Book Title: Jainsammat Gyancharcha
Author(s): Harnarayan U Pandya
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001590/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી સ્મારક ગ્રંથમાળા - પુષ્પ - ૩ જૈનસંમત જ્ઞાનચર્ચા MON – A10 ડૉ. હરનારાયણ ઉ. પંડ્યા દ્રુપત MAHMEDABAD SHE POERT લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદ - ૯ www.jainelibrary res Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી સ્મારક ગ્રંથમાળા - પુષ્પ – ૩ જૈનસંમત જ્ઞાનચર્ચા હરનારાયણ ઉ. પંડ્યા એમ. એ., કાવ્યતીર્થ, સાહિત્યશાસ્ત્રી, પીએચ.ડી. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ પ્રાય વિદ્યામંદિર, અમદાવાદ – ૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જિતેન્દ્ર બી. શાહ ડાયરેકટર-ઈન-ચાર્જ, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ - ૩૮૦ ૦૦૯. નકલો : ૫૦૦ કિંમત : મુદ્રક : ઝલક પ્રિન્ટર્સ શિરીષ એલ. પટેલ રર૮૯, માળીવાડાની પોળ, શાહપુર, અમદાવાદ-1. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈનસંમત જ્ઞાનચર્ચાના ગ્રંથમાં જૈનધર્મના એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત, જ્ઞાનની વિશદ ચર્ચા કરવામાં આવી છે. જૈન આગમ ગ્રંથ નંદિસૂત્રમાં મુખ્યત્વે જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. નંદિસૂત્ર ઉપર જે ઘણી ટીકાઓ રચાઈ છે, તેમાં આચાર્ય શ્રી મલયગિરિની ટીકા વિશેષ નોંધપાત્ર ગણાય છે. મલયગિરિજીની ટીકાના આધારે જૈન દર્શન સંમત જ્ઞાનનું સંશોધનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિથી અધ્યયન કરી પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં માત્ર જૈન સમ્મત જ્ઞાન ચર્ચા જ નહીં પણ વૈદિક અને બૌદ્ધ સમ્મત જ્ઞાન સિદ્ધાંતની તુલના કરવામાં આવી છે તેથી પ્રસ્તુત ગ્રંથ પઠનીય બન્યો છે. પ્રગટ થઈ રહેલ આ જૈન સમ્મત જ્ઞાનચર્ચા ગ્રંથ વિદ્વાન પ્રા. શ્રી હરનારાયણ પંડ્યાએ ઈ.સ. ૧૯૭૮માં ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પદવી માટે નિગ્રંથદર્શનના મહામનીષી શ્રી દલસુખભાઈ માલવણિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ મહાનિબંધના પરિપાકરૂપ છે. પ્રા. હરનારાયણ પંડ્યા જૈનદર્શનના ગહન વિષયના સૂક્ષ્મ તથા. માર્મિક ચિંતન, તેમજ તેની તર્કબદ્ધ છતાંય સરળ રજૂઆત માટે અભિનંદનના અધિકારી છે. તેમના મહાનિબંધ, જૈનસંમત જ્ઞાનચર્ચાને ગ્રંથરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે ભારતીય દર્શનમાં રસ ધરાવનાર તમામને પ્રસ્તુત ગ્રંથ ઉપયોગી થશે. જિતેન્દ્ર બાબુલાલ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શકના બે બોલ પ્રાધ્યાપક ડૉ. હરનારાયણ પંડ્યાનો મહાનિબંધ “જૈન સંમત જ્ઞાનચર્ચા - નંદીસૂત્રની આચાર્ય મલયગિરિની ટીકાને આધારે' છપાઈ પ્રકાશિત થઈ રહ્યો છે જાણી આનંદ થાય છે. ડૉ. પંડ્યાએ મારું માર્ગદર્શન સ્વીકારી આ નિબંધ લખ્યો છે એટલે એની પ્રશંસા હું કરું તેમાં ઔચિત્ય તો નથી. છતાં જે હકીકત છે તે અહીં રજૂ કરું છું. નિબંધની મર્યાદા તો હતી મલયગિરિની ટીકા. પણ તેમણે પ્રસ્તુત નિબંધમાં જૈન જ્ઞાનચર્ચાનો જે વિકાસ નંદીથી માંડી યશોવિજયજીના જ્ઞાનબિંદુ સુધી થયો છે તેને આવરી લેવા પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય અવશ્ય છે. આ માટે તેમણે તત્ત્વાર્થસૂત્ર અને તેની ટીકાઓ, અગત્યની નિયુકિત, વિશેષાવશ્યક ભાષ્ય આદિ અનેક ગ્રંથનો આશ્રય લઈને આ મહાનિબંધ લખ્યો છે. લેખનશૈલી સરળ અને પ્રવાહી છે. આ મહાનિબંધ આ વિધ્યની ચર્ચા કરનારા ગ્રંથોમાં અગ્રસ્થાન પામશે એવી મને શ્રદ્ધા છે. એટલું જ નહીં પણ ભારતીય દર્શનોની જ્ઞાનચર્ચા કરનાર ગ્રન્થોમાં પણ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે. કારણ કે તેમણે જૈન જ્ઞાનચર્ચાની અન્ય ભારતીય દર્શનોની જ્ઞાનચર્ચા સાથે તુલના પણ કરી છે. તા. ૫-૨-૯૧ દલસુખ માલવણિયા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ અ નુ કે મને પ્રકરણ-૧ મલયગિરિ – જીવન અને લેખન પ્રકરણ-૨ જ્ઞાન - દર્શન - મિથ્યાજ્ઞાન પ્રકરણ-૩ મતિજ્ઞાન પ્રકરણ-૪ શ્રુતજ્ઞાન પ્રકરણ-૫ અવધિજ્ઞાન પ્રકરણ-૬ મન:પર્યાયજ્ઞાન પ્રકરણ-૭ કેવલજ્ઞાન સંદર્ભગ્રંથસૂચિ ૧પ૯ ૨૦૫ ૨૪૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિગતવાર અનુક્રમ પૃ. ૧ થી ૧૪ પ્રકરણ - ૧ મલયગિરિ (૧) જીવન અને (૨) લેખન (1) જીવન પૃ. ૧, (૨) લેખન – ૩; નંદિવૃત્તિ-૩; પ્રકરણ – ૨ જ્ઞાન - દર્શન - મિથ્યાજ્ઞાન પૃ. ૬૫ (૧) જીવ અને જ્ઞાનદર્શન-૧૫; (૨) પ્રાચીન આગમોમાં જ્ઞાનવાચન શબ્દો-૧૬; (૩) પાંચ જ્ઞાનોની ઐતિહાસિક વિચારણા-૧૮; જ્ઞાનવિચારણાની સાત ભૂમિકાઓ-૧૯; જૈનેતર દર્શન સંમત જ્ઞાન-ર૦; બૌદ્ધદર્શન સંમત શાનો-૨૦; વૈદિકદર્શન સંમત જ્ઞાનો-૨૩, શુભ-અશુભ પ્રકૃતિ-૨૬; ઘાતી-અઘાતી-ર૭; જ્ઞાનપ્રાપ્તિ માટે આવશ્યક બાબતો-૨૯; જ્ઞાનની પ્રત્યક્ષતા-પરોક્ષતા-૩ર, દર્શન-૩૬; ચક્ષુરાદિ દર્શન અને જ્ઞાન-૩૯; મિથ્યા જ્ઞાન-૪૬ પ્રકરણ - ૩ મતિજ્ઞાન પૃ. ૬૬ થી ૧૫૮ પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં મતિયુત-૬૬, મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો-૯૮, આગમ, નિર્યુકિત અને પછીના કાલમાં પ્રાપ્ત થતા મતિભેદો-૮૮; અથુતનિશ્રિત અને શ્રુતનિશ્ચિત મતિ-૮૬; અથુતનિશ્રિતના ચાર ભેદો-૮૮; ધૃતનિશ્રિત મતિ-૯૨; બહુ આદિ બાર ભેદો-૧૧૧; ઈન્દ્રિયોની પ્રાપ્ય - અપ્રાપ્યકારિતા-૧૧; શબ્દનું પૌદ્ગલિકત્વ-૧૨૩; મતિજ્ઞાનપ્રકિયા-૧૨૫ પ્રકરણ - ૪ શ્રુતજ્ઞાન પૃ. ૧૫૯ થી ૨૦૪ શ્રતનું અર્થઘટન-૧૫૯; યુતનું પ્રામાણ્ય -૧૬૦; આગમોમાં શ્રુત શબ્દનો ઉપયોગ-૧૬૦; શ્રુતભેદો-૧૯૧; અનુયોગદ્વારગત વિચારણા-૧૬૨; નિયુક્તિગત વિચારણા-૧૬૩; પખંડાગમ મતવિચારણા-૧૮૨; મતિ અને શ્રુત-૧૮૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ અવધિજ્ઞાન પૃ. ૨૦૫ થી ૨૪૬ અવધિનું અર્થઘટન-૨૦૫; અવધિનો પ્રારંભ-૨૦૭; અવધિના પ્રકારો-૨૧૦; ભવપ્રત્યય-ગુણપ્રત્યય-૨૧૪; આનુગામિક-અનાનુગામિક૨૧૫; વર્ધમાન-હીયમાન-રર૧; અવસ્થિત-અનવસ્થિત- ૨૩૩; એકક્ષેત્રઅનેકક્ષેત્ર-૨૩૫; જૈનેતર દર્શનસંમત જ્ઞાનો-૨૩૫ પ્રકરણ - ૬ મન:પર્યાયજ્ઞાન પૃ. ૨૪૭ થી ૨૬૨ મન:પર્યાય માટે પ્રયોજાતા શબ્દો-૨૪૭; મન:પર્યાયનો અધિકારી-૨૮૮; મન:પર્યાયનો વિષય-ર૪૯; મન:પર્યાયની પ્રક્રિયા-૨૫૧; મન:પર્યાયના ભેદો-પ્રભેદો-૨૫૩; મન:પર્યાય અને મનોમતિ જ્ઞાન-૨૫૫. મન:પર્યાય અને અનુમાન-રપ૬; મન:પર્યાય અને શ્રુત-રપ૬, મન:પર્યાય અને અવધિ-૨પ૭ પ્રકરણ - ૭ કેવલજ્ઞાન * પૃ. ૨૬૩ થી ૨૮૦ ઉચ્ચજ્ઞાનપરક શબ્દો-૨૬૩; કેવલજ્ઞાનનું લક્ષણ-૨૬૪; કેવલજ્ઞાનનો અધિકારી -૨૬૪; કેવલજ્ઞાનની પ્રાપ્તિ-૨૬૫; કેવલજ્ઞાનનું સ્વરૂપ-૨૬૬; કેવલીના ભેદો-૨૬૭; કેવલી અને અત્યાદિ જ્ઞાનો-૨૭૨; કેવલીની સર્વજ્ઞના-૨૭૩; મોક્ષ, સ્ત્રી-મુકિત વિવાદ-ર૭૪; જૈનેતરદર્શનસંમત ઉચ્ચજ્ઞાન-ર૭૫ સંદર્ભગ્રંથસૂચિ પૃ. ૨૮૧ થી ૨૮૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૦૪ ૧૧૨ -: શુદ્ધિપત્રક :પંક્તિ અશુદ્ધ ૧૪ एतिहय આઘાતી નીચેથી ૭ અત્યાર ૨૦ હાનાવરણ સંકલ્પ અનુસરાને चक्षुष्यान् સંબધ ભેદોમાં આજ્ઞાનોમાં સશયાદિ ચિતા વીમસા નદિમાં શબ્દ તરીકે प्रज्ञमद નિયુતિમાં હ ભદ્ર मुहुत्तद्धं અપરિ ર્તિત થયે अमिश्रत વશ્ય પૌગોલિક્ત મેરુદંડના અવે નિયુકિતગત નીચેથી ૨ યોપલબિધરૂપ નીચેથી निष्ठयूत વા નીચેથી ૭ અકલક નીચેથી ૫ અગબાહ્ય નીચેથી ૯ અતિમ સખ્યા ૧૪ અસગ્યેય ૧૫ અતર નીચેથી ૩ (વાદ) बुद्धिदिटठे છેલ્લી લીટી प्रतिबंध અદારિક ૧૨ શારીરાજો નીચેથી ૯ दिबबचक्खुजाण ૧૨ मन:पयर्य ક્ષષ્ટિએ ૧૧૩ ૧૧૮ ૧૨૩ ૧૨૪ શુદ્ધ ऐतिह्य અઘાતી ભત્યાદિ જ્ઞાનાવરણ સંકલ્પ અનુસરીને चक्षुष्मान् સંબંધ ભેદોમાંના અજ્ઞાનોમાં સંશયાદિ ચિંતા વીમંસા નંદિમાં શબ્દ તરીકે प्रज्ञामद નિર્યુતિમાં હરિભદ્ર मुहूत्तार्द्ध અપરિવર્તિત થયો अमिश्रित અવય પૌગોલિવ મેરુદંડના આવે નિયુક્તિગત યોપલબ્ધિરૂપ निष्ठचूत ગાઢ અકલંક અંગબાહ્ય અંતિમ સંખ્યા અસંખ્યય અંતર (દષ્ટિવાદ) बुद्धिदिठे प्रतिबद्धं ઔદારિક શરીરાત્ત શ दिब्बचक्खुजाण मन:पर्यय દષ્ટિએ ૧૫૯ *TITUDE************* ૧૬૮ ૧૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૬ २०६ ૩ ૨૧૮ ૨૨૮ દશા ૨૩૬ ૨૪૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ મલયગિરિ (૧) જીવન અને (૨) લેખન (૧) જીવન : (ક) સમય: શબ્દાનુશાસનગત અદ્ભુત્ માતીર્ મારવા: વાકયમાં 1 કુમારપાલને ઉલ્લેખ મલયગિરિના સમયનિર્ધારણમાં મહત્ત્વના ભાગ ભજવે છે. સામાન્યતઃ કોઈપણ ગ્રંથકાર જ્યારે પોતાની કૃતિમાં કઈક ઐતિવાસિક વ્યક્તિન નામના ઉલ્લેખ કરે છે, ત્યારે તે વ્યક્તિ તે ગ્રંથકારના સમયનિર્ધારણ માટેની પૂર્વ'સીમા બની રહે છે. એ રીતે ઉક્ત ઉલ્લેખના આધારે કુમારપાલ મલયગિરિના સમયની પૂર્વીસીમા બની શકે, પર ંતુ અહીં પરિસ્થિતિ જુદી છે. શબ્દાનુશાસનના કૃદન્ત પ્રકરણમાં ભૂતકાળના પ્રયોગાની વિચારણામાં રાતે યે સૂત્ર છે, જેમાં પ્રખ્યાત અને વકતાએ જોયેલ પરિસ્થિતિમાં ઘુસ્તનભૂતકાળ વપરાયા છે એ બતાવવા મહત્ માતીર્ મારવાØ: ઉદાહરણ મૂકયું છે. અહીં મત્ ક્રિયાપદ ભૂતકાળનુ હોવા છતાં વક્તાના સ્વકાલનું સૂચક છે. આના આધારે એમ કહી શકાય કે મલયગિરિ કુમારપાલના સમકાલીન હતા. ૧૬ ૬૯ હેમચન્દ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષયરિતમાં તાંધે છે. કે, કુમારપાલ વીરસ ંવત (=વિક્રમ સંવત ૧૧૯૯)માં ગાદીએ આવ્યા. હેમચંદ્રસૂરિપ્રશ્ન ધ અને કુમારપાલપ્રબંધ ઉક્ત વિગતનું સમથ ન કરે છે. પતિ એચરદાસજી કહે છે કે, ગાદી ઉપર આવ્યા પછી પાંચ-સાત વર્ષોં બાદ કુમારપાલે આક્રમણા શરૂ કર્યાં. કુમારપાલે શાક ભરી, ચદ્રાવતી અને કાંકણુ દેશના રાજા સાથે કરેલા યુદ્ધના મલયગિરિ સાક્ષી હતા. આ યુદ્ધના કાલ વિક્રમની ૧૩મી સદીના પૂર્વાદ્ધ છે. પંડિત બેચરદાસજી અનુમાન કરે છે કે, મલગિરિના જન્મ વિક્રમ સવત ૧૧૮૮માં થયા હતા. તેમણે સંવત ૧૨૦૦માં સંન્યાસ (વૈદિક) લીધા. સાતેક વર્ષ એ અવસ્થામાં ગાળ્યા પછી તેમણે વૈદિક પરંપરાના એ સંન્યાસને ત્યાગ કર્યાં. તે પછી પાંચ વર્ષ સુધી આધ્યાત્મિક ગુરુની શોધમાં રખડયા અને છેવટે જૈન સાધુ બન્યા.” આ અનુમાન અનુસાર તેમના જૈન સંન્યાસી કાળ વિ. સં. ૧૨૧૨માં પ્રાપ્ત થાય છે. પણ પંડિતજીએ ઉપયુક્ત કાલમાન માટે કોઈ પ્રાણુ આપ્યાં નથી, આથી એ વર્ષાના પ્રામાણ્ય વિષે શંકા રહે છે જ. આમ છતાં Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા એટલું અવશ્ય કહી શકાય કે મલયગિરિને જીવનકાળ વિક્રમની ૧૨મી સદીનું ચતુર્થ ચરણ અને ૧૩મી સદીને પૂર્વા છે (ખ) વતન: મલયગિરિની વૃત્તિઓમાં કેટલાક શબ્દો નોંધપાત્ર છે. સુરક્ષા (ઉકાળ); રે (લે); નિશ્ચયમાન (નીચોવાતું); માદ્રશુળ,(આંધણ છઠન(છડવું); માટે (ભાડું), ઢાહન (લાણું, વોસિવ (પિતડી); મુસ્ત્રિતા: (મોકલ્યા), રાતી (દળતી); સુવિ (લૂમ); પુટિ (ચપટી), વરાત્રિત (વટલાયે), સ્ટાનશ્રી (લાપસી), યુવર (દેરડું); દ (લોટ); પુળિકા (રુની પૂણ); આદિ છે આ શબ્દપ્રયોગો ઉપર તત્કાલીન લેકભાષાને પ્રભાવ જણાય છે, તેથી તેમની માતુ. ભાષા ગુજરાતી હતી એટલું અવશ્ય કહી શકાય. શબ્દાનુશાસનગત તદ્ધિત પ્રકરણમાં તેમણે સૌરાષ્ટ્રના કેટલાક રિવાજેનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે, (૧) વૈશાખી પૂર્ણિમાના દિવસે ગોવાળો બધું ગોરસ વાવીને ગૃહદેવતાને બલિ આપે છે અને તે પછી અતિથિને આપ્યા બાદ તેને ઉપયોગ કરે છે. (૨) અષાઢી પૂર્ણિમાના દિવસે વાંસ કાપીને, સુગંધી દ્રવ્યો લગાવીને, ફૂલમાળા પહેરીને, છોકરાઓ તે દંડ મકાન ઉપર લગાવે છે. આ અને અન્ય વિગતોના આધારે પંડિતજીનું અનુમાન છે કે તેમનું વતન સૌરાષ્ટ્ર છે.11 અલબત્ત, આપણે એવી મર્યાદા ન બાંધીએ તો પણ એટલું જરૂરી કહી શકાય કે તેઓ સૌરાષ્ટ્રમાં લાંબા કાળ સુધી રહ્યા હતા. તેમણે નિસ્વપ12 (વીસાવદર કે નેસડી), ટ,11 મૃg 814 (ભરૂચ), વઢમી,15 શિરિનારી (જૂનાગઢ), મોજપુરી? (વઢવાણ) આદિ સ્થળોને કરેલા ઉલ્લેખના આધારે એવું અનુમાન કરી શકાય કે તેમણે સૌરાષ્ટ્ર અને લાટપ્રદેશમાં વિહાર કર્યો હશે.18 ગ) જ્ઞાાતઃ પંડિત બેચરદાસનું કહેવું છે કે, જેન પરંપરામાં એકાદ અપવાદ (આયગિરિ) સિવાય, નામની પાછળ ગિરિ શબ્દ જોડાયેલ હોતે નથી. બ્રાહ્મણ પરંપરાના દશનામી સંન્યાસીઓના નામની પાછળ ગિરિ, પુરી, ભારતી આદિ શબ્દો હોય છે. આયગિરિ અને હરિભદ્રની જેમ મલયગિરિ પણ પૂર્વાવસ્થામાં વૈદિક) સંન્યાસી હશે અને પછીથી તેઓ જૈન સાધુ બન્યા હશે.19હરિભદ્ર જૈન સાધુ બનતી વખતે પૂર્વાવસ્થાના બ્રાહ્મણ પરંપરાના સંન્યસ્તને નામાંશ રાખ્યો ન હતો, જ્યારે ભલયગિરિએ દશનામી સંન્યસ્તને નામાંશ રાખ્યો છે. સંભવ છે કે મલયગિરિએ જૈનધર્મ અંગીકાર કર્યો હોવા છતાં, વૈદિક પરંપરા તરફની શ્રદ્ધાના કારણે જિરિ' નામાંશ પોતાના નામની પાછળ ચાલુ રાખ્યું હોય એવી સંગતિ બેસાડી શકાય. “ગિરિ' નામાંશના કારણે મલયગિરિ પૂર્વાવસ્થામાં વૈદિક સંન્યાસી હતા એવું પંડિતજીનું અનુમાન નિર્ણયાત્મક કક્ષાનું છે એમ સ્વીકારી શકાય તેવું નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન કારણ કે જેન સાધુ પરંપરામાં આયગિરિ અને મલયગિરિ ઉપરાંત મહાગિરિ , સિંહાગિરિ, પુષ્યગિરિ, વનગિરિ 1 આદિ “રિ અંતવાળાં અન્ય નામો પણ મળે છે. જે ગિરિ પદને સંબંધ દશનામી સંન્યાસી સાથે જોડવામાં આવે, તે ઉક્ત જન સાધુઓ માટે પણ એવું જ અનુમાન કરવું પડે. આથી એમ માનવું પડે કે કેટલાક જૈન સાધુઓના નામમાં “જિરિ પદ મળી આવે છે, પણ તેને સંબંધ દશનામી સંન્યાસી સાથે છે તેમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહીં. મલયગિરિને જે બ્રાહ્મણધર્મ તરફ શ્રદ્ધા હતી તે જેમ બુદ્ધચરિત અને સૌન્દરનંદમાં બ્રાહ્મણધર્મ પ્રત્યે અશ્વઘોષની શ્રદ્ધા જોવા મળે છે, તેવી શ્રદ્ધા મલયગિરિના લખાણમાં પણ જોવા મળત, પરંતુ એવી શ્રદ્ધા જોવા મળતી નથી, કારણ કે મલયગિરિએ ચક્ષુની અપ્રાકારિતાની વિચારણામાં ચક્ષુને પ્રાયકારી માનતા શ કરસ્વામીની છાયાણુની કલપનાનું “૩૦નત્તાવિતમ્' અને “વરિશવહિવત કહીને ખંડન કર્યું છે; પર્શાસ્પર્શ વ્યવસ્થાને કાલ્પનિક બતાવી છે; શબ્દનું આકાશ ગુણત્વ સ્વીકારતા તેમજ અક્ષને ઈન્દ્રિયપરક અર્થ માનતા ન્યાયવૈશેષિક મતનું 24 અને વેદના અપૌરુષેયત્વનું ખંડન કર્યું છે. આથી એમ સ્વીકારવું પડે કે મલયગિરિને બ્રાહ્મણધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હતી. આ બધી વિગતોના આધારે એમ માનવું પડે કે મલયગિરિ પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ જ્ઞાતિના હતા તેવું નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ નથી. (ર) લેખન : - મલયગિરિએ શબ્દાનુશાસન નામને વ્યાકરણગ્રંથ રચે છે. અને નીચેના ગ્રંથે ઉપર વૃત્તિ લખી છે :રાજકીય,વાછવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રાપ્તિ, સૂર્ય પ્રાપ્તિ, બૃહત્કલ્પ, આવશ્યક, નન્દિસૂત્ર, વ્યવહાર, પિંડનિયુક્તિ, જ્યોતિષ્કરંડક, ધર્મસંગ્રહણી, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, પડશાતિ, સંતતિ, બૃહત્સંગ્રહણી, બ્રહક્ષેત્રસમાસ, કર્મગ્રંથષક, એનિયુકિત, ધર્મસારપ્રકરણ અને તત્ત્વાર્થાધિગમ. પં. બેચરદાસજી, આ સિવાય જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રપ્રકરણું ઉપરની મલયગિરિવૃત્તિની પણ નોંધ લે છે. છે નંદિવૃત્તિ : નંદિસૂત્ર ઉપરની ચૂર્ણિ અને હરિભદ્રવૃત્તિ કરતાં મલયગિરિત્તિ વિસ્તૃત છે, કારણ કે ચૂર્ણિનું ગ્રંથાગ ૧૫૦૦ છે, હરિભદ્રવૃત્તિનું ૨૩૩૬ છે, જ્યારે મલયગિરિ : વૃત્તિનું છ૭૩ર છે. મલયગિરિએ નંદિવૃત્તિમાં અકલંક, 6 અનુગદ્વાર,27 આવશ્યક ચૂર્ણિ, 2 જ આવશ્યકટીકા 20 કમં પ્રકૃતિ, કમં પ્રકૃતિટીકા, 1 કુમારસંભવ-કાલિ. Page #13 -------------------------------------------------------------------------- ________________ જનસંમત જ્ઞાનચર્ચા દાસ, ચૂર્ણિકાર(નંદિચૂર્ણિ૩૩ જિનભદ્ર,૩% જૈમિનિ 15 જ્ઞાતૃધર્મકથાટીકા, ૬ ધમકીર્તિ, ધનસંગ્રહણિટીકા, 8 પાણિનિ, 9 પિપ્પલાદ * પંચસંગ્રહ મૂલટીકા, 1 પ્રજ્ઞા કરગુપ્ત,42 પ્રજ્ઞાપના, આર્યશ્યામ, ભગવતીસૂત્ર,85 ભદ્રબાહુ સ્વામી આવશ્યક પ્રથમ પીઠિકા 47 વસુદેવચરિત–સંઘદાસગણિ, 48 વૃદ્ધાચાર્ય,49 સિદ્ધપ્રાભૂત,5 0 સિદ્ધપ્રાભૃતટીકા, 51 સિદ્ધસેનાચાર્ય5 2 શબ્દાનુશાસન-શાકટાયન 3 આદિ ગ્રંચ–ગ્રંથકારેને નામોલ્લેખ કર્યો છે, જેમાં વિશેષાવશ્યકભાષ્ય અને નંદિચૂણિનાં ઉદ્ધરણોનું પ્રમાણ વિશેષ છે. આ સિવાય “ઉક્ત ચ” કહીને કોઈને પણ નામનિર્દેશ કર્યા સિવાય ભગવતીસૂત્ર, 4 આવશ્યકનિયુક્તિ 5 વિશેષાવશ્યકભાષ્ય, આદિ ૧ પુરોગામી ગ્રંથનાં ઉદ્ધરણે પણ આપ્યાં છે. મલયગિરિવૃતિના 6 અંતભાગમાં વૃત્તિકાર હરિભદ્રને નામોલ્લેખ મળે છે. નંદવૃત્તિ લખતી વખતે મલયગિરિ સમક્ષ નંદિ ઉપરની હરિભદ્રથતિ હતી જ અને મલયગિરિએ એ વૃત્તિને ઉપયોગ કર્યો હતો એમ અવશ્ય માનવું પડે, કારણકે હરિભદ્રવૃત્તિ અને મલયગિરિવૃત્તિના ઘણું ગદ્યશોમાં મહદંશે શાબ્દિક સામ્ય. જોવા મળે છે. જેમ કે (૧) તથતિ...વાસ્થતિ નહ ૯, નં. ૭૧–૧૬. (૨) તથા અક્ષશ્ય...તરવરબ્રમ્ | નહ ૯, નં. ૭૧–ર (૩) શબ્દો...કે નહ૦ ૧૦; નંગ ૭૫-૪ (૪) ક્વન...વાયબઢવાના ! નંહ ૧૧; નંમ ૭૬ –૯. (૫) તત્ર મવમિન્...મવઘાયન્ ! નંહ ૧૩; નં ૭૬-રા. (૬) ક્ષયર...યોnશમિ કે નંહ ૧૩, નમ ૦ ૭૬-૨૪. (૭) વીસમૂઢયો... નારા: તેષામ્ ! નં ૧૩, નમ૦ ૭૭–૧. (૮) એ હેતુ...અવવિજ્ઞાનમુરાચતે ! નંહ ૧૪, નમઃ ૭-૧૨. (૯) થથા સ પુરષ:...મમધીય ! નંહ ૧૮; નમઃ ૮૪-૧૭. (૧૦) વર્ધમાન..સર્વવિરતયો / નંહ ૨૪; નમઃ ૯૦-૧૨. (૧૧) પુતતુ...૧૫માવધિ: | નંહ ૨૪, ગા. ૪ : નં. ૯-૧૨ (૧૨) મયમિ. સૂત્રાશ નહ ૨૪, ગા. ૪૬, નમ ૯૨-૧૯. (૧૩) રૂદ્રમુ... પતિ ! નંહ ૨૪, ગા ૦ ૪૭; નમઃ ૯૩–૧૫. Page #14 -------------------------------------------------------------------------- ________________ मसयगिरि : (१) यन अने (२) लेमन (१४) इलक्ष्णो...भवति । २४, ० ५२; नभ. ८५-२१. (१५) ही यमानक...हानिमुपगच्छति । न. २५, नभ० ८१-८. (१६) एतावति...श्रियमिति । न २७; नम ८७-५. (१७) सर्वतः सर्वासु... दवधेः । न २८, २॥० ५४; नभ० ४४-४. (१८) तत एवमवधारणोय... भवतीत्यर्थः । नई २८४, ०५४, नम० ८८-८. (१८) भते त्ति...देवादयः । न 3०, नम०, १०१-१२. (२०) मन:पर्ययज्ञान ...विशेषयति । न 33, नभ० १११-१४. (२१) भवस्थकेवल...वाम्योग । न. ३५; नम. ११२-११. (२२) सवः...तीथ सिद्धाः । न 3८, नभ० १3०-१२. (२३) तद्यथा द्रव्यत:...गुरूलघुप्रभृतिन् जानाति पश्यति । न ४१, नमक १३४-०. २४) केचन सिद्धसेना...जिनवरेन्द्रस्य । न& ४, नभ० १३४-१७. (२५) यत्राभिनिबोधिक...भेदो वेदितव्यः । न ४४; नभ० १४०-४. (२६) इहातिगुरु...तथाविधा । नई ४७, ०.१३; नभ० १५८-१९. (२७) न हि श्रुताम्यास...बुद्धिभवति । न ४७, ० ६३, नभ० १५८-२२. (२८) उपयो दन...बुद्धिभवति । नई ४७, ०१६ न. १६४-११. (२८) तथा ईहन... मतिविशेष ईहा । न ४८: ० १९८-१. (३०) शांख एवाय...धारणा । नई ४८, नभ० १६८-१०. (३१) तथा व्यजयते...व्यज्जनम् । न& ४८; नम० १९८-२०. (३२) धाय ते...श्रवणता । न ५१; नभ० १७४-२२. (33) अर्थावग्रह...विमश': । न ५२; नभ० १७१-४. (३४) तत्रापायानन्तर...सूत्रार्थधारणमित्यर्थः । न ५४, नभ० १७७-3. (३५) कथमष्टाविंशति...मल्लकदृष्टान्ते च । नई ५६; नभ० १७४-१. (38) यथानामक...मापन इत्यर्थः । न ५८, नम० १७४-२२ (३७) आदेश:...पयश्यपि । ६ ५६, नभ० १८४-१३ (३८) अन्ये वेव...योजना कार्या । न ७०, गा० ७3; नभ १८५-११. (36) अर्थावग्रहो...चावसेयः । न १०, ०.७४; नभ० १८५-१४. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા ૬૦, ગા૰ ૭૭, નમઃ ૧૮-૨૫. ૭૭, નાંમ ૧૯૮૯ ૧૭ (૪૦) ન...મતિજ્ઞાનમિ : । નહીં (૪૧) રોષાતુ...વ્યવવિયન્તે । નહ (૪૨) તૃતોયો વિજ્ઞ...નિયતિવાદ્દિનમ્। નહ૦ ૮૮; નમ૦ ૨૧૪-૧૨ (૪૩) તથા ચાદુ...દ્રષ્ટચ્યાઃ । નહ ૮૯; તમ૦ ૨૧૫-૩ (૪૪) તિષ્ઠન્તિ...ટમ્ । નં૦ ૮૯; નમ૦ ૨૨૮-૧૮. (૪૫) દયો...આન્યાયતે । ન૦ ૯૮; નમ૦ ૨૩૮–૧૪. (૪૬) અનન્તા માવા...નાયત, નહુ ૧૧૫, નં૦ ૨૪૭- ૧૭, (૪૭) પ્રથમશ્રયળે ..મનુમાષતે । ન૬૦ ૧૨, ગા૦૮૬, નમ૦ ૨૫૦-૧૧, મલયગિરિવૃત્તિમાં પ્રાપ્ત થતાં તોડëર્થાત્, 58 પ્રત્યુત્તરવદ્યમાવિત્રિયदितेर्याऽपवादे वा स्वे, 5 જિજ્ઞાતિમ્ય:,૦૦, મ ખોડ′′॰૧ (ક) કવિતાો નમ્,૬ હું નામ્નિ, 2 कृदूब हुलम्, 59 63 64 नामनाम्नैका समासो बहुलम्,' ज्योत्स्नादिभ्योऽण् ૦૩ પાધ્યેડમેડમ્સ; વદ્યા યા આદિ વ્યાકરણ સૂત્રો રાખ્તનુશાસનમાં જોવા મળે છે. આથી એમ કહી શકાય કે મલયગિરિએ ન દિવ્રુત્તિ પહેલાં શબ્દાનુશાસન લખ્યું હતું. મલયગિરિવૃત્તિમાં ઉલ્લેખાયેલાં કેટલાંક સૂત્રો શબ્દાનુશાસનમાં અસમાન રૂપમાં જોવા મળે છે, જેમ કે— નમ શ (૨) કવસŕરાત: | પૃ॰ ૬૫, ૫૦ ૬ ૩સત્ મઃ । કૃદન્ત ૫-૬ ૫, પૃ૦ ૩૧૨. (૨) યર્થવર્નયાધારે પૃ॰૧૦૬,૫૦૪ અર્થાત્ ૨ આધારે । કૃદન્ત ૧-૮૫ ૨૫૬. (૨) સ્થામ્યિ : પૃ૦૧૧૨, ૫૦૯ થઃ । કૃદન્ત ૨-૫૪, પૃ૦ ૨૭૨. જ્યારે કેટલાંક સૂત્રો શબ્દાનુશાસનમાં જોવા મળતાં નથી. જેમ કે ધાતુવિતો નમ્ (પૃ॰ ૧. ૫' ૧૭), ૬: સધાતુમ્ય: (પૃ॰ ૨, ૫૦ ૧), ૬ =વિમ્ય: (પૃ॰ ૨, ૫૦ ૧), ૠષિવૃżહસ્ય: (પૃ૦ ૪૯, ૫૦૬), વિનયાત્િમ્ય: (પૃ૦ ૬૫, ૫૦ ૧૬), અતિવત્ત તે વાયે' પ્રયયા: પ્રવૃત્તિસિવશ્વનાનિ (પૃ૦ ૬૫ ૫૦ ૧૮), તુરારિમ્યો ન થવો (પૃ૦ ૬૬, ૫૦ ૧). અતૌ ચ (પૃ૦ ૬૬, ૫૦ ૧), કુસિતારવાદાત (પૃ૦ ૮૨, ૫૦૫), તીર્થોરોથે (૫૦ ૯૯, ૫૦૧), ધૈયો: પ્રક્રુટે તરવું (પૃ૦ ૧૧૦, ૫૦ ૩) વૃષય: (પૃ૦ ૧૧૨, ૫૦ ૧૪, પૃ ૧૧૩, ૫૦ ૧૮). આના આધારે એ ધારણા કરી શકાય કે (૧) મલર્યાગરિએ રૂપસિદ્ધિ માટે Page #16 -------------------------------------------------------------------------- ________________ મલયાગિરિ : (૧) જીવન અને (૨) નેના લ ૩ સ્વવ્યાકરણ ઉપરાંત અન્ય વ્યાકરણના પણ ઉપયોગ કર્યો હતા. 15 અસમાનપણે પ્રાપ્ત થતાં સૂત્રોના આધારે એવી પણ ધારણા કરી શકાય કે મલયગિરિએ દાનુશાસનમાં પછીથી સુવારા કર્યા હશે. યયારૢ: પાળિનિ:સ્વપ્રાકૃત ને ચયોઘ્યા કામિયત્ર સૂત્ર' એવા નંદિવૃત્તિમાં મલયગિરિએ કરેલા ઉલ્લેખના સંદર્ભ"માં એ ધારણા કરી શકાય કે, (૧) મલયગિરિના કાળમાં એવી માન્યતા હતી કે અષ્ટાધ્યાયીના રચયિતા પાણિનિએ પ્રાકૃતવ્યાકરણ પણ રચ્યું હતુ; (૨) સ ંભવ છે કે, મલયગિરિ પૂર્વેના કાળના કાઈ અચાયે" પ્રાકૃત વ્યાકરણ રચીને પાણિનિના નામે ચઢાવ્યુ હોય. દ્વિતીય ધારણા વિશેષ યુક્તિસંગત લાગે છે, કારણ કે પાણિનિએ પ્રાકૃત વ્યાકરણ રચ્યું હાય તેનું આ સિવાય અન્યત્ર કોઈ પ્રમાણ મળતુ નથી. 69 મલયગિરિએ કાઈ એક આચાય નું અ ંધાનુસરણ કર્યું નથી, પરંતુ પોતાના પુરોગામી આચાર્યએ કહેલી વિગતોમાંથી સ્વમતને અનુકૂળ વિગતો સ્વીકારી છે, જેમ કે, (૧) ક્યાંક તેએ જિનદાસમણિ અને હરિભદ્રને નહિ, પરંતુ જિનભદ્રને જ અનુસર્યાં છે, જેમકે મનઃપર્યાયજ્ઞાનીને દર્શન હોય કે નહિ એની વિચારણામાં જિનદાસણ અને હરિભદ્રને અનુસરીને મનઃપર્યાયજ્ઞાની સામાન્યાપેક્ષયા જૂએ છે (દશન) એમ તે કહે છે ખરા. 8 પરંતુ પરમાતઃ તે પણ જ્ઞાન જ છે એમ કહીને જિનભદ્રીય વ્યવસ્થાનું જ સમ”ન કરે છે. (૨) યાંક જિનભદ્રથી આગળ વધીને વિશેષ સ્પષ્ટતા કરે છે, જેમકે શિલ્પ અને કમની જિનભદ્રએ સૂચવેલી ભેદરેખા7° ઉપરાંત તેવી બીજી પણ ભેદરેખા સૂચવે છે.71 (૩) કયાંક તે નવું શી*ક આપે છે, જેમકે મતિના બહુ આદિ ભેદમાં મિશ્રિત અનિશ્રિત ભેદ.72 (૪) ચૂણિ કાર તરફ આદર હાવા છતાં કયાંક તે ચૂર્ણિકારતે નહિ. પરંતુ હરિભદ્રને અનુસર્યા છે, જેમ કે બુદ્ધિ અને મતિનુ અ ધટન, મનના વ્યંજનાવગ્રહને અસ્વીકાર વગેરે.75 (૫) કયાંક હરિભદ્રએ આપેલી સમજૂતીને અમુક અંશ સ્વીકાર્યો છે, જ્યારે અમુક અંશ સ્વીકાર્યાં નથી, જેમ કે ત્રિવગ શબ્દનાં રિભદ્રે આપેલાં એ અથધટનામાંથી મલયગિરિએ પ્રથમ અથ ઘટન સ્વીકાર્યું છે, દ્વિતીય નહિ.74 (૬) કયાંક તેઓએ હરિભદ્રથી ભિન્ન અથ ઘટન આપ્યું છે, જેમ કે અથ" શબ્દની નિષ્પત્તિ ધાતુમાંથી માને છે, જ્યારે મલયગિરિ તેને Vમર્થ ધાતુમાંથી સમજાવે છે.75 (૭) કયાંક તેઓએ હરિભદ્રની અસ્પષ્ટતા દૂર કરી છે, જેમ કે શ્રુતના સાદિપર્યવસિત આદિ ચાર ભંગાની વિચારણામાં ભદ્રએ કહેલે ‘મન્યથા’ શબ્દ અને લક્ષરની વિચારણામાં અક્ષરયલાભ એ શબ્દગત ધૈર્ય પદ7 સંદિગ્ધતા ઊભી કરે છે, મલયગિરિએ એ અન્તે શબ્દોના ઉલ્લેખ ટાળ્યા છે. હરિભદ્ર એક તરફ વિષ્ય અને ઇન્દ્રિયના 73 76 Page #17 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા સંગને વ્યંજનવિગ્રહ તરીકે ઓળખાવે છે ? 8 જ્યારે બીજી તરફ અવગડની પૂર્વે દશ ને સ્વીકાર કરે છે, પરિણામે વિસંગતિ ઊભી થવા પામી છે, કારણ કે વિપકેન્દ્રિયના સંગની પૂર્વે દર્શનનું સ્થાન શકય નથી. આ પરિસ્થિતિમાં મલયગિરિએ દર્શનને ઉલ્લેખ ટાળે છે. ૦ (૮) કયાંક હરિભદ્ર નહી કરેલી સ્પષ્ટતા કરી છે, જેમકે હરિભદ્ર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સહભાવની શક્યતાની વાત કરી છે. પરંતુ તે સહભાવ કેવી રીતે તેવી સ્પષ્ટતા કરી નથી, જે મલયગિરિએ કરી છે. 51 તદુપરાંત સંગેયક 2-અસંગેય કાળને ક્ષેત્ર સાથે સબંધ આદિ સ્પષ્ટતાઓ પણ કરી છે. નંદિચૂર્ણ અને હરિભદ્રવૃત્તિમાં નહીં પ્રાપ્ત થતી કેટલીક વિગતો મલયગિરિએ આપી છે, જેમ કે અત્યાદિ ચાર જ્ઞાને કેવલ વખતે કેમ નહિ તેની સ્પષ્ટતા (૬૬૬)84; મત્યાદિ પાંચ જ્ઞાનેની ભિન્નતાનું કારણું (૬૬-૨૨); જ્ઞાનના અસકલ 5 અને સકલ એમ બે જ ભેદો હોઈ શકે એ પૂવપક્ષનું ખંડન કરીને જ્ઞાનના ૫ ચવિધત્વનું સમર્થન (૬૬-૨૨); ઇન્દ્રિયજન્યજ્ઞપ્તિને પ્રત્યક્ષ માનતા વૈશેષિક મતનું ખંડન (૭૨–૫), કલ્યન્દ્રિયની વિશેષ સ્પષ્ટતા (૭૫–૧૧), પ્રત્યય શબ્દના પર્યાયવાચક શબ્દ (૭૬-૨૩); ક્ષાપશમિક પ્રક્રિયા અને પદ્ધક પ્રરૂપણા (૭૧૧); અન્તગત અને મધ્યગત અવધિના સ્વામીની વિચારણા (૫-૧૫); ક્યા અવધિજ્ઞાની છ સંખેય જન જુએ અને કયા અવધિજ્ઞાની અસંખ્યય જન જુએ તેની વિચારણામાં નારક, દેવ આદિનું અવધિપ્રમાણ (૮૬–૧); અવધિસંસ્થાન (૮૮-૭'; જઘન્ય (૯૦ • ૨૧) અને ઉત્કૃષ્ટ (૯૧-૭) અવધિપ્રમાણની વિશેષ સ્પષ્ટતા; અવધિની વિચારણામાં સંખેય કાલને ક્ષેત્ર સાથે સંબંધ (૯૪-૧૩); મનઃ પર્યાયની વિચારણામાં લવણસમુદ્રગત પ૬ અન્તદ્વીપનું વર્ણન (૧૦૨–૧૨); સિદ્ધપ્રાભૃતને અનુસરીને સિદ્ધકેવલની વિચારણા (૧૧૩-૨૦); સ્ત્રીલિંગસિદ્ધની વિચારણામાં સ્ત્રીમુક્તિ વિવાદ (૧૩૧-૧૬); ભતિકૃતની ભેદરેખાની વિશેષ સ્પષ્ટતા (૧૪૦ ૧૩); અમૃતનિશ્રિત મતિભેદનાં દૃષ્ટાન્ત (૧૪૫ થી ૧૬૭); વ્યંજનાવગ્રહની જ્ઞાનરૂપતાની સિદ્ધિ (૧૬૯-૪); ચક્ષુ (૧૭૦-૧) અને મનની (૧૧-૧૨) અપ્રાથકારિતાની વિશેષ વિચારણ; શ્રોત્રેન્દ્રિયના અપ્રાપ્યકારિત્વનું ખડન કરીને તેના પ્રાકારિત્વની સિદ્ધિ (૧૭૧-૨૨); શબ્દના આકાશગુણત્વનું ખંડન કરીને તેના પુગલત્વની સિદ્ધિ (૧૭૧-૨૬); મતિના બહુ આદિ ૧૨ ભેદની વિચારણું (૧૮૩-૯) અને દૃષ્ટિવાદની વિસ્તૃત સમજૂતી (૨૩૮-૨૪૬) વગેરે. આમ મલયગિરિએ નં દિત્તિને વિશેષ ઉપયોગી બનાવવા સફલ પ્રયાસ કર્યો છે. મલયગિરિ કવિતામ્બર પરંપરાના હોવાથી પંચજ્ઞાનની વિચારણામાં સ્ત્રીને નિર્વાણ નથી, એવી દિગંબર માન્યતાનું ખંડન કરીને તેમણે સ્ત્રી નિર્વાણને એગ્ય છે? Page #18 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન 88 એવી શ્વેતામ્બર માન્યતાનું સમથન કર્યુ છે. 8. આ પરિસ્થિતિમાં શ્રુતના પર્યાય, પર્યાયસમાસ આદિ ૨૦ ભેદ અને અવધિના દેશાવિધ, પરમાધિ, સર્વાધિ, એકક્ષેત્ર, અનેક્ષેત્ર આદિ દિગંબરપર પર સંમત જ્ઞાનવિચારણાને ઉલ્લેખ તે ન કરે તે સ્વાભાવિક છે. શ્વેતામ્બર પરંપરામાં પણ અવધિની આ નિયુક્તિ સંમત ૧૪ દ્વારાથી નહિ પરંતુ ન દિસ ંમત આનુગામિક આદિ છ ભેદની વિચારણા કરી છે. અલબત્ત, દેવ87–નારીનુ અવધિપ્રમાણુ, અવધિસ સ્થાન આદિ કેટલીક વિચારણા આ॰ નિયુ*ક્તિ અને જિનભદ્રને અનુસરીને કરી છે. આમ મલયરિ નંદિસૂત્રને વફાદાર રહીને ચાલ્યા છે અને તેમાં ઇન્દ્રિયજન્યજ્ઞપ્તિને પ્રત્યક્ષ માનતા, ચક્ષુને પ્રાપ્યકારી માનતા॰1 તેમ જ શબ્દને આકાશના ગુણુ માનતા ન્યાયવૈશેષિકo મતનુ અને શ્રેત્રને અપ્રાપ્યકારી માનતા બૌદ્ધમતનુ 92 ખંડન, આદિ અન્ય ઉપયોગી વિગતાનું નિરૂપણ કરીને એ વિચારણાને વિશેષ યુક્તિસગત બનાવી છે. શંકરસ્વામીની છાયાણુની કલ્પનાનુ ખ ડન×, ચાંડાલસ્પર્શષની યુક્તિ અને બહુ આદિભેદના મિશ્રિત-અમિશ્રિત॰ આદિ ભેદની ૫ના વગેરે કેટલીક વિગતો મલયગિરિની મૌલિક અભિવ્યક્તિ છે. હરિભદ્રવૃત્તિ અને મલયગિરિવૃત્તિને સાથે વાંચતાં જણાય છે કે મલયગિરિનું નિરૂ પણ ક્યાંય પણ શ ંકા ન રહે તેવું સુસ્પષ્ટ છે. મલયગિરિવ્રુત્તિની આ બધી વિશેષતાઓ છે. 90 મલયગિરિવૃત્તિમાં કેટલાંક સ્થળોએ સાહિત્યિક ગુણુવત્તાવાળા ગદ્યના નમૂના પણ જોવા મળે છે, જેમકે, (૧) તત પક્ષમાથવાથી શિરસિ મહાકવા સહસ્રાવર્ણીवज्रोपनिपातकल्पं पुत्रमाता श्रुत्वा सोत्कम्पहृदया हृदयान्तः प्रविष्टतिर्यक्शल्येव તુણું વસ્તુ પ્રવૃત્તાન્હા સ્વામિત્, મટ્ટામાસ્ય, ન મîષ પુત્રો, ન મે દિનથેન प्रयोजनं, एतस्या एव पुत्रो भवतु गृहस्वामिनी च, अहं पुनरम् पुत्र दूरस्थितापि परगृहेषु दारिद्रयमपि कुर्वती जीवन्तं द्रक्ष्यामि, तावता च कृतकृत्यमात्मानं प्रपरस्ये, પુત્રે વિના પુનઃલ્લુનાવિ સમસ્તોઽવિ મે નાવોમોડસ્તમુયાતિ । નમ પૃ॰ ૧૫૫, ૫૦ ૧૬ (૨) નનુ ત્િ...સમ્ભવ ચ । ૩૦-૧૮૦૪, (૩) સરળસૌ...પર્યાનું 7 1 ૩૯૦૭, (૪) વાિમીરો...માનમન્નાયેતામ્। (૬૨-૧૬) (૫) મૂનિનિમન... મનનામા પર્વતઃ । (૧૦૨-૧૪) (૬) તેવું = વર્તમાના...ધ્રુવસ`ન્તિ ! (૧૦૪-૫) તત: સમૂર્ત...મોળાયો વસૂત્ર । (૧૫૦-૨૧), તસ્ય માર્યા...સસ્તું પ્રવૃત્ત: ! (૧૫ર-૨૧), તંત્ર વિનુયારી...મવૃત્તિષ્ઠતે ! (૧૬૦-૨૨), સૌરો: શ્રેળિપુત્રય... ચિરી વમૂત્ર । (૧૬૬-૧૫), નવટ...નાનુગ્રહ: ! (૧૭૦-૪), ચેતજો... પ્રવિજ્ઞપ્તિ । (૧૭૨-૨૨) વગેરે. યશોવિજયજીએ કરેલા મલયગિરિના નામોલ્લેખ॰8 જૈનાચાર્યોમાં મલયગિરિની પ્રતિષ્ઠાના સૂચક છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ पादटीप 1. જુએ વાતે દયે । કૃદન્ત ૩-૨૩, પૃ. ૨૭૮, ઉદ્યુત શ, પ્ર. પૃ. ૩. 2. જુએ પાછીપ નં. ૧, 3. ત્રિષષ્ઠિશલાકા ૧૦, ૧૨-૩૭; ૩૮; ૪૫ થી ૪૭, ૫૨, ૧૩, ઉદ્યુત શ. જૈનસ મત જ્ઞાનચર્ચા પ્ર. પૃ. ૩. 4. હેમચન્દ્રસૂરિપ્રબ ધ-૩૮૫, ૩૯૩, ૩૯૪, ઉષ્કૃત સ. પ્ર, પૃ. ૩. 5. કુમારપાલપ્રબંધ પૃ. ૨૭, ૩૪, ઉદ્યુત શ. પ્ર. પૃ. ૩. 6. શ. પ્ર પૃ. ૪ શ. પ્ર. પૃ. ૪-૫ 7. 8. 21. પ્ર. પૃ. ૫ 9. विशाखा प्रयोजनम् अस्य वैशाखः मन्थः । विशाखायां हि पौर्णमास्यां सर्वे गोमन्तः सर्वे गोदोह मध्नन्ति । मथित्वा गृहदेवतायै बलिम् उपहत्य अतिथिभ्यः प्रदाय अवशिष्टं स्वयम् उपयुज्यते, ततः स मन्थः वैशाखः । શ. તહિત ૯–૧૦૦ પૃ. ૩૭૮. 10. आषाढयां हि पोर्णमास्यां वेणुं छित्वा सर्वगन्धैः अनुलिप्य स्वयम् अनुलिप्ताः स्त्रविणः अलङ्कृताः कुमारकाः तेन अगाराणि अभिघ्नन्ति ततः स दण्ड: માવા:। શ. તદ્ધિત -૧૦૦, રૃ. ૩૭૮. 11. શ. પ્ર. પૃ. ૬ 12 નિમ્નપત્રે વરસ્યામઃ । શ. કૃદન્ત ૩-૨૫, ધૃત શ. પ્ર. પૃ. ૫ 13. સાદ્દેશે વરસ્યામઃ । શ. કૃદન્ત ૩-૨૪, ઉદ્યુત શ. પ્ર. પૃ. ૬ 14. ધમ સ ંગ્રહણિવૃત્તિઃ પૃ. ૮૧, ઉદ્યુત શ. પ્ર. પૃ. ૬ 15. શ. કૃદન્ત, ૪-૫૮, ઉદ્યુત શ. પ્ર, પૃ. ૬ 16. વાભિગમવૃત્તિ પૃ. ૫૬ ઉર્દૂધૃત શ. પ્ર પૃ. ૬ 17 પિંડનિયુક્તિવૃત્તિ પૃ. ૯, ઉષ્કૃત શ, પ્ર, પૃ. હું 18 શ. પ્ર. પૃ. ૬ 19. શ. પ્ર. પૃ. ૪. 20. નં. ૬, ગા. ૨૧, પૃ. ૧૧. 21. થેરસા મા સીનિરિમ્સ ગ્રાફEGREE... | પસ. પૃ. ૭ થેરસામા જૂન-રિલ્સ... શોમનુત્ત । પસ. પૃ, ૮ થરાળ અન્ન નિરિસ... પસ. પૃ.૮. 22. બુહુચરિત ૨-૧૮. ૧૨-૧૮, ૨૧, ૨૨. સૌન્દરનદ ૨-૩૫, ૩૬, ૪૪. 23. નમ. મૃ. ૧૭૧-૭૩, Page #20 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન 24. મ. પૃ. ઉર, પં. પ. 25. નમ. પૃ ૧૬-૨૧, 25. (ક) શ. પ્ર. પ્ર. પૃ. ૬. 26. મ. પૃ ૭૪, ૫, ૨૩. 27. નં. પૃ. ૭૯, ૫, ૨૬, 28. નં. પૃ.૫૮, ૫ ૧. 29. નમ. પૃ. ૧૪૧, ૫. ૧. 30. નં. પૃ. ૭૮, ૫. ૨૧. 31. નમ. પૃ. ૭૭, ૫. ૧૭. 32. ન મ. પૃ. ૧૭, ૫, ૪ 33. નં. ૬૪-૨૧, પ્રથમ અંક પૃષ્ટાક છે. દ્વિતીય અંક પંક્તિક્રમાંક કે. ૮૩ ૧૭, ૮૪–૧, ૮૪–૪, ૮૪-૧૩, ૮૫–૧૦, ૯૭–૨૨, ૯૮–૧૧, ૧૦૮– ૧૫, ૧૦૮-૨૧, ૧૯૯-૯, ૧ ૦૯-૧૪, ૧૧૧–૯, ૧૩૦-૨૨, ૧૩૧-૨, ૧૩૧–૫, ૧૩૧-૯, ૧૩૧–૧૪,૧૩૧-૧૮, ૧૬૮-૬, ૧૭૪-૬, ૧૭-૮, ૧૭૪-૧૬ ૧૮૦-૯, ૨૦૩-૮, ૨૦૪-૯, ૨૦પ-૭, ૨૦૬–૭, ૨૦૬-૨૨, ૨૦૭ -૮, ૨૦ ૮-૫, ૨૧૦-૨૦, ૨૧૦-૨૫, ૨૧૧-૨૩, ૨૩૧-૨૧, ૨૩૮ –૨૩, ૨૨૯-૯ ૨૩૦–૧૯, ૨૪૦-૨૬, ૨૪૬-૭. ૨૪૬-૯ ૨૪૬-૧૧ ૨૪૯-૧૨. નં. ૫૬ -૨૦, ૫૭-૧૬, ૫૮-૨, ૮૭-૮, ૮૭-૧૨, ૮૮–૧૮, ૯૫-૭, ૯૫-૧૩, ૯૮-૨૧, ૯૯-૭, ૧૦૬-૨૪, ૧૦૮–૧૪, ૧૦૮-૨૦, ૧૦૯૭, ૧૩૫–૧૮, ૧૩૮-૧૯, ૧૪૧-૧૩, ૧૪ર-૮, ૧૪ર-૨૪, ૧૪૩-૨૪, ૧૪૪-૯, ૧૬૮-૯, ૧૬૮-૨૨, ૧૫-૧૩, ૧૭૮-૨૧, ૧૮૦-૫, ૧૮૧– ૧૨, ૧૮૨-૫, ૧૮૨-૨૧, ૧૮૭–૧૯, ૧૮૪–૨૦, ૧૮૫–૧, ૧૯૦–૬: ૧૯૧–૨, ૧૯૯-૮, ૨૦૧–૧૧, ૨૦૧-૨૦, ૨૩૯-૬. 35. નં. ૧૮-૨૩, ૨૦-૧૩, ૨૪-૨૩. 36. નમ. ૨૩૧-૯, ૨૩૧-૧૭ 37. મ. ૧૬–૧૪. 38. નેમ. પ૩–૧૨. 39. નં. ૮૫–૧૩. 40. નં. ૧૭–૩. 41. નં. ૮૧-૨૧. 42. નં. ૨૨–૧૦. Page #21 -------------------------------------------------------------------------- ________________ જેનસ મત જ્ઞાનચર્ચા 43. નં. ૮૫–૧૬, ૮૬-૮, ૮૭-૧૭, ૧૦૧-૨૩, ૧૧૮-૧૬. 44. નમ, ૧૧૫૩, ૧૧૫-૧૧, ૧૧૮-૮. 45. નમ, ૧૩૮-૧છે. 46. ન મ. ૫૫-૬. 47. ન મ. ૮૩-૮ 48. ન મ. ૧૧૭-૧૫. 49. નં. ૧૩૪–૨૧. 50. નં. ૧૧૩-૨૩, ૧૧૮-૮, ૧૧૯-૮, ૧૨૦-૧૮, ૧૨૩-૨૦, ૧૨૯-૬. 51. નં. ૧૧૮-૨, ૧૧૮-૬ ૧૧૯-૧૬, ૧૨૧-૧૭, ૧૨૫–૫, ૧૨૭–૧૫, ૧૩૦–૧. 52. નં. ૧૩૪–૧૭, ૧૩૫–૧. 53. નં. ૧૬ ૨. 54. તિરથ મરે. ભ. ૨૩-૮-૬૮૨, ઉદ્દધૃત નહ, ૩૯ નં. પૃ. ૧૩૦-૧૩. 55. ક્રમે સિ...માનિ ૬૬પ=વિભા ૩૫૮૫. નં. ૧૧૨-૧૨. નામિ ટૂનિ . આનિ. ૬૮૪=વિભા. ૩૮૩૭, નંબ૦૧૩૮ ૧૪. 56. સરવહીવિભા ૨૦૦, ગંભ૦ ૧૬૯–૧૪, હૃાવિભાગે ૨૨૦, નંમ રિ-૨૧, gl૦ વિભા ૦ ૫૯૮, નંમ ૯૨-૨૩, વેર વિભાઇ ૬૨૧, નંમ ૯૬-૩, મહવા તજુવા , વિભા ૦ ૩૬૧, નંમર ૧૧૨-૧૯, તટું તળુટ વિભાગ ૩૬૨, નંમર ૧૧૨-૨૧. 56. (a) અવરામ મો. નં૧૧૬-૧૦, વારિ વહૃદg૦ નંમ ૧૧૭ ૨૨ આદિ કેટલીક ગાથાઓ વિભા માં નથી. નં. પૃ. ૨૫૦, પૃ. ૨૩. 57. અહીં આપેલા ગઘાંશના આદિ અંતના શબ્દ મલયગિરિવૃત્તિના. 58. નામ પૃ૦ ૨, ૫ ૦ ૨ શ૦ નામ ૫-૯, પૃ૦ ૭૬. 59. નંમ પૃ૦ ૪૯, ૫૦ ૧૧, શ૦ તષ્ઠિત ૧૧-૩, પૃ. ૪૦૬, ૪ શબ્દાનુશાસન વા ની જગાએ “ચા” છે. 60. નમ, પૃ. ૪, ૫, ૨૩, શ૦ કૃદન્ત ૧-૩૩, પૃ. ૨૬૦. 60. (ક) નમક પૃ૦ ૬૬, ૫. ૪, શ૦ કૃદન્ત ૨-૧૫, પૃ. ૨૬૬. 61. નં મ૦ પૃ૦ ૭૫, ૫૦ ૯, શ૦ આખ્યાત પ-૨૪, પૃ. ૧૯૦. 62. નંમ પૃ. ૭૬, પૃ. ૨૨, શ૦ કૃદન્ત ૬-૫, પૃ. ૩૧૬. 63. નંમ પૃ. ૯૦, ૫૦ ૨૨, શ૦ નામ ૮-૧, પૃ. ૧૧૧. 4. નમ, પૃ. ૧૦૬, ૫ ૦ ૨૧, શ, તદ્ધિત છ-૯, ૫૦ ૩૪ર. Page #22 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન 65. નંમ પૃ૦ ૧૬૮, પં. ર૪, પૃ. ૧૭૪, ૫૦ ૨૫, શ૦ કૃદન્ત ૧-૧૨, પૃ૦ ૨૫૭. 66. નમ, પૃ. ૧૮૫, પં. ૧૯, શ૦ નામ ૮-૫૩, પૃ. ૧૨૨. 67. નંમ પૃ. ૮૫, ૫૦ ૧૩. 68. નંચુ ૩૧, નંહ૦ ૩૨, નં૦ પૃ. ૧૦૯, પં૦ ૧૪. 69. વિભાવ ૮૦૯-૧૦, નંમ પૃ૦ ૧૦૯, ૫૦ ૧૮. 70. વિભા૦ ૩૬૧૦. 71. નંબ૦ પૃ૦ ૧૪૪, ૫૦ ૧૦. 72. નંમ પૃ૦ ૧૮૩, પં. ૧૪. 73. નચૂ ૭૦, નહ ૭૨, નંમત પૃ. ૧૯૪, ૫૦ ૧૪. 73 (ક) નંગૂ૦ ૫૬, પૃ. ૪૧, નં. ૫૦, ૫૮, નમ, પૃ. ૧૭૦, પં. ૧ 74. નંહ ૪૭, ગા. ૬૩, નમ૦ પૃ૦ ૧૫૯, ૫૦ ૧૯. 75. નંહ ૪૯, ૬૦, ગા. ૭૩, નં૦ પૃ ૧૬૪, ૫૦ ૧૯. 76. નંહ૦ ઉ૫, ૫૦ ૨૬, નંમ પૃ૦ ૧૯૮, ૫૦ ૧૪. 77. નંહ૦ ૬૫, ૫૦ ૩૦, નંમ પૃ. ૧૮૮, ૫૦ ૨૫, 78. નહ૦ ૪૯. 79. નંહ૦ ૬૦, ગા. ૭૩, પૃ. ૫૬, ૫૦ ૨૭. 80. નમ૦ પૃ૦ ૧૮૫, ૫૦ ૭. 8. નંહ૦ ૪૪, પૃ. ૪૫, ૫૦ ૮, નમઃ ૫૦ ૭૦, ૫૦ ૧૪. 82. નં૦ પૃ૦ ૯૪, પ૦૧૪. 83. નંબ૦ પૃ. ૯૪, પ૦ ૨૧ 84. પ્રથમ અંક નંમનું પૃષ્ઠ સૂચવે છે અને દ્વિતીય અંક તે પૃષ્ઠની પંક્તિને ક્રમ સૂચવે છે. 85. યદુતાવાજ્ઞાનાવાર યાવાર વાણં પરમાવધિજ્ઞાનં તવાસાગ્રસિત છે નંમ પૃ૦ ૭, પં. ૨૨ પ્રસ્તુત વિધાન મતિ, શ્રુત, મનઃ પર્યાય અને અવજિ એવો કમ સૂચવે છે. 86. નં. ૫૦ ૧૩૧, ૫૦ ૨૦, Page #23 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા 87. આનિ૪૭-૪૯=વિભા ૬૯૧-૬૩=નંમ પૂ૦ ૮૬ પં૦ ૧૬. 88. આનિ ૪૬=વિભા ૬૮૯=નમપૃ૮૬, ૫૦ ૪. 89. અનિ. ૫૪=વિભા૦ ૭૦૨, વિભા ૭૦૩–૯=ન મપૂ૦ ૮૮, પ૦ ૭. 90. નંમ પૃ૦ ૨, ૫૦ ૫. 91. નંમ ૧ ૧૭૦, ૫૦ ૧. 92. નંમ ૧૦ ૧૭૨, ૫ ૦ ૨૬. 93. નં ૦ ૧૦ ૧૭૧, ૫૦ ૨૨. 94. નં૦ ૧૦ ૧૭૧, ૫૦ ૨. 95. નમઃ ૧૦ ૧૭૨, ૫૦ ૬ 96. ને મ૦ ૧૦ ૧૮૩, ૫૦ ૧૪. 97. જુઓ પાદટીય નં. ૮૪ 98. તિ મયરિગતયો વનિત્ત | જ્ઞા૧૦ ૧૧, ૫૦ ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ જ્ઞાન દર્શન મિથ્યાજ્ઞાન ૧. જીવ અને જ્ઞાન-દર્શન. ૨. પ્રાચીન આગમમાં જ્ઞાનવાચક શબ્દો. ૩. પ ચાની ઐતિહાસિક વિચારણ, નાનવિચારણાની સાત ભૂમિકાઓ. ૪. જૈનેતર દર્શન રમત જ્ઞાને બૌદશન સંમત જ્ઞાને વૈદિકરશન સંમત જ્ઞાને; જ્ઞાનનું યોગપદ્ય, જ્ઞાન-ય. ૫. જ્ઞાનપ્રાપ્તિઃ કમ પ્રકૃતિ, પશમ આદિ ભાવે, પશમ પ્રક્રિયા, જ્ઞાન પ્રાપ્તિ માટે આવશ્યક બાબત, જ્ઞાનાવરણ ૬. જ્ઞાનની પ્રત્યક્ષતા-પરોક્ષતા: અર્થધટન, વગીકરણ, પરમતનું ખંડન કરીને મતિજ્ઞાનની પરેક્ષતાનું સમર્થન. ૭. દર્શન : અર્થ, જ્ઞાન-દર્શનનો અભેદ અને ભેદ: મત્યાદિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દશન, દર્શની લૌકિકતા અને પ્રત્યક્ષતા–પક્ષતા, ઉત્પાદક સામગ્રી, બૌદ્ધ પરંપરામાં જ્ઞાન-દર્શન આદિ શબ્દ. ૮. મિથાજ્ઞાનઃ અર્થ, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તેમજ સંશય વિપર્યય અને અધ્યવસાય, મતિઅજ્ઞાનાદિ અને સંશવદિ, મિથ્યાજ્ઞાનની જ્ઞાન-અજ્ઞાનરૂપતા. (૧) જીવ અને જ્ઞાનદર્શન: વૈદિક જેન અને બૌદ્ધ એ ત્રણેય પરંપરામાં જ્ઞાન અંગેની વિચારણા પ્રાચીન કાળથી થતી આવી છે. જેના પરંપરામાં આગમના પ્રાચીન સ્તરમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભિન્ન ઉપયોગનો ઉલ્લેખ મળે છે, કારણ કે ભગવતીસૂત્રમાં આત્માના આઠ પ્રકારોમાં નાણું, દંસણ, ચરિત અને ઉવઓગ સ્વતંત્ર પ્રયોગ છે. પછીના કાળમાં જીતના લક્ષણમાં ઉપગને સ્વીકાર થયો. 1ક અને ઉપયોગમાં જ્ઞાન (ારો પ્રયોગ) તેમજ દર્શન (મના કારોnયોગ)ને અંતર્ભાવ થો. 2 આ રીતે જીવનમાં જ્ઞાન-દર્શન અનિવાર્ય ગણવામાં આવ્યાં, પરિણામે જ્ઞાન-દર્શનની વિચારણું વિશેષ મહત્ત્વની બની. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૨) પ્રાચીન આગમામાં જ્ઞાનવાચક શબ્દો ઃ પ્રાચીન જૈન આગમેમાં જ્ઞાનવાચક શબ્દોનો ઉપયોગ થતા હતા, જેમકે નાવિાળ, તેમ મ, માપ, દ્િવગેરે (ક) નાનવિનાળ : જૈનસ'મત ક્ષાનચર્ચા (૧) નાણ: જ્ઞાન માટે પદ્મા પરિનામ આદિ શબ્દો પ્રયેાજાયા છે. ઉક્ત અને શબ્દો પર્યાયવાચક હતા. વળા (પ્રજ્ઞાન) શબ્દ પંચ ઈન્દ્રિયજન્ય જ્ઞાનના વાચક હતા, જેમ કે સોયળ નેત્તર વગેરે. ૩ પ્રસ્તુત પાંચ પ્રકારે, પછીના કાળમાં, મતિભેદ તરીકે વ્યવસ્થિત થયા.4 આ સિવાય 11થવા [5 પાત્ર વદૂધરેજ પાળી8 વિન્સૂ॰ (વિજ્ઞ) અને વાળ આદિ જ્ઞાનવાચક શબ્દ મળે છે, વૈદિક 11, જૈન અને ઔદ્13 પર પરામાં જ્ઞાન શબ્દ લૌકિક અને અલૌકિક એવા બન્ને પ્રકારનાં જ્ઞાનતા વાચક છે. (ર) વિનાન: વિજ્ઞાન માટે વિળાય, વુદ્ધિવિળાળ આદિ શબ્દો મળે છે. પ્રાચીન જૈન અને બૌદ્ધ પર પરામાં દષ્ટ, શ્રુત અને મજ્ઞની સાથે પ્રયોજાયેલે વિજ્ઞાન શબ્દ વિજ્ઞાનપરક અથમાં જણાય છે. આગમમાં પ્રયોજાયેલો વ્રુદ્ધિવાળ શબ્દ અથ ગ્રહણ કરનારું એક વિશિષ્ટ જ્ઞાન છે,1 જેને મામતિ સાથે સરખાવી શકાય. વિજ્ઞાાયત શબ્દ ઉચ્ચતાનપરક અને વાચક જણાય છે. ભગવદ્ગીતામાં જ્ઞાન વિજ્ઞાન શબ્દનો ઉપયોગ થયો છે.' ત્યાં જ્ઞાનના બે અથ છે : (૧) ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જ્ઞાન અને (ર) અમાનિત્વ, અભિત્વ આદિ સદ્ગુણેનું આચરણ 17 દ્વિતીય અથ જૈન સમતળાય-જાણીને છેાડવુ, અર્થાત્ ચારિત્રની નજદીક છે. અથવ`ચેદમાં વિજ્ઞાન શબ્દ જ્ઞાનપરક અથમાં છે.18 ગીતાગત વિજ્ઞાનનો અથ શ ંકરાચાય શાસ્ત્ર દ્વારા જાણેલા અર્થાના સ્વાનુભવ' કરે છે.19 મધુસૂદન પટતા કરે છે કે અહી અપ્રામાણ્યની શંકા દૂર થયેલી હોય છે. સાનંદ કડ઼ે છે કે, સ્વ અનુભૂતિના લીધે અહીં સંદેહ કે વિપર્યાસને અભાવ હાય છે.૩૦ (૩) 21 કિન્ના (નિયા) : આગમમાં પ્રયાાયેલા વિન્ના શબ્દ ઉચ્ચ જ્ઞાનસામાન્યના વાચક જણાય છે, જ્યારે પ્રતિવિજ્ઞ શબ્દ ઉચ્ચ જ્ઞાનનેા વાચક જણાય છે.22 બ્રાહ્મણ પરંપરામાં વિદ્યાન ચાર, પાંચ અને ચૌદ ભેદને ઉલ્લેખ મળે છે. કામક નીતિસાર (૨-૬)માં ચાર ભેદને ઉલ્લેખ છે, જેમકે, (૧) ત્રણા વેદ, (૨) આન્વીક્ષિકી (તક' અને અધ્યાત્મવિદ્યા), (૩) દઢતીતિ (રાજ્યશસ્ત્ર) અને Page #26 -------------------------------------------------------------------------- ________________ શાનદશન-મિથ્યાશાન (૪) વાર્તા (વ્યાવહારિક કલા, જેમ કે, કૃષિ, વાણિજ્ય આદિ). મનુસ્મૃતિ (૭– ૪૩) ઉક્ત ચાર ભેદે અને આત્મવિદ્યા મળી કુલ પાંચ ભેદો ઉલેખે છે, જ્યારે યાજ્ઞવલ્યય સ્મૃતિ (૧-૩) ચાર ભેદ, છ વેદાંગ, ઉપરાંત પુરાણ, તક, મીમાંસા અને ધર્મશાસ્ત્ર એમ કુલ ચૌદ ભેદની નોંધ લે છે. શ્રી કાણે નોંધે છે કે, ઉક્ત ચૌદ ભેદ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને અર્થશાસ્ત્ર મળી કુલ અઢાર ભેદો થાય છે. 24 (ર) : વેર શબ્દ વિ જ્ઞાને ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. આગમમાં તે જ્ઞાનપરક અર્થમાં છે, તેમાં 25 (વેઢવાન) શબ્દ ઉચ્ચજ્ઞાનપરક અર્થનો વાચક જણાય છે. વૈદિક પરંપરામાં વેઢ શબ્દ વેદાદિ માટે રૂઢ થયો છે, જે અર્થને જેનસં મત આગમ (દ્રવ્યશ્રુત) સાથે સરખાવી શકાય. ક્રમ (ક) : પ્રસ્તુત શબ્દ આદું (વૃદ્ધ ગ ૧) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. આગમમાં વમવું (ત્રવાનું) શબ્દ જ્ઞાનપરક અર્થને વાચક છે.. ઇ ટ્વેદમાં ત્રા શબ્દ પ્રાર્થના, સૂવા અને વેઃ પરક અર્થમાં છે. અથર્વવેદ, શાંખ્યાયન બ્ર દ્વાણુ અને મહાભારતમાં તે અંતિમ અવિનશ્વર તત્ત્વના અર્થમાં છે. ગીતામાં અક્ષરને બ્રહ્મ કહ્યું છે, ક શારીરભાષ્યમાં તેને સર્વજ્ઞ પણ કહ્યું છે.29 વેદાન્ત પરંપરા આત્માને બ્રહ્મરૂપ માને છે. માયા (મારા) : આત્મા શબ્દ Vમત્ (સાતચામ) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. આગમમાં કારમાં જ્ઞાનપરક અર્થમાં છે. તેના આઠ પ્રકારોમાંને એક પ્રકાર જ્ઞાન છે. 31 જેના પરંપરા આત્મામાં જ્ઞાનગુણ અનિવાર્ય માને છે, જ્યારે ન્યાય-વૈશેષિક મતે આત્મા જ્ઞાનરહિત પણ હેઈ શકે છે, કારણ કે આત્માના નવ વિશેષ ગુણમાંને એક ગુણ જ્ઞાન છે અને એ નવેય ગુણ મુક્ત આત્મામાં દૂર થયેલા હોય છે. ૩ વો િ(જિ : બધિ શબ્દ W૩૬ (અવામને, ગ ૧, ૪) ધાતુમાંથી નિષ્પન્ન થયું છે. ભગવતી સૂત્રમાં તે દર્શન પરક અર્થમાં છે. કારણ કે ત્યાં કહેવા માં આવ્યું છે કે, દશનાવરણીયને ક્ષપશમ થવાથી બેધિ પ્રાપ્ત થાય છે. ટીકાકાર અભયદેવ પણ તેને અથ સમ્યફદર્શન કરે છે, જ્યારે સ્થાનાંગમાં તે વિશાળ અર્થમાં છે, કારણ કે ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રા એ ગણેયને અતભવ તેમાં માને છે. બૌદ્ધ પરંપરામાં તે પૂર્ણ જ્ઞાનપરક અર્થમાં છે. જ આ સિવાય રંસગ (જેની ચર્ચા આ પ્રકરણમાં થશે), ૩mટ્ટ, હા, મામ, ધારણા, મદ્, મમિળવો , વૃદ્ધિ, હા, તજ, કહીં, ચિત્તા, વિતા, માળા, વેદના, ધિર, સતી, ૩cવત્તિયા, વેળફયા, ફયા, પરિણામિયા, Hown, quળા, વિMાળ, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈનસ મત જ્ઞાનચર્ચા વીમા (જેએની વિચારણામાં મતિ પ્રકરણમાં થશે), સુયમય, સુર્ય, સુધર્મ, આદિ, (જેએની વિચારણા શ્રુતપ્રકરણમાં થશે), ગોહિ, માહોહિય, વમાહોહિય (જેએની વિચારણા અવધિ પ્રકરણમાં થશે), માવજ્ઞવ, મળળાળ (જેએની વિચારા મનપર્યાયપ્રકરણમાં થશે), દેવજી, માચચવુદ્ધિ, સમાહી (સમાધિ) (જેની વિચારણા કેવલપ્રકરણમાં થશે), વગેરે શબ્દો પ્રયોજાતા હતા. આગમકાલથી જ મિળિયોહિય, સુર્ય, મદિ, મળઘ્નવ, અને દેવજ એ પાંચ શબ્દોને કેન્દ્રમાં રાખીને જ્ઞાન વિચારણા થઈ છે. પછીના કાળમાં ઉપયયુક્ત । આદિ શબ્દમાંથી જે શબ્દને સબંધ જે જ્ઞાન સાથે થઈ શકે તેમ હતો, તેને તે જ્ઞાનના પર્યાયવાચક શબ્દ તરીકે કે અન્ય રીતે વ્યવસ્થિત કરવા પ્રયાસ થયો છે. (૩) પાંચ જ્ઞાનાની અતિહાસિક વિચારણા જૈન પરંપરામાં પાંચ જ્ઞાનાની વિચારણા કેવી અસ્તિત્વમાં આવી તે અંગે એવું અનુમાન કરી શકાય કે, પ્રાચીન કાળમાં જૈન અને વૈદિક પર પરામાં જ્ઞાનવિચારણા ઋદ્ધિના સ ંદર્ભ"માં થતી હતી, કારણ કે બંને પરંપરામાં જ્ઞાનપરક ઋદ્ધિએ જોવા મળે છે, જેમકે જૈન પરંપરામાં અવધિ, ગુમતિ, મન:પર્યાય, નેવન, સમિન્ન શ્રોતા,37 શોષ્ઠવુદ્ધિ, ચીત્રવ્રુદ્ધિ, પાનુસારી અને પ્રસાશ્રવા વગેરે ઋદ્ધિઓ છે. જ્યારે વૈદિક પર પરામાં વ્રતૌત-અનાગતજ્ઞાન, પૂવ જ્ઞાતિજ્ઞાન, વિઘ્નશ્રોત્ર, વિત્તરાાન, મળવા જ્ઞાન, સૂજનતિવિદ્રષ્ટાન, મુત્રનજ્ઞાન, સવ જ્ઞાતૃવ, તારજ્ઞાન આદિ ઋદ્ધિઓ છે. બૌદ્ધપરંપરા પણ ઋદ્ધિવિધનો સ્વીકાર કરે છે. સૂત્રકૃતાંગમાં કેવલતે પૂર્વાં એવુ વિશેષણ લગાડેલું જોવા મળે છે. 1 થાનાંગમાં ઉલ્લેખાયેલા ગોહિવહી મળવ= વરી અને જેવ દેવસ્ટી42 શબ્દો પણ ઉક્ત વિગતનું સમર્થાંન કરે છે. આના આધારે એવુ અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળમાં જનપરંપરામાં (૧) કૈવલને કેન્દ્રમાં રાખી અતીન્દ્રિયજ્ઞાનની વિચારણા થતી હતી. (૨) સવપ્રથમ કેવલની વિચારણા અસ્તિત્વમાં આવી હો. (૩) અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનમાં અવધિ અને મન:પર્યાયને અંતર્ભાવ હતા. પૂર્ણ અતીન્દ્રિયનાની માટે સમર સૌ,43૫/જ્ઞાાત્ સી,44 આદિ શબ્દો પ્રયોજાતા હતા. જેવી રાખ્ત વિષે શ્રી દીક્ષિતનુ માનવુ છે કે, એ શબ્દ સુત્તનિષાતમાં પણ મળે છે, પરંતુ તેની અગત્ય ચેાક્કસપણે કહી શકાય તેમ નથી. આમ છતાં એક સ્થળે તે વિશ્રામાં ચઢવામાં તંત્ર થેસિસોડમાસે' (સુત્ત. ૫-૫૯૫) એવા જે ઉલ્લેખ છે, ત્યાં કેવલિનના અથ* કોઈ પણ શાસ્ત્રના નિષ્ણાત એવા છે. સુત્તનિપાતને મુખ્ય વિષય મેાક્ષ હોવાથી ‘વેજિન્ના અથમાક્ષન પ્રાર્થ વા વા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શાન-દર્શન-મિથ્યાજ્ઞાન કરી શકાય. પ્રાચીન જેનગ્રંથમાં પણ આ જ પરિસ્થિતિ છે. પછીના કાળના જેનલેખકે એ કેવલીને અથ સવજ્ઞ કર્યો. બૌદ્ધાચાર્યોએ બુદ્ધની સર્વજ્ઞતાનું સૂચન કરવા સર્વજ્ઞ શબ્દનો ઉપયોગ કર્યો છે, તેવસ્ટિન નહિ.5 આમ પ્રાચીન જૈન અને બૌદ્ધપરંપરામાં વેવારિનને અર્થ સર્વજ્ઞ ન હતા. જેનપરંપરામાં તે અથ પછીના કાળમાં આવ્યું છે. મોહિવત્રી આદિ શબ્દો પણ ઉક્ત વિગતનું સમર્થન કરે છે. અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનમાં સમાવિષ્ટ થયેલાં અવધિ અને મન પર્યાયજ્ઞાનમાં પ્રથમ અવધિજ્ઞાનની વિચારણા અસ્તિત્વમાં આવી હશે અને તે પછી મનઃ પર્યાયની વિચારણા શરૂ થઈ હશે, કારણ કે (૧) પ્રાચીન કાળમાં જિન માટે સમતોgિ વિશેષણ પ્રયોજાયું છે. ધવલા ટીકાકારે તેનાં બે અર્થ ઘટન આપ્યાં છે : (ક) જેનું અવધિ ઉત્કૃષ્ટ અનંત છે? તે, (ખ) અન્ત અને અવધિ જેને નથી તે. ઉક્ત બંને અર્થોમાં પ્રથમ અથ વિશેષ ઉચિત જણ્ય છે. અનન્તાવધિ શબ્દપ્રયોગના આધારે એવું પણ અનુમાન કરી શકાય કે કદાચ મળતોહિ શબદ દેવરા કરતાં પ્રાચીન હોય. (૨) અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનવિષયક વિચારણુંના પ્રથમ તબક્કામાં અવધિની જ વિચારણે થતી હશે, કારણ કે (ક) અવધિના અંતિમ બિંદુ પછી એટલે કે અપ્રતિપાત, અવસ્થિત,50 પરમાવધિ 1 કે વર્ધમાન 2 પછી તુરત જ કેવલની પ્રાતિ સ્વીકારાઈ છે. (ખ) અવધિમાં મને વગણના નાનને સ્વીકાર છે. 53 (ગ) જેમ કેવલ અને અવધિને પિતાનું દર્શન છે તેમ મન:પર્યાયને પિતાનું દર્શન નથી. (ઘ) અવધે અને મનઃ પર્યાયને રૂપિદ્રવ્ય વિષયક માન્યાં છે. કે પછીના કાળમાં જેનેતરદશનગત પરિચિત્તજ્ઞાનની વિચારણાની અસરતળે જૈન દર્શનમાં પણ પરિચિત્તજ્ઞાનવિષયક સ્વતંત્ર જ્ઞાન માટે મન:પર્યાયને અવધિથી પૃથફ ગણવામાં આવ્યું હોય તેમ જણાય છે. અવધિ અને મન:પર્યાય જ્ઞાન સ્વતંત્રપણે સ્થિર થયા પછી પણ બન્નેને અભેદ માનતી વિચારસરણિ પછીના કાળમાં પણ ચાલુ રહી હતી, એવું અનુમાન સિદ્ધસેન દિવાકરે સ્વીકારેલા તે બન્નેને અભેદના આધારે કરી શકાય.55 જ્ઞાનવિચારણમાં મતિ-સુત સર્વસિદ્ધ હોવાથી તેમને ત્યાં સ્થાન મળે તે સ્વાભાવિક છે. આમ જેનમતમાં જ્ઞાનના પાંચ પ્રકાર ગણવાની પરંપરા અસ્તિત્વમાં આવી અને જ્ઞાનની ઉચ્ચાવચતા તેમજ પરોક્ષત્વ–પ્રત્યક્ષd આદિને ધ્યાનમાં રાખીને મતિ, વ્યુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એવો કમ સ્વીકારાયો. ગાનવિચારણાની સાત ભમિકાઓઃ પંચજ્ઞાનેના સ્વીકારથી શરૂ કરીને જ્ઞાનવિચારણને પંડિત સુખલાલજી સાત તબકકામાં વહેંચે છે: (૧) પ્રથમ કમ Page #29 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત રૂાનચર્ચા શાસ્ત્રીય અને આગમિક ભૂમિકામાં મત્યાદિ પાંચજ્ઞાનનાં નામ અને થોડા ઘણા પ્રભેદો જોવા મળે છે. (૨) પ્રાચીન નિયુક્તિભાગમાં મતિના સંજ્ઞા પ્રજ્ઞા આદિ કેટલાક શબ્દોનું ઉમેરણ અને પંચજ્ઞાનને પ્રત્યક્ષ-પરોક્ષ વિભાગ જોવા મળે છે. (૩) અનુગદ્વારમાં પ્રાપ્ત થતી ત્રીજી ભૂમિકામાં ન્યાયદર્શનસ મત પ્રમાણવિભાગ અને પરિભાષાઓને પ્રવેશ જેનવિચારક્ષેત્રમાં થયે. (૪) તત્ત્વાર્થસૂત્રમાં જોવા મળતી ચોથી ભૂમિકામાં જૈનેતર દશનગત અનુમાન, અર્થાપતિ આદિ પ્રમાણોને અંતર્ભાવ મતિ-શ્રુતમાં મના. (૫) પાંચમી ભૂમિકામાં સિદ્ધસેન દિવાકરે 7 મતિ અને શ્રતને; અવધિ અને મન:પર્યાયને; કેવલજ્ઞાન અને કેવલ દર્શનનો; શ્રદ્ધાનરૂપદર્શન અને જ્ઞાનને અભેદ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો. (૬) છઠ્ઠી ભૂમિકામાં જિનભદ્ર પંચવિધજ્ઞાનની તલસ્પર્શી વિચારણા કરી અને આગમ પ્રણાલીનું તકદષ્ટિથી સમર્થન કર્યું. (૭) સાતમી ભૂમિકામાં અકલંકે સ્મૃતિ સંજ્ઞા વિતા મિનિવાધ આદિ શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કર્યું અને અનુમાનાદિ પ્રમાણે કેવી રીતે અનક્ષરઅક્ષરધૃતમાં સમાવિષ્ટ થાય છે વગેરે પ્રશ્નના તર્કસંગત ઉત્તર આવ્યા. જેનેતર દર્શન સંમત જ્ઞાન : વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શન અલૌકિક અને લૌકિક જ્ઞાને સ્વીકારે છે. અલોકિક જ્ઞાનમાં વૈદિક દર્શન (ગદર્શન) અતીત, મનાતજ્ઞાન, પૂર્વજ્ઞાતિરાને दिव्य क्षोत्र, सूक्ष्मव्यवहितविप्रकृष्ट ज्ञान, भुवनज्ञान, चित्तज्ञान, परचित्तज्ञान, मरणવાસ્ત્રજ્ઞાન, સર્વજ્ઞાતૃત્વતાર જ્ઞાન 5 વગેરેને ઉલ્લેખ કરે છે જેનદર્શન યંવર, નન વય અને વજન ઉખ કરે છે અને બૌદ્ધદર્શન છે અમિસામો સ્વીકારે છે.50 લૌકિક અભિજ્ઞા પાંચ છે. ક્રિવિઘ, ઢિસોતઘાતુ, રેતોવરિયan, gનિવસાનુક્ષતિજ્ઞાન અને વિચારવુ ! અહતને પ્રાપ્ત થતી આ અભિજ્ઞાઓ અલૌકિક છે તેમને આ પાંચ મમિત્તાવો ઉપરાંત માસવદયગ્રા એપ્રિજ્ઞા પણ પ્રાપ્ત થાય છે ૧૦ રૂદ્ધિવિઘ સિવાયનાં ઉક્ત જ્ઞાનની તુલના અવધિ. મન:પર્યાય અને કેવલપ્રકરણમાં કરવામાં આવી છે. આ સિવાયનાં લૌકિક-અલૌકિક જ્ઞાને નીચે પ્રમાણે છે: (ક) બૌદ્ધદશન સંમત જ્ઞાને (૨) વિષ બૌદ્ધદર્શનમાં ઋદ્ધિઓનો સમાવેશ ઋદ્ધિવિધમાં કરવામાં આવ્યું છે. ચાર ધ્યાન વગેરેની મદદથી ચિત્તનું સંપૂર્ણ દમન કરીને યોગી દશ અદ્ધિઓ ને પ્રાપ્ત કરે છે. 1 જેમકે, મધષ્ઠાન, વિષ, મનોમય, જ્ઞાનવિદાર, સનniધ ક્ષાર, મા, વિવા+, પુથવાનની ઋદ્ધિ, વિદ્યા અને તે તે સ્થાને Page #30 -------------------------------------------------------------------------- ________________ શાન-દશન- મિથ્યાશાન પર સમ્યક્ પ્રયોગના કારણે સિદ્ધ હવાના સંદર્ભમાં ઋદ્ધિ.2 ઉક્ત ઋદ્ધિગત મનોમય ઋદ્ધિને અર્થ મનોમય શરીર બનાવવું એ થતો હોવાથી તે હોવાથી તેને જેનસમંત મન:પર્યાય સાથે સરખાવી શકાય નહિ. અલબત્ત, જ્યતિલક ઋદ્ધિવિધનો અર્થ psychokincic activity કરતા હોવાથી 64 દ્ધિવિધ સામાન્યને જૈનસંમત મન:પર્યાય સાથે સરખાવી શકાય. (૨) અનુરક્ષણ આદિ દશ પ્રમાણ : જ્ઞાન માટે દશ પ્રમાણે છે : ૧) મન -મનુશ્રવના ગણ અર્થો છે. આર્ષદર્શન, આગમિકપરંપરા. અને મૌખિક પરાપરા અનુશ્રવને સાદો અર્થ પરંપરાથી ચાલ્યો આવતા સિદ્ધાંત એવો છે, જેને જેનાં મત શ્રદ્ધાનરૂપ દર્શન સાથે સરખાવી શકાય, પરંતુ તફાવત એ છે કે, શ્રદ્ધાનરૂપ દર્શન સમ્યક હોય છે, જ્યારે અનુશ્રવળ 6 સુસ્કૃત કે દુરસ્કૃત અને સત્ય કે અસત્ય હોઈ શકે છે. (૨) Kરાય- પરંપરા એટલે ઉપદેશની અવિચ્છિન્ન પરંપરા, જેને જેનસંમત માગમ (શ્રતિજ્ઞાન) સાથે સાથે સરખાવી શકાય. (૩) ફાય-નિદેશમાં પ્રસ્તુત શબદનો ઉપયોગ જોવા મળે છે. 8 વૂડવર્ડ તેને અથ લેવાયકા (hearsay) આપે છે. તિરિ તે પતિને પ્રભેદ છે. નિદેશના કાળમાં કદાચ હૃતિક અને અનુસવ એક પણ હોય તેવું તિલકનું માનવું છે. (૪) વિકસાવાય-નિદેશમાં પ્રસ્તુત શબ્દને ઉપગ મળે છે. તેના ત્રણ અર્થો છેઃ (ક) પિટક પરંપરાને સંદર્ભ કે પ્રમાણુ એ અથ પાલિ ડિક્ષનરી આપે છે, (ખ) સંગ્રહ(શ્રુત)નું સામર્થ્ય એ અર્થ વૂડવર્ડ આપે છે અને (ગ) ધાર્મિક ગ્રંથોનું પ્રામાણ્ય એવો અર્થ તિલક આપે છે.11 ટકાને જેનસંમત આગમ સાથે સરખાવી શકાય. (૫) મથuતાય-(માતા)–મધ્યતા એટલે વ્યક્તિનું સામર્થ્ય.? 8 પ્રસ્તુત પ્રકારને ન્યાય સંમત માલોરેશ7 3 સાથે જેના સંમત સર્વજ્ઞ તીર્થકર શ્રતવર અને માતાની વાણી 4 સાથે સરખાવી શકાય, (૬) સાળો નો સુ-પ્રસ્તુત પ્રકારને અથ શ્રમણ અમારે ગુરુ છે, જેને સર્વજ્ઞતીર્થકર આદિ સાથે સરખાવી શકાય (૭) તહેતુ-તક હેતુને અથ ટીકામાં તારા એ કરવામાં આવ્યો છે. છે જેને અર્થ તકની સમજૂતી કે તક સાથે સંકળાયેલું એ થાય છે. ન્યાયદર્શનમાં તકને ઉપયોગ વિરોધીઓને પરાસ્ત કરવાના સંદર્ભમાં છે.? 7 જે લેકે તકને મહત્ત્વ આપતા હતા, તેઓ ત તરીકે ઓળખાતા હતા. આવા માણસે બ્રાહ્યણ, જૈન અને બૌદ્ધ એ ત્રણેય પરંપરામાં હતા. (૮) ન દેતુ-નયના બે અર્થ છેઃ અનુમાન અને અપેક્ષા (Standpoint), પાલિગ્રંથમાં પ્રથમ અને દ્વિતીય અર્થ મળે છે.7 8 (૯) મારafપવિત- આકાર પરિવિતwાને અર્થ “કારણની વિચારણું પછ7 9 એવો થાય છે, જેને જેનસંમત અધિગમ સમ્યફ દર્શન સાથે સરખાવી શકાય. (૧૦) દ્વિદિ Page #31 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત ાનચર્ચા વિકસાનવરિત-દષ્ટિને અર્થ મનાય કે માત છે. આ રીતે પ્રસ્તુત શબ્દને અર્થ કઈક વ્યક્તિનું કેઈક પદ્ધતિને અનુસરવું એવો થાય છે, જેને જેનસમાં શ્રદ્ધાનવ ટન સાથે સરખાવી શકાય. બુદ્ધના મતે પ્રસ્તુત દશેય ભાગ સંતોષકારક નથી. 1 (૩) તિહિતિટ્ટ –(તિહ્ય) સુત્તનિપાતમાં થયેલા ઉલ્લેખ અનુસાર તિહિતિરું એટલે આવું હતું અને આવું થશે. 82 વૈદિક પરંપરા રામાયણ-મહાભારતને હૃતિદ્દાર તરીકે ઓળખાવે છે. (૪) અમિરાજે ના–વિલંગમાં તેનો ઉલ્લેખ છે અને તેને અર્થ શબ્દજ્ઞાન થાય છે, જેને જૈનસંમત શ્રત સાથે સરખાવી શકાય. (૫) પરમારસંમિરા -દીઘનિકાયમાં તેને ઉલ્લેખ છે અને તેને અર્થ જ્ઞાનમાં જ્ઞાન થાય છે, 5 જેને ન્યાય દશન સંમત મનુષ્યવસાય (માનસાયક્ષ) સાથે સરખાવી શકાય, કારણ કે અનુવ્યવસાયમાં જ્ઞાનનું જ્ઞાન હોય છે.” (૬) અર71 (માઝા)-આજ્ઞા એટલે અંતિમ કેટિનું જ્ઞાન, (Final knowledge) જેને બૌદ્ધ સંમત અવક્ષયજ્ઞાન અને જૈનસંમત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય ઘભે નાળ-દીધનિકોયમાં ચાર જ્ઞાનો ઉલ્લેખ છે : ધm નાગ, મરવ નાખે, વરિપેરે નાળે અને સમ્પતિ નાળું, ઘમે નાને અર્થ ધર્મનું પ્રત્યક્ષજ્ઞાન 8 9 અને ઘટનાનું જ્ઞાન છે, જેને જૈનસંમત અતીન્દ્રિયજ્ઞાન સાથે સરખાવી શકાય. (૮) મન નાળ-પ્રસ્તુત જ્ઞાનના બે અર્થ છેઃ અનુંમાન1 અને અનુમાન દ્વારા ધર્મજ્ઞાન92. અનુમાનવાચક અન્વયે નાળને ન્યાયવૈશેષિક અને જૈનસંમત અનુમાન સાથે સરખાવી શકાય, જ્યારે દ્વિતીય અર્થવાચક અન્વયે નાઇને જેનસંમત શ્રુત સાથે સરખાવી શકાય. દ્વિતીય અર્થના સંદર્ભમાં વ્યક્તિને પ્રથમ અનુમાન દ્વારા ધર્મજ્ઞાન અને તે પછી પ્રત્યક્ષ ધર્મજ્ઞાન શકય હોવાથી, અનવયે ના પછી બન્ને નાળને કમ સ્વીકારી શકાય. (૯) વરિષ્ઠરે નાલં–પ્રસ્તુત જ્ઞાનને અર્થ અન્યના મનની મર્યાદાનું જ્ઞાન છે, જેને યોગદર્શનસંમત પરચિત્તજ્ઞાન અને જૈનસંમત મન:પર્યાય સાથે સરખાવી શકાય. (૧૦) સપુતિના સભુતિના અથ રૂઢિગતતાન છે. વક્તવ્યના બે પ્રકાર છે? પારમાર્થિક અને વ્યાવહારિક, સત્યને પામેલી વ્યક્તિ ઊંચી કક્ષાના અધિકારીઓને પારમાર્થિક ઉપદેશ કરે છે, જ્યારે નિમ્ન કક્ષાના અધિકારીઓને વ્યવહારિક (કઢિ-કુતિ) ઉપદેશ કરે છે, જેને નુક્રમે જેનસમત નિશ્ચયનય Page #32 -------------------------------------------------------------------------- ________________ શાન-દશન-મિશ્યારાન અને વ્યવહારનય સાથે સરખાવી શકાય (૧૧) મwારવતી સા-આકારવતી શ્રદ્ધા દર્શનમૂલિકા છે અને તેને અથ” “કારણ તેમજ સ્વાનુભવ ઉપર આધારિત શ્રદ્ધા છે, જેને જેનસંમત સ દર્શનના કારણે થયેલા જ્ઞાન સાથે સરખાવી શકાય કીથનું માનવું છે કે, શ્રદ્ધા એ સાચા જ્ઞાનનું મૂલ છે, પ્રસ્તુત માન્યતાનું સમર્થન તત્વાર્થમાં મળે છે. 7 (૧૨) તત્તવોરાન્સપ્ટ બોર્મંગ એ જ્ઞાન માટેનાં સાત કારણે છે8 : (૧) કૃતિ (સતત જાગરુકતા), (૨) ધનવિય (સત્યજિજ્ઞાસા, (૩) વીર્ય (ધમભ્યાસમાં ઉત્સાહ), (૪) વીતિ (એકાગ્રતાજનિત ચિત્તને આદુલાદ), (૫) પ્રવિ (ચિત્તની પરમ શાન્તિ), (૬) સમાધિ (અકંપ્ય એકાગ્રતા) અને (૭) ૩ઘેલા (ચિત્તમાં સુખદુઃખને અભાવ), આ સાત અંગેને સિદ્ધ કરવાથી જ પરમજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જૈનદર્શન પણ પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે ધ્યાન આદિને સ્વીકાર બૌદ્ધદશનમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ અને મનોવિજ્ઞાનને પૃથફ સ્વીકાર્યા 1 0 ૦ છે, જૈનદશને તે બન્નેને અંતર્ભાવ મતિજ્ઞાનમાં કર્યો છે. (ખ) વૈદિકરશનસમત શાનો : ન્યાય-વૈશેષિક દર્શનશાનના ભેદોને બુદ્ધિમાં અંતભૂત માને છે જેમ કે, બુદ્ધિના બે ભેદ છેવિદ્યા અને અવિદ્યા. વિદ્યાના ચાર ભેદ છેઃ પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આર્ષજ્ઞાન, અવિદ્યાના પણ ચાર ભેદ છે : સંશય, વિપર્યય, અધ્યવસાય અને સ્વ. 101 ઉક્ત વિદ્યા અને અવિદ્યાને અનુક્રમે જેનસંમત જ્ઞાન અને મિયા જ્ઞાન સાથે સરખાવી શકાય. ન્યાય-વૈશેષિકે અને જેન તાર્કિકે સ્મૃતિને પ્રત્યક્ષથી ભિન્ન માને છે, જ્યારે આગમિક પરંપરા તેને અંતર્ભાવ ધારણામાં કરે છે ન્યાય-વૈશેષિક સંમત આણ્વજ્ઞાનને જૈનસં મત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય. ન્યાય-વૈશેષિક અને જૈન પરંપરા સંશય, વિપર્યય અને અન- : વ્યવસાયને મિથ્યાજ્ઞાન માને છે. ન્યાય-વૌશેષિક સ્વપ્નને મિથ્યાજ્ઞાન માને છે, જ્યારે જેનપરંપરા નિદ્રાને તે નામના કર્મથી જન્ય માને છે અને મનેમતિના ઉદાહરણમાં સ્વપ્નને ઉલ્લેખ કરે છે. યોગદર્શન સ્વપ્નને એક પ્રકારની સ્મૃતિ માને છે,102 જ્યારે જૈનદર્શન સ્વપ્નને સ્મૃતિ માનતું નથી. પંચાધિકરણ જ્ઞાનના પ્રકારોને જુદી રીતે સમજાવે છે. 103 જેમ કે, જ્ઞાનના બે ભેદ છેઃ પ્રાકૃતિક અને વૈકૃતિક. પ્રાકૃતિકના ત્રણ ભેદો છે: તત્ત્વસમકાલ, સાંસિદ્ધક અને અભિષંદિક, વકૃતિકના બે ભેદ છેઃ સ્વકૃત અને પર Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા કૃત, પ્રકૃતિમાંથી બુદ્ધિત્વની ઉત્પત્તિ સાથે તેમાંથી વિભૂત થતું જ્ઞાન તસ્વસમકાલ છે. ઇન્દ્રિયસમન્વિત પંચભૂતેમાંથી ઉત્પન્ન થતા શરીરની સાથે પ્રકટ થતું જ્ઞાન સાંસિદ્ધિક છે. આવું જ્ઞાન કપિલને હતું. પ્રસ્તુત જ્ઞાનને જૈનસંમત ભવપ્રત્યય સાથે સરખાવી શકાય. આચાર્ય વિધ્યવાસી તત્ત્વસમકાલ સાંસિદ્ધિક જ્ઞાન સ્વીકારતા નથી. તેઓ માને છે કે, કપિલને પણ ગુરુના ઉપદેશથી જ જ્ઞાન થયું હતું, જન્મ સાથે નહિ. શરીરમાં રહેલું જ્ઞાન બહાર પ્રકટ થવા માટે કારણાન્તરની અપેક્ષા રાખે ત્યારે તેને અભિષંદિક કહે છે, જેને જેનસંમત મતિવૃત અને બૌદ્ધસંમત ઈન્દ્રિયજ્ઞાન–મને જ્ઞાન સાથે સરખાવી શકાય. સ્વÁકૃતજ્ઞાનમાંથી તારકસિદ્ધિ જન્મે છે. જે સિદ્ધિની તુલના કેવલજ્ઞાન પ્રકરણમાં આવી છે. પરવૈકૃત જ્ઞાનમાંથી બાકીની સાત સિદ્ધિઓ જન્મે છે. સ્વકૃતપરવૈકૃતને જેન-બૌદ્ધસંમત ગિપ્રત્યક્ષ સાથે સરખાવી શકાય. ઈશ્વરકૃષ્ણ૦% સાંસિદ્ધિક, પ્રાકૃતિક અને કૃતિક એવી ત્રણ શ્રેણિઓ સ્વીકારે છે. તેમના મતે વૈકૃતિકશાન સામાન્ય લે કામાં હોય છે. (ગ) જ્ઞાનનું યૌગપદ્યઃ એક સાથે જ્ઞાનનું ઉત્પન્ન થવું એવું મનનું લિંગ 10 5 જણાવી ન્યાયદર્શન જ્ઞાનના યૌગગદ્યનો અસ્વીકાર કરે છે. જેનદર્શન પણ કેવલજ્ઞાન-કેવલદર્શન સિવાયનાં જ્ઞાનમાં (ઈન્દ્રિય-અતીન્દ્રિય) જ્ઞાનપયોગ અને દર્શનો પગના યોગપદ્યને અસ્વીકાર કરે છે તેમજ મતિજ્ઞાનનાં પણ અવગ્રહ, દહિ, એમ કમને જ સ્વીકાર કરે છે. (ઘ) જ્ઞાન-ય : યોગદશનના મતે જ્ઞાન આકાશની જેમ અનન્ત છે, જ્યારે ય આગિયાની જેમ અલ્પ છે. 106 અલબત્ત, તે (ય) વિપુલ પ્રમાણમાં હોવાથી બોલી શકાતું નથી, એ સંદર્ભમાં જૈનદર્શન તેનું આનત્વ સ્વીકારે છે, પરંતુ વાસ્તવમાં તે જ્ઞાન કરતાં અલ્પ છે, કારણ કે અવધિજ્ઞાનમાં જ અલકમાં જ્ઞાનવૃદ્ધિની વાત કરી છે, 10 7 તે કેવલજ્ઞાનમાં તેથી વિશેષ જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. આ રીતે જૈનદર્શન પણ જ્ઞાન કરતાં મને અ૫ માને છે. (૫) જ્ઞાન પ્રાપ્તિ : જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા સમજવા માટે લોપશમ અને ક્ષયની માહિતી આવશ્યક છે. અત્યાદિ ચાર જ્ઞાને તેમજ ચક્ષુરાદિ ત્રણ દશનેની પ્રાપ્તિ તાવરણીય કર્મોને ક્ષયપશમથી, જ્યારે કેવલજ્ઞાન તેમજ કેવ દર્શનની પ્રાપ્તિ તદાવરણીય કર્મોનો ક્ષયથી થાય છે.10 8 પશમ અને ક્ષયની વિગત સમજવા Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દસન-મિથ્યાશાન માટે કર્મપ્રકૃતિઓની સમજણ આવશ્યક છે. (ક) કમપ્રકૃતિ પંચસંગ્રહમાં આ અંગે તલસ્પર્શી વિચારણા છે. કર્મની મૂલ પ્રકૃતિઓ આઠ છે109 : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.11 ખંડાગમ અને તત્ત્વાર્થ અનુસાર આ આઠ પ્રકૃતિઓની અવાન્તર પ્રવૃતિઓ અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨ અને ૫ છે.111 કમસિદ્ધાન્ત મૂળ ભારતીય અનાર્યો હોવાનો સંભવ છે, એમ ઝીમરનું માનવું છે.112 હાલ ઉપલબ્ધ કમસિદ્ધાન્તનું જૂનામાં જૂનું રૂ૫ તેમજ પ્રક્રિયાની વિસ્તૃત સમજૂતી જૈન આગમ અને આગમિક ગ્રંથોમાં જોવા મળે છે. વૈદિક દર્શન પણ, કમસિદ્ધાન્તમાં માને છે. વૈદિક અને જૈનસંમત કર્મોની તુલના નીચે પ્રમાણે કરી શકાય.18 : ગદર્શન જૈનદર્શન (૧) જાતિવિપાકી કર્મ = નામકમ અને ગોત્રકર્મ, (૨) ભોગવિપાકી કમ = વેદનીય. (૩) આયુ:કમ આયુકમે. ગમત તમોગુણ જ જેનસંમત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય છે, કારણ કે યોગ શનમાં તમોગુણને જ્ઞાનાવરક કહ્યો છે.113 જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિઓ, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાના અવધિજ્ઞાના મન:પર્યાયજ્ઞાના છે અને કેવલજ્ઞાનાવરણ છે. દર્શનાવરણની નવ પ્રકૃતિઓ ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુદશના ૦, અવધિદર્શના, કેવલદશના ૦, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રલાપ્રચલા અને સત્યાનદ્ધિ છે. 114 નિદ્રાથી સત્યાનદ્ધિ સુધીની પાંચ પ્રકૃતિઓને નિદ્રાપંચક તરીકે ઓળખવામાં આવે છે. તે ચક્ષુરાદિ ત્રણ દર્શને બેધની નિર્મળતાને અટકાવે છે, પરંતુ તે ત્રણ દશનેના ક્ષાપશમિક ઉપયોગને અટકાવી શકતું નથી, કારણ કે ઉપયોગ અન્ય કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ હોય છે.115 અહીં જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ અને દશનાવરણીય ચાર પ્રકૃતિની વિચારણું કરવામાં આવી છે. આ નવ પ્રકૃતિઓ બંધ અને ઉદય વખતે અન્ય પ્રકૃતિને ઉપધાત કરતી ન હોવાથી તેઓને અપરાવર્તમાન કહી છે.116 આ પ્રકૃતિઓને જ્યારે ઉદય થાય છે, ત્યારે બંધ થતું હોવાથી તેઓને દબંધિની કહી છે.113 ઉદય અને બંધની વ્યવસ્થા એવી છે કે, પ્રથમ બંધનું નિરાકરણ (વ્યવચ્છેદ) થાય છે અને તે પછી ઉદયનું નિરાકરણ થાય છે, તેથી તેઓને ક્રમવ્યવછિદ્યમાન બંધદય Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈનસંમત જ્ઞાનચર્ચા દહી છે.11 8 તેમને બંધ જઘન્યતઃ અંતર્મ દુર્ત કાલ સુધી નિરંતર રહેતેહેવાથી તેઓને નિરંતર બંધા કહી છે.119 વિપાકોદય વખતે બંધાતા કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ હોવાથી તેઓને ઉદયબધેકૃષ્ટ કહી છે.120 તેઓના દલનું વેદન સ્વવિપાકને લીધે ચરમસમયે થતું હોવાથી તેઓને ઉદયવતી કહી છે.12 1 તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ સાગરોપમ કોટિકેટી છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. 28 શુભ-અશુભ પ્રકૃતિ : કર્મની તમામ પ્રકૃતિનાં સ્પર્ધકોના રસની કડવાશ-મીઠાશને ધ્યાનમાં રાખીને તેમને શુભ અને અશુભ એમ બે વિભાગમાં વિભક્ત કરી છે. મનુષ્યત્રિક આદિ ૪૨ પ્રકૃતિઓ શુભ છે, કારણ કે તેમનાં દિ સ્થાનક પદ્ધ કેને રસ ખીરખાંડ જે આઠલાદક હોય છે, જ્યારે જ્ઞાન-દર્શનાવરણાદિ ૮૨ પ્રકૃતિએ અલભ છે, કારણ કે તેમનાં એકસ્થાનક પદ્ધકને રસ લીમડો અને તુંબડી જેવો કટુ છે.13 સ્પદ્ધકે : એક એક પરમાણુને સમુદાય એક વગણે છે. તે પછી સમસ્ત ક્રિપ્રદેશ સ્કંધની બીજી વગણું છે. એ રીતે અનત વગણીઓ છે. અભવ્યથી અનન્તગણું અથવા સિદ્ધથી અનન્તમાં ભાગ જેટલી વગણાઓ મળીને પ્રથમ સ્પદ્ધક થાય છે.124 આમ સ્પર્ધક એ વગણને સમૂહ છે. 125 રૂદ્ધ કોના ચાર ભેદ છે ? એકસ્થાનક, દિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક. બે કષનું આવર્તન કરતાં બાકી રહેતા એક કર્ષકને દિસ્થાનક કહે છે, ત્રણ કષકનું આવર્તન કરતાં બાકી રહેતા એક કષકને ત્રિસ્થાનક કહે છે અને ચાર કષકનું આવર્તન કરતાં બાકી રહેતા એક કષકને ચતુઃસ્થાનક કહે છે.12 4 આ સ્પર્ધાના મન્દ, મન્દીર આદિ ધણું ભેદ છે. અશુભ પ્રકૃતિનાં એક સ્થાનિક સ્પર્ધા કે પાણી ઉપર કરેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ સંજવલન ક્રોધાદિથી થાય છે. ધિસ્થાનક સ્પર્ધા કે રેતી ઉપર દોરેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિથી થાય છે. ત્રિસ્થાનક સ્પર્દકે સૂર્યતાપથી સુકાઈ ગયેલા તળાવની જમીન ઉપર પડેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ અપ્રત્યાખ્યાન સંજ્ઞક ક્રોધાદિથી થાય છે. ચતુઃસ્થાનક પદ્ધ કે પત્થર ઉપર પડેલી રેખા જેવાં હોય છે અને તેમને રસબંધ અનન્તાનુબંધી ક્રોધાદિથી થાય છે.? શુભ પ્રકૃતિનાં રસસ્પદ્ધ કે અશુભ પ્રકૃતિનાં રસસ્પદ્ધ કરતાં ઉલટા સ્વભાવનાં છે. જેમકે તેમનાં દિસ્થાનક Íદ્ધકે પત્થર ઉપરની રેખા જેવાં, ત્રિરથાનક સ્પર્ધા તળાવની સૂકી જમીન ઉપરની રેખા જેવાં અને ચતુઃસ્થાનક સ્પર્ધા કે રેતી અને જલ ઉપરની રેખા જેવાં હોય છે. અહીં એક સ્થાનક રૂદ્ધકને અભાવ હોય છે.12 8 Page #36 -------------------------------------------------------------------------- ________________ પાન-દર્શન-મિથ્યાપાાન છે : ઘાતી–આઘાતી કર્મ પ્રકૃતિના રસના ધાતિત્વ-અધાતિના સંદર્ભમાં પ્રકૃતિના બે ભેદ છે : અઘાત અને ઘાતી, (૧) અધાતી : જે પ્રકૃતિઓ આત્માના ગુણને ઘાત કરતી નથી તે અઘાતી છે. અઘાતી રસ સ્વરૂપથી સધાતી કે દેશઘાતી નથી, પરંતુ જેમ શાહુકાર માણસ ચારના સંસર્ગથી ચેર જે. દેખાય છે, તેમ આ પ્રકૃતિ સધાતીના સંસર્ગથી સાવધાની જેવી બને છે. નામ, ગોત્ર, આયુ અને વેદનીય એ ચાર કમની પ્રકૃતિઓ 29 અધાતી છે. (૨) ઘાતી : જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મેહનીયની પ્રકૃતિઓ ધાતી છે. ઘાતીની પ્રકૃતિએના બે ભેદ છે ; સર્વધાતી અને દેશધાતી. (અ) સવંધાતી : જે પ્રકૃતિઓ પિતાના જ્ઞાનાદિ આવાય ગુણને સંપૂર્ણ ઘાત કરે તે સવધાતી છે.132 સર્વઘાતી રસ તાંબાના વાસણની જેમ છિદ્રરહિત, ધીના વાસણની જેમ અત્યંત ચીકણ, દ્રાક્ષની જેમ થોડા પ્રદેશમાં પુષ્ટ થનાર અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મલ હેય છે.135 કેવલજ્ઞાન, કેવલદર્શન આદિ ૨૦ પ્રકૃતિઓ સર્વધાતી છે. આ પ્રકૃતિનાં દિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક સ્પર્ધકે સર્વઘાતી સ્વભાવના છે. આ પ્રકૃતિનાં એકથાનક સ્પર્ધા હેતાં નથી 134 (આ) દેશઘાતી : જે પ્રકૃતિએ પિતાના જ્ઞાનાદિ આવાય ગુણના અમુક ભાગને વાત કરે છે, સમગ્ર ગુણને નહિ, તેઓ દેશઘાતી છે. દેશધાતી રસ સ્વરૂપથી ઓછો ચીકણે અને નૈમલ્યરહિત હોય છે. તેમાંનો કેટલોક રસ વાંસની સાદડીની જેમ સેંકડે મોટા છિદ્રવાળો હેય છે, કેટલેક રસ ઊનની કાંબળની જેમ મધ્યમ કક્ષાનાં સેંકડો છિદ્રવાળા હોય છે અને કેટલોક રસ સુંવાળા વસ્ત્રની જેમ સેંકડે સૂક્ષ્મ છિદ્રોવાળા હોય છે.13 % મત્યાદિ ચાર જ્ઞાને, કેવલદર્શન સિવાયનાં ત્રણ દર્શન વગેરે ૨૫ પ્રકતિઓ દેશદ્યાતી છે. આ પ્રકૃતિનાં ચતુઃ સ્થાનક અને ત્રિસ્થાનક સ્પર્ધા કે સર્વધાતી છે. ધિસ્થાનકનાં કેટલાંક સ્પર્ધકે સર્વધાતી છે, તે કેટલાંક પદ્ધ કે દેશઘાતી છે, જ્યારે એક સ્થાનક સ્પર્ધકે દેશધાતી સ્વભાવનાં 31 છે. એકસ્થાનક કરતાં અનંતગણું વધારે દિસ્થાનક રસ છે, તેથી અનન્તગણે વધારે ત્રિસ્થાનક રસ છે અને તેથી અનન્તગણે વધારે ચતુસ્થાનક રસ છે.13s (ખ) ક્ષપશમાદિભાવ : જ્ઞાન-દર્શનની આવારક પ્રવૃતિઓને ઔદયિક, ક્ષાપશમિક, ક્ષાયિક અને પારિણમિક એમ ચાર ભાવો હોય છે, પણ પથમિક ભાવ હોતો નથી. કારણ કે એ ભાવ મેહનીયને જ હોય છે. ક્ષયોપશમ અને ઉપશમ બન્નેમાં ઉદય પામેલાં Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૨૮ જનસંમત જ્ઞાનચર્યા કર્મો ક્ષીણ થાય છે એટલી સમાનતા છે, જ્યારે ભેદ એ છે કે, ક્ષયોપશમમાં - તદાવરણીય કર્મોને પ્રદેશત: અનુભવ થાય છે, જે અનુભવ ઉપશમમાં નથી.140 અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જે ક્ષયોપશમમાં ઉક્ત અનુભવ ચાલુ રહેતા હોય છે તેથી સમ્યક્ત્વ આદિ ગુણોને વિઘાત કેમ ન થાય? એને ઉત્તર એ અપાયો છે કે, જેમ મતિજ્ઞાનાવરણીય આદિ કર્મ યુદય હેવાથી તેમને વિપાક્તઃ અનુભવ અવશ્ય હોય છે, છતાં તે અનુભવ મત્યાદિ ચાર જ્ઞાનનો વિઘાત કરી શકતા નથી, તેમ ઉક્ત અનુભવ મંદ હોવાથી સમ્યક્ત્વ આદિ ગુણેને વિઘાત કરી શકતો નથી.141 અત્રે ઔદયિક, લાપશમિક અને ક્ષાયિક ભાવની વિચારણા અભિપ્રેત છે : (૧) ઔદયિક : ઔદયિક ભાવના બે ભેદ છે : શુદ્ધ અને ક્ષાપશમિકાનવિદ્ધ. અવધિ, મનઃપર્યાય, અવધિદર્શન અને ચક્ષુદર્શનનાં આવરણીય કર્મોને શુદ્ધ ઔદયિક ભાવ હોય છે, કારણ કે તેમનાં સર્વધાતી રસપર્દકેને વિપાકેય હાય છે, જ્યારે મતિ, ભુત અને અચક્ષુદર્શનનાં આવરણીય કર્મોને શુદ્ધ ઔદયિક ભાવ હેતે નથી, કારણ કે તેમનાં સર્વઘાતી રસસ્પદ્ધ ને ઉદય હેત નથી, પરંતુ દેશધાતી-રસક્ષાપશમિકાનુવિદ્ધ ઔદયિક ભાવ હોય છે, કારણ કે, તેઓનાં કેટલાંક સ્પદ્ધકોને પક્ષેમિકાનુવિદ્ધ ઔદયિક ભાવવાળી હોવાથી તેઓના ઉદય વખતે ક્ષપશમ હોઈ શકે છે.143 - (૨) ક્ષાપશમિક : મત્યાદિ ચાર જ્ઞાન અને ચક્ષુરાદિ ત્રણ દશને ક્ષાપશમિક ભાવવાળાં છે. ક્ષયે પશમમાં તદાવરણીય કર્મોમાંથી જે કર્મો ઉદય પામ્યાં હેય, તેઓને ક્ષય થાય છે અને જે કર્મો ઉદય પામ્યાં નથી, તેઓને ઉપશમ થાય છે.14% ઉપશમની પ્રક્રિયાને ભારેલા અગ્નિ સાથે સરખાવી શકાય, કારણ કે ઉપશમેલાં કાર્યો તકાલ પૂરતું ફળ આપતાં નથી, પરંતુ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જતાં તે ફરીથી બાળવા સમર્થ બને છે, તેમ તે કર્મોની ઉપશમ અવસ્થા સમાપ્ત થતાં ફરી તેઓ ઉદયમાં આવે છે,145 આથી આ જ્ઞાન– દશના નાશની શક્યતા છે. જ્યારે કેવલજ્ઞાનદર્શનના આવારક કર્મોને યે જ હોવાથી તેઓના નાશની શક્યતા નથી. ક્ષપશમ પ્રક્રિયા : પંચસંગ્રહકાર, મલયગિરિ અને યશવિજયજી કહે છે કે, અવધિજ્ઞાનાવરણનાં સર્વઘાતી રસસ્પદ્ધ કે જ્યારે અમુક વિશેષ પ્રકારના અધ્યવસાયના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમીને હણાય છે, અતિસ્નિગ્ધ દેશઘાતી રસસ્પદ્ધ કે અલ્પરસવાળાં બને છે અને તે સ્પર્ધાઓમાંથી ઉદયાવલિમાં પ્રવેશેલાં સ્પદ્ધ કેને ક્ષય થાય છે તેમ જ બાકીનાને ઉપશમ થાય છે, ત્યારે અવધિની Page #38 -------------------------------------------------------------------------- ________________ રાન-દશન-મિથ્યાજ્ઞાન પ્રાપ્તિ થાય છે. આ જ પ્રક્રિયા મન:પર્યાય, અવધિદર્શન અને ચક્ષુદશનને લાગુ પડે છે.16 પૂજ્યપાદ અને અકલંક ઉપર્યુક્ત વિગતને બીજા શબ્દોમાં રજૂ કરતાં કહે, છે કે, અવધિનાં દેશઘાતી પદ્ધ કોને ઉદય થતાં સધાતી પદ્ધકને ઉદય થયે અભાવ થવો એ ક્ષય છે અને તેમાંથી જેમને ઉદય થયું ન હોય તેઓનું સત્તામાં રહેવું એ ઉપશમ147 છે. આમ આ આચાર્યો ક્ષય અને ઉપશમને સંબંધ સવંધાતી પદ્ધક સાથે જોડે છે, જ્યારે પંચસંગ્રહકાર આદિ આચાર્યો તે સંબંધ દેશઘાતી સ્પર્ધાઓ સાથે જોડે છે. યશોવિજયજી સ્પષ્ટતા કરે છે કે, અવધિજ્ઞાનાવરણનાં સર્વઘાતી રસસ્પદ્ધકો ક્યારેક વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ સિવાય તે ક્યારેક વિશિષ્ટ ગુણની પ્રાપ્તિના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે, કારણ કે અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ગુણ પ્રત્યયવાળું છે. મનઃ પર્યાય જ્ઞાનાવરણનાં સર્વધાતી સ્પર્ધકે વિશિષ્ટ સંયમ અને અપ્રમાદ આદિની પ્રતિપત્તિના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે અને ચક્ષુદર્શનાવરણ આદિનાં સર્વ ધાતી પદ્ધ કે તે તે ઈન્દ્રિયપતિ આદિ સામગ્રીના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે.14 8 આ પૂર્વે કહેવામાં આવ્યું છે કે, “અવધિ, મન:પર્યાય, અવધિદર્શન અને ચક્ષુદશનાવરણનાં સધાતી પદ્ધ કેન ઉદય હોય છે. જ્યારે મતિ, મૃત અને અચક્ષુદર્શનાવરણનાં દેશધાતી સ્પર્ધાકેને ઉદય હોય છે.”149 આ સન્દર્ભમાં મલયગિરિને અનુસરીને યશોવિજયજી સ્પષ્ટતા કરે છે કે આમ છતાં મતિ આદિ ત્રણમાં પણ સવઘાતી પદ્ધ કે દેશદ્યાતીના રૂપમાં પરિણમે છે, એમ માનવું પડે, કારણ કે જે તેમ સ્વીકારવામાં ન આવે તો મત્યાદિ ત્રણનાં દેશધાતી પદ્ધ કોનો ઉદય અનિવૃત્તિ બાદર કાળનાં સંખ્યય ભાગે વીત્યા પછી થતું હોવાથી, તે પહેલાં અત્યાદિ ત્રણને અભાવ પ્રાપ્ત થાય, પરંતુ વાસ્તવમાં અભાવ હેત નથી.15 0 આ વ્યવસ્થા અનુસાર અવધિ આદિ ચાર અને અત્યા િત્રણની પ્રાપ્તિની પ્રક્રિયા અને દયિકભાવ સમાન બનવા પામે છે, એમ માનવું પડે. (૩) ક્ષાયિક : કેવલજ્ઞાન-દર્શનાવરણનાં સર્વઘાતી રસસ્પર્ધકે દેશઘાતી બનતાં નથી, કારણ કે તે તેમને સ્વભાવ છે. 51 ગા જ્ઞાન પ્રાપ્તિ માટે આવશ્યક બાબતે : પાંચ જ્ઞાને અને ચાર દશનેની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની ગેરહાજરી અને ઉત્તર ગુણોની હાજરી આવશ્યક છે, કારણ કે એમની આવારક પ્રવૃતિઓને ધ્રુવબંધિની અને ધ્રુવસત્કમ કહી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનસંમત જ્ઞાનચર્ચા આ પ્રકૃતિઓને બંધ મિથ્યાત્વ હોય ત્યાં સુધી રહે તે હોવાથી તેઓને ધ્રુવબંધિની કહી છે અને ઉત્તરગુણ ન હોય તેવા સંસારી જીવોને તેઓ પ્રાપ્ત થતી હોવાથી તેઓને ધ્રુવસત્કમ કહી છે. 5 2 મિથ્યાત્વને નાશ થતાં શ્રદ્ધાનરૂપ દર્શનની પ્રાપ્તિ થાય છે. આથી જ કહ્યું છે કે, શ્રદ્ધાનરૂપ દર્શનની ઉત્પત્તિ થાય તો જ જ્ઞાન સમ્યજ્ઞાન કહી શકાય 153 ઘ) જ્ઞાનાવરણ : જીવ ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય જ્ઞાનરૂપ છે. 54 અને જ્ઞાન પ્રકાશક છે, કારણ કે તે તેને સ્વભાવ છે.15 5 જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાં જ્ઞાનને સૂર્ય સાથે, જ્ઞાનના પ્રકાશને સૂર્યપ્રકાશ સાથે, જ્ઞાનનાં આવરને વાદળ સાથે અને ક્ષયે પશમને વાદળમાં પડેલાં વિવર સાથે સરખાવ્યાં છે. જેમ સૂર્ય ગાઢ વાદળોથી ઢંકાયેલું હોવા છતાં તેની થોડી પ્રભા તે બહાર નીકળે જ, તેમ જ્ઞાનાવરણ હોવા છતાં થોડે જ્ઞાનપ્રકાશ તે બહાર નીકળે જ. જે તેમ માનવામાં ન આવે તો જીવ અજીત્વને પામે. 5 6 કેવલજ્ઞાન તેનાં અવારક કર્મોથી ઢંકાયેલું હોય છે, તેમાં મતિજ્ઞાનવરણના ક્ષપશમરૂપ વિવાર પડતાં મતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ પ્રક્રિયા શ્રુત આદિ ત્રણ જ્ઞાનેને લાગુ પડે છે. 67 આ ઉપરથી ફલિત થાય છે કે, (૧) કેવલજ્ઞાનાવરણમાં મત્યાદિ ચારનાં આવરણોને અંતર્ભાવ થાય છે. (૨) કેવલજ્ઞાનાવરણમાં પડેલાં વિવરે એ જ મત્યાદિનાં આવરણનો ક્ષયપશમ છે. (૩) આ જ રીતે ચક્ષુરાદિ ત્રણ દર્શનાવરણને અંતર્ભાવ કેવલદર્શનમાં સમજે. કેવલજ્ઞાનીને મત્યાદિ ચાર જ્ઞાન હોતાં નથી,”1 9 8 એ વિધાન પણ ઉક્ત વ્યવસ્થાનું સમર્થન કરે છે. જેનેતરદર્શનસંમત જ્ઞાનાવરણ અને જ્ઞાનપ્રાપ્તિ: જેન દશન હાનાવરણને સંબંધ આત્મા સાથે જોડે છે, કારણ કે જેના મતે જ્ઞાન આત્માને અનિવાર્ય ધમ છે. જ્ઞાનાવરણ પૂર્ણપણે હટી જતાં આત્મા સર્વજ્ઞ બને છે, જ્યારે સાંખ્ય–ગ જ્ઞાનાવરણનો સંબંધ ચિત્ત સાથે જોડે છે. તેમનાં મતે જ્ઞાન એ પુરુષને સ્વભાવ નથી. પરંતુ ચિત્તને સ્વભાવ છે, કારણ કે સાંખ્યદર્શન ચિત્તવૃત્તિને જ્ઞાન કહે છે.1 59 પુરુષને પ્રકાશ કદી આવરણયુક્ત હોતો નથી, જ્યારે સત્ત્વને પ્રકાશ આવરણયુક્ત પણ હોય છે. સર્વ આવરણે દૂર થતાં ચિત્ત સર્વજ્ઞ બને છે. આ આવરણ તમોગુણ છે. તમે ગુણને અભિભવી ' એ જ જૈનસંમત જ્ઞાનાવરણને ક્ષય અને પશમ છે. ગદર્શન અનુસાર દૂર થવાનું કારણ રજોગુણની ક્રિયાશીલતા છે. 162 ચિત્તની મૂઢ અવસ્થામાં અજ્ઞાન હોય છે. એ રીતે મેહ એ આવરણ છે. જૈન દર્શન પણ જ્ઞાનના સમ્યકત્વ માટે દાનમેહનો ક્ષય કે ક્ષયોપશમ આશ્યકત માને છે. 13 (ક) યોગદર્શન ઈન્દ્રિય એને અતીન્દ્રિય જેવા જ્ઞાનભેદોને સ્વીકાર Page #40 -------------------------------------------------------------------------- ________________ રાન-દર્શન-મિથ્યારાન કરતું હોવા છતાં આવરોની સંખ્યા અંગે મૌન છે, જ્યારે જેનદર્શન જ્ઞાનના પાંચ ભેદ સ્વીકારતુ હેવાથી જ્ઞાનાવરણની સંખ્યા પાંચની માને છે. જૈન દશને નિદ્રાનો સમાવેશ દર્શનાવરણીય કર્મમાં માને છે. આથી તે એક પ્રકારનું આવરણ છે, જ્યારે ચગદર્શન નિદ્રાને ચિતની એક વૃત્તિ માને છે.14 નિદ્રામાં પણ વિવિધ જ્ઞાનાકારે ઊઠે છે, પરંતુ ચિત્તમાં મૂઢતા વ્યાપેલી હોવાની એ જ્ઞાના કાર સ્પષ્ટ પ્રકાશ નથી. 16 5 આમ યોગદશન નિદ્રામાં જ્ઞાનને સ્વીકાર કરે છે. બૌદ્ધદર્શન આવરણની સંખ્યા પાંચની માને છે. અને આવરણને પંચનિવારણ તરીકે ઓળખાવે છે. તત્વસંગ્રહમાં 1 6યાવરણનો ઉલ્લેખ છે. પંચનિવારણ એ પાંચ વિ (ચિત્તના ઉપફલેશે)1 67 છે, જેઓને ત્રણ વિભાગમાં અંતભૂત કર્યા છે. (૧) મોઝારિા–જે શરીર, વાણી અને મનનું દુશ્ચરિત્ર છે. (૨) મતિમાં –જે કામ (ામવિતા) અને વિનાશ (થા) અંગેના વિચારે તેમજ ખરાબ ઈચ્છા (વિહિંસા) છે. (૩) સુદ્યુમ-જે જાતિ (વંશ), દેશ અને આત્મપ્રશંસાનું આકર્ષણ છે. 16 8 ઉપર્યુક્ત પંચ નિવારણ દૂર થતાં અનુક્રમે પ્રમદ, પ્રીતિ, શારીરિક શાનિત, સુખ અને ચિત્તશાન્તિ મળે છે, 1 69 પરિણામે ૧ થી ૪ ધ્યાન થાય છે અને છે ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 17 ૧ પ્રદથી ચિત્તશાનિત સુધીનાં ઉક્ત પાનને ગીતાસંમત સુખપ્રાપ્તિ માટેનાં કમિક સપાને સાથે સરખાવી શકાય. ગીતામાં સર્વદુઃખને નાશ થાય છે, એ જ રીતે ક્રમશઃ બુદ્ધિની સ્થિરતા, ભાવના, શાન્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. 171 બૌદ્ધદશનસં મત પંચનિવરણને સાંખ્યોગસંમત તમોગુણ સાથે અને જેનસંમત મેહનીયકમ સાથે સરખાવી શકાય, અલબત્ત, જનમતે મોહનીય અને જ્ઞાનાવરણીય પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. 111(ક) સાંખ્ય-ગમત વિધ્ય અને ઇન્દ્રિયના સંગના પરિણામે તમોગુણ અભિભૂત થતાં સત્વગુણ પ્રબળ બને છે અને બુદ્ધિ ઈન્દ્રિગત વિષયાકારરૂપે પરિણમે છે. 172 પુરુષ બુધિવૃત્તિને દેખે છે અને અન્યને બુધિવૃત્તિ દ્વારા દેખે છે. 11 3 બૌધદશન (સૌત્રાતિક) પણ માને છે કે વિષય ઈન્દ્રિય મારફત પ્રથમ ક્ષણે ચિત્ત ઉપર પિતાની છાપ પાડે છે, જે છાપ દ્વારા બીજક્ષણે વિષયનું પ્રત્યક્ષ થાય છે. 17 4 આમ સાંખ્ય–ગ અને બૌધમતમાં જ્ઞાનપ્રાપ્તિમાં ચિત્ત એ વચલી કડી છે, જ્યારે જૈનમતમાં આત્માને થતા જ્ઞાનમાં ચિત્ત વચલી કડી નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ જનસંમત જ્ઞાનચર્ચા મ (૬) જ્ઞાનની પ્રત્યક્ષતા પરોક્ષતા : જેનપરંપરા પ્રત્યક્ષ-પરોક્ષ શબ્દગત અક્ષપાદને ત્રણ ધાતુમાંથી નિષ્પન્ન થયેલું માને છે. પૂજ્યપાદ અક્ષપાદની નિષ્પત્તિ જેમક્ષ (વ્યાતી ગ ૧) ધાતુમાંથી સ્વીકારે છે (મફળોતિ થાનોતિ જ્ઞાનાત કૃતિ મા મામા ! તસવ ૧-૧૨) અને અકલંક, પ્રભાચન્દ્ર, હેમચન્દ્ર આદિ આચાર્યો એનું સમર્થન કરે છે, 17 5 જ્યારે જિનભદ્ર Vમ (વ્યાત સંઘાણે , ગ૦ ૫, મનુજે થાનુતે મથनिति अक्षः), अशू (भोजने, ग. ९, अनाति सर्वान् इति अक्षः पालयति मुहक्ते ) એમ બે ધાતુમાંથી તેની નિષ્પત્તિ સ્વીકારે છે જિનદાસગણિ. હરિભદ્ર અને મલયગિરિ જિનભદ્રસંમત બને ધાતુને ઉલ્લેખ કરે છે, જ્યારે હેમચન્દ્ર અને યશવિજયજી પાંચમા ગણના છે અને ઉલ્લેખ કરે છે, નવમાં ગણના અવધૂને નહિ. જિનભદ્ર રોષ શબ્દની ઘરેગ્ય: (ન્દ્રિખ્ય:) માય થર્ જ્ઞાનમુuતે તત પરોક્ષન્ એવી સમજૂતી આપે છે, જ્યારે હરિભદ્ર ઉક્ત સમજૂતી ઉપરાંત રે; કક્ષા ( સઘન વિષયવિષયમાવઢફ્ફળq) થસ્થ હૃતિ એવી બીજી સમજૂતી પણ આપે છે. જિનદાસાગણિ જિનભદ્રને અનુસર્યા છે, જ્યારે મલયગિરિએ ઉપર્યુક્ત બને સમજૂતીઓને ઉલ્લેખ કર્યો છે. જેન પરંપરા અને અર્થ આત્મા કરીને આભમાત્ર સાપેક્ષ અવધિ આદિ ત્રણ અતીન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માને છે અને મતિધૃતને પરોક્ષ માને છે. આ વ્યવસ્થામાં મતિ સિવાયનાં ચાર લૌકિક-અલૌકિક જ્ઞાનેની બાબતમાં જૈન-જૈનેતરદશનમાં કશે વિવાદ નથી, પરંતુ મતિની વ્યવસ્થામાં મતભેદ પ્રવર્તે છે. સાંખ્ય આદિ છ વૈદિક દર્શને 181 અને બૌદ્ધદશન 183 મક્ષને અર્થ ઇન્દ્રિય કરીને, 183 ઈન્દ્રિયજન્ય જ્ઞાનને, પ્રત્યક્ષ માને છે, જ્યારે જૈનદર્શન તેને પક્ષમાને છે. આ વિવાદ નંદિની પૂના કાળમાં અસ્તિત્વમાં આવી ચૂક્યો હતો એવું અનુમાન મંદિરમાં પ્રાપ્ત થતા ઉક્ત વિવાદના સમન્વયના આધારે કરી શકાય. ત્યાં મતિને એક તરફ પરંપરા અનુસાર પરોક્ષ કહ્યું છે, તે બીજી તરફ મનેમતિ સિવાયના પંચેન્દ્રિય મતિને પ્રત્યક્ષ કહ્યું છે15 % (મતિના પ્રત્યક્ષવના સ્વીકારમાં, સંભવ છે, જેને રદર્શન ની અસર હેય. જિન મદ્રે સાષ્ટતા કરી કે, મતિજ્ઞ ન પરમાર્થતઃ પરાક્ષ છે, જ્યારે વ્યવહારતઃ પ્રત્યક્ષ છે. 19 ક હરિભદ્ર, જિનદાસગણિ, અલંક, પ્રભાચ હમચન્દ્ર, મલયગિરિ અને વાવિક જ ઉક્ત સ્પષ્ટતાને અનુસર્યા છે. 1 8 છે જેનપર રા પરમાતઃ પ્રત્યક્ષ અર્થમાં અક્ષને અથ આત્મા કરે છે, 18 1 જ્યારે વ્યવહારપ્રત્યક્ષના અર્થમાં અક્ષને અર્થ ઈન્દ્રિય કરે છે. 18 8 Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૩૩ નંદિમાં પાંચેન્દ્રિયમતિને પ્રત્યક્ષ કહ્યું હાવા છતાં જૈનપરપરાએ મતિનું પગ્માતઃ પરાક્ષત્વ સ્વીકારેલુ હાવાથી, તેનુ પરે!ક્ષત્ર સિદ્ધ જૈનાચાર્યાએ પરમતનું ખંડન કરીને સ્વમતનું સમથ'ન કર્યુ મુખ્ય મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે: કરવા માટે આ અ ંગેની છે. પૂજ્યપાદ કહે છે કે, જો પ્રત્યક્ષ-પરાક્ષના ભેદક ધમ' તરીકે ઇન્દ્રિયવ્યાપાર સ્વીકારાય તે આપ્ત (કેવલી)ને પ્રત્યક્ષજ્ઞાનના અભાવ પ્રાપ્ત થાય, કારણ કે (૧) તેમને જે જ્ઞાન થાય છે, તે ઇન્દ્રિયપૂર્વકનું નથી. અકલંક આ દલીલનું સમન કરે છે.18% (૨) આપ્તને માનસપ્રત્યક્ષ હેાય છે એવું માનવાથી તેમને સવ તત્વના અભાવ પ્રાપ્ત થશે.19 આગમની મદદથી સ` અથતા એધ થાય છે એવા બચાવ અયેાગ્ય છે, કારણ કે આગમ પ્રત્યક્ષજ્ઞાનજન્ય છે. અકલંક આ લીલનું સમર્થન કરે છે.191 (૩) યોગિપ્રત્યક્ષથી સત્તત્વ સિદ્ધ થશે એવી યુક્તિ સફળ થઈ શકશે નહિ, કારણ કે પૂર્વ પક્ષીએ કન્દ્રિયજન્ય જ્ઞાનને જ પ્રત્યક્ષ માન્યું છે, આથી યાગિપ્રત્યક્ષને પ્રત્યક્ષ કહેવાશે નહિ.192 અકલંક વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે બૌદ્ધમત અનુસાર યાગીને જ અભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે નિર્વાણદશામાં સશૂન્યતાનો સ્વીકાર કરાયા છે; વળી, ચેગીનુ અસ્તિત્વ સ્વીકારાય તે! પણ બૌદ્ધોના મતે બાહ્ય પદા'નુ અસ્તિત્વ ન હાવાથી યાગીને શેનું જ્ઞાન થાય ?19૩ (૪) યાગિનાાનને જો પ્રત્યક્ષવરાવતી માનવામાં આવશે તા યાગીને સાત્વના અભાવ પ્રાપ્ત થશે અને જો અને કાથ'ગ્રાહી માનવામાં આવશે તે વિજ્ઞાનતિ 7 વિજ્ઞાનમેમથાય ચથા । USમ વિજ્ઞાનાતિ ન વિજ્ઞાનદર્ય તથા ।। એ પ્રતિજ્ઞામાં વ્યાધાત આવશે.194 વૈશેષિકાને ઉત્તર આપતાં જિનભદ્ર કહે છે કે (ક) મતિ પરાક્ષ છે, કારણ કે (૧) તે પરને ઇન્દ્રિયને) અધીન છે;195 (૨) પ્રત્યક્ષમાં સંશયાદિ હૈાતાં નથી, જ્યારે પરેક્ષમાં તેઓ હાય છે. મતિમાં સશયાદિ છે.19 (૩) જેમ અનુમાન પરિમિત્ત હાવાથી પરેાક્ષ છે તેમ મતિ આત્મા માટે પરનિમિત્ત છે. (ખ) નન્તિસૂત્રમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, તે ઇન્દ્રિયા માટે પ્રત્યક્ષ ખરું, પરંતુ આત્મા માટે તે પરાક્ષ જ છે, વળી ઇન્દ્રિયા માટે મનાવું તે પ્રત્યક્ષ વ્યાવહારિક પ્રત્યક્ષ છે. હરિદ્ર અને મયગિરિએ ઉપવું*ક્ત એ દીાનું-(૩) અને (ખ) સમ”ન કરૂં છે 197 ગ આત્મા જ્ઞાતા છે, ઇન્દ્રિય નહિ, કારણ કે ઇન્દ્રિયો પુદ્ગલમય હેવાથી અચેતન છે, તેથી ઘડાની જેમ તેઓ કશુ જાણી શકે નહિ. જો તેઓ 3 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનસમત જ્ઞાનચર્ચા જાણી શકતી હાય તેા તેમના નાશ પછી, તેમણે કરેલા અનુભવનું સ્મરણ રહેવુ જોઈ એ નહિ, પર ંતુ વાસ્તવમાં સ્મરણ તેા રહે છે જ, આથી અનુભવ કરનાર ઇન્દ્રિય નથી, પણ આત્મા છે, એમ સ્વીકારવું પડે. મલયગિરિ આ લીલનુ સમથ'ન કરે છે.198 ઉપરાંત વિશેષ સ્પષ્ટતા કરે છે કે, જે પૂર્વ પક્ષી અવે અચાવ કરે કે ઇન્દ્રિયેા નાતા હોય તેવા અનુભવ તા થાય છે જ', તે તેનું સમાધાન એ છે કે, ઇન્દ્રિય અને આત્મા એવાં જોડાયેલાં છે કે, આ ઇન્દ્રિય છે અને આ આત્મા છે એવા વિવેક બાલીશ પ્રાણીઓ કરી શકતાં નથી. જો પૂર્વ પક્ષી એવી દલીલ કરે કે, હાથ વડે જમતી વખતે જેમ જમનાર અને ભાજન ક્રિયા વચ્ચે હાથનું વ્યવધાન નહતું નથી, તેમ ઇન્દ્રિયની મદદથી થતા જ્ઞાનમાં વ્યવધાન નહતું નથી. આથી આત્માને સીધુ જ જ્ઞાન થતું હાવાથી તને પ્રત્યક્ષ માનવું જોઈ એ, તે તેના ઉત્તર એ છે કે, (૧) ભોજનક્રિયામાં જમનારને સંબધ છે, હાથને નહિ; (૨) જેમ રાજપુરુષ દ્વારા રાન્તને થતુ જ્ઞાન વ્યવધાનવાળુ છે, તેમ ઇન્દ્રિય દ્વારા આત્માને થતું જ્ઞાન વ્યવધાનવાળુ છે. અભ્યાસદશામાં પણ ઇન્દ્રિયાની અપેક્ષા હેાય છે જ, ફક્ત કાગળની સૂક્ષ્મતાના કારણે તેને ખ્યાલ આવતા નથી, અવાયની પૂર્વે ઇન્દ્રિયોના ઉપયોગ અવશ્ય હેાય છે, આમ ન્દ્રિયજન્ય જ્ઞાન આત્મા માટે વ્યવધાનવાળુ હાવાથી પાક્ષ જ છે.199 અકલંક કહે છે કે, કારણ દ્વારા જ જ્ઞાન થઈ શકે એવા એકાન્ત નિયમ નથી, કારણ જેમ તપસ્વી સ્વતપેાખલથી બાહ્ય ઉપકરણતી મહ્દ સિવાય રથ આદિ બનાવી શકે છે તેમ આત્મા પ્રકાશક સ્વભાવના હાવાથી તેને કરણાન્તરની અપેક્ષા હોતી નથી. 2 ૦ ૦ આ ઉપરાંત જૈનાચાર્યાએ જૈનેતરદર્શન સંમત પ્રત્યક્ષનાં લક્ષણાનું પણ ખંડન કર્યુ છે ઃ ન્યાય-વૈશેષિક : ન્યાય-વૈશેષિકમત અનુસાર આત્મા, મન, ઋન્દ્રિય અને અનાસન્નિષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રત્યક્ષ છે અને તે પ્રમાણ છે.201 વિદ્યાનંદ કહે છે કે, ઉક્ત લક્ષણ યોગ્ય નથી, કારણ કે આત્માને જ્ઞાત તમામ અર્થા સાથે ઇન્દ્રિયના સન્તિક શકય નથી. યાગજ્ઞાન સ` અર્થાને જાણી શકે છે એવા બચાવ શકષ નથી, કારણ કે યાગિનાન સન્નિકષજન્ય નથી. 202 પ્રભાચન્દ્ર કહે છે કે, અતીત-અનાગત અર્થાનું જ્ઞાન પણ સન્નિકષજન્ય નથી.૩૦ ૩ સીમાંસા-વેદાન્તઃ મીમાંસા અને વેદાન્ત મત અનુસાર ન્દ્રિયાના પ્રાથ સાથે ઉચિત સોંસર્ગ થતાં આત્માને થતુ. વેદન પ્રત્યક્ષ છે.20* વિદ્યાનંદ કહે છે કે, Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાાાન ૩૫ ઉક્ત લક્ષણ યોગ્ય નથી, કારણ કે સર્વથા સિદ્ધ એવા અતીન્દ્રિય પ્રત્યક્ષને તે લાગુ પડતું નથી, તેથી તે અવ્યાપ્તલક્ષણવાળું છે. 205 પ્રભાચન્દ્ર કહે છે કે, આત્મા, ઈન્દ્રિય, મન અને અર્થનો સંસર્ગ થતાં પાતૃવ્યાપાર અર્થે પ્રાકટથને હેત બને છે. પ્રસ્તુત જ્ઞાતૃવ્યાપારને પ્રભાકરમત પ્રમાણુ માને છે, જે યોગ્ય નથી, કારણ કે જ્ઞાતૃવ્યાપારની સિદ્ધિ પ્રત્યક્ષ કે અનુમાનથી થઈ શકતી નથી.20 સાંખ્ય : સાંખ્યમતાનુસાર પ્રથમ ઈન્દ્રિયો અર્થનું આલેચન કરે છે; પછી મન આચિત અને સ કલ્પ કરે છે; પછી અહંકાર અભિમાન કરે છે અને તે પછી આત્મામાં તેનું ભાન થાય છે.20 7 વિદ્યાનંદ કહે છે કે, ઉક્ત મત યોગ્ય નથી. કારણ કે તે મત અનુસાર જ્ઞાનપ્રક્રિયા યોગિપ્રત્યક્ષને લાગુ પડી શકતી નથી 80 8 પ્રભાચન્દ્ર કહે છે કે, ઈન્દ્રિયે વિષયના સંપર્કમાં આવીને વિષયાકારે પરિણત થાય છે, એવો સાંખ્યમત યોગ્ય નથી, કારણ કે ઈદ્રિયો વિષયાકાર ધારણ કરતી હોય તેવું પ્રતીત થતું નથી.210 બૌદ્ધદશન : બૌદ્ધમત અનુસાર નિર્વિકલ્પજ્ઞાન પ્રત્યક્ષ છે અને તે પ્રમાણ છે 211 અકિલાપવાળી પ્રતીતિ એ કલ્પના છે.218 આથી જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યની યોજના વિનાનું જ્ઞાન નિવિકલ્પ છે. નિવિકલ્પમાંથી સવિકલ્પકની ઉત્પત્તિ થાય છે. ઉક્ત માન્યતાનું ખંડન કરતાં અકલંક કહે છે કે, બૌદ્ધોએ કરેલા લક્ષણ પ્રમાણે સ્વયં પ્રત્યક્ષનું જ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ પોતે જ સ્વરૂપભૂત કલ્પનાથી રહિત નથી. નિવિકલ્પક અપૂર્વ અર્થનું ગ્રાહક હોવાથી પ્રમાણ છે એવો બચાવ ચોગ્ય નથી, કારણ કે ઉત્તરોત્તર બધાં જ્ઞાન પ્રમાણ છે. જેમ દીપક પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં સભાનપણે પ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં સમાનપણે પ્રમાણ છે. જે એવી દલીલ કરવામાં આવે કે દીપક પ્રત્યેક ક્ષણે નવીન પ્રકારત્વ પ્રાપ્ત કરે છે, તે તેને ઉત્તર એ છે કે, એ રીતે જ્ઞાનને પણ પ્રત્યેક ક્ષણે નવીન અર્થનું ગ્રાહક માનવું પડશે, જે પૂવપક્ષીને ઇષ્ટ નથી, કારણ કે તેવું સ્વીકારવાથી સ્મૃતિ, ઈચ્છા, દ્વેષ વગેરેને પણ પ્રમાણમાનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, જે પૂર્વપક્ષીને ઈષ્ટ નથી.213 વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, પ્રત્યક્ષજ્ઞાન માત્ર નિર્વિકલ્પ નથી, પરંતુ કર્થચિત નિવિકલ્પ અને કથંચિત સવિકલ્પ છે, કારણ કે બૌદ્ધોએ અવિકલ્પની સમજૂતીમાં એક તરફ નિરૂપણ અને અનુસ્મરણરૂપ વિકલ્પને અસ્વીકાર કર્યો છે, જ્યારે બીજી તરફ વિતર્ક અને વિચા રૂપ વિકલ્પને સ્વીકાર કર્યો છે. વસ્તુતઃ પ્રત્યક્ષજ્ઞાન સવિકલ્પ જ છે, કારણકે તે જાતિ અને સવિકલ્પ અર્થના સામર્થથી ઉત્પન્ન થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા નિવિકલ્પકમાંથી જ સવિકલ્પની ઉત્પત્તિ થાય છે એમ કહી શકાય નહિ, કારણ કે જેમ નિવિ કલ્પમાંથી સવિકલ્પની ઉત્પત્તિ થાય છે, તેમ અથ અને ઇન્દ્રિયી સીધું પણ વિકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. 14 ૩૬ પ્રભાચન્દ્ર કહે છે કે, બૌદ્ધોએ કરેલા પ્રત્યક્ષના લક્ષણમાં 'વૃત્ત્વનાìä' જે ઉલ્લેખ છે, તેમાં કલ્પનાના અથ નિમ્નલિખિત સાત અર્થોમાંથી કાઈ પણ અથ થઈ શકે તેમ નથી, જેમકે (૧) અભિકાપવાળા પ્રતિભાસ, (૨) નિશ્ર્ચય, (૩) જાતિ વગેરેના ઉલ્લેખ, (૪) અસ્પષ્ટ આકારતા, (૫) અથના સાન્નિધ્યની નિરપેક્ષતા, (૬) ઈન્દ્રિયજન્યરહિતતા અને (૭) અન્ય ધર્મોના આરોપ. કલ્પનાને અથ (૧) સાભિન્નાપ પ્રતિભાસ એવા કરી શકાશે નહિ, કારણ કે પ્રતિભાસ અભિન્નાપવાળા હોતેા નથી. (૨) જો નિશ્ચય એવા અર્થ કરવામાં આવે તે નિર્વિકલ્પક અનિશ્ચયાત્મક બની જાય, પરિણામે તે પ્રમાણુ બની શકે નહિં. (૩) જો જાતિ વગેરેના ઉલ્લેખ એવા અ` કરવામાં આવે તે નિવિકલ્પકનો અથ જાતિરહિત એવો થાય, જે યોગ્ય નથી, કારણ કે અમાં તિ વગેરેની પ્રતીતિ થાય છે, જેને નકારી શકાય તેમ નથી, (૪) અસ્પષ્ટ આકારતા' એવા અથ કરી શકાય નહિ, કારણ કે નિવિકલ્પક સ્પષ્ટ છે અને સવિકલ્પક અસ્પષ્ટ છે એવી પ્રસિદ્ધિ નથી. (૫) ‘અ`ના સાન્નિધ્યની નિરપેક્ષતા એવા અથ યાગ્ય નથી, કારણ કે નજદીક રહેલા અ ને અનુસરાને જ વિકલ્પ થાય છે. (૬) ‘ઇન્દ્રિયથી ન જન્મવુ' એવે અ` સંગત નથી, કારણ કે વિકલ્પનું ઇન્દ્રિયજન્યત્ર નિશ્ચિત છે. (૭) અન્ય ધર્મોના આરોપ એવા અથ ઉચિત નથી, કારણ કે કયા અન્ય ધર્માને આરેાપ એ નિશ્ચિત નથી. 15 (૭) ટ્ર્રાન : (ક) અથ – જૈન આગમોમાં સળ શ્રદ્ધાનરૂપદશન,21 ચતુરાદિ ના 2 1 7 શબ્દ ઉપરાંત સમત્તપ્સી219 (મુખ્યવયÎ), મળોમżલી219 (અનવમવી), પ્રમૂયયસી220 પ્રમુતવર્ણી, સવટુંકી (સર્વદર્શી 22° (ક), અનંતતાળżી29॰ (ખ), વૂિડન221 દષ્ટિમાન્ ), પદ્યુમo o (ચક્ષુષ્યાન), અયયન્ત તૂટી૩ (માયતવ્રુક્ષુ), अणतच कुखू ? (અનાચક્ષુ) આદિ શબ્દો પ્રયાાયા છે, જેનાં લા, ચ′′ આદિ પો નપરક અના મેધક છે. €24 ટર્શન શબ્દ દર્ચે (પ્રેક્ષળે) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે અને તે વિવિધ અર્થા ધરાવે છે, જેમ કે, સદન, ચક્ષુરાદિ ચાર દર્શીને, અતીન્દ્રિય સાક્ષાત્કાર, આત્મદર્શન, ખાસ પરપરા સંમત નિશ્ચિત વિચારસરણ (જેમ કે ન્યાયદર્શન, જૈન Page #46 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૩૭ દર્શીન), દેખાવ, પરીક્ષા આ ઉક્ત અર્થામાંથી શ્રદાનરૂપ દર્શન અને ચક્ષુરાદિ દર્શન (ચક્ષુદાન, અચક્ષુદાન, અવધિદર્શન અને કેવલદશન) અશ્ જૈન પર પરામાં આગમ કાળથી રૂઢ થયેલા છે. 225 આ પરંપરા આત્મામાત્રદર્શનપૂરક અથ સ્વીકારતી નથી. આ અંગે વિદ્યાનદ કહે છે કે, જો ઉકત અર્થ કરવામાં આવશે તેા ચક્ષુ, અવધિ અને કેવૠદર્શીનને દસ્તૂપ કહી શકાશે નહિ.22 ઉપયુ ક્ત અર્થાંમાંથી અહી` શ્રદ્ધાનરૂપદ'ન અને ચક્ષુરાદિદ'નાની વિચારણા અભિપ્રેત છે. (ખ)જ્ઞાન-દર્શનનો ભેદાભેદ : મત્યાદિ જ્ઞાન, ચક્ષુરાદિ દન અને શ્રદ્ધાનરૂપ દર્શન પરસ્પર ભિન્ન છે કે અભિન્ન એ બાબતમાં એ પરપરાએ જોવા મળે છે : સિદ્ધસેન દિવાકર આદિ થે'ડાક આચાર્યે કત ત્રણેયને અભિન્ન માને છે, જ્યારે મોટાભાગના આચાર્યાં ત્રયને ભિન્ન માને છે. આચારાંગ227 અને સૂત્રકૃતાંગo27(ક) માં વિર્દ્રા (દૃષ્ટ), સુયૅ (શ્રુત), મયં (મસ) અને વિળાય (વજ્ઞાત)નો ઉલ્લેખ મળે છે, જેમાંથી પ્રથમના ત્રણ શબ્દોને અનુક્રમે દશન, શ્રુત અને મતિ સાથે સંબધ છે. દર્શન શબ્દનો સવ*પ્રથમ ઉલ્લેખ દશવૈકાલિકમાં મળે છે. 228 મહાવીર માટે સર્વજ્ઞના અર્થમાં અનંતના અને અજંતżસળ વિશેષણાના ઉપયોગ થયા છે.229 આ બધા ઉલ્લેખા સૂચવે છે કે, પ્રાચીન આગમકાળમાં જ્ઞાન અને દન વચ્ચે ભેદ હતેા.23° આથી એમ માનવું પડે કે જ્ઞાનદાનને અભેદ માનતી પરંપરા કરતાં ભેદ માનતી પર પરા પ્રાચીન છે. (અ) જ્ઞાન-દાનને! અભેદ : આ મતના સમર્થક સિદ્ધસેન દિવાકર છે.231 કેવલજ્ઞાન અને કેવલદાનના ક્રમતિત્વની માન્યતા પ્રાચીનકાળથી ચાલી આવતી હતી. આ પછી તત્ત્વાર્થના કાળમાં યુગપત પક્ષના ઉલ્લેખ જોવા મળે છે. 232 સંભવ છે કે મીમાંસકા અને બૌદ્ધોના આક્ષેપને સામને! કરીને જિનનું સવ"નત્વ સિદ્ધ કરવા માટે કે ત`શીલ જૈનાચાર્યાંને જ પરંપરાપ્રાપ્ત ક્રમવાદમાં ઝટ દેખાવાના કારણે જૈનપર પરામાં ક્રમવાદની વિરુદ્ધ યુગપાદ દાખલ થયા હોય,233 આ પછી અભેદવાદ દાખલ થયા, જેનું સમથન સિદ્ધસેન દિવાકરે કર્યું. સ ંભવ છે કે સિદ્ધસેન પહેલાં પણ વૃદ્ધાચાય 234 નામના આચાય" અભેદવાદના સમથક રહ્યા હોય એમ ૫. સુખલાલજીનુ કહેવુ છે 2 3 5 સિદ્ધસેન દિવાકરે ક્રમવાદ અને યુગપત્વાદનું ખંડન કરીને કહ્યું કે કેવલજ્ઞાન અને કેવલદશ ન પરસ્પર ભિન્ન નથી, પણ અભિન્ન છે, કારણ કે (૧) ક્ષીણ આવરણવાળા જિનમાં વ્યક્ત-અવ્યક્ત અર્થાત્ જ્ઞાન-દશ*ન એવા ભેદો સંભવતા નથી, કારણ કે જેમ તેને મિનાજ્ઞાન હોતુ નથી, તેમ જ્ઞાનોયોગથી અન્ય કાળમાં દન પણ હોતું નથી. ૩૩૦ (૨) મયાદિ ચાર જ્ઞાનોની પરસ્પર ભિન્નતા સુસંગત છે, કારણ કે તેઓના વિષયો ભિન્ન છે, (જેમ કે અવધિ રૂપિદ્રવ્ય વિષયક છે અને Page #47 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત શાનચર્ચા મન:પર્યાય મોઢવ્યવિષયક છે, જ્યારે કેવલજ્ઞાન-દર્શન અભિન્ન છે, કારણ કે તે બને સકલ છે; અનાવરણ છે, અનંત છે અને અક્ષય છે. 231 (૩) કેવલના જ્ઞાનમાં પાઠ હોવાથી તે જ્ઞાન છે અને દર્શનમાં પાઠ હોવાથી તે દશન છે, અહીં પારિભાષિક શાબ્દિક ભિન્નતા છે, પારમાર્થિક નહિ.૨ ૩ ૪ (૪) બન્નેને અભિન્ન માનવાથી બનેનું અપર્યવસિતત્વ અને આનન્ય સંગત બની શકે છે. 239 મતિનિમિત્ત અથ પ્રતીતિમાં દર્શનની શક્યતા નથી.240 વસ્તુતુ અસ્પષ્ટ અર્થમાં આંખ વડે જે જ્ઞાન થાય છે, તે જ ચક્ષુદર્શ છે અને ઇન્દ્રિયોના અવિષયભૂત અર્થમાં મન વડે જે જ્ઞાન થાય છે તે જ અચક્ષુદર્શન છે. 2 41 અતીન્દ્રિયપ્રતીતિમાં પણ દર્શનની શકયતા નથી, કારણ કે અવધિજ્ઞાનમાં અસ્કૃષ્ટ ભાવ પ્રત્યક્ષ હોય છે, તેથી અવધિજ્ઞાન એ જ અવધિદર્શન છે. આ જ રીતે કેવલજ્ઞાન દર્શનની અભિનતા પ્રતીત છે. 242 શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાન પણ અભિન્ન છે.22 3 (આ) જ્ઞાન-દર્શનને ભેદ : મોટા ભાગના જૈનાચાર્યો ચક્ષુરાદિદશન, શ્રદ્ધાનરૂપદર્શન અને મત્યાદિજ્ઞાન એ ત્રણેયને પરસ્પર ભિન્ન માને છે : (૧) ચક્ષુરાદિદર્શન અને શ્રદ્ધાનરૂપ દર્શનને ભેદ : ચક્ષુરાદિદર્શનને દર્શાનાવરણીય કર્મો સાથે સંબંધ છે, જયારે શ્રદ્ધાનરૂપ દર્શનને દર્શનમોહનીય સાથે છે? 44 વળી દશનાવરણના અને મોહનીયના આસ્ત્ર ભિન્ન છે. 45 આથી ઉક્ત બન્ને પ્રકારનાં દશને ભિન્ન ભિન્ન છે (૨) ચક્ષુરાદિદર્શન અને જ્ઞાનને ભેદ : ચક્ષુરાદિદર્શન અને જ્ઞાન ભિન છે, એવી માન્યતા આગમકાળથી ચાલી આવી છે, કારણ કે દર્શનને અનાકાર અને જ્ઞાનને સાકાર માનવામાં આવ્યું છે 40 તેમજ બન્નેનાં આવરણને ભિન્ન 47 સ્વીકાર્યા છે. ધવલાટીકાકાર બન્ને વચ્ચે કાર્યકારણ સંબંધ માને છે. તેઓ કહે છે કે, ચાક્ષુષજ્ઞાન, ચક્ષભિન્ન ઇન્દ્રિયજન્ય જ્ઞાન અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનના કારણભૂત જે સ્વસંવેદનો છે તેઓ અનુક્રમે ચક્ષુદર્શન, અચકુંદન, અવધિદર્શન અને કેવલદર્શન છે.248 (૩) દર્શન-નાનનો સંબંધ : શ્રદ્ધાનરૂપદર્શન, ચક્ષુરાદિદશન અને જ્ઞાન પરસ્પર ભિન્ન છે, આમ છતાં શ્રદ્ધાનરૂપદર્શન અને ચક્ષુગદિદન એ બંનેને જ્ઞાન સાથે સંબંધ છે, જે નીચે પ્રમાણે છે : શ્રદ્ધાનરૂપદર્શન અને જ્ઞાન : જૈન પરંપરા માને છે કે, જે શ્રદ્ધાનરૂપ દર્શનની. Page #48 -------------------------------------------------------------------------- ________________ રાન-દર્શન-મિથ્થાન ૩૯ પ્રાપ્તિ હોય તે જ જ્ઞાનને સમ્યકજ્ઞાન કહી શકાય 24° ઉમાસ્વાતિ કહે છે કે, જે શ્રદ્ધાનરૂપ દર્શન હોય તો જ્ઞાન અને ચરિત્ર હોય કે ન પણ હોય, પરંતુ જે ચરિત્ર હોય તો જ્ઞાન હોય જ અને જ્ઞાન હોય તો ઉક્ત દર્શન હોય જ. છ ? પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે, લૌકિકજ્ઞાન અને શ્રદ્ધાનરૂપદર્શન યુગપત ઉતપન્ન થાય છે,851 પરંતુ અલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્ન કરવાનું રહે છે, તેથી શ્રદ્ધાનરૂપ દર્શનની પ્રાપ્તિ પછી અલૌકિકાનની પ્રાપ્તિ કાલક્રમે થાય છે એમ માનવું પડે (આ) ચક્ષુરાદિદશન અને ટ્રાન : (૧) મત્યાદિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન : આગમાં જ્ઞાળ વાર શબ્દો એક સાથે ઉલ્લેખાયેલા જોવા મળે છે. જેનાચાર્યો વાળને સંબંધ જ્ઞાન સાથે અને પાસને સંબંધ દર્શન સાથે જોડે છે. આ સંબંધ નંદિના કાળ સુધી સ્થિર થયો ન હતો, એમ માનવું પડે, કારણું કે શ્રુત અને મનઃ પર્યાયને દર્શન ન હોવા છતાં તે બન્ને જ્ઞાનની વિચારણુમાં ત્યાં વાસ શબ્દ પ્રયોજાયો છે, જયારે મતિને પોતાનાં દર્શન હોવા છતાં તેની વિચારણામાં બે વાર શબ્દ પ્રના છે 252 આથી વાસ – વાસર શબ્દોને સમજાવવા માટે નંદિના ટીકાકારોને પ્રયાસ કરવો પડ્યો છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે નંદિ પછીના કાલમાં વાસને સંબંધ દર્શન સાથે થિર થ. (ક મતિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન : મતિજ્ઞાનીને પ્રાપ્ત થતાં દર્શન અંગે બે પરંપરા જોવા મળે છે : પૂજ્યપાદ, જિનદાસગણિ, હરિભદ્ર, અકલંક, ધવલાટીકાકાર, વિદ્યાનંદ, હેમચન્દ્ર અને મલયગિરિ આદિ કેટલાક આચાર્યો મતિજ્ઞાનીને અવગ્રહ-ઈહાથી ભિન્ન ચક્ષ-અચકું દર્શન હોય છે એમ માને 25 3 જ્યારે અભયદેવસૂરિ આદિ કેટલાક આચાર્યો મહિનાનીને અવગ્રહ-ઈહારૂપ દર્શન હોય છે એમ માને છે 2 3 4 મતિજ્ઞાનીને ચક્ષુ અને અચક્ષુ એમ બે દર્શન હોય છે. ચહ્યુશનને અર્થ સ્વ સ્પષ્ટ છે. પંચસંગ્રહકાર અચઠ્ઠર્શનને અર્થ શ્રેત્ર, ઘાણ, જીવા સ્પર્શ અને મન વડે સ્વવિષયનું સામાન્યગ્રહણ એવો કરે છે. 5 આ અર્થ અનુસાર અચક્ષુ શનના પાંચ પ્રભેદો છે એમ માનવું પડે. ઉક્ત વ્યવસ્થા અનુસાર ચક્ષુદ્ર્શન ચક્ષતિની પૂર્વે અને અયક્ષશન શ્રોત્રમતિ, ધ્રાણમતિ આદિ બાકીના પાંચ મતિભેદોની પૂર્વ પ્રાપ્ત થાય છે. સિદ્ધસેન દિવાકરેને મને જન્યજ્ઞાન અને અયક્ષ શનને અભેદ અભિપ્રેત હોવાથી તેમણે અયક્ષદર્શનને અર્થ માનસદર્શન કર્યો છે. 6 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈનસંમત જ્ઞાનચર્ચા ભગવતમાં મતિની ક્ષેત્રાદિ વિચારણામાં વાસ અને ળ વાર એમ બે પાઠ મળે છે, જ્યારે મંદિરમાં ન સહ પાઠ મળે છે. જિનદાસગણિ આદિ આચાર્યો દર્શન સ્વીકારતા હોવાથી તેઓને નંદિગત પાઠને જુદી જુદી રીતે સમજવા પડ્યો છે : વાસ એટલે મતિજ્ઞાની ધર્માસ્તિકાય આદિને પૂર્ણપણે (અર્થાત સવ પર્યાયના સંદર્ભમાં જોતો નથી. હરિભદ્રને અનુસરીને મલયગિરિએ સ્પષ્ટતા કરી કે યોગ્ય દેશમાં રહેલા શબ્દાદિને તે જુએ છે. (૨) મૃતનિશ્ચિતમતિજ્ઞાની સૂત્રના આદેશથી કેટલાક અર્થોને નણે છે, સવને નહિ. ઉક્ત બને સમજૂતીએ જિનભદ્રા નુ સારી છે કે 5 8 અભયદેવસૂરિ ભગવતી સૂત્રગત બે પાઠમાંથી પાટુ પાઠ સ્વીકારે છે અને અવગ્રહ-ઈહાને દર્શનરૂપ માનીને તેને સમજાવે છે. 25 9 અવગ્રહ-ઈહાને દર્શન માનો મત સિદ્ધસેન દિવાકર પહેલાં પણ અસ્તિત્વમાં હતો એવું અનુમાન કરી શકાય, કારણ કે સિદ્ધસેન દિવાકરને એનું ખંડન કરવાની ફરજ પડી છે. ૦ જિનભદ્ર પણ આ મતનું સમર્થન કરતા હોય તેમ જણાય છે, કારણ કે, તેઓ સમ્યક્ત્વ અને શ્રુતના ભેદની વિચારણમાં અવગ્રહ-ઈહા દર્શનરૂપ છે એવું દષ્ટાંતરૂપ, કેચિત કહ્યા સિવાય જણાવે છે અને અવગ્રહને સ્પષ્ટ શબ્દોમાં અનાકારરૂપ કહે છે. 261 આ મત જિનભદ્ર પછીના કાળમાં પણ ચાલુ રહ્યો હોય એમ કહી શકાય, કારણ કે અકલંક, ધવલાટીકાકાર, વિદ્યાનંદ અને હેમચન્દ્રને સિદ્ધ કરવું પડયું છે કે, દર્શન એ જ્ઞાનથી ભિન્ન છે, અભયદેવસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં ઉક્ત મત સ્વીકાર્યો છે. યશોવિજયજી2 01 (ક) એક તરફ અવગ્રહને દર્શનારૂપ માનતા જણાય છે. તે બીજી તરફ તેઓ દર્શનને પ્રમાણિકટિથી (જ્ઞાનથી) બહાર રાખે છે. સિદ્ધસેન દિવાકર આદિ આચાર્યોની ઉક્ત મતના વિરોધમાં દલીલે આ પ્રમાણે છે : સિદ્ધસેન દિવાકર કહે છે કે, જે અવગ્રહને દશનરૂપ માનવામાં આવશે તો જ્ઞાનો પગ આઠ પ્રકારનો છે અને દર્શનોપયોગ ચાર પ્રકારનાં છે, 202 એ વ્યવસ્થામાં અને મતિભેદોની ૨૮ની સંખ્યામાં વિસંગતિ ઉપસ્થિત થશે. અકલંક કહે છે કે, જે કારણે ભિન્ન ભિન્ન હોય તે તેમાંથી જન્મતાં કાર્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. કારણભૂત દર્શનાવરણ અને જ્ઞાનાવરણ પરસ્પર ભિન્ન છે તેથી કાયભૂત દર્શન અને જ્ઞાન પરસ્પર ભિન્ન છે. ધવલાટીકાકાર અને વિદ્યાનંદ દર્શનને કારણરૂપ અને જ્ઞાનને કાયરૂપ કહીને બંનેનું ભિન્નત્વ સિદ્ધ કરે છે. વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, દર્શનથી અવગ્રહજ્ઞાન જન્મતું હોવા છતાં અવગ્રહના ઈન્દ્રિયમનો જન્યત્વમાં વિસંગતિ આવતી નથી, કારણ કે તેનું ઈન્દ્રિયમને જન્યત્વ પારંપરિક સમજવાનું છે. હેમચન્દ્ર કહે છે કે, દર્શનનું પરિણામ અવગ્રહ છે. 2 3 Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન કમ દર્શન પછી જ્ઞાનેના વિશે શી-તિરૂયી. પૂજ્યપાદીય પરપરાએ કરેલી સ્પષ્ટતા અનુસાર અવગ્રહની પૂર્વે દર્શન હોય છે, વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોય છે, જ્યારે અર્થાવગ્રહ વ્યક્ત હોય છે.28 6 અવ્યક્તતર>અવ્યક્ત > અને વ્યક્તિ પ્રતીતિ અનુક્રમે દર્શન વ્યંજનાગ્રહ અને અર્થાવગ્રહ છે. જેમકે બગલીને જોઈને એતત કિંચિત્ વસ્તુ એવી પ્રાથમિક પ્રતીતિ દર્શન છે અને તે પછી ઈદ રૂપમ્ એવી પ્રતીતિ અર્થાવગ્રહ છે. વિષયેન્દ્રિયસંગને વ્યંજનાવગ્રહ માનતા આચાર્યો જિનભદ્ર અને યશેવિજયજી અવગ્રહને જ દર્શનરૂપ માનતા હોવાથી કશી વિસંગતિ ઉપસ્થિત થતી નથી,2 6 6 જ્યારે હરિભદ્રીય વ્યવસ્થામાં વિસંગતિ ઉપસ્થિત થાય છે. કારણ કે તેઓ એક તરફ દર્શન પછી અવગ્રહ સ્વીકારે છે, જ્યારે બીજી તરફ વિષયેન્દ્રિયસંયોગને જ વ્યંજનાવગ્રહ માને છે 2 છે ? આથી વ્યંજનાવગ્રહની પૂર્વે દર્શનને અવકાશ રહેતું નથી. સંભવ છે, આ મુશ્કેલી મલયગિરિના ધ્યાનમાં આવી હતી, પરિણામે તેમણે અવગ્રહની વિચારણામાં દશનની ચર્ચા કરી નથી 2 છે 3 (ખ શ્રુતજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : આ અંગે બે પરંપરા જોવા મળે છેઃ જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો શ્રુતજ્ઞાનીને અચક્ષુદર્શન હોય છે એમ માને છે, જ્યારે જિનભદ, જિનદાસગણિ, હરિભદ્ર, મલયગિરિ આદિ આચાર્યો શ્રુતજ્ઞાનને અચક્ષુદર્શન નથી એમ માને છે. શ્રુતજ્ઞાનની નંદિગત વિચારણામાં ઘાસરું અને ઘાસ એમ બે પાઠભેદો હતા, તેમાં જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો સફ પાઠ સ્વીકારતા હતા અને તેની સંગતિ અત્યક્ષદર્શનના સંદર્ભમાં બેસાડતા હતા, જ્યારે જિનભદ્રને આ વ્યવસ્થા સ્વીકાર્ય ન હતી. તેમણે બે વાસદ્ પાઠ સ્વીકાર્યો હતો, તેની સંગતિ પાયાના સંદર્ભમાં બેસાડી, અચક્ષુદર્શનના સંદર્ભમાં નહિ.2 છે? જિનદાસગણિ વાર પાઠ સ્વીકારે છે, પણ તેની સંગતિ જિનભદ્રાનુસારી આપે છે. હરિભદ્ર અને મલધારી હેમચન્દ્રસૂરિ જિનદાસગણિને અનુસરે છે,27 0 મલયગિરિ પારું પાઠ સ્વીકારે છે, પરંતુ તેની સમજતી જુદી રીતે આપે છે. તેઓ કહે છે કે પાછું એટલે જાણે જોતો હોય તેમ. જેમ કે કઈ આચાર્ય પોતાના શિષ્યોને મેરુ આદિ અર્થો ચિત્રમાં દોરીને સમજાવતા હોય ત્યારે જોનારને એમ લાગે કે, આ આચાર્ય મેરુ આદિ અર્થો જાણે સાક્ષાત જોતા હોય તેમ લાગે છે. 7 1 આ સિવાય સિદ્ધસેન દિવાકર, વીરસેનાચાર્ય અને શ્રી ચન્દ્રસૂરિ આદિ આચાર્યો પણ શ્રુતજ્ઞાનીને દર્શન નથી એમ માને છે. 12 આ બધી વિગતો તપાસતાં એમ કહી શકાય કે શ્રુતજ્ઞાનીને અચક્ષુદશન હોય છે એ મત સ્વીકાર્ય બની શકયો નથી, કારણ કે મોટા ભાગના જૈનાચાર્યો શ્રુતજ્ઞાનીને દર્શન નથી એમ માને છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈનસમત જ્ઞાનચર્ચા (ગ) અવધિજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : અવધિજ્ઞાનીને અવધિદર્શન હોય છે એ વિષે કશે વિવાદ નથી. છદ્મસ્થને જ્ઞાનની પૂવેર દર્શન હોય છે, 1 2 એ નિયમાનુસાર અવધિદર્શન પછી અવધિજ્ઞાનને ક્રમ પ્રાપ્ત થાય છે, પરંતુ બધી લબ્ધિની પ્રાપ્તિ સાકાર ઉપયોગમાં થાય છે27 એ નિયમના આધારે અવધિજ્ઞાન પછી અવધિદર્શન એવો કમ પણ સ્વીકારી શકાય. શ્રી નગીનભાઈ શાહ આ કમનું સમર્થન કરે છે.27 5 (ધ) મન:પર્યાયજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : આ અંગે બે પર પરા જેવા મળે છે. કેટલાક આચાર્યો મન:પર્યાયજ્ઞાનીને દર્શન નથી એમ માને છે, જ્યારે કેટલાક આચાર્યો મનઃ પર્યાયજ્ઞાનીને દર્શન છે એમ માને છે. અલબત્ત, તે કયું દર્શન છે તે અંગે મતભેદ છે, જેમકે કેટલાક આચાર્યો તેને અચશ્વને માને છે; કેટલાક અવધિદર્શન માને છે, તો કેટલાક મનઃ પર્યાયદર્શન માને છે. સિદ્ધસેન દિવાકર, જિનભદ્રનિર્દિષ્ટ કેટલાક આચાર્યો, અલંક અને વીરસેનાચાર્ય આદિ આચાર્યા મન પર્યાયજ્ઞાનીને દર્શન માનતા નથી.2? 6 જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો આ વિષે એવી સ્પષ્ટતા કરતા હતા કે મન:પર્યાયજ્ઞાન પ્રથમથી જ સ્પષ્ટ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં દર્શનનો પ્રરન જ ઉપસ્થિત થતા નથી કેટલાક આચાર્યો મન:પર્યાયની નંદિગત 1 વિચારણામાં પ્રાપ્ત થતા પાસ પદની સંગતિ પ્રજ્ઞાપનોત થત્તાના સંદર્ભમાં બેસાડતા હતા. માલધારી હેમચન્દ્રસૂરિ પશ્યત્તાવાળા મતનું સમર્થન કરે છે.27 8 ના મન:પર્યાયજ્ઞાની અનુમાન વડે બાહ્ય ઘટાદિ અર્થોને અચકૂર્દશનથી જુએ છે એમ કહીને જિનભદ્ર નંદિસંમત વાસ૬ પદની સંગતિ બેસાડે છે.27 9 માલધારી હેમચન્દ્રસૂરિ અને શ્રીચન્દ્રસૂરિ જિનભદ્રનું સમર્થન કરે છે.28 0 જિનદાસગણિ વાતની સંગતિ એક તરફ જિનભદ્રાનુસારી આપે છે, તે બીજી તરફ વાસરું ને અર્થ સામાન્ય મને દ્રવ્યની જ્ઞાતિ અને જ્ઞાળક્ને અર્થ વિશેષ મને દ્રવ્યની કૃતિ એ કરે છે. હરિભદ્ર અને મલયગિરિ જિનદાસગણિની બને સમજૂતીઓનું સમર્થન કરે છે 2 81 અલબત્ત, મલયગિરિ બીજી સમજૂતી અંગે એવી સ્પષ્ટતા કરે છે કે સામાન્ય મને દ્રવ્યની જ્ઞપ્તિની વ્યવસ્થા વ્યવહારતઃ છે, પરમાર્થતઃ તે બને જ્ઞપ્તિ જ્ઞાનરૂપ જ છે. 28 એને અર્થ એ થયો કે મલયગિરિને જિનભદ્રીય વ્યવસ્થા જ સંમત છે જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો માનતા હતા કે, મન પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે (વાસ). પ્રસ્તુત વ્યવસ્થા અંગે અસંમતિ દર્શાવતાં જિનભદ્ર Page #52 -------------------------------------------------------------------------- ________________ પાન-દશન-મિથ્યારાન કહે છે કે, સૂત્રમાં આવી વ્યવસ્થા નથી. કેટલાક આચાર્યો એવી રીતે સંમતિ બેસાડતા હતા કે સૂત્રગત વાસટ્ટ પદ સંભવિતતાના અર્થમાં છે, તે એ રીતે કે જો મન:પર્યાયજ્ઞાનીને અવધિજ્ઞાન હોય તે અવધિદર્શનથી જુએ અને જો અવધિજ્ઞાન ન હોય તે ન જુએ.88 2 કેટલાક આચાર્યો વાસટ્ટની એવી વ્યવસ્થા કરતા હતા કે મન૫ર્યાયજ્ઞાની મન:પર્યાયદર્શનથી જુએ છે. જો કે સૂત્રમાં મન પર્યાયદર્શનને ઉલ્લેખ નથી. તેમ છતાં કશી વિસંગતિ આવતી નથી, કારણકે જેમ સૂત્રમાં વિભંગદર્શનને ઉલ્લેખ ન હોવા છતાં અવધિદર્શનમાં તેને અંતર્ભાવ માનીને તેનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે, તેમ અવધિદર્શનમાં મન:પર્યાયદર્શનને અંતર્ભાવ માનીને તેનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. જિનભક આ વ્યવસ્થા સાથે અસંમતિ દર્શાવતાં જણાવે છે કે મન:પર્યાય દર્શનનું અસ્તિત્વ છે જ નહિ કારણ કે ભગવતીસૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મન:પર્યાયજ્ઞાની જે અવધિજ્ઞાનવાળો હોય તો તેને ત્રણ દશને હોય અને અવધિજ્ઞાનવાળા ન હોય તે તેને બે દર્શન હોય છે કે આમ અવધિદર્શન અને મન:પર્યાયદર્શનવાળો મત સ્વીકાર્ય બની શક નથી. ઉપયુકત તમામ વિગતે તપાસતાં એમ કહી શકાય કે મોટા ભાગના જેનાચાર્યો મનઃપ્રાયજ્ઞાનીને દર્શન માનતા નથી. પ્રસ્તુત વિધાનમાં જિનભદ્રય વ્યવસ્થા વિસંગતિ ઉપસ્થિત કરતી નથી, કારણ કે તેમણે સ્વીકારેલું અચક્ષુદર્શન બાહ્ય અર્થ સાથે સંબંધિત છે. જેનેતર દશામાં પણ આવી જ વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે સાંખ્યવેગ અનુસાર પુરુષ પિતાના ચિત્તની વૃત્તિઓને જોઈ શકે છે, પરંતુ અન્ય પુરુષના ચિત્તની વૃત્તિઓને જોઈ શકતો નથી, માત્ર જાણી શકે છે. બૌદ્ધદાર્શનિનું પણ આવું જ મન્તવ્ય છે કે, ચિત્ત પરિચિત્તને જાણે ખરું, પણ જુએ નહિ88 5. (ડ) કેવલીને પ્રાપ્ત થતું દશન:- આ અંગે જેનપરંપરામાં ત્રણ પક્ષ જેવા મળે છેકેવલજ્ઞાન-કેવલદર્શનને કમપક્ષ, યુગપત પક્ષ અને અભેદપક્ષ. આ પક્ષે અંગેની ઐતિહાસિક માહિતી અને અભેદપક્ષની વિચારણું પૂરું થઈ ચૂકી છે. 8 6 તેથી અહીં યુગપપક્ષ અને કમપક્ષની વિચારણા અભિપ્રેત છે. યુગ૫૫ક્ષ-કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપગ એક સાથે (યુગપત ) હેય છે એ સ્પષ્ટ ઉલ્લેખ સર્વપ્રથમ તવાર્થભાષ્યમાં જોવા મળે છે,88 7 જેનું સમર્થન મલવાદી, કુંદકુંદ, પૂજ્યપાદ, સમંતભદ્ર, 2 ક અકલંક અને વીરસેનાચાર્ય 2 8 9 આદિ. Page #53 -------------------------------------------------------------------------- ________________ M જૈનસં મત જ્ઞાનચર્ચા આચાર્યોએ કર્યું. પૂજ્યપાદ કહે છે કે, નિરાવરણ હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપયોગ યુગપત છે. અકલંક અને વીરસેનાચાર્ય એનું સમર્થન કરે છે 290 અકલંક સ્પષ્ટતા કરે છે કે, જેમ નિરાવરણ સૂર્યને તાપ અને પ્રકાશ એક સાથે રહે છે, તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સાથે રહે છે 2 91 આ સિવાય જિનભદ્રની પૂર્વેના કાલના યુગપતવાદીઓની દલીલ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે, જેનો ઉલ્લેખ ક્રમવાદમાં માનતા જિનભદ્ર પૂર્વપક્ષરૂપે કર્યો છે :(૧૧) કેવલજ્ઞાન–ક્વલદર્શનનો ઉપયોગ યુગપત માનવાથી બનેનું સૂત્રોક્ત સાદિઅપર્યાવસિતત્વ અને તુલ્યાસ્ત્રવત્વ સંગત બને છે,898 (ર) બન્નેને ઉપગ ક્રમથી માનવામાં કેટલીક વિસંગતિઓ પ્રાપ્ત થાય છે, જેમ કે, (ક) ક્રમમાં માનવાથી બને સાદિસપર્યાવસિત ગણવા લાગશે, કારણ કે એકની હાજરી વખતે બીજુ ગેરહાજર હોય છે. (ખ) બનેના આવરણને ક્ષય નિરર્થક બને, કારણ કે આવરણનો ક્ષય થયા પછી પણ બંનેમાંથી એક ગેરહાજર રહે છે, તેથી એકના અભાવ માટે બીજાને જ આવરણ તરીકે સ્વીકારવું પડે, કેમકે તદાવરણકમક્ષય તે પહેલેથી થઈ ચૂક્યો છે. આ રીતે કમપક્ષ સ્વીકારતાં તરેતરાવરણદોષ પ્રાપ્ત થાય અને જે તે ન સ્વીકારવામાં આવે તો નિષ્કારણુંવરjષ પ્રાપ્ત થાય. (ગ) કેવલીને પાક્ષિક સવજ્ઞત્વ-સર્વદશિત્વ પ્રાપ્ત થશે, કારણ કે તે જ્યારે સર્વજ્ઞ છે ત્યારે સર્વદશી* નથી અને જ્યારે સવંદશી છે ત્યારે સર્વજ્ઞ નથી. (ધ) કેવલજ્ઞાન દર્શનાવરણને ક્ષય થતાં બન્નેમાંથી પ્રથમ ઉત્પત્તિ કોની તેને નિશ્ચય થઈ શકતો નથી.29 () વઢિળો જેવોવો વઢના (નો માઢના એ આગમપ્રમાણુ યુગપત પક્ષનું સમર્થન કરે છે.29 4 (ચ) ભગવતી’ અને પ્રજ્ઞાપનામાં પ્રાપ્ત થતો જ સમયં ૬ જ્ઞાતિ વિવાતિ29 5 ઉલ્લેખ યુગપત વાદમાં કશી વિસંગતિ ઉપસ્થિત કરતો નથી, કારણ કે અહીં જિ ને અર્થ જિન જે કે જિનશાસિત અર્થાત છદ્મસ્થ એવો કરવાનો છે. 29 છે કમપક્ષ-નિયુક્તિકાર, જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિ આદિ અચાયો આ પક્ષનું સમર્થન કરે છે. યુગપત પક્ષ સામે તેઓની મુખ્ય મુખ્ય દલીલે આ પ્રમાણે છે : નિયુક્તિકાર કહે છે કે, કેવલીને બને ઉપયોગો યુગપત હોતા નથી. 7 નિભદ્ર કહે છે કેઃ (૧) જેમ અત્યાદિ ત્રણ જ્ઞાનના ૬૬ સાગરપમ સુધીના પશમની વાત ઉપયોગનિરપેક્ષ લવિના સંદર્ભમાં છે, તેમ કેવલજ્ઞાન-દર્શનનું સાદિઅપર્યાવસિતત્વ ઉપયોગનિરપેક્ષ લબ્ધિના સંદર્ભમાં છે. ૦ ૪ (૨) ઉપયોગ કમથી પ્રાપ્ત થાય છે એ સર્વ જીવોને સ્વભાવ છે. આમ છતાં ઇતરેતાવરણ અને નિષ્કારણુવરણ જેવા દોષો ઉપસ્થિત કરવામાં આવશે તો તે દો અત્યાદિજ્ઞાનેને પણ સમાન રીતે લાગુ પડશે, કારણ કે તે જ્ઞાને પણ ક્રિમિક છે.299 Page #54 -------------------------------------------------------------------------- ________________ શાન-દશન-મિશ્યાશાન ૪૫ (૩) જેમ અત્યાદિ જ્ઞાનોને યુગપત ઉપયોગ ન હોવા છતાં માત્ર લબ્ધિને કારણે ચતુર્તાની કહેવામાં આવે છે. તેમ લબ્ધિના કારણે કેવલીને સર્વજ્ઞ–સર્વદશી કહેવામાં આવે છે. (૪) જેમ મશ્રિત (અવધિ) યુગપત ઉત્પન્ન થયા છતાં તેઓને ઉપયોગ યુગપત નથી, તેમ કેવલજ્ઞાન-દર્શન યુગપત ઉત્પન્ન થયા છતાં તેઓને ઉપગ યુગપત નથી. (૫) નિળ સમયે ૬ વાગત અ વિ જ્ઞાતિ એવો ભગવતી અને પ્રજ્ઞાપનાગત ઉલ્લેખ થા ભગવતી (૨૫-૬) ગત અન્ય ઉલ્લેખ કમવાદનું સમર્થન કરે છે sea અમેદપક્ષની માન્યતાનું ખંડન કરતાં જિનભદ્ર કહે છે કે, કેવલજ્ઞાન અને કેવલદર્શન અભિન્ન નથી, પણ ભિન્ન છે, કારણ કે (૧) જેમ અત્યાદિ એકદેશીયા જ્ઞાનની સમાપ્તિવાળા ભગવાનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ ચક્ષુરાદિ દશેનોની સમાપ્તિવાળા ભગવાનમાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે. (૨) અવધિજ્ઞાની અને કેવલજ્ઞાની બન્ને માટે બાળઠ્ઠ વાસ શબ્દ પ્રયોજાયા છે, તેથી જે અવધિ જ્ઞાન અને અવધિદર્શનને પૃથક્ માનવામાં આવે તો કેવલજ્ઞાન અને કેવલદાન પૃથફ કેમ નહિ ? (૩) ટૂંકમાં કેવલી જ્ઞાનથી ભિન્મ કે અભિન્ન પણ (સામાન્યાકારરૂપે) જે જુએ છે, તે કેવલ દર્શન છે અને વિશેષરૂપે) જે જાણે છે તે કેવલજ્ઞાન 1 છે જિનદાસગણિ અને હરિભદ્ર વિશેષણવતીની ગાથાઓ ઉદ્દધૃત કરીને ક્રમપક્ષનું સમર્થન કરે છે, જ્યારે મલયગિરિ વિષણુવતી ઉપરાંત વિશેષાવશ્યક ભાષ્યની પણ ગાથાઓ ઉદ્દધૃત કરીને વિસ્તારથી વિશેષ સ્પષ્ટરૂપે ક્રમપક્ષનું સમર્થન કરે છે.302 ક્રમવાદી આચાર્યો છઘરથને દર્શન પછી જ્ઞાન માને છે, જ્યારે કેવલીને નાન પછી દર્શન માને છે. 30 3 જ્ઞાન-દર્શનના ક્રમ અંગે જૈનેતર માન્યતાઃ-(૧) સાંખ્ય-યાગ અનુસાર ચિત જ્ઞાતા છે અને પુરુષ દ્રષ્ટા છે. પુરુષ ચિત્તવૃત્તિને જુએ છે. ચિત્તનું જ્ઞાનકાર્ય અને પુરુષનું દર્શનકાર્ય યુગપત થાય છે. આમ છતાં તાર્કિક રીતે એમ કહી શકાય કે પ્રથમજ્ઞાન ચિત્તવૃત્તિ) અને પછી દશન એ ક્રમ છે.30 4 આ વિગત ઈન્દ્રિય અને અતીન્દ્રિય બનેને લાગુ પડે છે. 5 (૫) બૌદ્ધદર્શન નિર્વિકલ પક પ્રશ્ન પછી સવિકલ્પક પ્રત્યક્ષને ક્રમ માને છે. ઉક્ત બને પ્રત્યક્ષોને અનુક્રમે જેનસંમત દર્શન અને જ્ઞાન સાથે સરખાવી શકાય. બૌદ્ધસ મત નિર્વિકલ્પ પ્રત્યક્ષના ચાર ભેદમાં 30 3 ઇન્દ્રિયનિર્વિકલ્પ અને મેનેનિર્વિકલ્પન અનુક્રમે જે સંમત ચહ્યું અને અચહ્યુશન સાથે તેમજ ગિનિર્વિકલપને જેનસંમત વવિદર્શન-કેવલદાન સાથે સરખાવી શકાય. આમ બૌદ્ધદર્શન ઇન્દ્રિય-અતીન્દ્રિય બનેમાં પ્રથમ નિર્વિકલ્પ (દશન) પછી, સવિકપક જ્ઞાનને) કમ સ્વીકારે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જનસંમત જ્ઞાનચર્ચા (૨) દશનની લૌકિક-અલૌકિકતા અને પ્રત્યક્ષતા-પરોક્ષતા - વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરા માને છે કે, ઇન્દ્રિયજન્ય દર્શને લૌકિક છે, જ્યારે અતીન્દ્રિયદર્શન અલૌકિક છે.30 1 જૈન પરંપરા મતિવ્રુતને પરમાતપક્ષ અને અતીન્દ્રિય ત્રણ જ્ઞાનને પરમાર્થાત: પ્રત્યક્ષ માને છે, તેથી ચક્ષુ-અચક્ષુદર્શન પરમાત: પક્ષ છે, અને અવધિ દર્શન-કેવલદર્શન પરમાતઃ પ્રત્યક્ષ છે, જ્યારે વેદિક અને બૌદ્ધ પરંપરા દશન (નિવિકલ્પ પ્રત્યક્ષ)ને પ્રત્યક્ષ જ માને છે.30 8 (૩) દશનની ઉત્પાદક સામગ્રી :-લૌકિક દર્શનોની ઉત્પાદક સામગ્રીમાં વિઘય અને ઇન્દ્રિયોનો સન્નિપાત આવશ્યક છે, જ્યારે અલૌકિક દશની ઉત્પાદક સામગ્રી માં માત્ર આત્મશક્તિ આવશ્યક છે. આ બાબતમાં જૈનેતર દર્શનમાં શાંકર વેદાન્તને બાદ કરતાં કરશે મતભેદ નથી. શાંકરદાત અનુસાર તત્વમસિ આદિ મહાવાક્યજન્ય અખંડ બ્રહ્મબોધ નિવિકલ્પ છે. તેથી દશનની ઉપાદક સામગ્રીમાં શબ્દાદિ પણ છે.369 (૪) બૌદ્ધ પરંપરામાં જ્ઞાન-દર્શન આદિ શબ્દો:-(૧) બૌદ્ધ પરંપરામાં દર્શન શબ્દ અન્દ્રિય અને અતીન્દ્રિય બને અર્થમાં છે. અલબત્ત, મોટે ભાગે જ્ઞાનદર્શન શબ્દ પૂર્ણ મુક્તિ અને ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શનને વાચક છે. 10 જેને જૈનસંમત કેવલજ્ઞાન-કેવલદર્શન સાથે સરખાવી શકાય. (૨) બૌદ્ધસમત યથાભૂત જ્ઞાન-દર્શનના અર્થ વસ્તુને યથાર્થ જ્ઞાન-દર્શન છે,311 જેને જેનસંમત સમ્યફ જ્ઞાન-દર્શન સાથે સરખાવી શકાય. (૩) બૌદ્ધ812 અને જેન બને પરંપરામાં જ્ઞાળz-qસ શબ્દો એન્દ્રિય–અતીન્દ્રિય જ્ઞાન-દર્શન માટે પ્રયોજાયા છે. (૪) બૌદ્ધદર્શનમાં વિર્ય શબ્દ અતીન્દ્રિય અર્થને વાચક છે,818 જેને જેનસંમત અવધિદર્શન-કેવલદર્શન સાથે સરખાવી શકાય. (૮) મિથાજ્ઞાન : (ક) અર્થ-અજ્ઞાનના બે અર્થ છે : જ્ઞાનને અભાવ અને મિથ્યાજ્ઞાન. જ્યારે જ્ઞાનનું આવરણ હોય છે ત્યારે જ્ઞાનાભાવ હોય છે. પરંતુ જ્યારે જ્ઞાનવરણને ક્ષચોપશમ હોય અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે મિથ્યાજ્ઞાન હોય છે. અહીં મિથ્યાજ્ઞાનની વિચારણું અભિપ્રેત છે. (બ) ભેદ :–જેનપરંપરામાં મિથ્યાજ્ઞાનની વિચારણા બે રીતે થયેલી જોવા મળે છે : મત્યાદિ ત્રણ જ્ઞાનના સંદર્ભમાં અને પ્રમાણુના સંદર્ભમાં. મત્યાદિ ત્રણ જ્ઞાનના સંદર્ભમાં મિથ્યાજ્ઞાનના, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ ભેદો છે. જ્યારે પ્રમાણના સંદર્ભમાં સંશય, વિપર્યય અને અધ્યવસાય એમ ત્રણ Page #56 -------------------------------------------------------------------------- ________________ જાન-દશન-મિથ્યાશાન ભેદો છે. ઉક્ત બને વિચારણામાં મતિજ્ઞાન આદિ ત્રણ ભેદ પ્રાચીન છે, કારણ કે આગમોમાં અજ્ઞાન 14 અને તેના ઉક્ત ત્રણ ભેદોને 315 ઉલ્લેખ મળે છે, જ્યારે સંશયાદિ ત્રણ બેદે પછીના કાળમાં દાખલ થયા હોય તેમ જણાય છે. અલબત્ત, પૂજ્યપાદના કાલમાં આ ભેદ રિથર થઈ ચૂક્યા હતા, 1 “સંભવ છે, જેનેતર દર્શનગ સરાવાદિની વિચારણાની અસરત જેનપરંપરામાં આ ભેદે દાખલ થયા હોય. (૧) મતિજ્ઞાનાદિ ત્રણ ભેદો : મિથ્યાટિના મતિ અને ભૂત અનુક્રમે અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે. 31 () વિમંગ અંગે ભગવતીમાં એવી સ્પષ્ટતા મળે છે કે, કોધાદિ પાતળાં પડી જતાં, માર્દવાદિ ગુણે આવતાં, તદાવરણીય કર્મોને ક્ષયોપશમ થતાં અને દાં-પા-માળા-વેગળા કરતાં કરતાં વિભંગ ઉત્પન્ન થાય છે. વિર્ભાગજ્ઞાની જઘન્યતઃ આંગલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટતઃ અસંખ્યાત હજાર એજનને જાણે છે-જુએ છે અને પોતે જે કંઈ જાણે છે જુએ છે, તેથી વિશેષ કંઈ નથી, એમ સમજે છે. પરંતુ જ્યારે મિથ્યાપર્યાય ક્ષીણ થાય છે અને સમ્યકત્વ પર્યાયે વધવા લાગે છે, ત્યારે ક્રમશઃ મિથ્યાત્વ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, પરિણામે વિભંગ અવધિમાં પરિણમે છે. વિભંગના ગ્રામસંસ્થિત, નગરસંસ્થિત, પશુસંસ્થિત વગેરે પ્રકાર છે. 31 8 અલબત્ત, આ પ્રકારો વિભંગના વિષયમદનું સૂચન કરે છે, આંતરિક સ્વરૂપનું નહી. સૂત્રકૃતાંગમાં વિભાગ શબ્દ વિભેદ અથપરક પણ છે. 310 ભગવતીમાં કહ્યું છે કે, જીવને જો બે અજ્ઞાન હોય તે મતિઅજ્ઞાન અને શ્રુઅજ્ઞાન હોય છે, કારણ કે શ્રતની પૂર્વે મતિ અવશ્ય હોય છે.) પરંતુ જે વિભંગની લબ્ધિ હોય તે ઉક્ત ત્રણેય અજ્ઞાન હોય છે. 2 0 એને અર્થ એવો કે વિર્ભાગજ્ઞાનીની ઈયિજ્ઞપ્તિ પણ અજ્ઞાનરૂપ હોય છે. અજ્ઞાનના ત્રણ જ પ્રકાર હોવાથી એમ કહી શકાય કે મતિ, શ્રુત અને અવધિમાં જ મિથ્યાત્વની શક્યતા છે, જ્યારે મન:પર્યાય અને કેવલમાં મિથ્યાત્વની શક્યતા નથી. વિદ્યાનંદ એનું સમર્થન કરે છે.321 ઉક્ત ત્રણ મિથ્યાજ્ઞાને વિશે ભગવતી પછીના કાળમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પરમાવધિ અને સર્વાવધિમાં વિપર્યય (મિથ્યાજ્ઞાન)ની શક્યતા નથી, કારણ કે અવધિના તે પ્રકારે મન:પર્યાયની જેમ વિશેષ પ્રકારના સંચમથી પ્રાપ્ત થાય છે. ફક્ત દેશાવધિમાં જ અર્થાત્ અવધિની પ્રથમ કક્ષામાં જ મિથ્યાત્વની શક્યતા છે. 32 2 મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનમાં સંશયાદિ ત્રણેય હોઈ શકે છે, જ્યારે વિર્ભાગમાં વિપર્યાય અને અધ્યવસાય એ બે જ હોય છે, સંશય હોતો નથી, કારણ કે વિલંગમાં ઈન્દ્રિયવ્યાપાર નથી. 32 3 Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા (૨) સંશયાદિ ત્રણ ભેદ્દેશ ઃ ન્યાયદર્શન સંશયાદિ ત્રણ ભેદો ઉપરાંત ચેાથા ભેદ તરીકે સ્વપ્નના ઉલ્લેખ કરે છે. સ્વપ્ન અંગેની વિચારણા પૂર્વે થઈ ગઈ છે.324 સ શયાદિ ત્રણના સ્વરૂપ વિષે જૈન-જૈનેતર દર્શનમાં કશી વિતિ નથી. ૪૮ (અ) સસ્પેંશય:-ન્યાય, જૈન અને બૌદ્ધદાન માને છે કે, એક વસ્તુમાં બે સમાન ધર્માં જણાતાં જ્યારે કશા નિણૅય ઉપર આવી શકાતું નથી ત્યારે એ અનિશ્રિતજ્ઞપ્તિને સંશય કહે છે. જેમ કે આછા અંધકારમાં દૂરથી ઝાડના થડને જોઈને આ થડ હશે કે માણસ ? એવી ડાલાયમાન પ્રતીતિ સંશય છે.325 ન્યાય દર્શીનના મતે સ ંશયના પાંચ ભેદ છે : સમાનધર્મોપપત્તિમૂલક, અનેક ધર્મપપત્તિમૂલક. વિપ્રતિપત્તિમૂલક, ઉપલધ્યવ્યવસ્થામલક અને અનુપલ વ્યવ્યવથામૂલક. આ થડ છે કે પુરુષ એ પ્રતીતિ સમાનધર્મપિપત્તિમૂલક છે. 32 (આ) વિષયય :-ન્યાય, જૈન અને બૌદ્ધદર્શન મળે છે કે એક વસ્તુને બીજી સમજી લેવી તે વિપય*ય છે. જેમ કે થડને માસ સમજવુ .321 જિનભદ્ર કહે છે કે મિથ્યાદષ્ટિ જીવને માટેભાગે ત્રિપ`ય જ હોય છે, કારણકે તે સત્ર મિથ્યા નિણૅય કરે છે.328 સાંખ્ય દર્શનમતે વિષય યના પાંચ ભેદો છે : અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પતંજલિ આ પાંચને મિથ્યાજ્ઞાનમાંથી જન્મતા પાંચ કલેશેા તરીકે ઓળખાવે છે 329 જૈનદર્શનમાં વિદ્યાનના મતે ઉપદેશની દૃષ્ટિએ વિપયયના બે ભેદ છે: સહજ અને આહાર્યાં. અન્યના ઉપદેશ વિના થતુ વિપરીત ગ્રહણુ સહજ વિપર્યય છે, જ્યારે અન્યના ઉપદેશથી થતુ વિપરીત ગ્રહણ આહા વિપયય છે. સહજ વિષય મત્યાદિ ત્રણેય આજ્ઞાનેામાં હોય છે, જ્યારે આહાય વિષય માત્ર શ્રુતઅજ્ઞાનમાં હાય છે. ચક્ષુરાદિ મતિપૂર્યાંનુ શ્રુતઅજ્ઞાન પોપદેશ રહિત હાવાથી સહજવિપયય છે, જ્યારે શ્રોત્રમતિપૂત કનુશ્રુતઅજ્ઞાન પરાપદેશજન્મ હૈાવાથી આહા` છે. સંશય અને અનવવસાયના પણ સહજ અને આહા એમ એ બે ભેદ છે. ૩૩૦ (૯) અનવ્યવસાય : આછા અંધકારમાં દૂરથી કાઇ વસ્તુ જોઇ ને આ શું છે ? (વેિર્મતત્ ) એવી, કોઇ પણ પ્રકારના વિશિષ્ટધમ"ના) નિણૅય વિનાની પ્રતીતિ અનવ્યવસાય છે.31 પ્રશસ્તપાદ અનધ્યવસાયને સંશયવા હિન્ન માને છે, જ્યારે ગૌતમ અને વાત્સ્યાયન તેને સશય રૂપ ગણે છે. 332 (૩) સ યાદિની તુલના :-વિષય નિશ્ચયાત્મક છે, જ્યારે અનધ્યવસાય અને સશય અનિશ્ચયાત્મક છે. અનેધ્યસાય અને સશય વચ્ચે ભેદ એ છે કે અનધ્યવસાયમાં કોઇ પણ એક વિષે નિર્ણય નયા, જ્યારે સશયમાં કોઇ પણ એ વિષે દોલાયમાન સ્થિતિ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાશાન ૪૮ (૩) મતિજ્ઞાનાદિ અને સંશયાદિ : પૂવે' કહેવામાં આવ્યું છે કે જેના પરંપરામાં મતિઅજ્ઞાનાદિ ત્રણની વિચારણું આગમકાળથી ચાલી આવે છે, પછીના કાલમાં સંશયાદિ ત્રણની વિચારણું દાખલ થઈ.33 2 વિપર્યય શબ્દ તત્ત્વાર્થમાં મળે છે, પરંતુ ઉમાસ્વાતિ તેને અર્થ મિથ્યાજ્ઞાન સામાન્ય કરીને તેમાં મતિઅજ્ઞાનાદિ ત્રણને અંતર્ભાવ માને છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે, જેમ ઉન્મત્ત પુરુષ ક્યારેક મારીને સુવણે, ક્યારેક સુવર્ણને માટી, તો ક્યારેક મારીને મારી માને છે, તેમ મિથ્યાદર્શનને કારણે મત્યાદિ ત્રણ જ્ઞાને અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન છે. પૂજ્યપાદ અને અકલંક ઉમાસ્વાતિનું સમર્થન કરે છે. ૨૪૩ પૂજ્યપાદ કારણદિની દષ્ટિએ વિપર્યયના કારણવિપર્યય, ભેદભેદ વિપર્યાસ અને સ્વરૂપ વિપર્યાય એમ ત્રણ ભેદ કરીને મતિજ્ઞાન આદિને સમજાવે છે અને જેનેતર માન્યતાઓને અંતર્ભાવ તેમાં કરે છે, જ્યારે અકલંક કારણવિપર્યાસ આદિ ભેદને ઉલ્લેખ કર્યા સિવાય જેનેતર માન્યતાઓને અંતર્ભાવ મિથ્યાજ્ઞાનમાં કરે છે 18% પૂજ્યપાદ કહે છે કે, કારણની બાબતમાં વિપરીતજ્ઞાન હોવું વિપર્યાસ છે, જેમ કે કેટલાક ગમતવાદી) કહે છે કે પૃથ્વી આદિનાં ૪, ૩, ૨, ૧, ગુણ ધરાવતાં પરમાણુઓ તુલ્ય કાર્યનાં આરંભક છે અને કેટલાક વેદાન્તીઓ) કહે છે કે રૂપ ગુણ આદિનું એક કારણ અમૂર્ત અને નિત્ય છે. ભેદ-અભેદની બાબતમાં વિપરીત અજ્ઞાન ભેદભેદ વિપર્યાય છે, જેમ કે કેટલાકના (ગદર્શન) મતે કારણ અને કાર્ય ભિન્ન છે અને કેટલાકના (સાંખ્યદર્શન) મતે તે બન્ને અભિન્ન છે. સ્વરૂપની બાબતમાં વિપરીત અજ્ઞાન સ્વરૂપવિપર્યા છે, જેમ કે કેટલાકના (ભાષિત) મતે રૂપાદિ નિવિકલ્પક છે અથવા નથી અને કેટલાકના (વિજ્ઞાનાતિવાદી) મતે તદાકારપરિણત વિજ્ઞાનનું જ અસ્તિત્વ છે, ઘટાદિ બાહ્ય અર્થનું નહિ. આમ મિથ્યાદર્શનને ઉદય થવાની આવી વિરુદ્ધ કલ્પનાઓમાં શ્રદ્ધા જાગે છે ત્યારે તેવા જીવને મતિજ્ઞાન આદિ મિથ્યાઅજ્ઞાન હોય છે, જ્યારે શ્રદ્ધાનરૂપ દર્શનને કારણે મતિજ્ઞાન આદિ સમ્યજ્ઞાન હોય છે. આમ ઉમાસ્વાતિ અને પૂજ્યપાદ વિપર્યય પદને સંશયાદિત વિપર્યય એવો સંકુચિત અથ કરતા નથી. આમ છતાં સર્વાર્થસિદ્ધિમાં સંશયાદિ ત્રણને ઉલલેખ મલે છે 35 (ક) આથી એવું અનુમાન કરી શકાય કે ઉમાસ્વાતિ પછીના કાલમાં સંશયાદિની વિચારણું જૈન પરંપરામાં દાખલ થઈ હશે. જિનમ ઈહા અને સંદિગ્ધગ્રાહક અનિશ્ચિત (બહુઆદિ ભગત) ભેદ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫o જૈનસમંત જ્ઞાનચર્ચા સંશયરૂપ છે કે કેમ, પરધમથી મિશ્રિત–નિશ્રિત (બહુઆદિ ભેદગત) ભેદ વિપર્યયા છે કે કેમ અને અવગ્રહ અને વ્યવસાય રૂપ છે કે કેમ, તેની વિચારણા કરીને, તે જ્ઞાને સમદષ્ટિનાં હેવાથી જ્ઞાનરૂપ છે, એવી સ્પષ્ટતા કરી. વિદ્યાનંદ વિપર્યયને સંકુચિત અર્થ (સંશયાદિગત વિપર્યય) કરે છે અને કહે છે કે તત્વાર્થગત “ચ” (ક) શબ્દ સંશય અને અધ્યવસાય ભેદનું સૂચન કરે છે. તેઓ સંશયાદિ ત્રણ મિથ્યાજ્ઞાનના સહજ અને આહાય એમ બે ભેદ કરીને જેનેતર માન્યતાઓને અંતર્ભાવ તે ભેદોમાં કરે છે.331 આમ વિદ્યાનંદ આદિ કેટલા ક આચાર્યોએ સંશયાદિને અંતર્ભાવ મતિઅજ્ઞાન આદિમાં કરીને પરંપરાપ્રાપ્ત મતિજ્ઞાન આદિની વિચારણું અને પછીથી જેનપર પરામાં દાખલ થયેલ સંશયાદિની વિચારણાને સમન્વય કર્યો, જ્યારે હેમચન્દ્ર ૩ ૪ આદિ કેટલાક આચાર્યોએ સંશયાદિની વિચારણા મતિઅજ્ઞાનાદિથી નિરપેક્ષપણે કરી. (ગ) મિથ્યાજ્ઞાનની શાન-અજ્ઞાનરૂપતા ઃ આ અંગે જૈન પરંપરામાં એ રીતે વિચારણા થયેલી છે: તાર્કિક પરંપરાના આચાર્યો વિષયના સંદર્ભમાં વિચારણા કરે છે, જ્યારે આગમિક પરંપરાના આચાર્યો સ્વામીના સંદર્ભમાં વિચારણું કરે છે. (૧) વિષયના સંદર્ભમાં : હેમચંદ્ર કહે છે કે, વિષયના સંદર્ભમાં સંશયાદિ મિથ્યાજ્ઞાન છે.૩૦ (પછી તે સંશયાદિ સમ્યદૃષ્ટિનાં હોય કે મિથ્યાદષ્ટિનાં) ન્યાય અને બૌદ્ધદર્શન પણ આવો જ મત ધરાવે છે. (૨) સ્વામીના સંદર્ભમાં ૬ નંદિમાં જણાવ્યા અનુસાર સમદષ્ટિ જીવનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાન અજ્ઞાન છે અને સમ્યફદષ્ટિ જીવનું મિથ્યાશ્રત સમ્યફ છે. 310 એનો અર્થ એ થયો કે સમ્યક્દષ્ટિ જીવની કઈ પણ જ્ઞપ્તિ અજ્ઞાનરૂપ છે . આ વ્યવસ્થાને સુસંગત રહીને સ્પષ્ટતા કરે છે કે, (ક) સમ્યદૃષ્ટિ જીવના જ્ઞાનપગમાં જ્ઞાતા માટે સંશયાદિ જ્ઞાનરૂપ છે, કારણ કે આગમમાં કહ્યું છે કે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. 341 આમ પ્રત્યેક વસ્તુ સર્વપર્યાત્મન્ હોવાથી સંશયગમ્ય ધર્મો પણ તે મૂળ વસ્તુના જ હોય, જેમ કે થડને પુરુષ માનવાની પ્રક્રિયામાં પરષના ધર્મો પણ થડના જ ગણાય. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાત્મક છે તે મિથ્યાદષ્ટિને પણ કશું વિપરીત ગ્રહણ ન થાય. અર્થાત તેની જ્ઞપ્તિ પણ સમ્યક્રજ્ઞાન જ સ્વીકારવી જોઈએ. એનું સમાધાન એ છે કે મિથ્યાદષ્ટિ જીવ નિર્ણય વખતે પણ મૂલ વસ્તુને સવ પર્યાત્મક જાણ નથી, વળી તે સાધ્ય સાધનના યોગ્યતા-અયોગ્યતા જાણતા નથી, જ્યારે સમ્યક્દષ્ટિને તેનું ભાન હોય છે. (ખ) મિથ્યાદષ્ટિ જીવની જ્ઞતિ અજ્ઞાન છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૫૧ કારણ કે તેને સત્-અસત્ વિવેક હોતો નથી, તેનું જ્ઞાન સ ંસારનુ કારણ બને છે, તે મતની જેમ યદચ્છાથી એક વસ્તુને, ઠીક લાગે તે વસ્તુ તરીકે સમજે છે અને તેને જ્ઞાનનુ ફૂલ મળતું નથી42 જિનદાસગણુ, હરિભદ્ર અને મલયગિરિએ સત્-અસત્ની વિવેકાદિ દલીલ ઉદ્યુત કરી છે.”ઇસત્-અસતૂના વિવેકાભાવના અને યદચ્છે।પલબ્ધિની વાત ઉમાસ્વાતિએ પણ કરી છે.344 મલધારી હેમચન્દ્રસૂરિ કહે છે કે, સમ્યક્દષ્ટ જીવા નાની હાય છે, અજ્ઞાની હાતા નથી. એવુ' આગમ પ્રમાણ છે. આથી સમ્યક્દષ્ટિની પ્રાપ્તિ જ્ઞાનરૂપ છે.35 હરિભદ્રને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છેકે જો સમ્યક્દષ્ટ જીવને અજ્ઞાની કહેવા હોય તે જેમ અલ્પ ધનને કારણે નિધન કહેવામાં આવે છે, તે અથમાં અલ્પજ્ઞાનને કારણે તેને અજ્ઞાની કહી શકાય.346 Page #61 -------------------------------------------------------------------------- ________________ 1. 1. ક. ભ॰ ૨-૧૦-૬ 23 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. ભ ૧૨-૧૦-૧ (૪૬૬). (૧૧૭). તુ ૨-૮; . આ॰૧-૨-૧-૧૧ (૦૫). ન ૪૮-૫૪ पाटीप આ૦ ૪-૧-૪ (૧૬૮); ૮-૪-૩ (૪૨૩). આ ૧-૬-૩-૫ (૩૬૩); ૧-૫-૫-૧ (૩૧૨); ૧-૬-૪-૧ (૩૬૯). ૧-૫-૪-૫ (૩૦૮). આ સૂ॰ ૧-૬-૨૪ (૩૭૫); મિમૂયળા ૧-૬-૫ (૩૫૬). આ૦ ૧-૪-૩-૧ (૨૪૩), આ૰૧-૧-૨-૪ (૧૩). શાંખ્યાયન શ્રૌતસૂત્ર ૧૩; ગોમીલ શ્રાદ્ધકલ્પ,'ઉદ્ધૃત મેાવિ. ન'૦ ૮; ૧૦; ન્યા.િ ૬–૨ થી ૧૧. આ૦ ૪–૧–૮ (૨૨૯); સુત૦ ૭૯૦; ૯૩; ૯૭; ૯૮; ઉઘૃત દીક્ષિત. तं सुविणं ओगिण्ड्इ, ओगिव्हित्ता ईहं पविसइ, ईहं पविसित्ता अप्पणे। साभाविणं मइपुग्वएणं बुद्धिविणेणं तस्स सुविणस्स भायोग्गहणं करेइ । ભ॰ ૧૧-૧૧-૫ (૪૨૭). ... 16. આ॰ ૧-૪૨-૪ (૨૩૪). 17. ભગી૰ ૬-૮; ૭-૨. 18. ભગી૦ ૧૩-૨; ૭ થી ૧૧. 19. જુએ મેાવિ. 20. ભગીશાં ૬-૮. 20. કુ. ભગીમ॰ ૬૮; લગીસ -t. 21. સૂ૦ ૧-૭-૧૯ (૩૯૯). 22. આ૦ ૧-૩-૨-૪ (૧૮૨); ૧-૪-૩-૧૦ (૨૫૨). 23. જુએ ભાવિ. અને આપ્ટે 24. 25. કાણે, ભા॰ ૫, પૃ॰ ૮૨૦. આ૦ ૧-૩-૧-૩ (૧૮). જુએ પાછીપ નં૦ ૨૫. 26. 27. મેાવિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ જ્ઞાન-દશન-મિથ્યાશાન 28. ભગી૮-૩. 29. મતિ તાનિયગુરુમુત્તરવમા સર્વજ્ઞ સર્વજિનિવરં ત્રહ . શ૦ ભાવ ઉધૃત આપ્ટે. 30. આયવ, આ૦ ૧-૩-૧-૩ (૧૬૮). જુઓ પાદટીપ નં ૦૦૧. નં ૦ ૭૭. नवानामात्मविशेषगुणानामत्यन्तोच्छित्तिर्मोक्ष: । વ્યોમવતી પૃ. ૬૩૮, ઉદ્યુત શાહન્યાપૃ. ૨૨૨. ભ૦ ૯-૩૧-૧ (૩૬૪). સ્થા ૦ ૩-૨-૪ (૨૦૭). મવિ. [37. આનિ ૬૮, ૬૯ = વિભા૦ ૭૭૫-૬; ખં, ૪-૧-૨; ૧૦, ૧૧, ૫; &; તભા. ૧૦-૭, પૃ. ૨૨૭-૨૮. 38. ખૂ. ૪-૧-૬ થી ૮, ૧૮, તભા ૦ ૧૦–૭. 39. ૦ ૩–૧૬; ૧૮; ૪૧; ૧૯; ૨૨; ૨૫, ૨૬, ૪૯; ૫૪. 40. વિશ૦ પરિવ ૧૨, ભા૨, પૃ. ૨. 41. છેવટે કુળ નાગ સમાગુત્તાં | સૂ૦ ૨-૬-૫૦. [૭૩] સ્થા ૩-૪-૩૦ (૨૮૨). 43. સૂ૦ ૧-૬-૫ (૩પ૬). 44. સૂ૦ ૧-૮-ર૪ (૪૬). 45. 46. 47. જમો અriaોળિro | ષટૂખ ૪–૧–૫. सो उक्कस्साणंतो ओही जस्स सो अणंतोही । ધવ, ભા૯, . ૫૧, સૂ૦ ૪-૧-૫. अन्तश्चावधिश्च अनन्तावधी, न विघेते तो यस्य सः अनन्तावधिः । મેટા રવિયાપીયં સંજ્ઞા – ધવ, ભા. ૯, પૃ૦ પ૨, સૂ૦ ૪-૧-૫. નંહ, ૨૭; નમ. પૃ. ૯૭, ૫૦ ૫. તભા. ૧-૨૩. વિભા ૮ ૬૮૫, વિહેમ૦ ૬૮૯; નંમ પૃ. ૯૩, ૫૦ ૧૦. ધવ ભા. ૧૩, પૃ. ૨૯૩, સુ૫-૫-૫૬. આનિ૩૭-૪૨ = વિભા ૬૨૩; ૬૨૭; ૬૩૪; ૬૫૪; ૬૬૫, ૬૬૯. ત. ૧-૨૮; ૨૯. નિશ્ચય કા૦ ૧૭, ઉધૃત સાવ પૃ૦ ૧૮. 51 52. 53. 54. 55. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ 56. 57. 58. P 59. 60. 61. 62. 63. 64. 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. 75. 76. 77. 78. 79. 80. 81. 82. ના પ્રસ્તાવના, પૃ॰ ૫-૯, ઉધૃત સા॰ પૃ ૧૬; ૧૮; ૩૩ થી ૪૮. યેા ૩–૧૬; ૧૮; ૪૧; ૨૫, ૨૬, ૩૪, ૧૯; ૨૨, सर्वज्ञातृत्व. જૈનસ મત જ્ઞાનચર્ચા ૩-૪૯; ૫૦, તારજ્ઞાન ૩-૫૪; ૫૫. દિ॰ ૧-૮૨, જયતિલક પૃ૦ ૪૩૮, પેરા પર. મુહંસ નતાને સ્વીકાર કરતા નથી, પણ ત્રણ જ્ઞાન તો સ્વીકારે છે જઃ પુનૂષે નિવાસ, ભૂિભચક્ષુ અને આસવક્ખ્યય, જયતિલક પૃ૦ ૩૭૮, પેરેસ ૬૪૫ વિષ્ણુ પ્રસ્તાવના, પૃ૦ ૩૪. વિશુ॰ પરિચ્છેદ ૧૨, ભા૰ ૨, પૃ૦ ૨. પટિસ નિંદામગ્ગ ૨-ર, ઉત્કૃત વિષ્ણુ પરિ૰ ૧૨, ભા ૨, પૃ૦ ૫. વિષ્ણુ ભા॰ ૨, પૃ॰ પ્ જયંતિલક પૃ૦ ૪૨૨, પેરા ૭૨૭. જયંતિલક પૃ૦ ૧૮૨, પેરા ૨૭૨ (એ). સકસુત્ત, ઉદ્યુત યંતિલક, પૃ ૧૮૫-૧૮૬, પેરા ૨૮૦. જયંતિલક, પૃ॰ ૧૯૪, પેરા ૨૪. નિર્દેશ ૧-૩૬૦, ૪૦૦; ૪૮૨. ૨-૧૦૮; ઉદ્યુત જયંતિલક પૃ૦ ૧૯૫, પેરા ૨૯૭. જયંતિલક પૃ૦ ૧૯૮, પેરા ૩૦૩. નિર્દેશ ૨-૪૯, ઉદ્યુત જયંતિલક પૃ૦ ૧૯૮, પેરે। ૩૦૨. જયંતિલક, પૃ૦ ૧૯૯૭-૨૦૦, પેરા ૩૦૪–૫. જયંતિલક પૃ૦ ૨૦૧ પેરે! ૩૦ ૬. જયંતિલક પૃ૦ ૨૦૦, પેરેસ ૩૦૬. તસ૦ ૧-૨૦, પૃ૦ ૬૯. જયંતિલક, પૃ॰ ૨૦૧, પેરા ૩૦૭. જયંતિલક, પૃ૦ ૨૦૫, પેશ ૩૧૬. ન્યા ૧-૨-૧, ઉદ્યુત જયંતિલક પૃ૦ ૨૦૬, પેરા ૩૧૬. જયતિલક, પૃ૦ ૨૭૩, પેરેસ ૪૩૭. જયંતિલક, પૃ૦ ૨૭૪, પેરા ૪૩૮. જયંતિલક, પૃ૦ ૨૭૫, પેરા ૪૪૦. જયંતિલક, પૃ૦ ૧૭૨, પેરા ૨૫૧. इच्चासि इति भदिस्थति सब्बं तं इतिहीतिहं सब्बे तं तवद्धनं । સુત્ત૦ ૧૦૫૩, જયંતિલક પૃ૦ ૧૯૬. Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદર્શન અને મિશ્યાજ્ઞાન 83. જયતિલક, પૃ. ૩૧૨, પેરે પ૧૮ 84. દીઠ ૧- ૬. 85. Knowledge about Knowldege. જયતિલક પૃ૦ ૩૧૨, પેરો ૧૧૯ 86. શાહન્યા. પૃ. ૪૫૪-૫૫. 87. સુત્ત ૧-૨૪, મા ૨-૪૩; જયતિલક પૃ. ૪૩ર, પેરે ૭૪૩. 88. જયતિલક, પૃ. ૪૩૨, પેરે ૭૪૩. 89. જયતિલક, પૃ. ૩૬૭, પેરે ૬૨ ૧. 90, જયતિલક પૃ. ૪૪૨, પેરે ૭૫૮. 91. જયતિલક પૃ. ૪૫૭, પેરે ૭૮૪. 92. થી 94. જયતિલક પૃ૦ ૩૬૭, પેરે ૬૨૧. 95. જયતિલક, પૃ. ૨૭૪, પેરે ૪૩૯. 96. જયતિલક, પૃ. ૩૮૩, પેરે ૬૫૧. 97. ત. ૧-૧. 98. સુત્ત ૫-૧૨૭, ૧૨૮, જયતિલક પૃ૦ ૪૨૨, પેરે ૭૨૬. 99. વિશુ, પરિ૪, ભા. ૧, પૃ. ૧૨૨, 100. ન્યાબિ૦ ૧-૮; ૮ 101. ? વિ...વિદ્યા સાવિદ્યા રતિ | તત્રવિદ્યા ચતુર્વેદ્યાં સંશવવિર્થયારથa. શાયરવદનક્ષના . વિદ્યાવિ ચતુવૈચા પ્રવક્ષેફિકરાઈટાળા ! પ્રશસ્ત બુદ્ધિપ્રકરણ, ઉદ્ઘત, શા હન્યાપૃ. ૧૯૯. 102. ને મારતા થા ! ભા૧-૧૧, ઉદધૃત શાહમાંપૃ૨૫૩. 103-4. યુક્તિદીપિકા ૪૩, ઉદ્યુત શાહનાં પૃ૦ ૧૩૭. 105. ન્યા. ૧-૧-૧૬, ૩-૨-૫૬; ન્યા, ભા. ૩-૨-૫૬; શાહ૦ પૃ૦ ૪૬૯૮ 106. तदा सर्वावरणमलापेतस्य ज्ञानास्यानन्त्याज्ज्ञेयमल्पम् । - ૪-૩૧...મારો વદ્યોત; ; ભા. ૪-૩૧, 107. આનિ ૬૬ – વિભા૦ ૭૬૮. 108. ૫૦ ૩-૨૬. 1o9. આનિ ૧૦૫ = વિભા૦ ૧૧૮૩. 110. પખંપ-પ-૧૯, ૫૦ ૩ -૧. 111. ઉખ ૦ ૫-૫-૨૧; ૮૫, ૮૮; ૮, ૯૯, ૧૦૧; ૧૩૫; ૧૩૭, ૫૦૩-૨. ત, ૮૬ 112. Philosophies of India; Zimmer; 1953, પૃ૨૫૧, ઉદ્યુત શાહમાં ૦ પૃ૦ ૩ર૮. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ 112ક. શાહસાં પૃ૦ ૩૨૮. 113. યાભા॰ ૩-૪૩; ૪૩૧. 114. ષટ્ખં પ-પ-૨૧; ૮૫ ૫૦ ૩-૪, 115. પસ્વ. ૩-૪, પૃ ૧૧, 116. ૫૦ ૩૪૪, પૃ૦ ૧૪૨, 117. ૫૦ ૩-૫૬, પ્મ, ૩-૫૬. 118. પૃમ ૩-૫૭; ૧૮. 119. પૃમ ૩-૬૧, પૃ૦ ૧૫૧. 120. પં. ૩-૬૨; ૬૫. 121. ૫. ૩-}}, 122. પૃ. ૫-૩૧; ૩૨. 123. ૫૦૩-૨૧; ૨૨; ૩૩; ૩૯. 124. કર્મ પ્રમય ગા૦ ૩૧. 125. ખ′૦ ૪-૨-૪-૧૮૨, ભા૦ ૧૦ પૃ૦ ૪૫૨. 126. નોંમ, પૃ૦ ૭૭, ૫૦ ૨૪. 127. નમ॰ પૃ॰ ૭૮, ૫૦ ૫. 128. પ્′ ૩-૩ર, નમ॰ પૃ ૧૮. 129. નમ॰ પૃષ્ઠ ૭૮, ૫૦ ૧૪. 130. ૫મ ૩-૧૭, પૃ ૧૨૫. 131. ૫૪૦ ૩૧૮ ૫મ૦ ૩૨૫. 132. ૦૩-૧૮. 133. ૫૦ ૫૫૦ ૩-૪૦, પૃ૦ ૧૪૦. 133.(ક) ૫′૦ ૩–૧૪. 134. પ્′ ૩-૩૧; નમ પૃ૦ ૭૯ ૫૦ ૧૭. 135. ૫૦ ૩–૧૮. 136. ૫૦, ૫મ ૩-૪૧, પૃ૦ ૧૪૧. 137. નમ॰ પૃ॰ ૭૭, ૫૦ ૧૭. 138. પૃ. ૩-૩૩, પૃ ૧૩૬. 139. મોક્ષેત્ર સત્રાનો લૌવસમો પણર્ ાળું ! યíળામિયકઢ્યા ટ્ઠહૈં વિહાઁતિમ્માનં || ૫૦ ૩૨૫. 140. પમ ૬-૧૫, પૃ૦ ૨૪. 141. વિભા૦ ૧૨૯૪-૯૫, ૫મ ૧-૧૫ પૃ૦ ૨૪. જૈનસ મત જ્ઞાનચર્ચા Page #66 -------------------------------------------------------------------------- ________________ શાનદર્શન અને મિથ્યાજ્ઞાન પ૭ 142. પંમ ૩-૨૯,૩૦, પૃ. ૧૭૩-૩૪, કમપ્રય પૃ૦ ૧૩. 143. ૫૦ ૩-૨૮, પૃ. ૧૩ર. 144. નં. ૧૪. 145. ગણધરવાદ, પ્રસ્તાવના પૃ૦ ૧૩૬. 146. ૫૦ પંમ ૩-૩૦, જ્ઞા" પૃ૦ ૪. 147. મવધિજ્ઞાનાવરાહ્ય ફેશાસિદવર્દ્રાનામુલ્ય સતિ સાતિવર્ધ્વ कानामुदयाभावः क्षयः । तेषामेवानुदयप्राप्तानां सदवस्थोपशमः । તસ ૦ ૧-૨૨; તસ૦૧-૨૨-૦. 148. જ્ઞા, પૃ૦ ૪-૫. 149. જુઓ પાદટીપ ૧૪૨. 150. મ૦ પૃ. ૭૦-૮૦. ઉતર તાલ સર્વજ્ઞાતિરસવદ્ધાન ન तेनाध्यवसायेन देशघातिनी कर्तुं शक्यन्ते इत्यभ्युपगमे सति उपपद्यते...। સા૦ પૃ૦ ૫, ૫૦ ૬. 151. નંબ૦ પૃ. ૮૦, પં૦ ૮. 152. ૫૦ રૂ-૧૫; ૫૫. 153. તસ. ૧-૧, તક્ષેત્ર ૧–૧–૩૪. 154. નહ૦ ૭૭; નંમ પૃ૦ ૨૦૧, પં૦ ૨૩. 155. આનિ ૧૦૩ = વિમા. ૧૧૬ ૬. 156. નં ૭૭; વિભા ૪૯૫-૯૭; નંબ૦ પૃ૦ ૨૦૧–૨. 157. પંમ ૧-૧૫, પૃ. ૧૮. 158. ભs ૮-૨૩; ૬ (૩૧૭; ૩૧૯). 159. શાહમાં પૃ. ૯૮. 160. શાહમાં ૯૦ પૃ૦ ૯૯, ૦ ૨-૫૨; ૪-૩૧ ભા. ૪-૩૧. 161. સાંત. કૌ. ૫, ઉદ્યુત શાહનાં પૃ૨૦૨. 162. મા. ૪-૩૧ ઉદ્યુત શાહનાં પૃ. ૨૩૮. 163. તરવારી ૧ ૨ ઉદ્યુત શાહમાં પૃ ૨૪૨. 163. ક. તસવ ૧-૧. 164. પ્રમાવિવિહાનિદ્રાન્નુત્તરઃ | ૦ ૧-૬; શાહમાં પૃ૨૪૬. 165. શાહમાં૨૫૧. 166. તત્વસં. કા. ૩૩૩૯. ઉદ્ભૂત પ્રમી. ટિપૃ. ૩૨ (પાદટીપ) 167. મ. ૧–૧૮૧; ૨૭૦; ૨૭૬; ૫૨૧ ઉદ્ભૂત જયતિલક પૃ૦ ૪ર૩. 168. જયતિલક પૃ. ૪૩૭, પેરે ૭૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ 174. જૈનસંમત અને જ્ઞાનચર્ચા 169. દી૧-૭૩, ઉદ્ભૂત જયતિલક પૃ૦ ૪૨૨, ro. જયતિલક પૃ. ૪રર-૪૨૩, 11. ભગી, ૨-૬૪ થી ૬૦ 171. ક. ત૭ ૮-૫ 172. સાં. ત. કૌ૦ ૫, ઉદ્યુત શાહનાં, પૃ. ૨૦૧-૨173. સાંત્ર પ્રભા. ૧-૧૬, ઉદ્યુત શાહનાં પૃ૦ ૧૦૦. શાહમાં, પ્ર. ૯. 175. તરા ૦૧-૧૨-૨ ન્યાકુપૃ૨૬ પ્રમી ૦ ૧-૧-૧૦. 176. વિભા. ૮૯. 177. ન ચૂટ ૮; નહિ , મ, પૃ. ૭૧, પં. ૧૭. 178. પ્રમી - ૧-૧-૧૦, જૈત પૃ. ૨. 179. વિભા. ૯૦ નંચુ૮ નંહ ૯ નંમ, પૃ. ૭૧,૫ ૦ ૨૩. 180. નં. ૧૨; ૪૩; તા ૧૧; ૧૨ પ્રમી૧–૧–૧૫; ૧૮; ૧-૨-૧; ૨ 181. સાં૧-૮૯; ભા. ૧-૭, ન્યા. ૧-૧-૪; વેશે ૩-૧-૧૮; મી૧-૧-૪; વેદાન્ત પરિભાષા પૃ૦ ૧૨; ૨૬; ઉદ્ભૂત ન્યાકુ ટિ, પૃ. ૨૪-૨૫ 182. ન્યાબિ૦ ૧-૩; ૮ 183. પ્રમી, ટિ. પૃ૦ ૨૩. 184. નં. ૧૦, ૧૧; ૪૩; વિભા- ૯૫ (સ્વોપા, પૃ. ૨૫). 185. વિભા૦ ૯૫, પૃ. ૨૫ 186. નંચુ ૧૦; નંહ ૧૧; લઘીય. ૧-૩, ઉદ્ભૂત ન્યાકુછ પૃ૦ ૨૦. ન્યાકુ, પૃ. ૨૫, પ્રમી ૧-૧-૧૫, ૧૮, ૨૦; નંમ પૃ. ૭૪, ૫૦ ૧૨ જેત૦ પૃ૦ ૨ 187. તસ. ૧-૧૨, વિભા ૮૯, સંચુ ૮; નંહ ૯, તારા ૧-૧૨-૨; નમ૦ ૭૧ મં૦ ૧૯ જેત૦ પૃ. ૨ 188. પ્રમી. ૧-૧-૧૦, જેત૦ પૃ૦ ૨. 189. સ. ૧-૧૨; તા. ૧-૧૨-૬. 190. તસ ૧-૧૨. 191. તસ ૧-૧૨; તા. ૧-૧ર-૭. 192. તસ૦ ૧-૧૨. 193. તસ૦ ૧-૧૨, ૯, ૧૦. 194. તસ. ૧-૧૨. 20 Page #68 -------------------------------------------------------------------------- ________________ શાનદશન અને મિથ્યાજ્ઞાન 200. 195. સ. ૧-૧૧ વિભા ૯૦ નંહ ૯; તા ૧-૧૧-૬; નંબ૦ પૃ. ૭૧, પં૦ ૨૩ 196. વિભા૦ ૯૩. 197. વિભા ૦ ૯૪; ૯૫: નં ૧૧; નમ૦ પૃ૦ ૭૨ ૫૦ ૩; ૭૪ પં૦ ૧૧. 198. વિભા ૦ ૯૧; ૬૨ નંમ પૃ૭૨-૭૩. 199. નમ પૃ૦ ૭ર-૭૪. તરા ૧-૧૨-૪; ૫. 201. ન્યાભા. ૧-૧-૪; ઉદ્યુત શાહન્યા. પૃ૦ ૪૬૮ વૈશે. ૩-૧-૧૯. 202. તા . ૧–૧૨–૩૩ થી ૩૫. 203. ન્યાકુલ પૃ. ૩૨. 204. મી. ૧-૧-૪, વેદાન્તપરિ૦ પૃ૦ ૨૬, ઉદ્ભૂત ન્યાકુ પૃ૦ ૨૫. 205. તરલે ૧-૧૨-૩૭. 206. ન્યાકુ પૃ૦ ૪૨-૪૩. 207. સાંતક. ૩૦ ઉદ્યુત શાહમાં પૃ૦ ૧૬૬. 208. તક્ષેત્ર ૧-૧ર-૩૬ (ગ). 209. ઉદ્ઘત શાહસો, ૧૫૭. 210. ન્યાકુપૂ. ૪૦. 211. તવસ, પૃ. ૩૬૬, પ્રમાણસ પૃ૦ ૮; ઉદ્ભૂત ન્યાકુળ પૃ૦ ૪૬ 212. ન્યાબિ૦ ૧-૪, ૫. 213.. તા૧-૧૨-૧૧; ૧૨. 214. તોલે ૧-૧૨-૧૮; ૨૬ થી ૨૯. 215. ન્યાકુ૦ પૃ૪૭-૫૧. 216. ભ૦ ૮-૨-૬ (૩૧૯) ત૦ ૧-૧; ૨. 217. ભ૦ ૬-૩-૫ (ર૩૬); સ્થા૦ ૭-૪૧ (૬૯૯). 218. આ૦ ૧-૩-૨-૧ (૧૭૯); ૧-૪-૩–૨ (૨૪). 219. આ ૦ ૧-૩-૨-૧૨ (૧૮૯૦), 220. આ૦ ૧-૫-૪-૧૫ 220. ક સૂ૦ ૧-૬-૫ (૩પ૬). 220. ખ સૂ૦ ૧-૯-૨૪ (૪૬૦). 221. સૂ૦ ૧–૧૪-૨૫ (૬ ૦૪). 222. સૂ૦ ૧-૧૫–૧૩ (૬૧૯). 223. આ૦ ૧-૨-૫–૧૧ ૧૩૨). Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈનસંમત અને જ્ઞાનચર્ચા 231. -224. સૂ૦ ૧-૬-૨૫ (૩૭૬). 25. * જુઓ પાછીપ ૨૧૬ ૨૧૭. 226. नाप्यात्ममात्रग्रहणं दर्शन चक्षुरवधिकेवलदर्शनानामभावप्रसंगात् । તો ૧-૧૫-૧૪ (ગ). 227. આ૦ ૪–૧-૮ (૨૨૯). 227. ક દીક્ષિત. 228. દશ ૫-૧-૭૬ ઉદ્ભૂત દીક્ષિત. 229. સૂ૦ ૬-૩ ઉદ્ભૂત દીક્ષિત; સૂ૦ ૧-૯-૨૪ (૪૬). 230. દીક્ષિત. સમતિ ૨-૫, ૬; ૭; ૧૪, ૧૭, ૨૦; ૨૫; ૨૯; ૩૦, ૩ર ઉદ્યુત જ્ઞા ૩૫ થી ૪૮. 232. सभिन्न ज्ञानदर्शनस्य तु भगवतः केवलिनों युगपत् सर्वभावग्राहके निरपेक्षे વજ્ઞાને વસ્ત્રને જ્ઞાનસમયમુને મવતિ | તભા. ૧-૩૧ 233. જ્ઞા. પ્ર. પૃ. ૫૭ 234. अन्ये तु वृद्धाचार्या : न नैव विश्वक् पृथक् तदर्शनमिच्छन्ति નિવરેન્દ્રશ્ય એવરિન ઈઃ | નહિ ૪૧, પૃ. ૪૦; નંમ. પૃ. ૧૩૪, પં. ૨૦. 235. જ્ઞા, પ્ર. પૃ ૬૧ 236. સન્મતિ૨-૧૧; ૬ ઉદ્ભૂત જ્ઞા, પૃ. ૩૬ ૩૮. 237. સન્મતિ ૨-૧૬, ૧૭ ઉદ્ભૂત જ્ઞા૦ ૦ ૪૧. 238. સન્મતિ ૨-૨૦, ઉદ્ભૂત જ્ઞા, પૃ૦ ૪૩. 239. સમતિ ૨-૭, ૧૪, ઉધૃત જ્ઞા૦ પુરા ૩૬, ૪૦. 240. સન્મતિ ૨-૨૫, ૨૭; ઉદ્યુત શાહ પૃ૪૪-૪૫. 241. મgs રક્ષા ય રેતિ ઘરથ: સ જ્ઞાનમેવ સલુન બિરયુ | .....ક્રિયાનામવિષયે ર ઘરમાવાતાવશે* મનસા ય ઉતિ પ્રચય: ર જ્ઞાનમેર સલુનયુિ તે 1 જ્ઞા પૃ૦ ૪૪, ૪૫. 242. સન્મતિ ૨–૨૯; ૩૦ ઉદ્ભૂત જ્ઞા, પૃ. ૪૬. 243. સન્મતિ ૨-૩૨; ૩૩, ઉધૃતજ્ઞા ૦ પૃ. ૪૭-૪૮. 244. ત. ૮–૫:, ૧૦; તસ. ૧-૧. 245. ત ૦ -૧૧૧૪, ૧૫. 246. ભ૦ ૧૧-૧–૧–૧૩ (૪૦૮; આનિ ૬૪ વિભા ઉ૫૯, ૭૬૦ તા. ૨-૯. [247. ૧ખં ૦ ૫-૫૨૧, ૮૫ તા. ૮–૧૫–૧૪. Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદર્શન અને મિથ્યાજ્ઞાન 248. ધવ ભા૰૧૩, પૃ૦ ૩૫૫, ૦૫-૫-૮૬. તક્ષ્ા ૧-૧-૩૪. 249. 250. 251. 252. 253. 254. 255. 256. 257. 258. 259. 260. 261. 262. एषां च पूर्वलामे भजनीयमुत्तरम् । उत्तरलाभे तु नियतः पूर्वलाभः । તા ૧-૧. 263. 262.(8) अर्थाबद्महे व्यक्तशब्दश्रवणस्यैव सूत्रे निर्देशात् । अव्यक्तस्य च सामाસ્થ વરવાના રોવયોવસ્ય શ્વાચ્ય તમાત્રવિષયવાત્ । જૈત પૃ૦ ૪ | મત્રોનેઽત્તિવ્યાન્તિવાળાય જ્ઞાનવત્ । જૈન પૃ૰૧ પડિત સુખલાલજી એના ઉકેલ એવેા આપે છે કે વૈશ્યયિક અવગ્રહ પ્રવૃત્તિનિવૃત્તિ વ્યવહા રક્ષમ ન હોવાના કારણે તે પ્રમાણુરૂપ ન ગણાવા જોઇએ, એવી માન્યતા યશોવિજયજીની હોય તેવા સંભવ છે. પ્રમી॰ ટિ॰ પૃ ૧૨૯. યુવતુવત્તઃ તસ૰ ૧-૧. ન૦ ૧૧૯, ૩૨, ૫૯. તસ૰૧-૧૫; નયુ ૫૭; નં ૬૦, પૃ૦ ૫૬-૫૭; તા ૧- ૧૫-૧; ૧૩; ધબ ભા૦ ૧૩, પૃ૦ ૨૧૬, સૂ૦ ૫-૫-૨૩, તશ્યા૦ ૧-૧૫-૧૧ થી ૧૪; પ્રમી૰૧-૧-૨}; નમ૦ પૃ૦ ૧૮૪, ૫૦ ૧૪ 'पासइ' त्ति पश्यति अवग्रहेतापेक्षयाऽवबुध्यते, अवग्रहैड्योर्दर्शनत्वात् । ભગવતીની અભયદેવસૂરિની ટીકા ઉદ્ધૃત નોંધ્યુ॰ પૃ॰ ૪રની પાટીપ. भचक्षुषा चक्षुर्वशेषेन्द्रियमनोमिर्देर्शन स्वस्वविषये ! सामान्यग्रहणमचक्षुફેશનમ્ । ૫મ૦ ૧-૫, પૃ॰ છ સન્મતિ૰૨-૨૫, ઉષ્કૃત ના પૃ૦ ૪૪-૪૫ જુએ નચુ॰ પૃ૦ ૪૨ની પાછીપ વિભા૦ ૪૦૦, ૪૦ ૧, ૪૦૩; નચુ॰ ૫૭; નહુ ૧૯; નમ॰ પૃ॰ ૧૮૪, ૫૦ ૧૪ જુએ પાછીપ ૨૫૪ અને ૨૫૭ સન્મતિ ૨-૨૩, ઉષ્કૃત ના પૃ॰ ૪૪ यह विशेषावबोधादवायधारणे ज्ञानम्, अवग्रहे च सामान्यमात्रालम्बनाद्दर्शनम् । तथा हि तत्त्वे या रुचिस्तत् सम्यक्वम्, यद्रोचकं तच्छ्रुतम् । ૧૩૩ | अवग्रहस्याना कारोपयोगान्तर्भावाद्, अनाकारोपयोगस्य ચાવ્યક્તવિષયવાર્તી સામાન્યમાત્રવિષયવાસ્યિર્થઃ । વિભા૦ ૨૬૧. વિભા ૧ ત॰ ૨૦૯. સન્મતિ ૨-૨૩, ઉષ્કૃત ના પૃ૦ ૪૪; તરા૦ ૧–૧૧–૧૪, ધવ Page #71 -------------------------------------------------------------------------- ________________ .. 264. 265. 266. 267. 268. 269. 270. 271. 272. 273. 274. 275. 276 277. 278. 279. 280. 281. 282. 283. 284. 285. જૈનસમત અને જ્ઞાનચર્ચા ભા॰ ૧૩, પૃ૦ ૩૫૫-૫૬, ૦ ૫-૫-૮૫, તક્ષ્॰ ૧-૧પ-૧૧થી ૧૬, પ્રમી ૧-૧-૨૬. તસ૰ ૧-૧૫, ૧૮. તરા. ૧-૧૧-૧૩. જુઓ પાદટીપ ૨૬૧, જૈત॰ પૃ૦ ૪. નહ ૪૯,...તે ૬ રૂપાવ્ય:, તેષામર્થ્યનાં પ્રથમાનાન્તમાં ૨ પ્રળનયત્રંર્ફે : । નહ, ગા 93, મ પૃ ૧૮૧. સાકાર અને વિભા ૧૫૦, પર, પ્રજ્ઞાપનામાં પશ્યત્તાના બે ભેદ છે અનાકાર. સાકાર પશ્યતાના છ ભેદ છે. શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવલ, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન. અનાકાર પશ્યતાના ત્રણ ભેદ છે. ચક્ષુદશ ન, અવધિદર્શન અને કેવલદશ ન. પ્રજ્ઞા ૩૦ મુપદ, ઉષ્કૃત॰ વિહેમ॰ ૫૫૫. નચૂ॰ ૧૧૭, નહ ૧૧૯, વિહેમ ૫૫૫. નમ પૃ૦ ૨૪૯, ૫૦ ૬. સન્મતિ, ૨-૨૮, ઉષ્કૃત ના પૃ॰ ૪૫, ધ્રુવ ભા૦ ૧૩, પૃ૦ ૩૫૬, ૦ પૃ-પ−૮પ, નહિટ પૃ૦ ૧૨૫ ૫૦ ૨૯. સન્મતિ ૨-૨૨, ઉદ્યુત સા. પૃ૦ ૪૩, ધવ॰ ભા૰ ૧૩, પૃ૦ ૩૫૬ ૦ ૫-૫-૮૫. सर्वासां लब्धीनां साकारोपयोगप्राप्यखेन पूर्वज्ञानोत्पत्युपगमौचित्यात् । મા પૃ ૪૩. એસ॰ આર. વિભા॰ ૮૧૭. સન્મતિ૦૨-૨૬, ઉદ્યુત જ્ઞા૦ ૪૫; તરા; ૬-૧૦-૧૮, ૧૯; ધૃવ ભા૦ ૧૩, પૃ′ ૩૫૬, સૂ૦ ૧-૫-૮૫. ન॰ ૩૨. વિભા૦ ૮૧૭ (૧), વિહેમ, ૮૨૨. વિભા૦ ૮૧૦-૧૨. વિલ્હેમ ૮૧૫, નટિ પૃ૦ ૧૨૨. નચૂ॰ ૩૨, ન હ ૩૨, નમ॰ પૃ૦ ૧૦૯. सामान्यरूपमनोद्रव्याकारपरिच्छेदो व्यवहारतो दर्शनरूप उक्तः, પુન: સોવિજ્ઞાનમેવ । નમ૦ પૃ૦ ૧૦૯, ૫૦ ૧૮. વિભા॰ ૮૧૩, ૮૧૬. વિભા॰ ૮૧૪-૧૫, વિહેમ૦ ૮૧૮-૧૯. એસ॰ આર્૰ પૃ૦ ૬૪ ટિપ્પણ. परमार्थतः Page #72 -------------------------------------------------------------------------- ________________ શાનદાન અને મિથ્યાજ્ઞાન 286. જુઓ પાદટીપ ૨૩૧ થી ૨૪ર વાળું નિરૂપણ. 287. જુઓ પાદટીપ ૨૩૨, ઉદ્ભૂત જ્ઞાપ્રસ્તાવના પૃ૦ ૫૪. 288. युगपदुपयोगवादीनां च महलवादिप्रभृतीनाम् । જ્ઞા, પૃ. ૩૭. નિયમસાર, ગા૦ ૧૫૯, તસ. ૨-૯, આપ્તમીમાંસા કા૦ ૧૦૧. ઉદ્ભૂત જ્ઞા, પ્રસ્તાવના પૃ. ૫૫, તા. ૬-૧૦-૧૨ થી ૧૬, ઘવ- ભા. ૧૩, પૃ ૩૫૬, સૂ૦ ૫–૫-૮૫. 290. તસવ ૨-૯, તા. ૬-૧૦-૧૨, ઘવ ભા ૦ ૧૩, પૃ. ૩૫૬, સૂ૦ ૫ ૫. ૮૫. 291 તા. ૬-૧૦-૧૨ થી ૧૪. 292. વિશે. ગા ૧૯૩, તા. ૬-૧૦-૧૨. વિશેષણવતીની ગાથાઓ નંગૂઠ ૪૦, નંહ ૪૧ માંથી ઉદ્ભૂત કરવામાં આવી છે. 293. વિશે. ગા૧૯૪, ૧૯૫, ૨૧૭, 294. ભ૦ ૧૮-૧- ઉદ્ભૂત વિભા૦ ૩૭૨૮ 295. ભ, ૧૮ ૮ પ્રજ્ઞાપના ૩૦ મું પદ, ઉદ્ભૂત વિભા-૩૭૩૨-૩૩ અને તેની પાદટીપ. 296. વિભા ૦ ૩૭૩૩. 297. આનિ. ૬૮૪=વિભા ૩૮૩૭, ૩૭૧૬. 298. વિશે. ગા૦ ૨૦૨. 299. વિભા. ૩૭૫૪, ૩૭૫૫, ૩૭૨૫. નં૦ પૃ૦ ૧૩૫, ૫૦ ૨૫. 300. વિશે. ૨૧૬, ૨૧૮, ૧૯, ૨૨૦, ૨૩૨. વિભા ૩૭૨૭, ૩૭૪ 31. વિશ૦ ૧૫૬, ૧૭૮, ૧૯૨. 302. નં ચૂ૦ ૪૦. નંહ ૪૧. નંમ પૃ૦ ૧૩૪-૩૮. 303. તનપૂર્વ જ્ઞાનકિતિ છHથોપયોગશામાં પ્રસિદ્ધમ્ ....... માગ્યુપામે हि केवलिनि नियमाज्ज्ञानोत्तर दर्शनं वाच्यं, सर्वासां लब्धीनां साकारो પયોગ થના જ્ઞાનો વરઘુવમૌવિયા | ઉદ્ભૂત જ્ઞાપૃ૪૩. 304. Though there is no chrnological order, logical order is there. From the point of view of logical order, first a Cittiavịtti (Jnana ) takes place and then its darśana by purusa S. R. P. 44 305. |s. R. P. 44; 47. 306. ન્યાબિ૦ ૧૦૮ થી ૧૧. 307. પ્રમીટિ, પૃ. ૧૨૬. 308. પ્રમીટિપૃ. ૧૨૬-૨૭. Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત અને જ્ઞાનચર્યા 309, પ્રમીટિ૦ પૃ૦ ૧૨૭. 310. જયતિલક પૃ. ૪૧૯. ૪૩ર. 311. જયતિલક પૃ. ૪૨૩. 312. જયતિલક, પૃ. ૪૧૮-૧૯; ૪૩૨. 313. મ. ૧-૪૮૬, ઉદ્ભૂત જયતિલક પૃ. ૪૩૨, પેરે ૭૪૨, 314. ભ૦ ૨–૧૦–૬ (૧૧૦), ઉ. ૧૮-૨૩. 315. ભ. ૮-૨-૩, ૬ (૩૧૭, ૩૧૯); સ્થા. ૮–૮૫ (૮૩૯). 316. તસ. ૧-૧; વિભાગ ૩૧૧; જુઓ પાદટીપ ૩૩૫ (ક). 316. (ક) નં ૦ ૪૫. 317. ભ૦ ૯-૩૧-૨ (૩૬૫); ૧૧-૯-૯ (૪૧૭); ૧૧-૧૨-૪ (૪૩૫), ૮-૨-૩ (૩૧૭). 318. સૂ૦ ૨-૨-૧૫ (૬૬૫), 319. ભ૦ ૮-૨-૩; ૫ (૩૧૭; ૩૧૯), 320. તા . ૧-૩૧-૩ થી ૬, 321. તા ૦ ૧-૩૨-૧૧૩; ૧૧૪, પૃ. ૨૬૭. તા . ૧-૩૧-૧ (ગ), 323. જુઓ પાછીપ ૧૦૧ વાળું નિરૂપણ. 324. (૧) કણંદ ૨-૨-૧૭, ઉદ્યુત શાહન્યાપૃ. ૫૮૩ નું ટિપ્પણ, ન્યા ૧-૧-૨૩; ન્યાય મં૦, પૃ. ૫૫૬; (સુશ્રુત સં૦ પૃ. ૭૦૯) ઉદ્દધૃત ન્યાકુ, પૃ૦ ૩૧૦ (૨) વિભા૦ ૩૧૨, તા . ૧-૩૧-૧૩ (ગ), પ્રમી. ૧-૧-૫, (૩) ન્યાબિ ટી. પૃ૦ ૨૨. 325. ન્યા. ૧-૧-૨૩, ઉદ્યુત શાહન્યા ૦ પૃ. ૫૮૧. 326. તકસં૦ પૃ૦ ૬૫, પ્રમી. ૧-૧-૭; ન્યાબિ ટી. પૃ૦ ૨૨. 327. વિભા૦ ૩૨૨. 328. શાહમાં - મૃ૧૩૧. 329. તા . ૧-૩ર-૯, ૧૦, ૧૭ ૧૮; ૨૦: ૯૨. પ્રમી. ૧-૧-૬; 331. શાહન્યા પૃ. ૫૮૩, ઉપરનુ ટિપ્પણ. [332. જુઓ પાદટીપ ૩૧૪-૧૬ વાળું નિરૂપણ. 333. ત. ૧–૩૩; તસવ ૧-૩૨; તારા ૧-૩૧-૦; ૧- ૩૨-૧. 334. સ. ૧-૩૨; તરા ૧-૩૨-૩; ૪. 335. તસવ ૧-૩૨. 322. 330. Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદાન અને મિથ્યાજ્ઞાન 335. (૭) મનષ્યવસાયનુંરાવિવયનિવૃક્ષ્યર્થ' સવિશેષળમૂ । તસ૰૧-૧. વિભા૦ ૩૧૧-૧૩; ૩૧૭. 336. 336. (૩) મતિશ્રુતાવષયો વિષય યાર ! ત॰ ૧–૩૨. 337. તશ્યા॰ ૧-૩૧-૧૦; ૧૧; અને ૧-૩૧ સૂત્ર, 338–39. પ્રk૦ ૧-૧-૫ થી ૭. 340. ન૦ ૪૫; ૭૨. 341. આ ૧-૩-૪-૧૨૨, ઉષ્કૃત વિભા૦ ૩૧૮, 342. 343. 344. 345. 346. વિભા૦ ૩૧૮; ૨૧૯; ૩૨૧; ૩૨૯; ૩૩૦; ૧૧૩-૧૪. નચૂ૦ ૪૪; હું ૪૫; નમ૰ પૃ૦ ૧૪૩. ત॰ ૧-૩૩. ભગવતીસૂત્ર ઉષ્કૃત વિહેમ ૩૧૭. न ७२; तत्र यथाऽत्पधना लोकेऽधना उच्यन्ते, एवं सम्यग्दृष्टयोऽपि અહવજ્ઞાનમાવાત્ મજ્ઞાનિા સન્ધ્યતે। નોંમ પૃ ૧૯૪, ૫૦ ૧૨. " પ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ ' ' ' મતિજ્ઞાન મુદ્દાઓ : ૧. પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં અતિશ્રત. ૨. મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો : મઈ, સંમ, ઈહા, બુદ્ધિ મેહા, તક, ઊહા, ચિત, વિતક મગણું. ગેસણું, પણ સણા, વિણાણુ, વીમ સા, એગિહણયા આદિ. ૩. આગમ, નિર્યુક્તિ અને પછીના કાલમાં પ્રાપ્ત થતા મતિભેદો. અશ્રુતનિશ્રિત-શ્રુતનિશ્ચિત મતિ. ૫. અશ્રુતનિશ્રિતના ઐત્તિકી આદિ ચાર ભેદ. ૬. શ્રુતનિશ્રિત મતિ : વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અવાય, ધારણું, ૭. બહુ આદિ બાર ભેદ. ૮. ઇન્દ્રિયની પ્રાપ્ય–અપ્રાકારિતા ? મન અને ચક્ષની અપ્રાયકારિતા, શ્રેત્રની પ્રાયકારિતા, ૯. શબ્દનું પગલિકત્વ. ૧૦. મતિજ્ઞાન પ્રક્રિયા : જેન, સાંખ્ય, ન્યાય વૈશેષિક અને બૌદ્ધ સંમત સોપાને અને તુલના. (૧) પ્રાચીન વૈદિક, બૌધ અને જૈન પરંપરામાં મતિ શ્રુત : (ક) સંહિતામાં મતિ શબ્દ - મતિ શબ્દ મન્ ધાતુમાંથી નિષ્પન્ન થયું છે. અફસંહિતામાં તે ઉપસર્ગ કે પૂર્વગ સિવાય સ્વતંત્રપણે અને પૂર્વગ કે ઉપસર્ગ સહિત એમ બંને રીતે પ્રજા છે. પૂર્વગ-ઉપસર્ગ સિવાયને સ્વતંત્રપ્રજાયેલે મતિ શબ્દ, સોયણે કરેલા અર્થધટન અનુસાર ધણાં સ્થળોમાં સ્તુતિ-સ્તોત્રપરકI માં છે, જ્યારે અલ્પ રથામાં તે બુદ્ધિ 8 ઑતા, સ્તુત્ય શત્રુ આદિ અર્થોમાં છે. આ અલ્પ સ્થળોમાં પણ વેલણકર અને ગ્રિફીથ પ્રાય : સ્તુતિસ્તોત્રપરક જ અર્થ આપે છે. - ઉપસર્ગ કે પૂર્વગ સહિત મતિ શબ્દ - સાયણ અનુસાર પ્રમત અને સુમતિ શબ્દ બુદ્ધિપરક અર્થમાં, મતિમતિ” શબ્દ નિરુદ્ધ મનસ્ક અર્થમાં, સુમાતા શબ્દ Page #76 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન .' દુષ્ટ બુદ્ધિ, કૃમિતિ, નિગ્રહબુદ્ધિ. દુમનસ્વ, આદિ અર્થોમાં અને આદુદાત્ત અતિ શબ્દ અજ્ઞાન તેમજ દુમતિ અર્થમાં છે, જ્યારે મોદાત્ત મા1િ2 શબ્દ રૂપ, દીપ્તિ, પ્રભા આદિ જ્ઞાનભિન્ન અર્થ માં હોવાથી અને તે મન ધાતુમાંથી નિષ્પન્ન થયો ન હોવાથી તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે.11 ઉક્ત ઉલ્લેખના આધારે એમ કહી શકાય કે સ્વતંત્રપણે પ્રજાયેલે મતિ શબ્દ મે ટે ભાગે સ્તુતિ-સ્તોત્ર અપરક છે, જ્યારે ઉપસર્ગ કે પૂર્વગ સહિત પ્રજાયેલે મતિ શબ્દ મોટે ભાગે બુદ્ધિપરક અથમાં છે. શ્રી બી. આર. શર્મા સ્તુતિ સ્તોત્ર અથના સંદર્ભમાં કહે છે કે ઋસંહિતાના કાળમાં મન ધાતુ to speak અર્થમાં વપરાતો હશે, કારણ કે સ્તુતિ-સ્તોત્ર અર્થ મન્ જ્ઞાને કે મન્ મવવાઘને ધાતુમાંથી નિષ્પન્ન થઈ શકે નહિ.1 પરંતુ સ્તુતિ-સ્તંત્ર અને બુદ્ધિ વચ્ચે આવી મેટી ભેદરેખા દોરવી આવશ્યક નથી, કારણ કે સ્તુતિ પણ આ પાતતઃ બુદ્ધિમાંથી જ જન્મે છે. આથી ઉપયુક્ત બને અર્થ મન જ્ઞાને કે મવવાઘનેમાંથી નિષ્પન્ન થઈ શકે ખરા. (ખ) બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષમાં મતિ શબ્દ : શતપથ બ્રાહ્મણ અને તાક્ય મહાબ્રાહ્મણી માં પ્રાપ્ત થતો મતિ શબ્દ અનુક્રમે યજુવેદ અને સામવેદના ઉદ્ધારણને છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં પ્રયોજાયેલ મતિ શબ્દ પ્રાજ્ઞ- પ્રજ્ઞાપરક અર્થમાં છે 11 ઐતરેય આરણ્યકમાં સંજ્ઞાન, માજ્ઞાન વિજ્ઞાન, ધ્વજ્ઞાન, મેધા, દષ્ટિ, તે, મનીષા, કૃતિ, સંસ્કૃતિ, સંકલ્પ આદિ શબ્દો સાથે મતિ શબ્દ પ્રયોજાયે છે.18 આથી એમ કહી શકાય કે તે કાલમાં મતિ શબ્દ કૃતિ, ઇતિ, આદિથી ભિન્ન એ વિશિષ્ટ અર્થ ધરાવતે હતો. અહીં સાયણ મતિને અથ રાજકાર્યાદિ આચન, મનન એ આપે છે. પૂજ્યપાદ આદિ આચાર્યો પણ મતિને મનનપરક અર્થ આપે છે. 19 ઐતરેય આરણ્યકમાં માતે તિથી ભિન્ન છે, જ્યારે જૈન પરંપરા પૃત(ઘારા)ને મતિજ્ઞાનને એક ભેદ માને છે. અતરેય આરણ્યકમાં મત મૃતથી ભિન્ન છે, જ્યારે જેના પર પરામાં એ અંગે બે વિચારધારા જોવા મળે છે ઃ (૧) જેન આગમિક પરંપરા હકૃત (ધારણા)ને મતિને એક ભેદ માને છે, જ્યારે (૨) જેન તાર્કિક પરંપરા સ્મૃતિને મતિથી ભિન્ન માને છે. 1 છાંદોગ્ય ઉપનિષગત કરિ શબ્દને અર્થ શાંકર અને રંગરામાનુજ ભાષ્ય અનુસાર મનન થાય છે.22 જે અર્થની તુલના ઉપર થઈ ગઈ છે. કઠોપનિષદ્દમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્યા પ્રયોજાયેલા મતિ શબ્દને અથ શંકરાચાર્ય આગમ પ્રતિપાદ્યા મતિઃ એવો આપે છે, જેને જેસંમત મૃતનિશ્ચિત મતિ સાથે સરખાવી શકાય. (ગ) દશ, શ, મન અને વિ + જ્ઞા ધાતુને ઉપયોગ - વેદ સુત્તનિપાત અને આચારાંગમાં દસ્ ક, મજૂ અને વિ + જ્ઞા ધાતુને ઉપગ જોવા મળે છે ? માં , અરડૂ .25 ટઢાઅન્ય 27 વિદ્યાના 8 8 વિજ્ઞાન f89 શબ્દ મળે છે. સુત્ત નિપાતમાં , સુd, મુત્ત, વિજ્ઞાd શબ્દ ઉલ્લેખાયા છે. ઉપરાંત સમુરને પણ ઉલ્લેખ મળે છે 31 મુતિ એ મુર પ્રકારના જ્ઞાનને, પછીના કલને પર્યાયવાચક શબ્દ છે. 32 આથી મુતિને જૈનસંમત મત સાથે સરખાવી શકાય. આચરાગમાં ટિ. સુથ, મયં, વિઘાાં એ વિશેષણ ને બે વખત ઉલ્લેખ થયા છે, જેમાંના સુય અને મચે ને અનુક્રમે શ્રત અને માતા સાથે સંબંધ છે. સુય એટલે આપ્ત પાસેથી મેળવેલું જ્ઞાન અને મય એટલે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા દ્વારા જાતે મેળવેલું જ્ઞાન. સુયમાં અન્ય વ્યક્તિ કે અન્ય સાથેની વાતચીત અગત્યને ભાગ ભજવે છે. ત્યારે મયમા પિતાને માનસિક પ્રયાસ અગત્યને ભાગ ભજવે છે. આચારાંગમાં પ્રાપ્ત થતા ઉલ્લેખાના આધારે એમ કહી શકાય કે એ કાલમાં મતિ અને શ્રુત આકારિત થયાં ન હતાં પણ કાર લેવાની તૈયારીમાં હતાં. અલબત્ત, બનને વચ્ચે ભેદરેખા હતી જ. મતિ શબ્દનો પ્રથમ ઉલ્લેખ8* દશવૈકાલિકમાં 5 મલે છે. આમ ઉક્ત ઉલ્લેખોના આધારે એવું કહી શકાય કે દશન, મતિ અને શ્રતને ખ્યાલ પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય પર પરામાં હતો. (૨) મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો - મતિ જ્ઞાનના પર્યાયવાચક શબ્દોની વ્યવસ્થાને ચાર તબકકામાં વહેંચી શકાય ? આગમકાલ, નિયુક્તિકાલ, નંદિ-૧ખ ડાગમ-તત્ત્વાર્થ કાલ અને તે પછીને કાલ. (૧) આગમકાલમાં પ્રાપ્ત થતા ૪, સમ, દા, ઘાના, સા (am), સતી, સ01, dowા, બંસા, રજા તિજ, વાવા, માથા, રૂધ્વત્તિયા, વેળરયા યા, પરિણાદિ 36, faણા, યુદ્ધ, મે 31 આદિ શબ્દ મતિજ્ઞાનની નજદીકના છે. પણ તેઓને મતિના પર્યાય તરીકે સ્થાન મળ્યું નથી (૨) તે પછી નિર્યુક્તિના કાલમાં ઢા, મહ. વનસા, માળા, હા, સાળા, સતી, મત. goળા, શબ્દ, તિ (મિનિવાર)ના પર્યાય તરીકે સ્થાન પામ્યા. આમ મતિજ્ઞાનની નજદીકના શબ્દોમાંથી કેટલાક શબ્દોને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત કરવાને પ્રયાસ આ કાલમાં થયો. (૩) તે પછી નદિ, પખંડાગમ અને તત્ત્વાર્થના Page #78 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન કાલમાં કેટલાક શબ્દ મતિજ્ઞાન સામાન્યનો પર્યાય તરીકે, તે કેટલાક શબ્દો મતિના અવગ્રહદિ ચાર ભેદના પર્યાય તરીકે વ્યવસ્થિત થઇ મતિ ન માન્યના પર્યાય -તરીકે નંદિકારે નિયુક્તિગત ગાથા ઉલે બીને નિયુક્તિગત શનું સમર્થન કર્યું, જ્યારે ઘટખડગમ અને તત્તરાર્થમાં મતિ, વૃને, સંજ્ઞા અને ઉર્જતા એ ચાર શબ્દો જ સ્વીકારાયા 40 અવગ્રહ આદિ મતિભેગ્ના પર્યાય તરીકે જોતાં આ ગ્રહના પર્યાય તરીકે નંતિમાં વો , ૩૩વાદળથ', R THI ઝવ તાં અને મે ; ખંડાગમમાં નંદિગત અંતિમ બે શબ્દો ઉપરાંત થોરાળ અને કાળ તેમજ તેનાથમાં 251, મારો વન અને પ્રવધારા શબ્દો મલે છે 41 ઈહાના પર્યાય તરીકે નંદિમાં મામળયા, ચિંતા, વીનંતા, મinળયા અને નવેસરથી; વખંડાગમમાં નંદિત ઉપર્યુક્ત અંતિમ બે શબ્દ ઉપરાંત મોહ, મીમાંસા, અને 53 તેમજ તત્ત્વાર્થમાં ઘટખંડાગમનત અંતિમ શબ્દ ઉપરાંત ત, વીશા વિરાળા અને જિજ્ઞાસા શબ્દ મલે છે.42 અવાવના પર્યાય તરીકે નંદિમાં માથા, વાવાયા, મારૂ, વિઘnછે અને કુદ્ધિ; પખંડાગમમાં નંદિગત અંમ શબ્દ ઉપરાંત વવસાયો, વિઇ | ળ, ચાવંડી અને પૂજાઉંડી શબ્દ તેમજ તસ્વાર્થમાં મવા, માનો, મળ્યાધ, મજૂ, પ્રવાસન્ , મવવિદ્ગમ અને વવનનમ્ શબ્દો મલે છે.48 ધા રણના પર્યાય તરીકે નંદિમાં ઘરા, ધારા, વળા, અને કો; પખંડાગમમાં નંદિગત અંતિમ ચાર શબ્દો ઉપરાંત બાળી અને તત્વાર્ધનાં વ્રતવાત્ત, વધારH[, માથા “નફરા, અવળા તેમજ અન્ય શબ્દો મેલે છે 44 આમ આ કાલમાં અન્ય શબ્દને પણ મતિજ્ઞ નના ચાર પ્રભેદો સાથે જોડવાનો પ્રયાસ થયેલું જોવા મલે છે. આ બધા પર્યાયવાચક શબ્દમાંથી પ્રવેઝ, હા, વાવ અને ધારણા એ ચાર જ શબ્દો મતિજ્ઞાનના પ્રમેલ તરીકે સ્થિર થયા. (૪ ચેથા તબક્કામાં રકૃતિ, જ્ઞા, અને મામિનેપો િત આદિ કેટલાક શબ્દો એક તરફ આગનિક પરંપરામાં મતિન પર્યાય તરીકે ચાલુ રહ્યા, જ્યારે બીજી તરફ તાકિક પરંપરામાં તેઓ પરોક્ષજ્ઞાન તરીકે સ્થાન પામ્યા. : જેમકે શ્રુતિને ધારણ પછીના જ્ઞાન તરીકે; સંજ્ઞા ન પ્રત્યભિજ્ઞાન તરીકે; વિતા, ત, અને કાને તર્કજ્ઞાન તરીકે અને મામિનવઘદ ને અનુમાન તરીકે ઓળખાવ્યા. ઇ મ આદિ શબ્દો અંગે જૈન પરંપરામાં થયેલી વિચારણું નીચે પ્રમાણે છે : (૨) મદ, મામિળિયોઢિય અને શુદ્ધિ : (૨) મરુ અને મામળિયોદિર -મામિન ધ શબ્દ મમિ+રિ+ યુ માંથી નિષ્પન્ન થયેલ છે. પ્રાચીન આગમાં પ્રતિ શબ્દ સ્વતંત્રપણે અને ૩૬ આદિ પૂર્વગસહિત એમ બન્ને રીતે પ્રયોજાયો છે. તે (કવિ) વિપુલજ્ઞાન, ઉચ્ચજ્ઞાન કે Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા બુદ્ધિ અને જ્ઞાન સામાન્ય છે આદિ અર્થોમાં પ્રજા છે. આથી એમ માનવું પડે કે એ કાળમાં તેની પરિભાષા સ્થિર થઈ ન હતી. આગમ માં પ્રાંત ઉપરાંત સંર,1 ટૂંમર 52 અને અમર આદિ શબ્દો પણ મળે છે. આમ પ્રાચીનકાળમાં મતિ શબ્દને ઉપયોગ હતો, પરંતુ મતિજ્ઞાન માટે મામિળવોદય શબ્દ જ વપરાતે હતે, નર નહિ. તે પછીના કાળમાં એક તરફ ખંડાગમમાં માત્ર આભિણિબોહિય55 શબ્દ મળે છે. જ્યારે બીજી તરક નંદિમાં સમયોહિય5 6 અને મતિ 51 એમ બન્ને શબ્દો (મતિજ્ઞાન તરીકે પ્રયોજાયેલા) જોવા મળે છે. અલબત્ત, મતિજ્ઞાન તરીકે મતિ શબ્દને ઉપગ નંદિની પૂર્વેના કાળથી જ શરૂ થઈ ચૂક્યો હતો, એવું અનુમાન નદિમાં ઉદ્ભૂત થયેલા ગાથાધ-તિપુ વયં સુગં', ૧ મતી-સુથ grદવા નં ૪૪–ઉપરથી કહી શકાય. તત્ત્વાર્થમા માત્ર મતિ શબ્દને ઉપયોગ થયો છે. પછીના કાળમાં નિયુક્તિ ન દિ અને તત્વાર્થ પર પરાના આચાર્યોએ મોટે ભાગે મતિ શબ્દને ઉપયોગ કર્યો છે. તે પછીના કાળનાં મિનિવોઘને અર્થ જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યોએ માતજ્ઞા ન કર્યો જ્યારે અકલંકે “અનુમાન કર્યો . આમાં મતિજ્ઞાન માટે પ્રથમ ભૂમિકામાં મામાનેલો શબ્દ, દ્વિતીય ભૂમિકામાં યામિનિયોષ તેમજ નતિ એમ બન્ને શબ્દો અને તૃતીય ભૂમિકામાં મતિ શબ્દ વપરાય છે. છેલ્લે મતિ શબ્દ સ્થિર થયો. () મદ્દ અને શુદ્ધિ :- ભગવતી અને નંદિમાં મતિ અને શુદ્ધિ શબ્દો એકસાથે પ્રયોજાયેલા હોવાથી એવું અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળથી જ તે બને શબ્દો સ્વતંત્ર અર્થચ્છા ધરાવતા ચાલુ રહ્યા છે 1 નંદિ અને ટૂખ ડાગામમાં સુદિ મહાયને પર્યાય ૦2 હોવાથી તે મતિજ્ઞાનને અર્થપર્યાય બનવા પામે છે, જ્યારે જિનભદ્ર યામિનિરોધ, મતિ, વૃદ્ધિ અને પ્રજ્ઞ ને વચનપર્યાય માન્યા હોવાથી તે મતિજ્ઞાનને વચનપર્યાય છે. ! નંદિગત 4 શુદ્ધિ અને ગતિને અર્થ સ્પષ્ટ કરતાં જિનદાસગણિ કહે છે કે, રૂદિ જ્યારે મને દ્રવ્યને અનુસરે છે ત્યારે તે જ મતિ તરીકે ઓળખાય છે. આથી યુદ્ધ એ જ્વગ્રહ અને મતિ એ હાદિ છે. જયારે હરિભદ્ર અને મયગિરિ વૃદ્ધિને અવગ્રહ ઈહા તરીકે અને તિને અવાય-ધારણ તરીકે ઉલ્લેખે છે 5 અને નંદિમાં અવાયના પર્યાય તરીકે ઉલ્લેખાયેલ બુદ્ધિનો અર્થ “સ્પષ્ટતર બોધ એવો કરે છે 6 6 આમ વૃદ્ધિ અને પ્રતિ એક તરફ મતજ્ઞાન સામાન્યના વાચક હેવાથી સમાન થક છે જ્યારે બીજી તરફ તેઓ મતિજ્ઞાનના અવાન્તર ભેદના વાચક હોવાથી, વિભિન્ન અર્થછટા ધરાવે છે. * : (૨) મહા (મેઘા) :- ઋગ્રેદમાં મેધા શબ્દ બુદ્ધિપરક અર્થમાં છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ માતા ' . પ્રાચીન જૈન આગમમાં પણ તે બુદ્ધિપરક અર્થમાં જણાય છે. કે નહિ અને પખંડગમમાં તેને ઉલેખ અવયના પર્યાય તરીકે થાય છે તેને અથ ધવલાટીકાકારે અર્થજ્ઞાનનો હેતુ કર્યો છે, જ્યારે નંદિના ટીકાકારોએ પ્રથમ વિશેષ સામાન્ય અર્થાવગ્રહ પછી પ્રાપ્ત થતા તમામ “વિશેષ સામાન્ય અર્થાવગ્રહ’ એવો કર્યો છે. અમર ષમાં ધારણાવતી યુરિને મેધા તરીકે ઓળખાવી છે. જેને જેનસંમત ધારણા સાથે સરખાવી શકાય. મેધા શબ્દ મેળુ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે.” (ક) અલબત્ત, જિનદાસગણિને અનુસરીને હરિભદ્ર મરચા ઘાવત: મેધા ૩ષ્યતે, વાવધિnaછતિ એવુ અર્થ ઘટન આપે છે. જ્યારે ધવલાટીકાકાર સ્થિતિ વરિકિછત્તિ અર્થમના હૃતિ મેધા એવી સમજૂતી આપે છે ?'(ખ તેથી ધવલા મતે એવા શબ્દ મે (મે ૨૦૨) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે ખરો, પરંતુ મેઘતિ રૂપ પહેલા ગણનું નથી, પણ કથા ગણનું છે, જે ચિન્ય છે. (૩) તવ, કહાં, નિતા, વિતર: () તજ, હા, જિંતા :–આ ત્રણેય શબ્દો અનુક્રમે ત, ર્ અને વિ7 ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. (૧) તા -આચારાંગ અને સૂત્રકૃતાંગમાં પ્રયોજાયેલે ત” શબ્દ અનુમાન અર્થને વાચક જણાય છે. પ્રસ્તુત શબ્દ આગમાં સંજ્ઞા, પ્રજ્ઞા અને મન ની સાથે પણ પ્રાચેલે મળે છે. 13 (૨) ૬ - વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરામાં ત51 4 અને 15 વિભિન્ન અર્થમાં પ્રયોજાયા છે. પરંતુ તે બધા અર્થોમાં “વિચારાત્મક જ્ઞાનવ્યાપાર” એ અંશ સમાન છે, એમ પંડિત સુખલાલજીનું કહેવું છે. અલબત્ત, ન્યાયદર્શન અને જેનતાર્કિક પર પર તે બન્નેને પર્યાયવાચક માને છે.? 6 () વિતા – ભગવતીસૂત્રમાં યથાતથ, પ્રતાન, ચિંતાસ્વપ્ન, તવિપરીત અને અવ્યક્ત દર્શન એમ પાંચ પ્રકારનાં સ્વપ્નને ઉલ્લેખ છે. અહીં પ્રયોજાયેલ ચિંતા શબ્દ સ્મૃતિપરક અર્થમાં જણાય છે, જ્યારે ઉત્તરાધ્યયનમાં ઉલ્લેખાયેલે ચિંતા શબ્દ વિચારપરક અર્થમાં જણાય છે. આથી એમ માનવું પડે કે, અગમકાલમાં તેની પરિભાષા સ્થિર થઈ ન હતી. પછીના કાલમાં તાર્કિક પરંપરામાં તે તર્કના પર્યાય તરીકે સ્થિર થયા છે.19 ત', #દુ અને ચિંતા એ ત્રણેય શબ્દો એક તરફ નંદિ, ષટ્રખંડાગમ અને Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા તાથમાં હાના પર્યાય તરીકે સ્વીકારાયા છે, તેથી તેઓ સંબવહાર પ્રત્યક્ષ 8° ક) છે જયારે બીજી તરફ અકલંક, હેમચન્દ્ર, પ્રભાચન્દ્ર આદિ તાર્કિક પરંપરાના આચાર્યોએ તેઓને અનુમાનમાં ઉપયોગી થતા વ્યાપ્તિજ્ઞાન તરીકે સ્વીકાર્યા છે, એથી તેઓ પક્ષજ્ઞાન છે 81 યશેવિજયજી કહે છે કે શ્રુતજ્ઞાનમૂલક કહા હૈ શ્રત છે અને મતિજ્ઞાનમૂલક જહા મતિ છે. 82 એ રીતે તેઓ પરંપરા પ્રાપ્ત બને મને સમન્વય સાધતા જણાય છે. - પાતંજલ યોગસૂત્રના વ્યાસભાષ્યમાં આ શબ્દનો ઉલ્લેખ મળે છે, જેનો અર્થ નાગજીભટ “અર્થગત વિશેષ વિતર્કણ” એ કરે છે. સાંખ્યદર્શનમાં સ્વવિચારની શક્તિથી ઉદ્દભવતા જ્ઞાનને અને જ્ઞાનથી થતી એક્ષપ્રાપ્તિને ક નામની સિદ્ધિ કહી છે. એ રીતે ત્યાં કહેને અર્થ ભિન્ન હોવાથી તેની વિચારણું અત્રે અભિપ્રેત નથી. ન્યાય, બૌદ્ધ 5 અને ચાર્વાક8 6 પરંપરા તકને પ્રમાણ માનતી નથી, જ્યારે મીમાંસા 1 અને જૈન પરંપરા છે તેને પ્રમાણ માને છે. (ખ) વિતર:- જેનપરંપરામાં વિતર્થ શબ્દ બે અર્થમાં પ્રજાયેલ જેવા મલે છેઃ આગમમાં ક્યારેક તે (૧) તર્કના વિરુદ્ધાર્થક તર કે 89 તો કયારેક તે (૨) તકના પર્યાય તરીકે પ્રયોજે છે. પછીના કાલમાં તે દ્વિતીય અર્થમાં ચાલુ રહ્યો છે. 1 આગમમાં તેને સંબંધ ઉક્ત સ્થલે (ક) મતિજ્ઞાન સાથે જણાય છે, જ્યારે પછીના કાલમાં 2 તેને સંબંધ શ્રુતજ્ઞાન સાથે સ્થપાયે છે, અને તેને અર્થ કદ ( વિશેષ તક) એવો કરવામાં આવ્યો છે. પાણિનીય પરંપરામાં શ્રદ્ ધાતુ (૦૧) વિત કપરક અર્થમાં છે, અને નાગજીભટ્ટ પણ હનો અથ વિતક કરે છે ?(ક) બૌદ્ધ અને યોગ દર્શન અનુસાર ચિત્તની સ્થૂલ અવસ્થા વિતક છે ? જે જૈનસંમત ઉપર્યુક્ત દ્વિતીય અર્થની નજીક છે. યંગસૂત્ર અનુસાર હિંસાદિ દુષ્ટ વિચારો વિતક(ક) છે, આ અર્થ જેનસંમત પ્રથમ અર્થની નજદીક છે. આથી એમ કહી શકાય કે વૈદિક અને જૈન પરંપરામાં વિતર્કના બને અર્થો જોવા મળે છે, પણ દ્વિતીય અર્થને વપરાશ વિશેષ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં દિલાય અર્થપરક વિતર્ક છે. (૪) મગણા, ગસણ :- ' આ બન્ને શબ્દો અનુક્રમે 5 ( વેષ, ૧૦૨૦) અને વેy (ાળે, ૧૦૨૦) ધાતુમાંથી નિષ્પન્ન યા છેસૂત્રકૃનાંગ અને ઉત્તરાધ્યયનમાં નવેસણાને અને ભગવતી સૂત્રમાં બન્ને શબ્દોનો ઉલ્લેખ મળે છે ? ભગવતીસૂત્રમાં ઉક્ત Page #82 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૭૩ સ્થલે આ બંને શબ્દો હા અને મોટુ ()ની સાથે પ્રયોજાયા છે, તેમને ક્રમ હા અને પ્રોઢ પછી છે; માળા પછી શાળા ને ક્રમ છે અને તેઓના ઉપયોગથી જાતિસ્મરણ તેમજ વિભંગની ઉત્પત્તિને ઉલલેખ છે. આ ઉલ્લેખોના આધારે એમ માનવું પડે છે. આ કાલમાં આ બન્ને શબ્દોને અથ” હા અને સમય (મો) પછીની વિચારપ્રક્રિયા એ થતો હતે. ભગવતીસૂત્રમાં અન્યત્ર પ્રયોજાયેલા તે શબ્દો શોધવું એ અર્થના વાચક જણાય છે. આથી એમ પણ કહી શકાય કે આગમકાલમાં આ શબ્દોની પરિભાષા સ્થિર થઈ ન હતી. - આ શબ્દોનો મતિજ્ઞાન સામાન્ય સાથે સબંધ સ્પષ્ટ શબ્દોમાં સર્વપ્રથમ આવશ્યક નિયુક્તિમાં સ્થપાયેલું જોવા મળે છે, 91 જે પછીના કાલમાં પણ ચાલુ રહ્યો છે. પછીના કાલમાં નંદિ અને પખંડાગમમાં તેઓને હાના પર્યાય તરીકે ઓળખાવ્યા. 8 એ રીતે તેઓ વિશિષ્ટ અર્થમાં સ્થિર થયા. નંદિના ટીકાકાએ માર્ગણને અર્થ “અન્વય તેમજ વ્યતિરેક ધર્મની શોધ” અને વેગળાને અથ વ્યતિરેક ધમને ત્યાગ તેમજ અન્વય ધમની આલોચનાએવો આપે છે 29 ધવલાટીકાકારે માળાને અથ વિશેષ અર્થની શોધ એ કર્યો છે, જે નંદિના ટીકાકારોએ આપેલા અર્થનું સમર્થન કરે છે. ધવલાટીકાકારે આપેલી સમજૂતીમાં વેષળાને અર્થ સ્પષ્ટ થતો નથી.1૦૦ આમ છેક આગમકાલથી શરૂ થયેલ માળા – ગsળા એ કમ અને “શોધવું' એ અર્થાશ પછીના કાલમાં પણ ચાલુ રહ્યો છે. પછીના કાલમાં તે બન્ને શબ્દોનો સંબંધ ક્રમશ : (૧) મતિજ્ઞાન સામાન્ય અને (૨) મતિભેદ (ઈહા) સાથે સ્થાપિત થઈને તેઓને વિશિષ્ટ અર્થ સ્પષ્ટ કરવા માં આવ્યું છે. (૧) guળા, સાળા, વિજ્ઞાન : (ક) guru (પ્રજ્ઞા) :- પ્રજ્ઞા શબ્દ પ્ર+જ્ઞા (અયોધને, ૫૦૬) ધાતુમાંથી નિપન્ન થયેલ છે. પ્રાચીન આગમમાં પ્રાપ્ત થતા સુપm,101 મુનિgov 102 વિલુહૂવળ 108 મહાનુon, 14 quaria; 105 માગવાન1 06 (માથng), વિનામg (પ્રજ્ઞા), માણાવન 10 8 goળાનમત 10 9 goળાસા ના 110 કુરન 111 11-4,112 વરસ 11: આદિ શબ્દગત પ્રજ્ઞા શબ્દ અને સ્વત ત્રપણે પ્રયોજાયેલ પ્રજ્ઞ113 ક) શબ્દ વિશિષ્ટ જ્ઞાનનો સૂચક છે તે અલૌકિક અને લૌકિક એ બન્ને જ્ઞાનને વાચક જણાય છે. બૌદ્ધદર્શનમાં પણ તે ઉક્ત બને અર્થને વાચક છે 114 Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈનસં મત જાનચર્ચા આવશ્યક નિયુક્તિના કાલથી તેને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થપાયો.115 જિનભદ્ર તેને અર્થ મતિ કરે છે, જ્યારે હરિભદ્ર, મલયગિરિ અને આચાર્યો વિશેષ સ્પષ્ટતા કરતાં, તેને અર્થ અનેક વસ્તુગત ધર્મોનું આલોચન કરતી સંવિત એવો કરે છે.11 6 આમ આ આચાર્યો તેને સંબંધ અતffશ્રત ગતિ સાથે જોડે છે, જ્યારે ઘવલાટીકાકાર તેને સબંધ મતનિશ્રિત પતિ સાથે જોડે છે,117 જેને બૌદ્ધસંમત ચિંતામયપ્રજ્ઞા સાથે સરખાવી શકાય. કારણ કે ત્યાં ચિંતામયપ્રજ્ઞાને વિચારથી સિદ્ધ થયેલી બતાવી છે.118 જિનભદ્ર આદિ આચાર્યો બુદ્ધિ અને પ્રજ્ઞાને સમાનાર્થક માને છે.119 સૂત્રકૃતાંગમાં પ્રજાયેલા નાનાપun 12 0 શબ્દના આધારે એવું અનુમાન કરી શકાય કે તે કાલમાં પ્રજ્ઞાના ભેદે હશે, વૈદિક અને બૌદ્ધદશનમાં તેના પ્રભદોને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જેમકે, યોગસૂત્રમાં થતપ્રજ્ઞા, મનુમાનpજ્ઞા અને ઋ4મપ્રજ્ઞા એમ ત્રણ ભેદોને ઉલ્લેખ છે,121 જ્યારે બૌદ્ધદશનમાં માવનામય, શ્રી મય અને ચિંતામય પ્રજ્ઞા એમ ત્રણ ભેદો ઉલ્લેખ છે.188 ઉક્ત ભેદે માં ઋતુંભરા પ્રજ્ઞા અને ભાવનામય પ્રજ્ઞાને જૈનસંમત આગમકાલીન ઉચ્ચ જ્ઞાનપરક પ્રજ્ઞા સાથે સરખાવી શકાય, જ્યારે શ્રુતપ્રજ્ઞા અને શ્રુતમયપ્રજ્ઞાને જેનસંમત શ્રુતજ્ઞાન સાથે સરખાવી શકાય. ચિંતામયજ્ઞ ની તુલના ઉપર થઈ ગઈ છે. ન્યાયશેષિક દર્શન પ્રજ્ઞાને તરવજ્ઞાનની પ્રાપ્તિમાં હેતુભૂત માને છે,123 યોગદશન તેને સંપ્રજ્ઞત-અપ્રજ્ઞાત યોગ સાથે જોડે છે. 124 બૌદ્ધદશને તેને નિર્વાણને હેતુ માને છે. 12 5 અને પ્રાચીન જૈન આગમો તેને લૌકિક અને ઉચ્ચજ્ઞાન માને છે.12 (ખ) સMI (સંજ્ઞા) :- પ્રસ્તુત શબ્દ સન્ + ઝા (મવવો ઘરે, ૧૦૬) ધાતુમાંથી નિષ્પન્ન થ છે. સૂત્રકૃતાંગ અને ભગવતીમાં તે મન, વા, તર્વ અને પ્રજ્ઞાની સાથે પ્રયોજાયો121 છે. ઉપરાંત ભગવતીમાં તે દષ્ટિ, દર્શન, જ્ઞાન અને ઉપયોગ સાથે પણ ઉલ્લેખાયો છે.1 8 બૌદ્ધદર્શનમાં તેનો અર્થ વેદના. ચેતના છન્દ, સ્પર્શ, મતિ, સ્મૃતિ, મને વ્યાપાર, અધિમોક્ષ અને સમાધિથી ભિન્ન છે 129 જૈન આગમમાં તેના બે અર્થે સ્પષ્ટ થાય છે : (૧) માન13 0 કે સમજણ31 અને (૨) આહારા દિ દશ સંજ્ઞા,132 જ્યારે બૌદ્ધદશનમાં જ્ઞાન અને નિમિતોત્રહણ એમ બે અર્થો મળે છે. નિમિત્તોથ્રહણ એટલે કાળું, પાળ , લાબું, કુ. સ્ત્રી, પુરુષ, મિત્ર, દુશ્મન, સુખ, દુઃખ વગેરેથી વસ્તુને નિર્દેશ કરે તે. 135 આગમમાં થયેલે સંસી- અ ને ઉલ્લેખ334 સૂચવે છે કે સત્તા એ જીવોના વગીકરણ માટેને ભેદકામ હતા અલબત્ત તેની પરિભાષા ત્યાં સ્પષ્ટ થઈ નથી. બૌદ્ધદર્શનમાં પણ સંસી–અસંસીને ઉલ્લેખ મળે છે.185 Page #84 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન ૭૫ જૈન પરંપરામાં આગમ પછીના કાળમાં સંજ્ઞાનાં વિવિધ અર્થધટને મળે છે. (૧) આવશ્યક નિયુક્તિમાં તેનો અર્થ મતિજ્ઞાન છે. કારણ કે ત્યાં તને મતિના પર્યાય માન્ય છે, 139 જેનું સમર્થન નંદિ, ષટ્રખંડાગમ અને તત્ત્વાર્થ માં મળે છે.137 પછીના કાલના પૂજ્યપાદ, જિનભદ્ર, અકલંક, મલયગિરિ આદિ આચાયો એને અનુસર્યા છે.138 (૨) નદિમાં 89 સી-અસંસીના વિચારણામાં સત્તાના ત્રણ અર્થો મળે છે ? (ક) હેતુવાદ અનુસાર અભિસંધારણ પૂર્વિકા કરણશક્તિ. નોદિની ટીકાકા એ છે કે અર્થ '૯માં પ્રતિ અને ટિમ ફિનિ ન ક કિ .. કર્યો છે. (ખ) કાલિકવાદ અનુસાર હા, અપહ, માગણ, ગષણ, ચિંતા અને વિમલ', અર્થાત્ મતિજ્ઞાન અને (ગ) દષ્ટિવાદ અનુસાર સમ્યજ્ઞાન. જિનભવે. સ્પષ્ટતા કરી કે, આ સમ્યજ્ઞાન ભૂત કાલીન સ્મરણ અને ભવિષ્યકાલીન ચિ તનથી યુક્ત હોવું જરૂરી છે 14 મલયગિરિએ પ્રથમના બે અર્થોનું સમર્થન કર્યું છે, ત્રીજા અર્થમાં જિનભકે કરેલી સ્પષ્ટતાને ઉલ્લેખ કર્યો નથી.181 (૩) જિનભ ઈહા અને મને વિજ્ઞાન એમ બે અર્થો આપ્યા છે. 142 અલબત્ત, આ બે અર્થો વચ્ચે વિસંગતિ નથી, કારણ કે ઈહામાં વિચારણાનું તત્વ હોય છે. તત્ત્વાર્થપર પરામાં પ્રાપ્ત થતા અર્થે મનોવિજ્ઞાનપરક અર્થનું સમર્થન કરે છે 1&3 (૪) હરિભકે સંજ્ઞાને અંતર્ભાવ વ્યંજનાવગ્રહ પછીના મતિજ્ઞાનમાં કરીને પરંપરાપ્રાપ્ત મતિજ્ઞાન સામાન્યપરક અથના વિશેષ સ્પષ્ટતા કરી અને મલયગિરિએ એનું સમર્થન14 4 કર્યું. (૧ ઉમાસ્વાતિએ સંઝિન: સમાર કહીને સંજ્ઞાને અર્થે દહા, અપિયુક્ત ગુણદોષની વિચારણા કરતી સંપ્રધારણસંજ્ઞા એ કર્યો. (૨) પૂજયપાદે આહારદિસંજ્ઞા એ પરંપરાપ્રાપ્ત અર્થે ઉપરાંત સમનસ્કતા. હિતપ્રાપ્તિ અને અહિત પરિવારની પરીક્ષા નામ અને જ્ઞાન એમ વિવિધ અર્થોને ઉલ્લેખ કર્યો. અલંકે એનું સમર્થન કર્યું, ધવલાટીકાકારે સંજ્ઞાને સમ્યફજ્ઞાનને હેતુ માન્યા. વિદ્યાન દે શિક્ષા ક્રિયાકલાપનું ગ્રહણ એ અર્થ આપે અને યશેવિ જયજીએ સમનસ્કતા અર્થ આ પાને પૂજ્યપાકનું સમર્થન કર્યું 14. અકલંકે એક ત ફ રાજવાર્તિકમાં ઉમાસ્વાતિનું અનુક ણ કરીને સંજ્ઞાને મતિજ્ઞાનનો પર્યાય મા, જ્યારે બીજી તરફ લઘવસ્ત્રમાં તેને અર્થ પ્રત્યવમર્શ (પ્રત્યભિજ્ઞાન કરીને તેને સંબધ શ્રુતજ્ઞાન સાથે જે.14 નૌદ્ધપરંપરા પ્રચભિજ્ઞાનને પ્રમાણ માનતી નથી, જ્યારે વૈદિક અને જેનપરંપરા તેને પ્રમાણ માને છે 147 મ પછીના કાલમાં જેનપરામાં સંસાના વિવિધ અર્થો મળે છે. બૌદ્ધદર્શનમાં પ્રાપ્ત થતા સંજ્ઞાના છ ભેદ 148. પણ સંજ્ઞાના વિવિધ અર્થોનું સૂચન કરે છે સજ્ઞા અ ગેની ચર્ચા સંજ્ઞી-અસ શી શ્રતના પ્રસંગમાં શ્રુતજ્ઞાન પ્રકરણમાં પણ કરવામાં આવી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈનસં મત જ્ઞાનચર્ચા (ગ) વિoાન (વિજ્ઞાન) :- પ્રસ્તુત શબ્દ વિ + જ્ઞ (મવવોઇરે, ૧૦૧) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. પ્રાચીન જૈન બૌદ્ધ પરંપરામાં થયેલા તેના ઉલ્લેખ અંગેની ચર્ચા પૂર્વે થઈ ગઈ છે.149 જેનપરંપરામ નંદિ અને ખંડાગમમાં તેને ઉલ્લેખ મતિજ્ઞાનના અવાયના) પર્યાય તરીકે થયેલે છે.150 આ અર્થમાં તેને બૌદ્ધસંમત વિજ્ઞાન સાથે સરખાવી શકાય, કારણ કે ત્યાં પંચેન્દ્રિયજ્ઞાન અને સ્મરણ એ વિજ્ઞાન1 5 1 છે. નદિ ષટૂખંડાગમના ટીકાકારેએ વિજ્ઞાનના અર્થની વિશેષ સ્પષ્ટતા કરવા પ્રયાસ કર્યો છે : જિનદાસગણિ તેને અર્થ અવધારિત અર્થનું જ્ઞાન કરે છે, જયારે હરિભદ્ર તેને તીવ્રતર ધારણું કહે છે. પરંતુ આ અર્થ પ્રમાણે તે અવાયને પર્યાય રહે તે નવી સ ભવ છે કે આ મુશ્કેલી મલયગિરિના ધ્યાનમાં આવી હોય આથી તેમણે તેને તીવ્રતાર ધારણ ને હેતુ કહ્યો છે 152 ધવલાટીકાકારે તેને અર્થ, મીમાંસિત અર્થને સંકોચ એ કર્યો છે 153 અહીં તેમને મીમાંસિતને અર્થ ઈહિત (ઈડામાં પ્રાપ્ત થયેલે) અભિપ્રેત છે, આથી તેમનું અર્થધટન જિનદાસગણિની નજદીકનું છે. | (ઘ) બૌદ્ધસંમત સંજ્ઞા, દાન, અને પ્રજ્ઞા – પિટકમાં વિજ્ઞાન અને પ્રજ્ઞાની ભેદરેખા સ્પષ્ટ નથી. ત્યાં પ્રજ્ઞા અને વિજ્ઞાન એકબીજામાં મળેલાં જણાય છે.15 4 પછીના કાનમાં વિશુદ્ધિમ માં તેની ભેદરેખા સ્પષ્ટ ક વામાં આવી છે. ત્યાં જણાવ્યા પ્રમાણે વૈજ્ઞ, વિજ્ઞાન, પ્રજ્ઞા એમ ત્રણ ઉત્તરોત્તર કક્ષાઓ છે, જેને અનુક્રમે બાલક, ગ્રામ્યપુરુષ અને શરાફે કરેલા સિક્કા ના દર્શનના ઉદાહરણથી સમજાવી શકાય. જેમકે બ લકને માત્ર સિક્કાના આકારનું જ્ઞાન થાય છે, આવું અલ્પ અને અસ્પષ્ટ જ્ઞાન એ સંજ્ઞા છે ગ્રામ્ય પુરુષને તેના આકાર ઉપરાંત ઉપયોગને પણ ખ્યાલ આવે છે. આવું કંઈક વિશેષ સ્પષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન છે અને શરાફને તેના આકાર તેમજ ઉપગ ઉપરાંત તેની સત્યાસત્યતા આદિ અનેક વિશેષતાઓનું જ્ઞાન થાય છે. આમ વસ્તુગત અનેક પર્યાનું જ્ઞાન પ્રજ્ઞા છે.15 કે આ ત્રણ કક્ષ ઓને અનુક્રમે જેનસંમત સામાન્ય અથવાë. વિરોષ સામન્ય અથવઘઢ અને મવાય સાથે સરખાવી શકાય. વળી, પ્રસ્તુત બૌદ્ધસ મત વિજ્ઞાન અને પ્રજ્ઞાને અનુક્રમ જૈન મત વિજ્ઞાન અને હરિભદ્રાદિ આચાર્ય સંમત પ્રજ્ઞા સાથે સરખાવી શકાય, કારણ કે બને વિજ્ઞાનમાં વિશેષજ્ઞાનપ્રાપ્તિ થાય છે અને બને પ્રજ્ઞ માં વસ્તુગત અનેક પર્યાનું જ્ઞાન હોય છે. પ્રસ્તુત બૌદ્ધસંમત સંશા અને જેનસ મત સન્ન ભિન્ન છે. આમ છતાં તેને જૈનસંમત મતિજ્ઞાન અર્થ પરક સંજ્ઞા સાથે સરખાવી શકાય 15 () કારણ કે બન્નેમાં વસ્તુનાં પ્રાથમિક જ્ઞાનને અંશ સમાન છે. (૬) વીમ :- જેન પરંપરામાં આગમોમાં પ્રજાએલા વીનંar શબ્દનાં Page #86 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન વિના કદ અને વિમ1 એમ બે સંસ્કૃત રૂપે જોવા મળે છે. આ રૂપે અનુકમે. વિ + મૃ૬ સેરને, સદને, ૫-૧; fસતિલાલ -૪, ૬) અને લિ + મૃગ (મામને –૬) ધાતુમાંથી નિષ્પન્ન થયાં છે. સૂત્રકૃતાંગમાં તે વિચારપરક અર્થમાં જણાય છે.15 8 પછીના કાળમાં પણ આ જ અર્થ ચાલુ રહ્યો છે. નાટય સંધિગત વિમર્ષ વિચારપરક અર્થમાં જ જણાય છે. ) જેનપરંપરામાં સર્વપ્રથમ આવશ્યક નિયુક્તિમાં વિમશને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત થયેલું જોવા મળે છે.15 9 ના દિમાં તેની વ્યવસ્થા ના પર્યાય તરીકે કરીને વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે.160 જિનદાસગણિ તેને અથ નિત્ય-અનિત્યત્વ વિશિષ્ટ દ્રવ્યભાવથી અર્થ આલેચન’ એ કરે છે. હરિભદ્ર આ અથને અન્ય કહીને ઉલલેખે છે અને વ્યતિરેક ધર્મના ત્યાગપૂર્વક અન્વયધર્મનું આલોચને એવો અર્થ આપે છે. મલયગિરિ હરિભદ્રનું સમર્થન કરે છે 101 ન્યાયદર્શનમાં તે સંશયપરક અર્થમાં છે. ન્યાયભાષ્યમાં કરેલી સ્પષ્ટતા અનુસાર સ્થાણુ કે પુરુષ બેમાંથી એકને પણ નિશ્ચય ન થ તે સ શય છે.1 92 અકલંક આદિ આચાર્યોએ ઈહાની પૂર્વ સંશયનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. 163 તેથી ન્યાયસંમત વિમર્શ અને જૈનસંમત ઈહાપૂર્વભૂત સંશય સમાન છે, જ્યારે ન્યાયસંમત વિમશ જૈનસંમત વિમર્શથી ભિન્ન છે, કારણ કે જેનાચાર્યોએ 164 ઈહાજ્ઞાનને સ શયથી ભિન્ન માન્યું છે. (0) મોનિઋળયા આદિ શબ્દ - નંદિમાં અવગ્રહના પર્યાય તરીકે મોળિયા, ૩વધારnયા, સવળતા, મારુંવળતા અને મેહા એમ પાંચ શબ્દને ઉલ્લેખ છે, જ્યારે પખંડાગમમાં નંદિગત છેલ્લા બે શબ્દો ઉપરાંત મોદે, થોરાળે અને સાથે એમ પાંચ શબ્દોનો ઉલ્લેખ છે. તત્ત્વાર્થમાં મવડું, ઘઉં, માન અને સાધારણ એમ ચાર શબ્દો મળે છે.165 ધવલાટીકાકાર થોરાળ નું સંસ્કૃતરૂપ અવતાન પાઠભેદ અaધાન) આપે છે. આથી પ્રાકતરૂપ યોવા ને બદલે વાળ હોવું જોઈએ. મુદ્રિત પાઠ અશુદ્ધ છે. નદિના ટીકાકારોએ ૩ વમળતા આદિ પાંચ શબ્દોનું અર્થઘટન અનુક્રમ પ્રથમ સત્યવતી વ્યંજનાવગ્રહ, પ્રથમ સમય પછી વ્યંજનાવગ્રહ. સામાન્ય અર્થાવગ્રહ, પ્રથમ વિશેષ સામાન્ય અર્થાવગ્રહ અને તે પછીના તમામ વિશેષ સામાન્ય અર્જા ગ્રહના સંદર્ભમાં કર ને અવગ્રહની કમિક જ્ઞાનપ્રક્રિયાના સંદર્ભમાં તેઓને સમજાવ્યા100 છે. જ્યારે ધવલાટીકાકારે ખંડાગમગત શબ્દોની સમજૂતી ક્રમિક જ્ઞાનપ્રક્રિયાના સંદર્ભમાં આપી નથી. તેમણે કરેલા અથધટન અનુસાર ઘટાદિ અર્થોનું અવગ્રહણ Page #87 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત અને જ્ઞાનચર્ચા તે અવશદ છે; અન્ય વસ્તુથી તે વસ્તુને અલગ પાડવી તે અવસાન છે; અનધ્યવસાયને નાશ કરે તે કાન છે; પોતાની ઉત્પતિ માટે ઈન્દ્રિયનું અવલંબન કરવું તે વનતા છે અને જેનાથી અર્થભાન થાય તે મેઘા છે. 6 ઉમાસ્વાતિ અને તત્ત્વાર્થના ટીકાકારોએ તત્ત્વાર્થભાષ્યગત મવગ્રહ, હા આદિના પર્યાયવાચક શબ્દોની સમજૂતી આપી નથી. () મા મોળા આદિ શબ્દો – ન દિમાં ઈહાના પર્યાય તરીકે મામોnળયા, માળવા, વેanયા, વિતા અને વિનંતા એમ પાંચ શબ્દોનો ઉલ્લેખ છે; પખંડાગમમાં નંદિગત બીજા અને ત્રીજા શબ્દ ઉપરાંત હા, હા, સોહા અને મીમાંસા એમ છ શબ્દોને ઉલ્લેખ છે. તત્વાર્થમાં પણ ફેહા, કI શબ્દો મળે છે. તદુપરાંત તે, પુરીશા, વિવારના, અને વિજ્ઞાસા એમ કુલ છ શબ્દોનો ઉલ્લેખ છે.168 નંદિના ટીકાકારોએ સંદિગત પ્રથમ ચાર શબ્દોનું અર્થઘટન અનુક્રમે સદભૂત અર્થના વિશેષ તરફનું આલેચન (મામોnળયા); અન્વય-વ્યતિરેક ધર્મની શોધખોળ (ગાથા):, વ્યતિરેક ધર્મના ત્યાગ પૂર્વક અન્વયધર્મનું અધ્યારોપણ, (મધ્યાત) પૂર્વક આલોચન (સગાવ) અને અન્વય ધર્મની વારંવાર વિચારણું (ચિંતા) એવું કરીને બહામાં પ્રાપ્ત થતી ક્રમિક વિચારપ્રકિયાના સંદર્ભમાં તેઓને સમજાવ્યા છે. વીમંસાનાં બે અર્થધટને આ પહેલાં કરવામાં આવેલી વીમસાની વિચારણામાં નિરૂપાયાં છે 19 નવેષ અને (હરિભદ્રમલયગિરિ સંમત) વિમર્શમાં વ્યતિરેક ધર્મના ત્યાગપૂર્વક અન્વય ધમનું આલોચન સમાન છે, જ્યારે ભેદ એ છે કે, પsoiા માં અધ્યાસનું તત્ત્વ છે. જે વિમર્શ માં નથી,11 0 પરિણામે ન કરતાં વિમર્શમાં થતું જ્ઞાન સ્પષ્ટતા અને નિર્ણયાત્મક છે. આથી એમ પણ કહી શકાય કે વિમર્શ એ રૃહાનું અંતિમ બિંદુ અને મવાયનું આરંભબિંદુ છે. ધવલાટીકાકારે કરેલા અર્થધટન અનુસાર સંશયનાશ માટેની ચેષ્ટા દ છે, અપ્રાપ્ત વિશેષતને તર્ક કહી છે, સંશય સંબંધી વિકલ્પનો ત્યાગ મોહી છે; અથવિશેષની શોધ માળા છે; વેષણ કરવી તે વેળા છે અને અર્થની વિશેષરૂપથી વિચારણું મીમાંસા171 છે. તત્ત્વાર્થગત ઈંહા આદિ શબ્દ સ્વયંસ્પષ્ટ છે. જો કે તેઓનું અર્થઘટન પૂજ્યપાદ આદિએ કર્યું નથી, આમ છતાં એવી ધારણ કરી શકાય કે, આ શબ્દો કુંદા ગત વિચારપ્રક્રિયાનાં વિવિધ સોપાનું સૂચન કરે છે. આ ધારણના આધારે એવું અનુમાન કરી શકાય કે, તત્ત્વાર્થના કાલમાં ન્હા (કફ) અને તે હૃદ્યાના પર્યાય હોવાથી રંઢાની વિશેષતાને સૂચક Page #88 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન ડહે અથ` ધરાવતા હશે. પડિત સુખલાલજી પણ આ બન્ને શબ્દોને (જૈન પરંપરામાં) વિજ્ઞિન્ન અર્ધામાં પ્રયોજાયેલા માને છે172 જે ઉક્ત વિગતનું સમર્થાંન કરે છે. પછીના કાલમાં TM અને તે પર્યાયવાચક શબ્દો બની રહ્યા 178 નદિ અને ષટ્કંડાગમના ટીકાકારાએ આપેલાં અથઘટને તપાસતાં જણાય છે કે, (૧) ન ંદિગત માળયા, વેળા અને વીમા ને અનુક્રમે ષટ્રખંડાગમગત મળળયા, અર્વાહા અને મીમાંસા સાથે સરખાવી શકાય. (૨) નંદિગતશ ફ્હાની ક્રમિક વિચારપ્રક્રિયા સૂચવે છે, જ્યારે ખંડાગમગત શબ્દો એવી ક્રમિક વિચારપ્રક્રિયા સૂચવતા નથી. (૩) ધવલાટીકાગત ગદ્વેષણાનું અર્થઘટન સ્પષ્ટ નથી, કારણ કે ત્યાં વેખતે મનયા ફાતે વેષળા એટલુ જ કહેવામાં આવ્યું છે. (૪) વાહા :- અગમના પ્રાચીન સ્તરમાં મોહૈં શબ્દ કુંઢાની સાથે પ્રત્યેાજાયેલા છે અને તેને ક્રમ હાની પછી છે.174 આથી એમ માનવું પડે કે, એ કાલમાં મોઢા અથ ઇહાત્તરવીજ્ઞાન થતા હતા. આવશ્યક નિયુ*ક્તિમાં એક તરફ તે મતિજ્ઞાનસામાન્યના પર્યાય તરીકે પ્રયેાજાયા 175 છે, તો બીજી તરફ તે વાયની જગાએ પ્રયાજાયા છે, 176 જિનભદ્ર મષના અથ અવાય કર્યો છે અને હરિભદ્ર, મલયગિરિએ એનું સમર્થન યુ` છે.177 ષટ્રખ ડાગમમાં મોટ્ટા શબ્દ ફેના પર્યાય તરીકે ઉલ્લેખાયા છે અને ધવલાટીકાકારે તેને વ્યુત્પત્તિજન્ય અથ આપીને તેનુ ઇહાપરક અટન કર્યુ` છે. આ પરિસ્થિતિમાં અદ્દા શબ્દને સમજાવવા એ ધારણા કરી શકાય : (૧) પ′′ંડાગમમાં તે સ્ત્રીલિંગવાચક ફ્હાના પર્યાય તરીકે હાવાથી તે અોદ્દનુ સ્ત્રાલિ ગરૂપ છે. આથી તે ોથી અભિન્ન છે. (૨) અથવા તે મોઢથી ભિન્ન છે. તે તેને મોહ થી અભિન્ન સ્વીકારવામાં આવે તો એમ માનવું પડે કે, જૈનપર પરામાં મોહની વ્યવસ્થા ખેરીતે થયેલી છે : આવશ્યકનિયુક્તિ આદિમાં તેને અ મવાય છે, જ્યારે ષટ્ટુખ ડાગમમાં તેને અથ કુહા છે પરંતુ જો તેને અોઢથી ભિન્ન માનવામાં આવે તે તેની વ્યવસ્થા અને કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા જ નથી, કારણ કે બન્ને શબ્દો સ્વતંત્ર અથ ધરાવે છે. બૌદ્ધમતે મોરૢ નિષેધપરક અમાં છે, તેના પયુ`દાસ અને પ્રસજય એમ એ પ્રકાર છે. અભિપ્રેત અથ ને અન્યથી ભિન્ન માનવે તે પ્રસન્ય છે.178 જેને જૈનસ મત મોહ-મોહા સાથે સરખાવી શકાય. (૯) આવઢ્ઢયા આદિ શબ્દા : અવાયના પર્યાય તરીકે નંદિમાં માવદળયા, પન્નાવદયા, અવાવ, કુટ્ઠી અને Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનસમંત જ્ઞાનચર્ચા વિUsin એમ પાંચ શબ્દને ઉલ્લેખ છે. વટ ખટ્રાગમમાં નંદિગત ચોથા શબ્દ. ઉપરાંત ગવાયો, વવસાયો, વિશાળ, મારી અને વરાઉંડી એમ છ શબ્દોને ઉલ્લેખ છે. અને તસ્વાથમાં મપાય, માન, મનોર, માણાધ, મેરેત, માત અપાવર્ડ્સ અને માનુર એમ આઠ શબ્દો મળે છે.11 9 નદિના ટીકાકારોએ કરેલા અર્થધટન અનુસાર માવર્તનતા અને પ્રસ્થાવર્તનતા એ બને જ્ઞાન કુહા અને અવાયના સંધિકાલમાં પ્રવર્તે છે. બનેમાં ઈહાભાવ પૂર્ણપણે નષ્ટ થયો નથી, અને અવાયભાવ પૂર્ણપણે પ્રાપ્ત થયું નથી, પરંતુ ભેદ એ છે કે માવર્તનતા જ્ઞાન ઈહાની નજદીકનું છે. હરિભદ્ર જિનદાસગણિનું અર્થઘટન વિશેષ સ્પષ્ટ કરીને મૂક્યું છે. મલયગિરિ હરિભદ્રને અનુસર્યા છે. આ પછી વિચારણું આગળ વધતાં જ્યારે ઈહાભાવ પૂર્ણ પણે નષ્ટ થાય. છે અને બવ યમ.વ પૂર્ણપણે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાપ્ત થતા નિશ્ચયાત્મક જ્ઞાનને અવાય કહે છે. તે પછી વિશેષ સ્પષ્ટ થતા બોધને બુદ્ધિ કહે છે.180 વિજ્ઞાનના અર્થઘટના અંગે પૂર્વે વિચારણા થઈ ગઈ છે. 18 (ક) ધવલાટીકાકારે કરેલા અથઘટન અનુસાર મીમાંસિત અર્થના નિર્ણયને હેતુ માવ છે; શોધેલા બળના નિયમને હેતુ છે, અનુમિ 1 (ઝહિત) અર્વના દેવને હતુ કુદે છે; અનુમિ1 (11) અર્થના વિશેષજ્ઞાનને હેતુ વિજ્ઞાન છે; અનુમિત (11) અથવા સ કેચને હેતુ માયું છે અને મોમાંચિત અર્થના સંકોય વાયુ છે. 81 વરસાવું એ અભ્રમ છે ન દિના ટીકાકારોએ કરેલા અથઘટન અનુસાર માવાણા આદિ પાંચજ્ઞાન ા પછીની વિચારપ્રક્રિયાનાં ક્રમિક પાન છે જ્યારે ધવલાટીકાકારે કરેલા અર્થઘટન અનુસાર મરાય આદિ જ્ઞાને એવા ક્રમિક પાન નથી. આમ છતાં (૧) અવાયથી આગળ વધીને સ્પષ્ટ થતું જ્ઞાન પ્રાપુંકા છે અને એ બને (મવાય અને વાછુંકા)ને સબંધ દહાગત નાનાંણા સાથે છે. (૨) ગુદ્ધિ, વિજ્ઞદિત, અને મામુદા ઉત્તરોત્તર સ્વછ સ્પષ્ટતર થતા બોધ છે તેમજ તેને સંબંધ ઈહાગત સાથે છે અને (૩) વ્યવસાયને સંબંધ ઈહાગત માળા સાથે છે. એમ પણ કહી શકાય કે આ જ્ઞાને અનુક્રમે મીમાંસા, ઝા અને મારાથી આગળ વધતાં જ્ઞાન છે. પૂજ્યપાદ આદિ એ તત્કાWગત અવાય આદિ શબ્દનાં અર્થઘટન આયાં નથી, તેથી એ શબ્દોના વિશિષ્ટ અથ વિશે કશું કહી શકાય તેમ નથી. (૧૦) ધાણા આદિ શબ્દો : નદિ અને ષટખંડાગમમાં ધારણાના પર્યાયવાચક શબ્દની સંખ્યા પાંચની Page #90 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન છે. બન્નેમાં ઘારણા, વળા, વરિટા અને જો શબ્દો સમાન છે; પરંતુ ભેદ એ છે કે મંદિરમાં પ્રથમ શબ્દ ધwા છે, જ્યારે પખંડાગમમાં પ્રથમ શબ્દ જાળી છે. નંદિમાં તિટ પછી છોને ક્રમ છે, જ્યારે પખંડાગમમાં છોડ્યા પછી પઢિાને ક્રમ છે. બાકીના ત્રણ શબ્દોને ક્રમ સમાન છે. | જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ કરેલા અર્થધટન અનુસાર ઘર, ધારા અને સ્થાપના અનુક્રમે અવિવુતિ, રકૃતિ અને વાસના છે. અવાયમાં જ્ઞાત થયેલા અર્થને હૃદયમાં સ્થાપે તે સ્થાપના છે એ અથ જિનદાસગણિએ આવે છે. હરિભદ્ર આ અર્થને અનુસર્યા છે, પરંતુ તેમણે એવી સ્પષ્ટતા કરી કે સ્થાપના એ વાસના છે. મત્યગિરિએ હરિભદ્રનું સમર્થન કર્યું છે. કેટલાક આચાર્યો ઘરઘાને વાસના તરીકે અને દળાવના ને શ્રુતિ તરીકે ઓળખાવતા હતા. એ મતને ઉલ્લેખ હરિભકે અન્ય કહીને કર્યો છે. 1 8 8 શ્રી ચન્દ્રસૂરિએ એ (અવાળા) મતનું સમર્થના 84 કર્યું છે. આથી એમ કહી શકાય કે એ મત હરિભદ્ર પછીના કાળમાં પણ ચાલુ રહ્યો હતો. આમ નંદિપરંપરાના આચાર્યોએ ધર આદિ ત્રણને ઘારાના ત્રણ ભેદોના સંદર્ભમાં સમજાવ્યા છે, જ્યારે ધવલાટીકાકારે કે એવી કોઈ સ્પષ્ટતા કર્યા સિવાય વ્યુત્પત્તિને ધ્યાનમાં રાખીને અર્થઘટન આપ્યું છે. જેમકે, જેમ ઘરળી (પૃથ્વી) પર્વત, સાગર, વૃક્ષ આદિ અર્થોને ધારણ કરે છે તેમ જે બુદ્ધિ નિણત અર્થને ધારણ કરે છે તેને ધરળી કહે છે, જેનાથી નિણીત અથ ધારણ કરાવાય છે તે ધારણા છે અને જેનાથી નિણીત રૂપે અર્થની સ્થાપના થાય છે તે દવાના છે. પ્રસ્તુત અર્થઘટન જોતાં આ ત્રણેય જ્ઞાનની ભેદરેખા સ્પષ્ટ થતી નથી. જિનદાસગણિ આદિ આચાર્યો નિણત અથની ભેદપ્રભેદ સહિત હૃદયમાં સ્થાપનાને પ્રતિષ્ઠા કહે છે, જ્યારે ધવલાટીકાકાર જેમાં વિનાશ વિના અર્થો પ્રતિષ્ઠા પામે છે તેને પ્રતિષ્ઠા કહે છે. જિનદાસગણિ આદિ આચાર્યો અને ધવલાટીકાકાર કોઠારમાં સંગ્રહાતા અન્નની જેમ નિણત અર્થના ધારને કેષ્ઠક કે કોઇas કહે છે. પરંતુ ભેદ એ છે કે નંદિના ટીકાકારો અવિનાશનું તત્ત્વ વકોને લાગુ કરે છે, જ્યારે ધવલાટીકાકાર એ તત્ત્વ પ્રતિષ્ઠાને લાગુ કરે છે. અલબત્ત, પ્રતિષ્ઠા અને શોઝાને ભેદક ધમ પણ આ જ તત્ત્વ છે. તસ્વાગત1 8 ધારણા, પ્રતિત્તિ, અવધારા, માથાન, નિરાય, મામ અને અવરોધ શબ્દનું અર્થઘટન પૂજ્યપાદ આદિ આચાર્યોએ આપ્યું ન હોવાથી તેઓના વિશિષ્ટ અર્થો વિષે કશું કહી શકાય તેમ નથી. સામાન્યત: નિશ્ચય એ Page #91 -------------------------------------------------------------------------- ________________ જેનસં મત જ્ઞાનચર્ચા અવાયને ગુણધર્મ છે, પરંતુ તત્ત્વાર્થમાં તેને અંતર્ભાવ ધારણમાં કર્યો છે. આથી એમ માનવું પડે કે, એ કાલમાં નિશ્ચય એ ધારણાને પણ ગુણધર્મ મનાતે હશે. (૩) આગમ, નિયુક્તિ અને પછીના કાલમાં પ્રાપ્ત થતા મતિભેદો : (ક) અવહેં, હૃહા, સમવાય અને વારા - આગમના પ્રાચીન સ્તરમાં એક તરફ મવપ્રદ અને હા અર્થગ્રહણના હેતુ તરીકે ઉલ્લેખાયાં હોવાથી18 ? તેઓને સંબંધ અતીન્દ્રિયજ્ઞાન સાથે પણ છે. વળી, ત્યાં મવપ્રહ, હૃહા, મવાય અને ધારણાને એક સાથે પણ ઉલ્લેખ મળે છે.19 0 ઉપર્યુક્ત અર્થગ્રહણને મવાય સાથે સરખાવી શકાય. આ બધી વિગતોના આઘારે એમ માનવું પડે કે નંદિ પૂર્વના આગમ કાળમાં અવગ્રહાદિનું સ્વરૂપ સ્થિર થયું ન હતું. પછીના કાળમાં અવગ્રહાદિ ચારને મતિના ભેદો તરીકે ઉલ્લેખ સર્વ પ્રથમ આવશ્યક નિયુક્તિમાં જોવા મળે છે.191 નિયુક્તિ સુધીના કાળમાં મોટું શબ્દ પણ ગવાયની જગાએ વપરાતો હ.192 નંદિના કાળમાં અવાય શબ્દ સ્થિર થયે.192 (8) (ખ) ઇત—અમૃતનિશ્રિત અને મૌરવરિશ્રી આદિ ભેદ : ભગવતીમાં ઓત્મત્તિકી, નયિકી, કમજા અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિને ઉલ્લેખ મળે છે.19૩ તે ચારેયને અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ કહ્યાં છે.19એ કાળમાં અવગ્રહાદિ ચાર અને અત્પત્તિકી આદિ ચાર જીવાત્મામાં મનાતાં હતાં.19 5 એ રીતે તેઓની જ્ઞાનરૂપતા સ્વીકૃત હતી, પરંતુ મતિના ભેદ તરીકે ત્યાં ઉલ્લેખ મળતો નથી. સ્થાનાંગમાં અવગ્રહાદિ ચારને સંબંધ મતિ સાથે સ્થાપિત થયેલે મળે છે, પરંતુ ઔત્પત્તિકી આદિ ચારને સંબંધ મતિ સાથે સ્થાપિત થયેલ જણાતું નથી. કારણ કે ત્યાં ભૌત્તિી આદિને બુદ્ધિના ભેદ તરીકે ઉલ્લેખ્યાં છે.195 આવશ્યક નિયુક્તિમાં પણ તેઓને (મૌત્તિ આદિને અભિપ્રાયસિદ્ધની સમજૂતીના સંદર્ભમાં નિરૂપ્યાં છે.19 1 જિનભદ્દે અભિપ્રાયને અર્થ બુદ્ધિ કર્યો છે.19 1 (ક) આથી એમ કહી શકાય કે ઔત્પત્તિકી આદિ ચારને મતિજ્ઞાન સાથે સંબંધ નિયુક્તિના કાળ સુધી સ્થપાયો નથી. આ સંબંધ સર્વ પ્રથમ નંદિમાં સ્થપાયેલ જોવા મળે છે. અલબત્ત ત્યાં તેઓને આ નિયુક્તિની ઉક્ત ગાથાઓ. ઉધૃત કરીને જ નિરૂપ્યાં છે.19 8 સ્થાનાંગમાં શ્રતનિશ્ચિત-અનિશ્રિત ભેદો ઉલ્લેખ મળે છે. બન્નેના મથવગ્રહ અને ચંગાવë એવા ભેદ પણ છે.199 આમ છતાં એ ભેદ નિયુક્તિ પછીના કાળમાં સ્થાનાંગમાં ઉમેરાયા હશે એમ સ્વીકારવું પડે, કારણ કે આવશ્યક Page #92 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૮૩ નિયુ*ક્તિમાં એ ભેના ઉલ્લેખ નથી, એ ભેદોના સવ પ્રથમ ઉલ્લેખ નદિમાં જોવા મળે છે.૧૦૦ પંડિત સુખલાલજી પણ શ્રુતનિતિ-પ્રવ્રુનિશ્રિતને પ્રથમ ઉલ્લેખ નદિમાં થયે। હોવાનું સમથ'ન કરે છે.201 ન ંદિમાં મતિના શ્રુતનિશ્ચિંત અને અશ્રુનિશ્રિત એમ મુખ્ય બે ભેદો કરીને મવપ્રાપ્તિ ૨૮ ભેદોને શ્રુતનિશ્રિતના અને સૌરવત્તિી આદિ ચારને શ્રશ્રુત-નિશ્રિતતા ભેદો તરીકે વ્યવસ્થિત કર્યો છે.202 જૈનપર પરામાં શ્રુન્ત-અશ્રુતનિશ્રિત અંગે બે પરપરા જોવા મળે છે : નદિપરંપરાના આચાર્યો અને યશોવિજયજી આ બન્ને ભેદોનું સમન કરે છે અને અવગ્રાવિ ભેદને શ્રુનિશ્રિતના ભેદો તરીકે ઉલ્લેખે છે,૩૦૩ જ્યારે ષટ્યુંડાગમ અને તવા ની પરંપરાના આચાર્ય આ બે ભેદોના ઉલ્લેખ કરતા નથી અને મદ્રહાદ્રિ ભેટીને મતિજ્ઞાન સામાન્યના ભેદે તરીકે ઉલ્લેખે છે,204 ધવલાટીકાકા રે મૌત્તિની આદિ ચારને પ્રજ્ઞાના ભેદ તરીકે સમજાવ્યાં25 છે. નદિ પછીના કાળના, અશ્રુતનિશ્રિતને સ્વીકારનાર આચાર્યને એ જૂથમાં વહેંચી શકાય : (૧) જિનભદ્રના કાળના કેટલાક આયાર્યે શ્રુનિશ્રિતના ૨૪ ભેદો (અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહ એવા ભેદો સિવાય અવગ્રહસામાન્યના ૬ ભેદો સ્વીકારતાં) અને અશ્રુતનિશ્રિતના ચાર ભેદો મળીને મતિભેદોની ૨૮ ની સંખ્યાની સંગતિ બેસાડતા હતા, (૨) જ્યારે જિનભદ્ર આદિ આચાર્ય મશ્રુતનિશ્રિતના જ ૨૮ ભેદો સ્વીકારતા હતા, જેમાં શ્રુતનિશ્રિતના ચાર ભેદોને! સમાવેશ ન હતા. જિનભદ્ર પ્રથમ મતને પૂર્વ પક્ષમાં મૂકીને તેનું ખંડન કરતાં કહે છે કે, (૧) અનિશ્રિતના પણ અવગ્રહાદ્દેિ ભેદ હોવાથી તેને અંતર્ભાવ અવગ્નાદિ ભેદોમાં થઈ જાય છે. (૨) આગમમાં પણ શ્રુનશ્રિતના ૨૮ ભેદોના ઉલ્લેખ પછી મશ્રુનિશ્રિતના ઉલ્લેખ છે આથી ૨૪+૪ ની વ્યવસ્થા સુસ ંગત નથી. (૩) શ્રુતનિશ્ચિંત અને અશ્રુનિશ્રિત બન્નેમાં અવગ્રાદિ સમાન હોવાના કારણે બન્ને વચ્ચેના અભેદની શંકા અસ્થાને છે, કારણ કે બન્ને વચ્ચે ભેદરેખા સ્પષ્ટ છે. જેમકે શ્રુતનિશ્રિતનાં શ્રુતત્વ છે, જ્યારે મવ્રુત્તનિશ્રિતમાં અશ્રુતત્વ છે. (અહીં જિનભદ્રે કરેલી દ્વિતીય દલીલના આધારે એવુ અનુમાન કરી શકાય કે જિનભદ્રની નજર સમક્ષ રહેલા નંદિસૂત્રમાં શુનિશ્રિત પછી અશ્રુનિશ્રિત વિચારણા હશે, જ્યારે વર્તમાન નદિત્રમાં અશ્રુનશ્રિત પછી ત્રુનિશ્રિત વિચારણા જોવા મળે છે.27 આ પ્રકારતે ફેરફાર જિનભદ્ર પછીના કાળમાં કયારેક થયા હશે.) (ગ) મવપ્રાતિ પ્રભેટો : પૂર્વે જોયું તેમ નિયુÖક્તિના કાળ સુધી મતિના અવગ્રહતિ ચાર જ ભેદી હતા. તે પછી નદિના કાળ સુધીમાં ભેદોની સંખ્યા ૨૮. Page #93 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા ની બનવા પામી. તે પછી પખંડાગમ અને તત્ત્વાર્થના કાળમાં વિશેષ પ્રભેદની વિચારણું થઈ, જેઓની સંખ્યા અનુક્રમે ૩૩૬ અને ૩૮૪ સુધી પહોંચી. તત્વાર્થમાં મતિના જિનિમિત્ત અને મનિજિયનિમિત્ત એવા પણ ભેદોને ઉલ્લેખ મળે છે. ૦ 8 (૧) અઠ્ઠાવીસ ભેદ : મતિના મુખ્ય ચાર ભેદે છે : અવાહ, હા, મવાય, અને ધારણા. અવગ્રહના મર્યાવરë અને ચંગાવહ એમ બે ભેદ છે. અર્થા વગ્રહના શ્રોત્રિય, મર્યાવરૂ, ઘણું ઘાલે, પ૦ ની નોન્દ્રિય એમ છ ભેદો છે. આ જ પ્રમાણે હા, અવાય, અને શાળાના પણ છ છ ભેદે છે. આમ કુલ ૨૪ ભેદો થાય છે. તેમાં વ્યંજનાવગ્રહના ચક્ષુ અને મન સિવાયના ચાર ભેદ ઉમેરાતાં કુલ ૨૮ ભેદો થાય છે. 209 નંદિમાં આ ભેદ થતનિપ્રિતના છે, જ્યારે પખંડાગમ અને તત્ત્વાર્થમાં આ ભેદ મતિજ્ઞાનસામાન્યના છે એની સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે. ઉક્ત ભેદોના મૂળમાં પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને મનોજ્ઞાન છે. વૈદિક અને બૌદ્ધદર્શન પણ આ જ્ઞાને સ્વીકારે છે. 21 0 ન્યાયદર્શનના કાળના કેટલાક આચાર્યો એક માત્ર ત્વચા ઈન્દ્રિયને સ્વીકાર કરીને અન્ય ઈન્દ્રિયોને અંતર્ભાવ વચામાં કરતા હતા. ન્યાયસૂત્રકારે એ મતનું ખંડન કરીને ઈન્દ્રિોની સંખ્યા પાંચ છે તેવું સિદ્ધ કર્યું છે. 11 ન્યાય અને બૌદ્ધદર્શન ઈન્દ્રિયજન્ય અનુભવ પછી માનસપ્રત્યક્ષને સ્વીકાર કરે છે,812 ન્યાયમતે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને અનુભવ માનસ પ્રત્યક્ષથી થાય છે જ્યારે બૌદ્ધદર્શનના મતે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી માનસપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. 13 ન્યાયમતે પ્રત્યક્ષ, અનુમતિ, ઉપમીતિ, શાબ્દ અને સ્મૃતિને અનુભવ તેમજ સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, જ્ઞાન, પ્રયત્ન, અને આત્મા આદિ આન્તર વિષયનું પ્રત્યક્ષ મનથી થાય છે.814 આમ ન્યાયદર્શનસંમત માનસપ્રત્યક્ષ વિસ્તૃત અથપરક છે, જ્યારે બૌદ્ધદર્શનસં મત માનસપ્રત્યક્ષ સંકુચિત છે. જેનદર્શનના મતે પાંચ ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી મનોજ્ઞાન જન્મતું નથી,215 પરંતુ ઈન્દ્રિયનિરપેક્ષ અને મને માત્ર સાપેક્ષ જ્ઞાન જ મોંમતિ છે. અલબત્ત સાંખ્ય-- દશનની જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં મનની સહાયતાનો તે સ્વીકાર કરે છે ખરું 21 6 (૨) ૩૮૪ સુધીના ભેદો – નંદિમાં ૨૮ ભેદોથી આગળના પ્રભેદો નથી, કારણ કે ત્યાં વૈદુ આદિ બાર ભેદોને ઊલ્લેખ નથી. સર્વપ્રથમ તસ્વાર્થમાં વદુ, દુવિઘ, લિલ, અનિશ્ચિત, અનુ તેમજ ધ્રુવ એ છ ભેદો અને તેના પ્રતિપક્ષભૂત છ ભેદ અર્થાત મરણ, વિઘ, વિર, નિશ્ચિત, ૩, મઘર મળી કુલ બાર ભેદને ઉલ્લેખ થયો છે,811 પખંડાગમમાં ઉક્ત બાર ભેદને શબ્દતઃ ઉલ્લેખ Page #94 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન નથી, પરંતુ ત્યાં મતિના ૭૩૬ આદિ ભેદો સ્વીકારાયા હોવાથી વદુ આદિને અર્થત: સ્વીકાર છે એમ માનવું પડે. 218 તત્ત્વાર્થમાં મતિજ્ઞાનના ૨, ૪, ૨૮, ૧૬૮ અને ૩૩૬ ભેદ સંખ્યાને ઉલ્લેખ છે. 21 8 (ક) જ્યારે ખંડાગમમાં નવાળંગત ૨ સિવાય બાકી ચાર પ્રકારના ભેદો ઉપરાંત ૩૮૪ સુધીની વિવિધ ભેદસંખ્યાને ઉલેખ બે સૂત્રોમાં થયેલ છે. સૂ૦ ૫-૫-૨૨ માં ૪, ૨૪, ૨૮ અને ૩૨ ભેદસંખ્યાનો ઉલ્લેખ છે, જ્યારે ૫-૫-૩૫ માં ૪, ૨૪, ૨૮, ૩ર, ૪૮, ૧૪૪, ૧૬૮, ૧૯૨, ૨૮૮, ૩૩૬, અને ૩૮૪ ભેદસંખ્યાને ઉલ્લેખ છે. ઉક્ત બને સૂત્રો પાસે પાસે નથી. વળી, પ્રથમ સૂત્રમાં ૩ર સુધીની જ સંખ્યા છે, જે ભેદસંખ્યાની પ્રાથમિક વિચારણાનું સૂચન કરે છે, જ્યારે પછીના સૂત્રમાં ૩૨ સુધીના ભેદનું પુનરાવર્તન થયું છે. ઉપરાંત તે પછીની વિવિધ ભેદસંખ્યા ને પણ ઉલ્લેખ થયો છે, જે ઉક્ત વિચારણને વિકાસ સૂચવે છે. આથી માનવું પડે કે, ટૂખંડાગમમાં મતિભેદની વિચારણું બે તબકકે થવા પામી હશે, અર્થાત સૂટ પ-પ-૩૫ નું ઉમેરણ તત્ત્વાર્થના કાળ પછી તેમાં થયું હશે. તત્ત્વાર્થ અને ટૂખંડાગમમાં ઉપયુક્ત ભેદની ગાણિતિક સમજૂતી અપાઈ નથી. (૧) મવહારે ચાર ભેદ સ્વયંસ્પષ્ટ છે. (૨) ૨૮ ભેદની સમજૂતી નંદિમાં અપાઈ છે. (૩) તત્ત્વાર્થસંમત બે ભેદોમાં રુદ્રિયનિમિત્ત અને અનિદ્રિયનિમિત્તને સમાવેશ થાય છે. 219 (૪) નંદિસ મત ૨૮ ભેદોને વદુ આદિ ૧ર ભેદોથી ગુણતાં ૩૩૬ની સંખ્યા પ્રાપ્ત થાય છે, જેનું સમર્થન જિનભદ્ર, હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજીએ પણ કર્યું છે.22 ) (૩) અકલંકને અનુસરીને ધવલાટીકાકારે ચાર થી શરૂ થતા તમામ ભેદોની સમજૂતી આપી છે. : (૧) અવગ્રહ સામાન્ય, ઉદ્દા, અવાય અને ધાળાના પ્રત્યેકના શ્રોત્રેન્દ્રિયાદિ ૬ ભેદોથી ગુણતાં ૨૪ ભેદ થાય છે. આ ૨૪ને વહૂ આદિ થી ગુણતાં ૧૪૪ ભેદો થાય છે અને વઘુ આદિ ૧૨ થી ગુણતાં ૨૮૮ ભેદ થાય છે. (ખ) મવગ્રહરિ ચારને વદુ આદિ ૧૨ થી ગુણતાં ૪૮ ભેદો થાય છે. (ગ) વંઝનાવગ્રહના ભેદને પૃથફ ગણતાં પ્રાપ્ત થતા ૨૮ ભેદોને ઉપર પ્રમાણે ૬ અને ૧૨ થી ગુણાતાં અનુક્રમે ૧૬૮ અને ૩૩૬ ભેદો થાય છે. (ઘ) ઉક્ત ૨૮ ભેદમાં સર્વપ્ર, ઠ્ઠા, સવાય અને ધારાસામાન્ય (મૂલભંગ) એ ચારનું ઉમેરણ કરતાં ૩ર ભેદો થાય છે; જેને ઉપર પ્રમાણે ૬ અને ૧૨ થી ગુણતાં અનુક્રમે ૧૯૨ અને ૩૮૪ ભેદો પ્રાપ્ત થાય છે. અકલંકે રાજવાર્તિકમાં ૪૮ ભેદોનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ લયસ્ત્રયમાં તે ભેદોનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તેઓનું પ્રમાણ પણું સિદ્ધ કર્યું છે. 221 Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા (૪) શ્રુતિનિશ્રિત શ્રતનિબ્રિતિમતિ : શ્રતનિશ્ચિત-મશ્રતનિશ્ચિતનો સર્વ પ્રથમ ઉલ્લેખ નંદિમાં મળે છે. ત્યાં તે બે ભેદોને કેન્દ્રમાં રાખીને મતિજ્ઞાનની વિચારણા થયેલી છે. અલબત્ત, ત્યાં શ્રત અમૃતનિશ્રિતની પરિભાષા મળતી નથી. એ પરિભાષા આપવાને પ્રથમ પ્રયાસ વિશેષાવશ્યક ભાષ્યમાં થયેલો જોવા મળે છે. ત્યાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ વ્યવહારકાળની પૂર્વે શ્રતના સ્પર્શવાળી છે, પણ વ્યવહારકાળે મૃતની અપેક્ષા રાખતી નથી તે શ્રતનિશ્ચિત છે, જ્યારે ઈતર મથુનિશ્ચિત છે, અર્થાત જેને શ્રતસ્પર્શ નથી તે પ્રશ્રતિનિશ્ચિત છે. જિનદાસગણિ આદિ નંદિના ટીકાકારોએ અને યશોવિજયજીએ આ પરિભાષાનું સમર્થન કર્યું છે 8 23 અહીં એક સ્વાભાવિક પ્રશન ઉપસ્થિત થાય છે કે, વનયિકીમાં શ્રતસ્પર્શ છે, તેથી શ્રતસ્પર્શ–અસ્પર્શ ઉક્ત ભેદનું વ્યાવર્તક લક્ષણ શી રીતે બની શકે ? પ્રસ્તુત શંકાનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે, મૃતનિશ્રિતમાં શ્રુતસ્પર્શનું બાહુલ્ય છે, જ્યારે અશ્રુતનિશ્રિતમાં શ્રુતસ્પશનું અ૫ત્વ છે. આથી શ્રુતસ્પર્શનું બાહુલ્યઅલ્પત્વ ઉત ભેદોનું વ્યાવર્તક લક્ષણ છે. 224 (જ્યારે વ્યવહારકાળે શ્રુતની અને પેિક્ષા બને ભેદોમાં સમાન છે.) (૨) મથુતનિશ્રિતમતિ : મૌરવૃત્તિ, વૈથિી ફર્મન્ના અને વારિણામ અંગે કેટલીક ચર્ચા પૂર્વે થઈ ગઈ છે. ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમૃતનિશ્રિતાતિના ભેદ તરીકે આ ચારને સર્વ પ્રથમ ઉલેખ નંદિમાં મળે છે.28 5 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, આ ચારેય બુદ્ધિના પણ મવગ્રહ, ટૂં, અવાય અને ધારણા એમ ચાર ભેદો છે. જેમકે, ગૌરવત્તિના કુફ્રકુટ’ ઉદાહરણમાં પ્રતિબિંબ સામાન્યનું ગ્રહણ અવગ્રહ છે; (પાણીમાં પડતું પ્રતિબિંબ ઉપયોગી નીવડશે કે દર્પણમાં ૫હતું ? એમ) બિંબનું અન્વેષણ કરવું તે ઈહ છે; દર્પણમાં પડતું પ્રતિબિંબ ઉપયોગી નીવડશે, એમ બિંબવિશેષને નિર્ણય અવાય છે.28 6 આવશ્યક નિયુક્તિમાં મૌરવત્તિ આદિ ચારનાં લક્ષણે આપ્યાં છે. આ બુદ્ધિઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અપાયેલાં ઉદાહરણોની સૂચિમાં કર્યાં અને પારિwાશિનાં અનુક્રમે ૧૨ અને ૧૫ ઉદાહરણોની સૂચિ મળે છે, જ્યારે મૌરવૃત્તિ અને વનવિર્સનાં ઉદાહરણની સૂચિ મળતી નથી.88 7 ઉક્ત ચારેય બુદ્ધિઓનાં લક્ષણે અને ઉદાહરણે નંદિમાં ઉદ્દધૃત થયેલાં છે. વિ. ભાષ્યમાં નંદિગત બધી જ ગાથાઓ મળે છે.22 8 આ નિયુક્તિ, નંદિ અને વિ૦ ભાષ્યગત નિરૂપણ તપાસતાં Page #96 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન કેટલાંક અનુમાન કરી શકાય : (૧) આ૦ નિયુક્તિગત ઉપયુક્ત ૨૭ જેટલાં ઉદાહર ની સૂચિ જોતાં એવું અનુમાન કરી શકાય કે નિયુક્તિ પૂર્વેના કાળમાં આ અંગે વિચારણું શરૂ થઈ ચૂકી હતી, જે નિયુક્તિમાં સંગ્રહઈ છે. (૨) આવશ્યક નિયુક્તિમાં મૌરવત્તિ અને વૈનાનાં ઉદાહરણની સૂચિ આપતી ગાથાઓ નથી, જે નંદિમાં છે. આથી એમ માનવું પડે કે એ ઉદાહરણે નિયુક્તિ પછીના કાળમાં અસ્તિત્વમાં આવ્યાં હશે. આમ છતાં એવું પણ અનુમાન કરી શકાય કે, જે નિયુક્તિના કાળમાં Ms અને વારિવામિનાં અનેક ઉદાહરણે પ્રચલિત હોય તો મીત્તા અને વૈચિક્કીનું એક પણ ઉદાહરણ અસ્તિત્વમાં ન હોય તે સંભવિત નથી. આથી એમ માનવું પડે કે, એ કાળમાં પણ ઉક્ત બને બુદ્ધિઓનાં ઉદાહરણે અસ્તિત્વમાં હશે. પર તુ આ નિયુકિતમાં એની સૂચિ આપતી ગાથાઓ ક્યારેક લુપ્ત થઈ હશે. (૩) આ નિયુકિતમાં વારિબાપનાં ૧૫ ઉદાહરણની સૂચિ આપતી બે ગાથાઓ છે, જ્યારે નંદિમાં એ બે ગાથાઓ ઉપરાંત રાજીઆદિ સાત ઉદાહરણે આપતી બીજી ગાથા પણ છે. 29 આથી એમ કહી શકાય કે નિયુકિત અને નંદિ વચ્ચેના ગાળામાં કેટલાંક અન્ય ઉદાહરણ પણ ઉમેરાયાં છે. (૪) ઔત્પત્તિકીનાં મસત્ર, આદિ ૩૯ ઉદાહરણોની સૂચિ આપતી ત્રણ ગાથાઓ નંદિમાં ઉલ્લેખાઈ છે, તેમાં પ્રથમ અને દ્વિતીય બન્ને ગાથાઓ માસિક થી શરૂ થાય છે, 30 અર્થાત્ મઢસત્ર ઉદાહરણનું પુનરાવર્તન થયું છે. આથી એવું અનુમાન કરી શકાય કે માસિસ, mય આદિ ૧૭ ઉદાહરણો અને મfમ, fમંત્ર આદિ ૧૨ ઉદાહરણ આપતી ગાથાઓ ભિન્ન ભિન્ન ગ્રંથમાંથી કે પરંપરામાંથી સંગ્રહાઈ હશે. હરિભદ્રીય વૃત્તિવાળા નંદિસૂત્રના સંપાદકે પણ અહીં જ મહસિત્ર તળિયા આદિ અને મહરિ, મિંઢ આદિને સંખ્યાક્રમ તંત્ર આપ્યો છે, સળગ નહિ, એ વિગત પણ ઉક્ત ધારણાનું સમર્થન કરે છે. મલયગિરિએ પ્રથમ પ્રાપ્ત થતાં મરમિઠ ઉદાહરણમાં રેહક પિતાની સાવકી માતાને પિતાના તરફ સારા વતનવાળી બનાવે છે તે કથાનક અને શિક્ષામંડપવાળું થાનક એક સાથે આપ્યાં છે. જ્યારે શ્રી ચન્દ્રસૂરિરચિત ટિપનકમાં બન્ને ઉદાહરણે જુદાં જુદાં છે.31 (૫) નંદિમાં મહરિ, વળિય. પછી મહસિ ક્રૂિઢ૦ ગાથાને કેમ છે, જ્યારે વિ, ભાષ્યમાં આ ક્રમ ઉલટો છે38 આથી એમ માનવું પડે કે જિનભદ્રની નજર સમક્ષના નંદિસૂત્રમાં માસિસ્ટ, વિંદ ગાથા પ્રથમ હશે, જ્યારે વર્તમાન નંદિસૂત્રમાં પ્રાપ્ત થતા ક્રમ જિનભદ્રના કાળ પછી ક્યારેક અસ્તિત્વમાં આવ્યા. હશે. હરિભદ્રીય વૃત્તિ અને મલયગિરીય વૃત્તિવાળાં નંદિસૂત્રોમાં ઉક્ત ગાથા ક્રમ સરખો છે, પરંતુ મલયગિરિએ કથાનકમાં જિનભદ્રસંમત ક્રમ અપનાવ્યા છે, કારણ કે તેમણે પ્રથમ મfસત્ર, પ્રિઢ આદિ ૧૨ ઉદાહરણે સંક્ષેપમાં સમજાવ્યા Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનસ`મત જ્ઞાનચર્ચા ८८ પછી 2 3 જ મહસિદ્ધ, પળિય આદિ ઉદાહરા સમજાવ્યાં છે.234 (૬) આ નિયુક્તિમાં નહીં મળતી, પરંતુ નંદિમાં મળતી સાત ગાથા વિ॰ ભાષ્યમાં જોવા મળે છે.235 આથી એમ માનવું પડે કે, જિનભદ્ર પાતાના પુરોગામી સાહિત્યમાંથી કેટલીક ગાથાને ઉતારા વિ॰ ભાષ્યમાં કર્યા હશે, અર્થાત વિ॰ ભાષ્યમાં આ નિયુ*ક્તિનું ભાષ્ય કરતી બધી ગાથાઓ જિનભદ્રરચિત નથી. નંદિમાં ઉક્ત ચાર બુદ્ધિએેના સબંધ મતિજ્ઞાન સાથે છે, જ્યારે તિલાયપણુતિમાં તેને સબધ શ્રુતજ્ઞાન સાથે છે, કારણ કે ત્યાં કહ્યું છે કે, શ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ઉત્કૃષ્ટ ક્ષયાપથમ થતાં પ્રજ્ઞાની ઉત્પત્તિ થાય છે, જેના સૌપત્તિી આદિ ચાર ભેદ્ય છે,236 ધવલાટીકાકારે પણ આ ચારને પ્રજ્ઞાના ભેદ તરીકે ઉલ્લેખ્યા છે, એવી સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે. એ જ (૧) ચૌરવ ત્તી : આ॰ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે વસ્તુને પૂર્વે કદી જોઈ નથી, સાંભળી નથી કે વિચારી નથી (અવેદિત), એવી તે વસ્તુને જે બુદ્ધિ તત્ક્ષણ તેના યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરે છે તે ઔપત્તિકી છે.37 જિનભદ્ર ઉક્ત નિયુ*ક્તિગાથાગત અસુતાવેતિતના વિગ્રહ મશ્રુતમનેતિ અને અશ્રુત +માવેરિત કરીને અવેદિત ઉપરાંત આવેતિના પણ સ્વીકાર કરે છે. એ રીતે પૂર્વે થયેલા અલ્પજ્ઞાન (માલેવિત) ને પણ સ્વીકારે છે.238 ઉપરાંત જિનભદ્ર ઉ- પત્તિ નિમિત્ત છે. જેનુ એવું વ્યુત્પત્તિપરક અથધટન પણ આપે છે, જેનુ સમર્થાન રિભદ્ર અને મલયગિરિએ કયુ`' છે,239 ધવલાટીકાકાર અનુસાર ઔવ્પત્તિકી આદિ ચતુવિધ મુદ્ધિબળથી વિનયપૂર્ણાંક દ્રાક્શાંગને ધારણ કરીને મૃત્યુ થયા પછી દેવામાં ઉત્પન્ન થઈને અવિનષ્ટ સંસ્કાર સહિત મનુષ્ય-ભવમાં ઉત્પન્ન થયા બાદ શ્રવણુ, અધ્યયન, પ્રશ્ન આદિ વ્યાપાર સિવાય પ્રાપ્ત થતી પ્રજ્ઞા ઔવત્તી છે. આમ તે ઔપત્તિકીના મૂળમાં પૂર્વભવપ્રાપ્ત શ્રુતના સ્વીકાર કરે છે. ઉપરાંત પરંપરાપ્રાપ્ત ગાથા ઉષ્કૃત કરીને કહે છે કે, ઔપત્તિકી મુદ્ધિ વિસ્મૃત શ્રુતજ્ઞાનને પરભવમાં ઉપસ્થિત કરે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવે છે '240 નિયુ*ક્તિ, નંદિ, ચૂર્ણિ અને વૃત્તિમાં આ ચારેય બુદ્ધિનાં થાનકો અપાયાં નથી. જિનભદ્ર આવશ્યક ચૂર્ણિમાં એ કથાનકા જોવાની ભલામણ કરે છે.241 શ્રીચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પનકમાં એ થાનકે સ ંક્ષેપથી અપાયાં છે, જ્યારે મલયગિરિએ એ કથાનકા કંઈક વિસ્તારથી અને વિશેષ સ્પષ્ટ રૂપથી રજૂ કર્યા છે, ક્રૂ જેમાંનું એક ઉદાહરણ ઔત્પત્તિકીનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે; એક વખત એક રાજાએ કહ્યું કે, આ કૂકડાને અન્ય કૂકડાની મદદ સિવાય યુદ્ધ Page #98 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન કરતાં શીખવવાનું છે. કુમાર રોહકે તે કૂકડા પાસે મોટું દર્પણ મૂકયું. પેલે કૂકડે દર્પણમાં પડતા પ્રતિબિંબને અન્ય કૂકડો સમજી તેની સાથે યુદ્ધ કરવા લાગે. રોહકની આ બુદ્ધિ ઔત્પત્તિકી 43 છે. (૨) વૈનધિ : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ વિનયથી ઉત્પન્ન થઈ હોય તે નક્કી છે. તે મોટે ભાર તરવા અને ત્રિવર્ગસૂત્રોને સાર ગ્રહણ કરવા સમર્થ હોય છે.24% જિનભદ્ર ત્રિવર્ગસૂત્ર શબ્દનાં બે અર્થઘટન આપે છે : (૧) ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવાને ઉપાય બતાવતાં શા. (૨) અલેક, તિયશ્લોક અને ઊર્વલેકની પ્રરૂપણ કરનારા આગમ. હરિભદ્ર બન્ને અર્થનું સમર્થન કરે છે, ધવલાટીકાકાર દ્વાદશાંગના અધ્યયનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ એવું અર્થઘટન આપીને ઉપયુંક્ત દ્વિતીય અર્થનું સમર્થન કરે છે, જ્યારે મલયગિરિ ઉપયુક્ત પ્રથમ અર્થનું સમર્થન કરે છે. 24 5 જિનભદ્ર વિનયના બે અર્થ આપે છે : (૧) ગુરુસેવા, (૨) અને ગુરુએ ઉપદેશેલું શાસ્ત્ર. મલયગિરિ પ્રથમ અર્થનું સમર્થન કરે છે, જ્યારે ધવલાટીકાકાર દ્રિતીય અર્થ ઉપરાંત પોપદેશ એ પણ અર્થ આપે છે. 246 ઉદાહરણ : એક વખત એક રાજાનું સૈન્ય જંગલમાં પાણી ન મળવાથી તરસે પીડાવા લાગ્યું. આથી એક વૃદ્ધ ઉપાય સૂચવ્યું કે, તમે ગધેડાં છૂટાં મૂકો, કારણ કે તેઓ જ્યાં સંઘશે ત્યાં પાણી હશે. છેવટે આ ઉપાયથી પાણી શોધાયું. વૃદ્ધની આ બુદ્ધિ વિનવિકી છે. આ સિવાય ગણિત ગણવું, અક્ષરો ઉકેલવા વગેરે વનયિકીનાં ઉદાહરણ છે. 2 47 (૩) કર્મ : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ ઉપયોગ વડે વિવક્ષિત કમને સાર જાણી લે અને કર્મને વારંવાર અભ્યાસ કે વિચાર કરવાથી પુષ્ટ બને તે જર્મશા છે 84 8 જિનભદ્ર ઉપયોગને બે અર્થ આપે છે? (૧) મનને આગ્રહ (અભિનિવેશ) અને (૨) ચિત્તની એકાગ્રતા. હરિભદ્ર અને મલયગિરિ પ્રથમ અર્થનું સમર્થન 49 કરે છે. આમ કમજાના મૂડમાં એકાગ્રતા, અભ્યાસ અને મનન છે, જ્યારે ધવલાટીકાકાર તેના મૂળમાં ગુરુના ઉપદેશને અભાવ, તપશ્ચર્યા અને ઔષધસેવન સૂચવે છે. 50 જિનભદ્ર કર્મ અને શિલ્પની ભેદરેખા સ્પષ્ટ કરતાં કહે છે કે, નિત્યવ્યાપાર કર્મ છે, જ્યારે કયારેક થતું કર્મ શિલ્પ છે મલયગિરિ ઉક્ત વિગતનું સમર્થન કરે છે, ઉપરાંત બીજી પણ સ્પષ્ટતા કરે છે કે, આચાર્યના ઉપદેશ વિના કરાતું કાર્ય કર્મ છે, જ્યારે આચાર્યના ઉપદેશથી કરાતું કર્મ શિ૯૫ છે. ૬ (ક) ધવલાટીકાકાર પણ પ્રસ્તુત બુદ્ધિની Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈનસ મત જ્ઞાનચર્ચા પ્રાપ્તિમાં આચાર્યના ઉપદેશનું તત્ત્વ સ્વીકારતા નથી. આમ પ્રસ્તુત બુદ્ધિના સંબંધ પરાપદેશ વિના કરાતા રાજિંદા કાર્ય સાથે છે. વ્યવહારમાં આ પ્રકારની મુદ્ધિ અનેક સ્થળે જોવા મળે છે, જેમકે, પ્રવીણ ચિત્રકાર માપ લીધા સિવાય ચિત્ર દોરી શકે છે અને જેટલી આવશ્યકતા છે તેટલા જ રગ લે છે; કુભાર ધો થાય તેટલી જ માટી લે છે;251 દુકાનદાર કોઈ પણ વસ્તુને હાથમાં લેતાં જ તેનું વજન કહી શકે છે. આમ એક કાયમાં સતત અભ્યાસના કારણે પ્ર પ્ત થતુ પ્રાવીણ્ય કર્મોંની બુદ્ધિ છે. (૪) વાળિામિકો : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ અનુમાન, હેતુ અને દૃષ્ટાન્તની મદદથી સાધ્ય અર્થ તે જાણે છે અને ઉમરની પરિપકવતાને લીધે પુષ્ટ બને છે તે વારામિક્ષી છે.252 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, પરિણામ એ પ્રયાજન જેનુ તે પારિણામિકી છે. તે પરિણામને એ રીતે સમન્ત્રવે છે : (૧) મનથી પૂર્વ-અપર અર્થાંનું એકાગ્રતાપૂર્ણાંક ચિંતન કરતાં (૨) કે ઉંમર વધતાં, પ્રાપ્ત થતી બુદ્ધિની પરિપકવતા પરિણામ છે, જ્યારે મલય ગિરિ સુદીધ" કાળથી પૂ*-અપર આલોચનજન્ય આત્માના વિશેષ ધર્માંતે પરિણામ કહીને પ્રથમ અનુ સમર્થાંન કરે છે.253 પ્રસ્તુત બુદ્ધિના લક્ષણમાં થયેલા અનુમાન આદિ પૃથક્ ઉલ્લેખના આધારે એમ કહી શકાય કે, નિયુ*ક્તિના કાળમાં અનુમાન, હેતુ અને દૃષ્ટાન્ત એક બીજાથી પૃથક્ હતાં. નંદિના કાળમાં તેઓને સંબધ (અશ્રુતનિશ્રિત) મતિજ્ઞાન સાથે છે, જ્યારે પછીના કાળમાં તાર્કિક પર ંપરાના આચાર્યાએ તેઓને સબંધ શ્રુતજ્ઞાન (પરાક્ષજ્ઞાન) સાથે સ્થાપ્યા અને હેતુ તેમજ દૃષ્ટાન્તના અંતર્ભાવ અનુમાનમાં255 કર્યાં. બૌદ્ધ અને ન્યાયદર્શન પણ હેતુ-દૃષ્ટાન્તને અ ંતર્ભાવ અનુમાનમાં માને છે.25 અલબત્ત, બૌદ્ધ અને જૈનદર્શોન દૃષ્ટાન્તને અનુમાનનુ અનિવાય` અંગ માનતાં257 નથી, જ્યારે ન્યાયદર્શીનને મતે પરાર્થાનુમાનના પાંચ અવયવામાં ઉદાહરણ એક અવયવ258 છે. જિનભદ્રની નજર સમક્ષ આ પરિસ્થિતિ હશે. આથી તેને અનુમાન અને હેતુની ભેદરેખા સ્પષ્ટ કરવાની ફરજ પડી છે : તેઓ કહે છે5 કે, ત્રિરૂ પલિ ંગથી થતુ અંનું દશ ન અનુમાન છે. કેટલાક આચાર્યાં અનુમાન અને હેતુને અભિન્ન માને છે, પરતુ બન્ને ભિન્ન છે, કારણુકે (૧) અનુમાન લૈંગિક છે, જ્યારે હેતુ પરપ્રત્યાયક હાવાથી નાપક છે. (૨) અનુમાન સ્વ-પરપ્રત્યાયક છે, જ્યારે હેતુ કારક છે, જેમ કે અકુરના કારક હેતુ ખીજ છે. હરિભદ્ર અને Page #100 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન મલયગિરિ અનુમાન અને હેતુને અનુક્રમે જ્ઞાપક અને કારક તરીકે ઓળખાવે છે. (૩) અનુમાન આત્મપ્રત્યાયક છે, જ્યારે હેતુ પરાર્થોનુમાનમાં ઉપયોગી છે. હરિભદ્ર અને મલયગિરિ તેઓને અનુક્રમે સ્વાર્થનુમાન અને પરાથનુમાન તરીકે ઓળખાવે છે. હo ઉદાહરણ :- કેટલાક યુવાનોએ એક રાજા પાસે જઈને કહ્યું કે, “આપ હંમેશાં યુવાનને જ પાસે રાખે, વૃદ્ધોને નહિ, આથી આ માટે નિર્ણય કરવા રાજાએ ક્રમશઃ યુવાને અને વૃદ્ધોને એક જ પ્રશ્ન પૂછ્યો કે મારા માથામાં લાત મારે તેને શી શિક્ષા કરવી ?” યુવાનોએ તુરત જ જવાબ આપ્યો કે, તેના તલ જેવડા ટુકડા કરવા,' જ્યારે વૃદ્ધોએ એક તરફ જઈને વિચાર કર્યો કે, આવા પરાક્રમી પુરુષના માથામાં તેની પ્રિયતમા સિવાય બીજુ કઈ લાત મારી શકે જ નહિ. આથી તેઓએ જવાબ આપ્યો કે તેને સત્કાર કરે.' આ સાંભળી રાજા પ્રસન્ન થયો અને હમેશાં વૃદ્ધોને જ પાસે રાખવા લાગે. વૃદ્ધોની આ બુદ્ધિ રિણાવિક છે. 2 61 ધવલાટીકાકારના મત અનુસાર જાતિવિશેષથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વારિorમિકી છે. તેઓ ઔત્પત્તિકી, વૈનાયિકી અને કમાથી ભિન્ન બુદ્ધિને અંતર્ભાવ પરિણામિકીમાં માને છે. તેઓ બન્ને વચ્ચે ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, જાતિવિશેષમાં ઉત્પન્ન થયેલી બુદ્ધિ પરિણામિકી છે, જ્યારે જન્માંતરમાં વિનયજનિત સંસ્કારથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ મૌરવત્તિ 62 છે. કમ : તિલેયપત્તિમાં ઓત્પત્તિકી, પરિણામિકી, વૈનાયિકી અને કમજા એવો ક્રમ છે, જ્યારે આ નિયુક્તિ અને ધવલાટીકામાં ઓત્પત્તિકી, વૈનચિકી, કમજા અને પરિણામિકી એવો ક્રમ છે, જે વિશેષ યુક્તિસંગત છે. કારણ કે પરિણામિકી કમજ, વનવિકી અને ઔપત્તિકી ઉત્તરોત્તર સૂક્ષ્મ-મૂતર છે. (૬) કૃતનિતિમતિ : આ૦ નિર્યુક્તિમાં મતિજ્ઞાન સામાન્યના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એમ ચાર ભેદોને ઉલ્લેખ છે. નંદિમાં આ ચાર ભેદ અને તેના પ્રભેદો મૃતનિશ્રિતના ભેદો તરીકે છે, જ્યારે તત્વાર્થ અને પખંડાગમમાં એ ભેદ મતિજ્ઞાનસામાન્યના છે. આ અંગેની વિચારણે પૂર્વે થઈ ગઈ છે. પ્રાચીન આગમાં પ્રાપ્ત થતા અવગ્રહની વિચારણા મતિભેદોની ચર્ચા વખતે થઈ ચૂકી 62 () છે. વ્યંજન શબ્દને ઉલ્લેખ સૂત્રકૃતાંગ અને સમવાયાંગમાં મળે છે પણ તે પાપના પ્રસંગમાં નિર્દિષ્ટ હેઈ તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈનસ'મત જ્ઞાનચર્ચા ન અવગ્રહના અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ ભેદોના સર્વપ્રથમ ઉલ્લેખ નંદિમાં જોવા મળે છે. અલબત્ત, આ ભેદોનુ મૂળ આ॰ નિયુક્તિમાં જોઈ શકાય, કારણ કે ત્યાં સ્પર્શ' (જેમ શબ્દ), અસ્પર્શ' (જેમકે રૂપ) અને મહઁસ્પર્શ' (જેમકે ગંધ, રસ અને સ્પર્શ') ની વિચારણા કરવામાં આવી છે.264 પ્રાપ્યકારી ઇન્દ્રિયોના જ વ્યંજનાવગ્રહ હાઈ શકે એવી જે વ્યવસ્થા પછીના કાળમાં વિચારાઈ તેનું મૂળ અહીં જોઈ શકાય. નિયુક્તિમાં અર્થાના અવગ્રહણને અવગ્રહ તરીકે આળખાવ્યા છે,25 જેમાં અર્થાવગ્રડનુ` મૂળ જોઈ શકાય. સ્પષ્ટ અને અસ્પૃષ્ટ સ્વયં સ્પષ્ટ છે. જિનભદ્ર બહુપૃષ્ટનો અર્થ આત્મપ્રદેશ સાથે મિત્રીકરણ એવે આપે અને મલધારી હેમચન્દ્રસૂરિ એનુ સમર્થન કરે છે,26 અર્થાત્ એમાં વિષયેન્દ્રિયસંયોગ ઉપરાંત બંધ પણ આવશ્યક છે. અકલ કે ઉષ્કૃત કરેલી એ ગાથામાં વટ્ટુપુટની જગાએ વુદ્ઘ પુદ્ઘ પાઠ ભેદ છે.2(ક) અર્થાવગ્રહ કે ઇન્દ્રિયોથી શકય હાવાથી તેના છ ભેદો છે. જ્યારે વ્યંજનાવગ્રહના ક્ષેત્રે, પ્રાળે, નીદ્યું અને વા એમ ચાર ભેદે છે, 27 કારણ કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેઓને વ્યંજનાવગ્રહ શક્ય નથી.268 (૧) ત્ર્યંત્રનાવગ્રહ : 0 ૯૨ (૧) અર્થ :-યંજન શબ્દ ત્રિ -\/મઝૂ (વ્યત્તિમાળðાન્તિતિક્ષુ, ૧૦૭) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. ઋગ્વેદમાં તે પ્રકાશિત કરવું આદિ અર્થામાં પ્રયા જાયે! છે.29 અલંકારશાસ્ત્રમાં પ્રયાજાતા યંત્રના શબ્દ પણ ઉક્ત અથા (પ્રકાશિત કરવું) જ વાચક છે. 27° જૈન પરંપરામાં વ્યંજનાવગ્રહગત યંત્રન શબ્દના ત્રણ અર્થા છે (૧) ત્ર્યંત્રન=ઇન્દ્રિય. નંદિગત મલક દૃષ્ટાન્તમાં પ્રયાજાયેલા યંગળ પૂરિત હોતિ શબ્દો વ્યંજનને ઇન્દ્રિયપરક અર્થ સૂચવે છે, જેનુ સમ”ન નંદિના ટીકાકારોએ કયુ 71 છે. અહી એ નાંધવુ જરૂરી છે કે, આ દૃષ્ટાન્તો મતિના ૨૮ ભેદોની વિચારણા પૂરી થયા પછી અપાયાં છે. સંભવ છે એ ભાગ અમુકકાળ પછી, પણ જિનભદ્ર પહેલાં ઉમેરાયા હોય. (ર) યંત્રન = દ્રવ્ય. તત્ત્વાથમાં પ્રયેાજાયેલા યજ્ઞનસ્ય મવગ્રહ: શબ્દ વ્યંજનને દ્રવ્યપરક અથ" સૂચવે છે, જેનુ સમર્થન પૂજ્યપાદ, અકલ કે આદિ આચાર્યએ કર્યુ છે,279 (૩) ત્ર્યંત્રન = દ્રવ્ય અને ઇન્દ્રિયને સંબંધ જિનભદ્ર ઉક્ત ત્રણેય અર્થો આપે છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે જેમ દીપકથી ઘટ અભિવ્યક્ત થાય છે, તેમ જેનાથી અ અભિવ્યક્ત થાય છે તે વ્યંજન છે,Ż13 અલંકારશાસ્ત્રમાં પણ વ્યંજના · શબ્દ અર્થાભિવ્યક્તિપરક અમાં પ્રયાાયા છે. આમ ઉક્ત ત્રણેય અથ* અનુક્રમે નદિ, તવા અને વિ॰ ભાષ્યમાં સર્વપ્રથમ ઉલ્લેખાયેલા ોવા મળે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ માતજ્ઞાન જિનદાસગણિ, હરિભક, મલયગિરિ અને યશોવિજયજીએ એ ત્રણેય અર્થોનું સમથનn 4 કર્યું છે. વ્યંજનને વપરક અથa 7 5 શ્રુતજ્ઞાનમાં ઉપયોગી હોવાથી તેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. (૧) સ્વરૂપ - ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેઓને વ્યંજનાવગ્રહ નથી અને ઘાણ આદિ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોને જ વ્યંજનાવગ્રહ છે, એ અંગે નંદિ, ષટ્રખંડાગમ અને તત્વાર્થ પરંપરાના આચાર્યો એકમત છે. 21 6 એને અર્થ એમ થયું કે વ્યંજનાવગ્રહમાં ઈન્દ્રિય અને અર્થને સંયોગ થાય છે. આમ છતાં તેને સ્વરૂપ વિષે બે પરંપરા જોવા મળે છે : (૧) જિનભદ્ર આદિ આચાર્યો દ્રવ્ય અને ઇન્દ્રિયના સંગને વ્યંજનાવગ્રહ માને છે. 11 જેમકે, શબ્દદ્રવ્ય અને કણેન્દ્રિયનો સંગ, (૨) જ્યારે પૂજ્યપાદ આદિ આચાય પુણના અવ્યક્ત ગ્રહણને વ્યંજનાવગ્રહ માને છે. 7 8 જેમકે દર્શન પછી શબ્દનું અવ્યગ્રહણ. અલબત્ત, આ બન્ને માન્યતામાં આંશિક વિસંગતિ રહેવા પામે છે. જેમકે -'. જિનભદ્ર આદિ આચાર્યસમત વ્યંજનાવગ્રહનું સ્વરૂપ જોતાં (૧) વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને (૨) અપ્રાયકારી હોવાના કારણે ચડ્યું અને મનના વ્યંજનાવગ્રહને અભાવ, એ બન્ને વિગતે સુસંગત બનવા પામે છે, પરંતુ, વિષય અને ઇન્દ્રિયને સંયોગ જ વ્યંજનાવગ્રહ હોવાથી તેની પૂર્વે દર્શનને અવકાશ, રહેતું નથી. અલબત્ત, જિનભદ્ર અને યશોવિજયજીએ દર્શન, આલોચન અને અવગ્રહને અભિન્ન માનીને ઉક્ત વિસંગતિ ટાળી છે. આ બન્ને આચાર્યો અવગ્રહને અનાકારરૂપ (દર્શનરૂપ) માને છે.2 1 9 અને અવગ્રહની પૂર્વે આલોચન સ્વીકારતા નથી.28 આથી તેઓ દર્શન અને અવગ્રહને એકરૂપ માનતા હોય તેમ જણાય છે. માલધારિ હેમચન્દ્રસૂરિ આલોચનને અર્થાવગ્રહરૂપ માને છે. પરંતુ દર્શન પછી અવ ગ્રહ સ્વીકારે છે. 8 (ક) પૂજ્યપાદરા 8 (ખ), ધવલાટીકાકાર અને હેમચન્દ્ર આદિ આચાર્યોએ એક તરફ અવગ્રહની પૂર્વે દર્શનને સ્થાન આપીને દર્શનશાનની વ્યવસ્થા કરી અને વ્યંજનાવગ્રહને અવ્યક્તગ્રહણરૂપ માનીને ઉક્ત વ્યવસ્થાને સુસંગત કરી,281 જ્યારે બીજી તરફ ચક્ષુ અને મન સિવાયની ચાર પ્રાયકારી ઇન્દ્રિયોને જ વ્યજનાવગ્રહ સ્વીકારીને પરંપરાપ્રાપ્ત ભેદ વ્યવસ્થાનું સમર્થન કર્યું. 2 81(ક) પરિણામે તેમણે કરેલી દર્શન-જ્ઞાનની વ્યવસ્થા અને વ્યંજનાવગ્રહના ચાર ભેદોનો સ્વીકાર પરસ્પર વિસંગત બનવા પામ્યાં, કારણકે દર્શન પછી અને અર્થાવગ્રહની પૂર્વે વ્યંજનાવગ્રહ પ્રાપ્ત થતું હોવાથી વ્યંજનાવગ્રહની પૂર્વે દર્શન વખતે જ વિષયેન્દ્રિયસંયોગ થઈ ચૂક્યો છે. 2 8 2 આથી વ્યંજનાવગ્રહને વિષયેન્દ્રિયોગ સાથે સંબંધ રહેતા Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા નથી એમ માનવું પડે. આમ છતાં તેઓએ વ્યંજનાવગ્રહના ચાર ભેદોની સંગતિ માટે પ્રાકારિત્વની દલીલ કરી.2 8 2 (ક) પરંપરાનુગત માન્યતા નિરપેક્ષ રીતે જોતાં પૂજ્યપાદીય વ્યવસ્થા અનુસાર યે ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ શક્ય બને, કારણકે જો યે ઈન્દ્રિયજન્ય અર્થાવગ્રહની પૂર્વે દર્શન સ્વીકાર્યું હોય, દર્શન અને અર્થાવગ્રહની વચ્ચે વ્યંજનાવગ્રહ હય,283 પરિણામે વ્યંજનાવગ્રહને વિષયેન્દ્રિયસંયોગ સાથે સંબંધ ન હોય, એ પરિસ્થિતિમાં છે ઈન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ શક્ય બને છે, કારણકે આ પરિસ્થિતિમાં તેને ઇન્દ્રિયોને પ્રાય–અપ્રાકારિત્વ સાથે સંબંધ રહેતા નથી. વળી, જિનદાસગણિએ મને દ્રવ્યનું ગ્રહણ થતું હોવાનું માનીને મનને પણ વ્યંજનાવગ્રહ સ્વીકાર્યો છે. 8 4 અલબત્ત, જિનભદ્ર, હરિભદ્ર અને મલયગિરિએ એ મતનું ખંડન કર્યું છે. 8 5 જે મનને વ્યંજનાવગ્રહ (ભલે અન્ય દૃષ્ટિએ પણ) સ્વીકાર્ય હોય તે ચક્ષુને વ્યંજનાવગ્રહ પણ સ્વીકાર્ય બની શકે જ. અલબત્ત, મનને વ્યંજનાવગ્રહ સ્વીકારતો મત જૈન પરંપરામાં માન્ય બન્યું નથી, અર્થાત વ્યંજનાવગ્રહના ચાર જ ભેદો સ્વીકારાયા છે. મનના વ્યંજનાવગ્રહ વિષેની ચર્ચા ઈન્દ્રિની પ્રાયકારિતાની વિચારણું વખતે કરી છે. ધવલાટીકાકાર એક તરફ પ્રાપ્ત અર્થગ્રહણને વ્યંજનાવગ્રહ માનીને જિનભદ્રીય વ્યવસ્થાનું સમર્થન કરે છે, જ્યારે બીજી તરફ અવગ્રહની પૂર્વે દશનને સ્વીકાર કરીને પૂજ્યપાદીય વ્યવસ્થાને અનુસરે છે. 8 6 પરિણામે તેમની માન્યતા વિસંગત બનવા પામી છે. દર્શન અને અવગ્રહની વિશેષ વિચારણું જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન પ્રકરણમાં કરવામાં આવી છે. કલમાન-આ૦ નિયુક્તિમાં જણુંવ્યા અનુસાર અવગ્રહને કાલ એક સમય છે, (પ્રસ્તુત ગાથા નંદિમાં ઉધૂત થઈ છે.) 8 1 પરંતુ અવગ્રહના અંત સુધીમાં અનેક સમયે વ્યતીત થાય છે. સંભવ છે નંદિના કાલમાં વિકસેલી બે પ્રકારના અવગ્રહની કલ્પનાના મૂળમાં ઉક્ત કાલમાનની સંગતિ બેસાડવાની આકાંક્ષા પણ એક કારણ હોય. જેનાચાર્યોએ પરંપરાપ્રાપ્તિ (નિયુક્તિગત) કાલમાન (એકસમય) નૈઋયિક અર્થાવગ્રહને લાગુ કર્યું અને બાકીને કાલ (અંતમુહૂત) વ્યંજનાવગ્રહને લાગુ કર્યો.8 8 8 (અહીં એ નેંધવું જરૂરી છે કે નદિના ઉપયુક્ત ૬૦ મા સૂત્રમાં આ નિયુક્તિની ૨ થી ૬ અને ૧૨ મી ગાથા ઉદ્ભૂત થઈ છે. આ નિયુક્તિની ૨ થી ૬ ગાથામાં અવગ્રહાદિનું સ્વરૂપ, કાલમાન અને શબ્દ-સ્પર્શ Page #104 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન આદિના ગ્રહણનું નિરૂપણ છે. ૭ થી ૧૧ ગાથાઓમાં શદ્વવ્યના આદાન-પ્રદાનની વિચારણું છે અને ૧૨ મી ગાથામાં આભિનિબોધના પર્યાયવાચક શબ્દની સૂચિ છે. જે નંદિમાં એ વિષે સ્વતંત્ર સૂત્રો હોવા છતાં આ નિયુક્તિગત ૨ થી ૪ ગાથાઓ ઉદ્ભૂત કરીને પુનરાવર્તન કરવામાં 8 (ક) આવ્યું હોય અને ગાથા છઠ્ઠીમાં શબ્દગ્રહણની વિચારણું હોય, તે શબ્દજ્ઞાન અંગેની વિશેષ માહિતી આપતી થી ૧૧ ગાથાઓ શા માટે ઉધૃત કરવામાં ન આવે ? આથી એવું અનુમાન કરી શકાય કે કદાચ નિર્યુક્તિગત ૭ થી ૧૧ ગાથાઓ નંદિ પછી, પણ જિનભદ્ર પૂર્વેના કાળમાં, નિયુક્તિમાં ઉમેરાઈ હોય. ઉપર્યુક્ત છઠ્ઠી ગાથા (માસામસેરીમો) ડા પાઠભેદ સાથે ધવલાટીકાકારે ઉદ્ભૂત 89 કરી છે.) રૂ જ્ઞાન==ા :– જેમ બહેરા મનુષ્યના કાન સાથે શબ્દદ્રવ્યને સંયોગ થાય છે, પરંતુ સંવેદન ન થવાના કારણે તે અજ્ઞાનરૂપ છે, તેમ વ્યંજનાવગ્રહ વખતે પણ સંવેદન ન થતું હોવાના કારણે તે અજ્ઞાનરૂપ છે. એવી શંકાનું સમાધાન જિનભદ્ર નીચેની દલીલ દ્વારા કરે છે : વ્યંજનાવગ્રહનું ગ્રહણ સૂમ અને અવ્યક્ત હોવાથી તેનું સંવેદન અનુભવાતું નથી. આમ છતાં તે પ્રથમ સમયથી ચરમ સમય સુધી જ્ઞાનરૂપ છે, કારણ કે (૧) તેના અંતમાં જ્ઞાનરૂપ અર્થાવગ્રહ છે. (૨) જેમ સૂતેલા મનુષ્યને જાગૃત થતાં કશું સ્મરણ રહેતું નથી, આમ છતાં નિદ્રા દરમ્યાન તેને થયેલું ગ્રહણ જ્ઞાનરૂપ છે, ( કારણ કે તેની વચન આદિ ચેષ્ટાઓ જ્ઞાનરૂપ જ હોઈ શકે, ) તેમ વ્યંજનાવગ્રહનું અવ્યક્ત ગ્રહણ પણ જ્ઞાનરૂપ છે. છમસ્થ મનુષ્ય જાગૃત હોવા છતાં જે તેને સમસ્ત વસ્તુને અનુભવ ન થતો હોય તે નિદ્રિત મનુષ્યને અનુભૂતિ ન થવામાં કશું આશ્ચર્ય નથી. (૩) જેમ તેજ અને તેના સૂક્ષ્મ અવયવ વચ્ચે કશે વિરોધ નથી, તેમ જ્ઞાન અને અવ્યક્તત્વ વચ્ચે કશો વિરોધ નથી, કારણ કે તે (જ્ઞાન) સૂક્ષ્મ હેવાના કારણે અવ્યક્ત ભાસે છે. (૪) બહેરા મનુષ્યના કાન સાથે થયેલ શબ્દદ્રવ્યનો સંયોગ જ્ઞાનનું કારણ બનતું નથી, તેથી તે અજ્ઞાન છે. 29 ૦ (૫) જિનભદ્રને અનુસરીને મલયગિરિ વિશેષ સરલતાપૂર્વક રજૂ કરે છે કે જે વ્યંજનાવગ્રહના પ્રથમ સમયમાં જ્ઞાનમાત્રા ન હોય તે તે પછીના અન્ય સમયોમાં પણ જ્ઞાનમાત્રા ન હોય, પરિણામે તે પછી પ્રાપ્ત થતે અથવગ્રહ પણ જ્ઞાનરૂપ બનવા ન પામે. પરંતુ અર્થાવગ્રહ જ્ઞાનરૂપ છે. વળી, જેમ રેતીના એક કણમાં તેલ ન હોય તો સમુદાયમાં પણ ન હોય, તેમ જે અપદ્રવ્યમાં જ્ઞાનરૂપતા ન હોય તે તેના મોટા સમૂહમાં પણ જ્ઞાનરૂપતા ન હોઈ શકે, પરંતુ તેના (વ્યંજનાવગ્રહના) ચરમ સમયે જ્ઞાનરૂપતા જોવા મળે છે, તેથી તેની પૂર્વેના તમામ સમયમાં તે ( વ્યંજનાવગ્રહ) જ્ઞાનરૂપ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા જ. આમ સમસ્ત વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપ છે.291 યશોવિજયજીએ ઉપયુ ક્ત અધી જ લીલા અતિસ ંક્ષેપથી રજૂ કરી છે.292 (છ) અર્થાવપ્રહ : (૨) અર્થઘટન :- અવગ્રહ શબ્દની અર્વે +દૂ ધાતુમાંથી નિષ્પત્તિ વિષે કશી વિગતિ નથી, જ્યારે અથ' શબ્દની નિષ્પત્તિ એ રીતે અપાયેલી જોવા મળે છે ઃ પૂજ્યપાદેૐ આપેલી કૃતિ" પર્યાયર્થાત ડર્યતે રૂચી દ્રશ્યમ્ એવી સમજૂતી અનુસાર અર્થ શબ્દ VÆ (n)૰૧૦ ૨) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે, જયારે મલયગિરિએ આપેલી અર્થાતે હૈંતિ અર્થઃ એવી સમજૂતી અનુસાર તે અથ ( ૩૫યાકાયામ્ ૧૦(૦) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે.” હરિભદ્ર અને અકલંક પૂજ્યપાદને અનુસરે છે. અથ એટલે દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ,o 295 જેનાં રૂપ29 આદિ ચક્ષુરાદિ ઇન્દ્રિયના વિષય બને છે. e અથનું અવગ્રહણ તે અવગ્રહ છે એવી આ॰ નિયુ*ક્તિમાં297 પ્રાપ્ત થતી અવગ્રહસામાન્યની સમજૂતી પૂજ્યપાદ આદિ આચાર્યોએ98 અર્થાવગ્રહને લાગુ કરી છે, અલબત્ત, તેનું મૂળ તત્ત્વાર્થીના અર્થસ્ય299 એ સૂત્રમાં જોઈ શકાય. ધવલાટીકાકાર અનુસાર અપ્રાપ્ત અનું ગ્રહણ અર્થાવગ્રહ છે. જો ધવવૃક્ષ અપ્રાપ્ત નિધિને ગ્રહણ કરી શકતુ. હાય તો મન અને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયા પણ અપ્રાપ્ત અને ગ્રહણ કરે તેમાં કશી વિસ ંગતિ નથી. સ્પષ્ટગ્રહણુ કે શીઘ્રગ્રહણ અર્થાવગ્રહનું લક્ષણ બની શકે નહિ, કારણ કે તેમ માનવાથી અસ્પષ્ટગ્રહણ અને શનૈઃગ્રહણને વ્યંજનાવગ્રહ માનવા પડે, જે ઇષ્ટ નથી.૩૦૦ ૨ સ્વરૂપ : આ નિયુક્તિમાં અવગ્રહની પરિભાષા મળતી નથી. અલબત્ત, ત્યાં એટલી સ્પષ્ટતા થઈ છે કે અર્થાંના અવગ્રહ પછીની વિચારણા ફૈા છે.31 આથી, ‘અર્થાવગ્રહમાં અનુભૂતિ અસ્પષ્ટ હોય છે' એવી પછીના કાલમાં થયેલી સ્પષ્ટતાનું મૂળ અહીં જોઈ શકાય. અર્થાવગ્રહની સ્પષ્ટ સમજૂતી આપતું. ઉદાહરણ સવ પ્રથમ નંદિમાં જોવા મળે છે. જેમકે, કાઈ (નૂતન) કોડિયામાં ટપકતાં જલબિંદુએ પ્રારંભમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ તે સતત ટપકતાં રહેવાથી ધીરે ધીરે કાયુિં ભરાઈ જાય છે, તેમ જ્યારે વ્યંજન ( કણેન્દ્રિય) શબ્દ પુદ્ગલાથી ભરાઈ જાય ત્યારે સૂતેલા માણસ હુંકારો કરે છે, પરંતુ આ શબ્દ શેના છે, તેની તેને જાણ હોતી નથી. તે પછી તે ામાં પ્રવેશે છે. ૪૦૩ અલબત્ત, અહીં પણ શબ્દતઃ પરિભાષા મળતી નથી. એવી પિરભાષા સવપ્રથમ તત્ત્વા માં મળે છે. જેમકે, ઇન્દ્રિયોથી થતું વિષયાનુ અવ્યક્ત Page #106 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન આલેચન અવગ્રહ છે ૪૦૩ જિનભદ્ર વિશેષ સ્પષ્ટતા કરે છે કે અથવિગ્રહમાં સ્વરૂપ નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ વિકલ્પથી રહિત અનિર્દેશ્ય સામાન્યનું ગ્રહણ હોય છે. તે પ્રસ્તુત સ્પષ્ટતા ઉપર, સંભવ છે, જેનેતરદાનસંમત નિવિકલ્પ પ્રત્યક્ષના લક્ષણની અસર હોય તેમ જણાય છે. જિનદાસગણિ આદિ આચાર્યોએ જિનભટ્ટે આપેલા લક્ષણનું સમર્થન કર્યું છે 30 5 પૂજ્યપાદ આદિએ આપેલા ઉદાહરણ અનુસાર કોઈ માણસ દૂર રહેલી બગલીને જુએ છે ત્યારે વિષય અને વિષયને સંનિપાત થતાં તેને પ્રથમ દર્શન થાય છે અને તે પછી આ ગુલ રૂપ છે એ જે બોધ થાય છે તે ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ છે. ૦ ૦ આ જ રીતે અન્ય ચાર જ્ઞાનેન્દ્રિય અર્થાવગ્રહ સમજી શકાય. મનના અર્થાવગ્રહની બાબતમાં જિનદાસગણિને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, મનના બે વિભાગ છે : દ્રવ્યમન અને ભાવમન, જીવને મનન વ્યાપાર ભાવમન છે, જ્યારે મોગ્ય પરિણતદ્રવ્યો દ્રવ્યમાન છે. જ્ઞાનચર્ચામાં ભાવમન અભિપ્રેત છે, અલબત્ત ભાવમનથી દ્રવ્યમનનું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. 101 ઉપકરણેન્દ્રિયની મદદ સિવાય ઘટાદિ અર્થને અનિર્દેશ્ય ચિંતનબંધ મનને અર્થાવગ્રહ૪૦ ક છે. જિનદાસગણિ ઉદાહરણ દ્વારા ઉક્ત વિગતને સ્પષ્ટ કરે છે કે, જાગૃતિના પ્રથમ સમયે થતું સ્વપ્નનું અવ્યક્ત સંવેદનનો ઈન્દ્રિય અર્થાવગ્રહ છે.109 વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહની ભેદરેખા સ્પષ્ટ કરતાં પૂજ્યપાદ કહે છે કે, પુદ્ગલેનું અવ્યક્ત ગ્રહણ વ્યંજનાવગ્રહ છે. જયારે તેઓનું વ્યક્તિગ્રહણ અથવગ્રહ છે અકલંકે એનું સંથન 10 કર્યું છે. વિદ્યાનંદે પણ વ્યંજનાવગ્રહ અસ્પષ્ટ છે, જયારે અર્થાવગ્રહ સપષ્ટ છે, એમ કહીને એનું સમર્થન કર્યું છે. 11 પરંતુ ધવલાટીકાકાર અસ્પષ્ટ ગ્રહણને વ્યંજનાવગ્રહનું લક્ષણ માનતા નથી. તેમના મતે પ્રાપ્ત અર્થનું ગ્રહણ વ્યંજનાવગ્રહ છે. જ્યારે અપ્રાપ્ત અર્થનું ગ્રહણ અર્થાવગ્રહ છે 312 એ અંગેની સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે. 318(ક) નંદિ અને વિ૦ ભાષ્ય વચ્ચેના ગાળામાં અર્થાવગ્રહ અંગે પ્રાપ્ત થતી વિભિન્ન વિચારણાઓને સુધારીને જિનભદ્ર વ્યવસ્થિત કરી છે, જેમ કે (ક) જિનભકે ચિત્ કહ્યા સિવાય ઉધૃત કરેલા પૂર્વ પક્ષના આધારે એવું અનુમાન કરી શકાય કે કેટલાક આચાર્યો અવગ્રહમાં વિશેપગ્રહણ મોકલતા હતા અને પિતાના સમર્થનમાં તે કાન્ત માહેત એ નંદિગત સૂત્રખંડ ઉદ્ભૂત કરતા હતા. પ્રસ્તુત પૂપલનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે (૧) નંદિ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈનસ મત જ્ઞાનચર્ચા સૂત્રગત શત્રહણના અ` સવિશેષ વિમુખ શબ્દમાત્રનું ગ્રહણુ એવા છે (૨) આ શબ્દ છે એવે નિણૅય અવાય છે. અવગ્રહ નહિ (૩) પૂર્વ પક્ષીએ સ્વીકારેલા વિશેષજ્ઞાનને સ્નેક માનને અવગ્રહની સંગતિ મેસાડવામાં આવશે તે અવાયના સથા અભાવ પ્રાપ્ત થશે. કારણ કે સ્નેકત્વ સાપેક્ષ છે. જેમકે, આ શ`ખના શબ્દ છે એવે અવાય પણ મધુર આદિ વિશેષધર્મની અપેક્ષાએ સ્નેકરૂપ હોવાથી તેને અગ્રહ માનવે પડશે. (૪) શટ્ ડની પૂર્વ સામાન્યગ્રહણ થઈ જાય છે એવું કહી શકાશે નહિ. કારણ કે અર્થાવગ્રહની પૂર્વે અૉપલશ્વિરહિત વ્યંજનાવગ્રહ હોય છે. તેથી ત્યાં સામાન્યગ્રહણ શકય નથી. (૫) ઉક્ત સૂત્રખંડના ‘” ૩૫ સ્ત્રાળફ વેસ ' એ ઉત્તરા સામાન્યગ્રહણનું સમર્થન કરે છે. (૬) અન્ય તદું મુળે ત્રા એ મૂત્રખડગત અવ્યક્તને અથ અનિર્દેશ્ય સામાન્ય13 છે. આમ યુક્તિ અને આગમ બન્ને દૃષ્ટિએ જોતાં અવગ્રહમાં વિશેષજ્ઞાન હોઈ શકે નહિ. (ખ) કેટલાક આચાનું માનવુ હતું કે, અનિર્દેશ્ય સામાન્યજ્ઞાન તાજા જન્મેલા બાળકને જ થાય છે, જ્યારે પરિચિત વિષયનું પ્રથમ સમયમાં જ વિશેષ જ્ઞાન થાય છે. પ્રસ્તુત મતનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે પરિચિત વિષયનુ સીધું વિશેષ જ્ઞાન માનવામાં કેટલીક વિક ગતિએ ઉપસ્થિત થાય છે : (૧) વિશેષ ગ્રહણુનુ કામાન અનેક સમય હોવાથી અવગ્રહને કાળ એક સમય છે એવી સાકૃત માન્યતામાં વ્યાધાત આવે. (૨) જો વિશેષ જ્ઞાનને અવગ્રહ કહેવામાં આવે તા સમગ્ર મતિ અગ્રહુ કહેવાવા લાગે અને જે તેને અવાય કહેવામાં આવે તે સમગ્ર મતિ અવાય કહેવાવા લાગે, પરિણામે અવગ્રહ આદિના અભાવ પ્રાપ્ત થાય. (૩ સીધુ અવાયજ્ઞાન માનવાથી કયારેક વ્યુત્ક્રમ પણ પ્રાપ્ત થાય 514 જિનદાસગણિ આદિ આચાર્યા જિનભદ્રનું સમ”ન કરતાં સક્ષેપમાં કહે છે કે, વસ્તુતસ્તુ ક્રમમાં જ પ્રથમ અનિર્દેશ્ય સામાન્ય જ્ઞાન થાય છે અને તે પછી ક્રમશ: વિશેષજ્ઞાન થાય છે, પરંતુ ઉત્પન્નશતપત્રછેદ ન્યાયે શીઘ્રતાના કારણે ક્રમને ખ્યાલ આવતા નથી જિનદાસગણિ અને હરિભદ્ર સૂતેલા માણસને વ્યજનાવગ્રહ આદિ ક્રમશઃ જ્ઞાન થાય છે, જ્યારે જાગતા માણસને સીધું જ અવાય જ્ઞાન થાય છે, એવા પૂર્વી પક્ષનુ સમાધાન ઉત્પલશતપત્રછેદ ન્યાય રજૂ કરીને આપે15 છે, જ્યારે મલયગિરિ પૂર્વ પક્ષ ઉપસ્થિત કર્યા સિવાય જાગતા માણસને પણ ક્રમશઃ જ અનુભૂતિ થાય છે એવુ સિદ્ધ કરે છે.81 6 (ગ) કેટલાક આચાર્યાંના મત અનુસાર આલેચનમાં સામાન્યગ્રહણ થાય છે અને તે પછી પ્રાપ્ત થતા અર્થાવગ્રહમાં વિશેષગ્રહણ થાય817 છે. સાંખ્ય 318, Page #108 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ન્યાયવૈશેષિક 319 આદિ છ વૈદિક દશને 130 પણ આલેચનનો સ્વીકાર કરે છે, જેને જૈનસંમત દર્શન સાથે સરખાવી શકાય 321 પૂજ્યપાદ, અકલંક આદિ આચાર્યો અવગ્રહની પૂર્વે દર્શનને સ્વીકારે છે, 322 તેવી અર્થાવગ્રહની પૂર્વે આલેચનના ક્રમ અંગે કશી વિમતિ નથી જ્યારે જિનભદ્ર, યશે વિજયજી આદિ આચાર્યોના મત અનુસાર અવગ્રહની પૂર્વે આલેચન નથી, કારણ કે વ્યંજનાવગ્રહની પૂર્વે કે પછી આચન શક્ય નથી. વ્યંજનાવગ્રહ અર્થશૂન્ય હોવા થી તેને આલેચન કહી શકાય તેમ નથી. વળી, વિશેષગ્રહણ 1 પછી થાય છે અને અર્થાવગ્રહની પૂવે રૂંઢા નથી. તેથી અવગ્રહમાં વિશેષગ્રહણ શક્ય નથી. 82 8 થશેવિજય વિશેષ સ્પષ્ટતા કરે છે કે, અવગ્રહના કક્ષા આદિ ભેદો હોવાથી વિશેષજ્ઞાન થાય છે એમ કહી શકાશે નહિ. કારનું કે તે ભેદ તત્વતઃ અવાયના છે, પર તુ કારણમાં કાયને ઉપચાર માનીને તેઓને અવગ્રહ તરીકે ઓળખાવ્યા33 4 છે. આમ અવયહમાં વિશેષગ્રહણ નથી અને તેની પૂર્વે આલેચન નથી. (૧)કેટલાક આચાર્યોના મત અનુસાર અવગ્રહમાં ક્યારેક સામાન્યગ્રહણ, તે ક્યારેક વિશેષગ્રહણ એમ બને શકય છે. અવગ્રહના વેરૂ, વવિધ ભેદો અને , તે માટે ત્તિ ઉnfકતે એ નંદિગત સૂત્રખંડ અવગ્રહમાં થતા વિશેષગ્રહણનું સમર્થન કરે છે. જિનભદ્ર કહે છે કે સર્વ પ્રથમ અનિદેશ્ય સામાન્ય પ્રવણ જ થાય છે, તે નૈશ્યયિક અર્થાવગ્રહ છે, અને તેને કાળ એક સમય છે. તે પછી મવાય કુહ માય એવી જ્ઞાનપ્રક્રિયા આકાંક્ષાનિવૃત્તિ સુધી ચાલ્યા કરે છે. જેમકે, આ શબ્દ છે. (અવગ્રહ) તે શંખને છે કે ધનુષને ? (હા) તે શંખનો છે. (અવાય તે કર્કશ છે કે મધુર? હા) તે મધુર છે (અવાય) વગેરે. અહીં પ્રથમ અવગ્રહનશવિક અવગ્રહ છે અને તે પછીના ઈહાની પૂર્વેના તમામ અવાય સંવ્યવહારાવગ્રહ છે (વિશેષ સામાન્ય, કારણ કે તેની પછી પ્રાપ્ત થતાં કંદ અને વાય11 વિશેષ જ્ઞાનની અપેક્ષાએ પૂવેનું જ્ઞાન સામાન્ય બનવા પામે છે. આકાંક્ષા નિવૃત્તિ વખતને છેલ્લે નિર્ણય અવાય છે. તેનું કાળમન અનેક સમય (અંતર્મુહૂર્વ) છે. તે ત્તિ માં વિશેષગ્રહણું માનવું હોય તે સંવ્યવહારાવગ્રહના સંદર્ભમાં માની શકાય.32 5 આમ પોતાના કાળમાં ચાલતી ઉક્ત વિચારને વ્યવસ્થિત કરીને નૈશ્ચયિક અને સામાન્યાર્થાવગ્રહની વ્યવસ્થા કરવાનું શ્રેય જિનભદ્રને ફાળે જાય છે. આ વ્યવસ્થા અનુસાર અવગ્રહને કાલ એક સમય છે એવી પરંપરાપ્રાપ્ત સ્વત વિગતે પણ સુસંત બનવા પામે છે. સાથે સાથે નંદિગત ઉક્ત સુત્રખંડે જગાડેલા વિવાદનું પણ તેમણે યોગ્ય અર્થઘટન કર્યું છે. મલયગિરિ અને યશોવિ. જયજીએ જિનભદ્વસંમત ઉક્ત વ્યવસ્થાનું સમર્થન 8 6 ક્યું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જેનસ મત જ્ઞાનચર્ચા (૩) ઈન્દ્રિય, ઘટાદિ અર્થ અને અવગ્રહજ્ઞાન ષેિ જૈનેતર માન્યતા : જેમત અનુસાર ઈન્દ્રિયના બે ભેદ છેઃ બેન્દ્રિય અને ભાવેન્દ્રિ, ભાવેન્દ્રિય લધિ ઉપયોગાત્મક82 7 છે, જ્યારે બેન્દ્રિય પુદગલાત્મક છે. જ્ઞાનાવરણને ક્ષયપશમ અર્થાત અર્થગ્રહણની શક્તિ લબ્ધિ છે અને આત્માનું પરિણામ અર્થાત અર્થગ્રહણને વ્યાપાર ઉપયોગ 2 8 છે. ઇન્દ્રિયના વિષયો સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ અને શબ્દ829 છે. અર્થાત દ્રવ્ય-પર્યાયાત્મક ઘટ આદિ અ330 છે. અવગ્રહ વિષે પૂર્વે કહેવાઈ ગયું છે. ઇન્દ્રિય આદિ ત્રણ વિષે જેનમતથી વિરુદ્ધમાં જતી જેનેતર માન્યતાનું ખંડન જૈનાચાર્યોએ કર્યું છે, જે નીચે પ્રમાણે છે | (૩) ઈન્દ્રિય : નૈયાયિક મત અનુસાર ઈન્દ્રિયો સમાન રીતે પુણલા મક નથી. જેમકે, બ્રાણ પાર્થ છે; જિદૂવા જલીય છે; ચક્ષુ તેજસ છે અને સ્પર્શ વાયવીય 331 છે. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે કે, ઘાણ આદિ ઇન્દ્રિયનાં દ્રવ્યો ભિન્ન ભિન્ન જાતનાં છે એ અંગે કશું પ્રમાણ નથી.32 તૈયાયિક લબ્ધિરૂપ ભ વેન્દ્રિયને સ્વીકારતા નથી, કારણ કે, તેઓ અતીન્દ્રિય શક્તિને સ્વીકારતા નથી.383 ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે કે અતીન્દ્રિય શક્તિને સ્વીકાર્યા સિવાય પ્રતિનિયત કાર્યકારણભાવની ઉપપત્તિ શકય નથી.૪૩ 4 આમ બેન્દ્રિય પુદ્ગલાત્મક છે અને ભાવેન્દ્રિયનું અસ્તિત્વ છે જ. (ખ) ઘટાદ અથ: સંવેદનાતવાદી, ચિત્રાતવાદી અને માધ્યમિક બૌદ્ધો ઘટ આદિ બાહ્ય અર્થને નહિ, પણ જ્ઞાનને જ સ્વીકારે છે. પ્રસ્તુત મતનું ખંડન કરતાં335 પ્રભચન્દ્ર કહે છે કે, જ્ઞાન અને ઘટાદિ અર્થ ભિન્ન છે, એવું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. ૪૩ ૯ જ્ઞાન આંતરિક વ્યાપાર છે, જ્યારે ઘટાદિ અર્થ બાહ્ય છે. જે માત્ર જ્ઞાનને સ્વીકારવામાં આવે તો નિયામકના અભાવમાં હાથી કીડી બને અને કીડી હાથી બને, પરિણામે નિવનિના સંગતિ બેસે નહિ, આવા અનેક દોષો સંભવે. આથી જ્ઞાનભિન્ન બાહ્ય અથનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. 87 - શબદબ્રહ્મને માનનાર ભતૃહરિ આદિ વૈયાકરણ અને પરમબ્રહ્મને માનનાર વેદાન્તિઓ બ્રહ્મથી પૃથક ઘટ આદિ અર્થને સ્વીકારતા નથી. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે . શબ્દબ્રહ્મ અને પરમબ્રહ્મના અસ્તિત્વને સિદ્ધ કરતું કઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. જ્યારે બાહ્ય અને સિદ્ધ કરતું પ્રત્યક્ષ પ્રમ ણ છે 83 8 સૌત્રાન્તિક બૌદ્ધોના મત અનુસાર જ્ઞાન અર્થનું ગ્રાહક નથી, પણ અર્થાકાર Page #110 -------------------------------------------------------------------------- ________________ મિતિજ્ઞાન ૧૧ છે. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચંદ્ર કહે છે કે, જ્ઞાન સંબદ્ધનું ગ્રાહક છે; જ્ઞાન અને ઘટાદિ અર્થ વચ્ચેગ્યતા લક્ષણવાળો સંબંધ છે. વળી, તે બાહ્ય અર્થનું આલંબક છે, કારણ કે તે અર્થથી વિલક્ષણ પ્રતિભાસવાળું છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અર્થાકાર નથી 319 (ગઅવગ્રહ : અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી, કારણ કે તે વિકલ્પરૂપ છે, પરિણામે તે પ્રમાણ પણ નથી. આવી (બૌદ્ધ) 340 માન્યતાનું ખંડન કરતાં વિઘાનંદ કહે છે કે, દ્રવ્ય તેમજ પર્યાયને વિષય કરનાર અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય છે, કારણ કે અપર વિકથી તેને નિષેધ કરી શકાતો નથી. 81 અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી, કારણ કે નિર્વિકલ્પક દર્શન પછીથી થનારું કે સાથે થનારું તે નિષેધ કરવા ચોગ્ય છે, એવી (બૌદ્ધ માન્યતાનું ખંડન કરતાં વિદ્યાનું કહે છે કે, સ્વ અને અર્થની સંવિત્તિને નિર્વિકલ્પક કહી શકાય નહિ. વળી નિશ્ચયાત્મક ઈન્દ્રિયજન્ય જ્ઞાનને સદા અનુભવ થાય છે તેવી બવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય છે અને તે નિષેવ કરવા લાયક નથી.342 અકલંક કહે છે કે, તે ફલરૂપ ઈહનું કારણ હોવાથી પ્રમાણ છે.33 (૪) ક્ષેત્ર મર્યાદા :- ધવલાટીકાકાર અનુસાર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન અર્થાવગ્રહની ક્ષેત્રમર્યાદા આ પ્રમાણે છે. ચક્ષુની ૪૨ ૬૩ એજન; શ્રોત્રની ૧૨ ચ ન ધ્ર છે, જિવા અને સ્પર્શના ૯ યોજન છે અસરી પંચેન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિય, ત્રિઈન્દ્રિય આદિ જીવોના અર્થાવગ્રહની ક્ષેત્રમર્યાદા ઉતરાત્તર ઓછી છે. 42 (ઘ ઈહા : (૧) સ્વરૂપ : ઈહ શબ્દ ( ) ધાતુમાંથી નિપન્ન થયે છે 3 4 5 આ ગામમાં થયેલા ઈહાના ઉલ્લેખ વિષે આ પહેલાં વિચારણા થઈ ચુકી છે 346 ત્યાં (આગમમા) થયેલા તેના પ્રયોગના આધારે એમ કહી શકાય કે પ્રાચીન કાળથી જ ઈલામા વિચારણાનું તત્ત્વ સ્વીકૃત હતું, જે ૫ ના કાળમાં પણ ચાલુ રહ્યું છે. હા શબ્દ અને પર્યાય વાચક શબ્દો ઉક્ત વિગતનું સમર્થન કરે છે આ ૨શ્યક841 નિયુક્તિ અને નંદિના ટીકાકારો પણ નિર્ણયની ભૂમિકા તરીકે ઈહાને સ્વીકારે છે. ઈવાની પરિભાષા સર્વપ્રથમ તસ્વાર્થ મા જાવા મળે છે. જેમકે અવગ્રહ પછી વિષયના એક ભાગમાંથી બાકીના ભાગ તરફ વિથ રણની ગતિ થાય અર્થાત નિરચયી જિલ્લાના જાગે તે ઈવા છે 34 8 પછીના ક ળ + આચાર્યોએ એ રિ. ભાષાની સ્પષ્ટતા કરી છે : જિનભદ્ર આદિ આચાર્યોએ સભૂત અર્થવિષની Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈનસંમત જ્ઞાનચર્ચા ગ્રહણાભિમુખ અને અસભૂત અર્થવિશેષની ત્યાગાભિમુખ વિચારણું ઈહા છે એમ કહીને ઉક્તપરિભાષાની સ્પષ્ટતા 49 કરી છે. જ્યારે અકલંક આદિ આચાઓંએ ઘટાદિ અથના વિશેષની જિજ્ઞાસા ઈહ છે એમ કહીને સ્પષ્ટતા કરી છે ઈહાનું સ્વરૂપ સ્પષ્ટ કરતું ઉદાહરણ સર્વ પ્રથમ નંદિમાં છે અને સર્વાથસિદ્ધિમાં તેની વિશેષ સ્પષ્ટતા છે, જેમકે, બગલીને જોઈને “આ શુકલ રૂપ છે' એવા અવગ્રહજ્ઞાન પછી “ | કિં વાઝા સ્વતાતિ ?' એવું જ્ઞાન ઈહ. છે ? 51 જિલભદ્ર પણ આવાં જ ઉદાહરણે આપ્યાં છે. 358 આથી એમ કહી શકાય કે જિનભદ્રના કાળ સુધી આ શબ્દ શંખને છે કે ધનુષનો ? એવી વિચારણાને અંતર્ભાવ ઈહામાં મનાતો હ. પણ પછીના કાળમાં એ અંગે બે પરંપરા જોવા મળે છે : જિનભદ્ર આ શબ્દ શંખને છે કે ધનુષને ? ઘણુ કરીને અહીં શંખના માધુર્ય આ ધર્મો ઘટે છે. પણ વનુષના કર્કશ આદિ ધર્મો ઘટતા નથી” આદિ વિચારણાને હાક માને છે, જ્યારે અકલંક આ શબ્દ શબને છે કે ધનને ?, એ વિચારવાને સંશય માને છે અને તે પછી “શંખના વિશેષ ધર્મોની આકાંક્ષાને ઈહા માને 5% છે. એ રીતે તેઓ ઈહાની પૂર્વ સંશયનું અનિવાર્યતઃ અસ્તિત્વ સ્વીકારે છે અને તેને ઈહાથી પૃથફ માને છે. જિનદાસ |િ હરિભદ્ર, મલયગિરિ અને યશવિજયજી આદિ આચાર્યો જિનભદ્રનું.15s સમર્થન કરે છે, જ્ય રે ધવલાટીકાકર. હેમચન્દ્ર અને માલધારી હેમચન્દ્ર આદિ આચાર્યો અકલંકનું સમર્થન કરે છે હેમચ દ્ર કહે છે કે, અભ્યત વિષયમાં પણ ઈહાની પૂર્વે સંશય હેય5 7 છે. ધવલાટીકાકાર એક તરફ સંશયને અંતર્ભાવ ઈહામાં કરે છે જ્યારે બીજી તરફ તેને અવગ્રહરૂપ 35 8 માને છે. ઉક્ત વિચારણાના આધારે એમ માનવું પડે કે જિનભદ્રાદિ આચાર્યો અવગ્રહ, ઈહા એ ક્રમ સ્વીકરે છે, જયારે અકલંક આદિ આચાથી બવઘઉં, તલ, હું એવો કમ સ્વીકારે છે અને વિયારણ અર્થગ્રહણ તરફની હેવાથી સૂનમાં સંશયનો ઉલ્લેખ નથી એવો ખુલાસે 319 કરે છે માલધારી હેમચન્દ્રસૂરિ સ્પષ્ટતા કરે છે કે, કહાગત વિચારણા હમેશાં સમાવિષયક જ હોય છે, જેમકે. આ સ્થાણુ છે કે પુરુષ ? પણ અન્ય ત વિલક્ષણ વિષ ક હાતા નવા જેમકે આ સ્થાણુ છે કે અશ્વ ? ૨) ઉઢા અને સંશય:- જિનભદ્ર “માં શટ fi શા શા વા' એ વિચારણાને સંશયરૂપ માનતા ન હોવાથી સંશય જેવી જણની આ ચારણા કેમ સ શય નથી તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે (૧) સ શિવ અજ્ઞાન છે, જ્યારે ઈહા જ્ઞાન છે (૨) સંશયમાં સ્થાણુ-પુરુષ આદિ અનેક વિશેષ અર્થનું આલંબન હેય છે, પરંતુ એક પણ રને નિષેધ હેતે નયે, જ્યારે ઈહામાં તેવા નિષેધનું Page #112 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૦૩ વલણ હાય છે, પરિણામે વિચારણા નિશ્ચયાભિમુખી બને છે. (૩) સ રાયમાં કુંતિ થયેલું ચિત્ત જાણે સૂઈ જાય છે, જ્યારે ઈહ માં તે સાધન (હેતુ), સમથન (ઉપપત્તિ અને અન્વેષણ પરાયણ હાય છે. જિનદાસગણુ અને મલયગિરિએ એનુ સમથન કયુ` છે. યશોવિજયજી દ્વિતીય દલીલને અનુસર્યાં છે 31 અકેલ ક ઉપયુ ક્ત વિચારણાને સંશયરૂપ માને છે અને તે પછીની વિચારણાને ઇહામ તે છે, પરતુ સંશયાત્તરવતી ઈહામાં નિય હોતા નથી, આથી તે સંશયરૂપ હોઈ શકે એવા પૂર્વ પક્ષનું સમાધાન સંશય બન્ને અથ પ્રત્યે સમભલ હોય છે અર્થાત્ એનાંથી એક વિકલ્પ તરફ પક્ષપાત હેા નથી, જ્યારે ઈહા એમાંથી એક વિકલ્પ તરફ ઢળેલી હેવાથી તે વિષયમાં તે અનુ ગ્રહણ નિણું - યાભિમુખ હોય છે, એમ કહીને39 કરે છે. (૨) કું! અને ૐ : ઉમાસ્વાતિએ હૈં અને તર્કને ઇહાના પર્યાય માન્યા હાવાથી તેને સંબંધ મિ જ્ઞાન363 સાથે છે. પછીના કાળમાં અકલક આદિ તાર્કિક પરંપરાના આચાર્યોએ ત (૬) તે શ્રુતજ્ઞાનમાં અદ્ભૂત કરતે તેને પરાક્ષજ્ઞાન માન્યુ, જે અંગે પૂર્વ વિચારણા કરવામા4 આવી છે. હૅચન્દ્ર ' અને રૂની ભેદરેખા સ્પષ્ટ કરતાં કહે છે કે, રા વર્તમાનકાલિક અ વિષયક અને વ્યઃહાર્પ્રત્યક્ષ છે, જ્યારે હૈં ત્રિકાલગેચર અને પરોક્ષ 5 છે. 365 (૪) ફ્ઠા અને અનુમાન : ધવલાટીકાકાર કેં। અને અનુમાનને ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, ' હેતુના બળથી ઉત્પન્ન થતી હોવા છતાં તે અનુમાન નથી, કારણ કે Íહા અવગૃહીત અને વિષય કરે છે. જ્યારે નુમાન જેવા અવગ્રહ થયા નથી તેવા અને વિષય કરે છે. Ė1નું લિંગ સ્વવિષયથી અભિન્ન છે. જ્યારે અનુમાનનુ' લિંગ સ્વવિષયથી ભિન્ન છે. ૩૦૦ (૫) ફૈટ્ઠા અને માનસપ્રત્યક્ષ : વિદ્યાનંદ કુંઢા અને માનસયક્ષને ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, ઈહા માનસપ્રત્યક્ષ નથી, કારણ કે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાતાત્તરવતી છે. વળી, તેતે મનેાજન્ય સ્મરણ પણ કહેવાશે નાહ, કારણ કે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી ઉત્પન્ન થયેલી હાવાથી માનસરથી વિજાતીય 367છે. (૬) ×૪' અને ચેષ્ટા : પ્રભાચદ્ર આદિ આચાર્યાએ હા એ સદ્ન અથ་ના આાચનરૂપ ચેષ્ટા છે એમ કહીને તેને વ્યુત્પત્તિજન્ય અર્થ પણ આપ્યા ૩૦૪ છે પરંતુ પ્રસ્તુત પ્થ પ્રમાણે જૈનેતર દન અનુસાર તેને 1 નભિન્ન બનવાનો પ્રસંગ પ્રાપ્ત થય છે, કારણ કે નયાયિકે ચેષ્ટા (પ્રયત્ન)ને જ્ઞાન બુદ્ધે) થી ભિન્ન9 માને છે. આથી તેની જ્ઞાનરૂપતા સિદ્ધ કરતાં પ્રભાચદ્ર કહે છે કે { Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા હા અવગ્રહને વિશેષ વ્યાપાર છે અને ઈહાને વિશેષ વ્યાપાર સવાલ છે, તેથી તે જ્ઞાનરૂપ છે, જ્યારે હેમચન્દ્ર એ ચેષ્ટા ચેતનની છે એમ કહીને તેની જ્ઞાનરૂપતા સિદ્ધ81૦ કરે છે. (૭) ઈહાનુ કાલમાન : અવગ્રહાદિનું કાળમાન જણાવતી આ નિયુક્તિગત ગાથામાં હા અવાયના કાળમાન માટે બે પાઠભેદ મળે છે : મદુત્તમત્તે અને દુરાઇ જિનભદ્ર પ્રથમ પાઠનું સમર્થન કરે છે અને તેને અર્થ અન્તમુદત આપે છે, જ્યારે હરિભદ્ર અને મલયગિરિ દ્વિતીય પાઠનું સમર્થન કરે છે અને તેને અર્થ મુહુર્નાદ્ધ અર્થાત એક ઘડી (૨૪ મિનિટ) કરે છે. અલબત્ત, તેઓ જિનભદ્રસંમત પાઠમેદને ઉલેખ અન્ય કહીને કરે છે. મલયગિરિ તેની વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધિ પણ કરે છે. નંદિસૂત્રમાં નિયુક્તિગત ઉક્ત ગાથા ઉદ્ઘ72 થયેલી છે. ઉપરાંત અવગ્રહાદિનું કામાન દર્શાવતું એક સ્વતંત્ર સૂત્ર પણ છે, જેમાં ઈહા અને અવાયનું કાળમાન અનન્ત 31 1 આપ્યું છે. આથી હરિદ્રને એવી સ્પષ્ટતા કરવી પડી કે મુદ્દત્તાદ્ધ કાળમાન વ્યવહારપેક્ષા છે. વસ્તુતસ્તુ ઈહા-અવાવનું કાળમાન અન્તર્મુહૂર્ત છે. મલયગિરિ તેઓને અનુસર્યા છે. આ નિયુક્તિગત ઉક્ત ગાથાને મુદૃાન પઠભેદ અસ્તિત્વમાં હેય, જિનભદ્દે એનું સમર્થન કર્યું હોય અને એ પાઠ સ્વીકારવાથી “મુત્તમદ્ર વ્યવવારાપક્ષયા છે' એવું કહેવાની ફરજ પણ ન પડે, એ પરિસ્થિતિમાં હી ભદ્ર અને મલયગિરિએ શા માટે મુદત્ત ૐ પાઠ સ્વીકાર્યો અને નંદિસૂત્રને સુસંગત હોવા છતાં મુદ્દત્તાન્ત પાઠને શા માટે અન્ય કહીને ઉલ્લેખ્યો તે ચિંત્ય છે. કોટયાચાર્ય કૃત વિ૦ ભાષ્યની ટીકામાં પણ મુદત્તાન્ત પાઠભેદ તરીકે ઉલ્લેખાયું31 4 છે સંભવ છે કે મુદુત્તમ પાઠ વિશેષ પ્રચલિત હશે. (૮) ઈહાન પ્રામાણ્ય : ઉમાસ્વાએ મતિ અને શ્રતને પરોક્ષ પ્રમાણમાં અભૂત કર્યા છે. 37 ૬ જિનભ સંશયવના નિરસન પૂવક ઈહાની જ્ઞાનરૂપતા 31 • સિદ્ધ કરી છે અકલંકે અવઢવાદિનું પ્રામાણ્ય “pdpává ૪ સુત્તરોત્તમ્ કહીને સિદ્ધ કર્યું છે અને તેનું સમર્થન પ્રભાચન્દ્ર, હેમચન્દ્ર આદિએ 31 કર્યું છે. ધવલાટીકાકારે આ અંગે વિશેષ સ્પષ્ટતા કરી છે ઃ (૧) હાં સ શયની જેમ વસ્તુનું જ્ઞાન કરાવતી (પરિચ્છેદક) ન હોવાથી તે અપ્રમાણ છે, એમ કહી શકાશે નહિ. કારણ કે તે વસ્તુને ગ્રહણ કરીને પ્રવૃત્ત થાય છે અને તેમાં લિંગ ન હોય છે. ૨. તે અવિશદ મવઘઉં પછી આવતી હોવાથી - પ્રમાણ છે. એમ કહી શકાશે નહિ. કારણ કે તે વસ્તુ વિશેષના જ્ઞાન (પરિછિતિ)નું કારણ છે, તે વસ્તુના એકદેશને જાણી ચૂકી છે અને તે સંશવ તેમજ Page #114 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન ૧૫ વિપાયથી ભિન્ન છે. (૩) તે અનધ્યવસાયરૂપ હોવાથી અપ્રમાણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે તે સાશયને છેદે છે અને ત્રિભુવનગત વસ્તુઓમાંથી શુકલ અ દિને ખેંચી તેને એક વસ્તુમાં સ્થાપવાની ઇચ્છા ધરાવે છે. (૪) તે ફલજ્ઞાન હોવાથી અપ્રમાણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે તેમ માનવાથી દર્શનના ફળરૂપ અવગ્રહજ્ઞાનને પણ અપ્રમાણુ માનવ ને પ્રસંગ પ્રાપ્ત થશે. વળી, સવજ્ઞાન કાર્યરૂપે જ ઉપલબ્ધ થાય છે (૫ તે ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમ ણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે સર્વથા અગૃહીતગ્રાહી જ્ઞાન ઉપલબ્ધ નથીવળી, ગુડીતશ્રવણ અપ્રમાણનું કારણ નથી. કારણ કે સંશય, વિપર્યય અને અનધ્યવસાયજાતીય જ્ઞાન જ 31 8 અપ્રમાણ છે. (ધ) અવાય - (૧) મહાય માટે પ્રયોજાતા શબ્દો - આગમોમાં અવાય માટે અવાગ અને મોહ એમ બે શબ્દો પ્રજાતા હતા જેની વિચારણું પૂર્વે થઈ ગઈ છે. 19 આ નિયુક્તિના કાળ સુધી આ બન્ને શબ્દ ને ઉપયોગ ચાલુ રહ્યો 8 છે. નંદિમાં ઉક્ત નિયુક્તિગત ગાથાઓ ઉદ્ભૂત થયેલી હાવ થી 381 ત્યાં મને ઉલ્લેખ છે એમ ઉપથારત કહી શકાય પરંતુ વસ્તુતતુ ત્યાં થયેલી જ્ઞાનવિચારણામાં અવા બનાં મવાઘ 382 અને મરાય 38 3 રૂપ જ વપરાય છે, એવોટું નહિ. આથી એમ માનવું પડે કે નંદિના કાળમાં મવાય શબ્દ સ્થિર થયો હતો. પખડાગમમાં અવાશ38 4 ઉપરાંત ચાવાવ 8 5 શબ્દ પણ પ્રયા છે, પરંતુ તેને (માવાય) ઉપગ પછીના કાળમાં અકલંક આદિ આચાર્યાએ કર્યો નથી. અલબત્ત, ધવલાટીકાકારે તેને ઉપયોગ કર્યો છે, પણ તે સ્વાભાવિક છે નંદિના કાળમાં પ્રાકૃતરૂપ અવાજ પણ પ્રજાતું હતું જેને ઉલલેખ ઉપર કરવામાં આવ્યો છે. ૫ દાના કળમાં વમવાય અને અપાય, એમ બે સંસ્કૃત રૂપાને ઉપગ થયો »વાય રૂપ સર્વપ્રથમ તવામા 8 6 પ્રયોજાયેલું જોવા મળે છે, જ્યારે સર્વાર્થસિ દ્ધવ 397 બરાથનો ઉલેખ થયે છે. પછીના કાળમાં હરિભદ્ર 8 8 માયને ઉપયોગ કર્યા તે જિનદાસગણિ અ દિ કેટલાક આચાર્યોએ 8 9 અવાયને ઉપયોગ કર્યો. જયારે જિનમદ્ર, અકલંક, મલયગિરિ અને યશોવિજયજી આદિ કેટલાક આચાર્યો - 39 0 અને શબ્દને ઉગ કર્યો આથી એમ કહી શકાય કે છેક સુધી બન્ને શબ્દોને ઉપગ ચાલુ રહ્યો છે. અકલંક બને શબ્દોને સમન્વય સાધતાં કહ્યું કે, અપાયમાં ત્યાગાત્મક Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જેનસમત જ્ઞાનચર્ચા અંશ મુખ્ય છે અને વિધ્યાત્મક અંશ ગૌણ છે, જ્યારે અવાયમાં વિધ્યાત્મક અંશ મુખ્ય છે અને ત્યાગાત્મક અંશ ગૌણ છે એકના ગ્રહણથી અન્યનું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. જેમકે, “આ દાક્ષિણાત્ય નથી, એવા વિધાનમાં “આ ઔદીચ્ય છે એવું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. આથી અપાય કે અવાય ગમે તેને ઉપયોગ યુક્તિસંગત બની રહે છે. આથી એમ પણ કહી શકાય કે મપાય શબ્દ મદનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે. (૨) અવાયનું સ્વરૂપ આગમકાળમાં અવાયનું સ્વરૂપ સ્થિર થયું ન હતું, એ અંગેની વિચારણા પૂર્વે થઈ ગઈ છે.92 અવાય અંગેની સર્વપ્રથમ આ૦ નિયુક્તિમાં એટલી સ્પષ્ટતા મળે છે કે, અવાયમાં નિર્ણય (વ્યવસાય) હાય393 છે. પછીના કાળના અચાર્યોએ આ વિગતને સ્વીકારીને જ વિશેષ સ્પષ્ટતા કરી છે. અવાય અગેની સ્પષ્ટ પરિભાષા સર્વ પ્રથમ તત્વાર્થમાં મળે છે, જેમ કે અવગ્રહની વિષયભૂત વસ્તુ સમ્યફ છે કે અસમ્યફ એ વિષે ગુણદોષની વિચારણાના આધારે એક વિકલ્પને ત્યાગ અપાય છે 34 અકલ કે આપેલા સવાયના અર્થ ઘટનનું મૂળ અહીં જોઈ શકાય 30 5 પૂજ્યપાદે કહ્યું કે વિશેષજ્ઞાન થવાથી થતી યથાર્થ જ્ઞપ્તિ અવાય છે જેમકે, પાંખો ફફડાવવી વગેરેથી આ બગલી જ છે, પતાકા નથી એ નિશ્ચયાત્મક પ્રત્યય છે. પછીના કાળના આચાર્યોએ એનું સમર્થન કર્યું છે. 39 7 અગયના સંદર્ભમાં જિનભદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમકે (૧) કેટલ કને માત્ર વ્યતિરેક ધર્મથી. કેટલાકને માત્ર અન્વય ધમથી, તે કેટલાકને બન્ને ધમવા અવાયજ્ઞાન થાય તેમાં કશી વિસંગતિ નથી.398 (૨) અભ્યસ્ત વિષય હોય તે પણ સીધું અવાયજ્ઞાન થતું નથી, પણ ઉત્પલશતપત્રવિદ્ધન્યાયથી અવધ ટટ્ટાર્ટઅવાવ>ધ ના એમ ક્રમમાં જ જ્ઞાન થાય છે. અલબત્ત, અતિ સૂક્ષ્મતાના કારણે કમને ખ્યાલ આવતા નથી. પછીના કાળના જિનદાસગણિ આદિ આચાર્યાએ એનું સમર્થન કર્યું 39) છે. મલયગિરિ આદિના નામે લેખ પૂર્વક ઉક્ત વ્યવ થાનું સમર્થન કરતાં યશોવિજ્યજી કહે છે કે, પ્રસ્તુત વ્યવસ્થામાં તડુમયાત પૂરત પવ, જ્ઞલ તુ વત: વમતરૂત્ર' આકારસૂત્રજન્ય કશી વિસ ગતિ પ્રાપ્ત થતી નથી, કારણ કે ઉક્ત નિયમ વિષયના સંદર્ભમાં છે, જ્યારે જ્ઞાનસ્વરૂપની બાબતમાં તો સર્વત્ર પ્રામાણ્યને નિશ્ચય સ્વતઃ જ થાય છે.40 0 | વિદ્યાનંદ કહે છે કે, “જે અવાવને અભાવ માનવા માં આવે તે સંશય કે Page #116 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૦૭ વિપર્યયની શક્યતા રહે. આથી ઈહાથી ભિન્ન અવાયને સ્વીકાર કરવો પડે એવું સમાધાન કેટલાક આચાર્યો આપતા હતા ક01 આથી એવું અનુમાન કરી શકાય કે, તે સિવાયના અન્ય કેટલાક આચાર્યો અવાયનું અસ્તિત્વ સ્વીકારતા ન હતા. વિશેષ સામાન્ય અવગ્રહ અને અવાય : ભગવતીમાં ઉલ્લેખાયેલે મોદનગાળા-ળવેળા 02 એ ક્રમ “મોટ્ટ' પછી પણ માળા>nsi એમ વિચારપ્રક્રિયા આગળ વધે છે એવું સૂચન કરે છે. નંદિમાં સંજ્ઞી અસ જ્ઞો જીવની સમજૂતીમાં ઉલ્લેખાયેલે હા, મોહો, માળા, વેસT, fiતા, વીનંત એવો 0૩ ક્રમ ઉક્ત વિગતનું સમર્થન કરે છે. અલબત્ત, ન દિમાં નાણા આદિ ચાર શબ્દો ક્હાના પર્યાય તરીકે ઈહામાં અંતર્ભાવ પામ્યા છે 4 0 * સંભવ છે, એનું કારણ એ હેઈ શકે કે નંદિના કાળ પહેલાં જ અવાય પછી ધારણાને કમ સ્વીકૃત બની ચૂક્યો હતો ક0 5. આમ છતાં ઉપર્યુક્ત અનુમાન વિસંગત નથી, કારણ કે જિનભદ્ર કરેલી સ્પષ્ટતા અનુસાર મવગ્રા> હામાય... હાર્ટ પ્રવાય એમ વિચારપ્રક્રિયા આકાંક્ષાનિવૃત્તિ સુધા આગળ વધે છે. આથી, ઈહામાં માળા, વેલ, નતા, વીમંal અતભૂત મનાયાં હોવા છતાં મોટું પછી માળા આદિના ક્રમમાં વિચારપ્રક્રિયાનું એ ગળ. વધવું વિસંગત બનતું નથી. જિનભદ્ર ઈહાની પૂર્વેના તમામ મઢાયને વિશેષસામાન્ય અવગ્રહ તરીકે અને આકાંક્ષાનિવૃત્તિ વખતના નિર્ણયને (મવાયને અવાય તરીકે ઓળખાવ્યો છે 40 6 આમ જિનભદ્રીય વ્યવસ્થાનું મૂલ ભગવતી અને નંદિગત ઉક્ત ઉલ્લેખમાં જોઈ શકાય. સાથે સાથે ઉપર્યુક્ત આગમક્ત ઉલ્લેખની સંગતિ પણ જિનભદ્રીય વ્યવસ્થામાં જોઈ શકાય. મવાય અને માન પ્રત્યક્ષ : વાચસ્પતિના મત અનુસાર સામાન્યકારે ગૃહીત પિંડને વિશેષણ વશેષ્ય રૂપે પૃથફૂ કરીને ગ્રગણું કરવા ત મનને વ્યાપાર છે.40* અને બૌદ્ધમત નેગેન્દ્રિયને વ્યાપાર બંધ થયા પછી માનસપ્રત્યક્ષની પ્રાપ્તિ. થાય છે.%0 8 જેઓને જૈનસંમત અથવગ્રહ તરવતી -મરાય) સાથે સરખાવી શકાય, કારણ કે હૃદમાં વિચારણું હોય છે અને મવામાં નિર્ણય હેય છે, જેઓ બને મનને વ્યાપાર છે (૪) વાવનું પ્રામાણ્ય : અવાયનું પ્રામાણ્ય સિદ્ધ કરતી ઉમાસ્વાતિઅકલંક આદિની યુક્તિ વિષે દહામાં કહેવાઈ ગયુ છે 0 2 વિદ્યાનંદ કહે છે કે, અવાય અને ધારણું ગૃહીતગાહી હોવાથી અપ્રમાણ છે. એમ કહી શકશે નહિ, કારણ કે (૧ ઉક્ત માન્યતા અનુસાર અનુમાન અપ્રમાણું ગણાવા લાગશે. જે ઇષ્ટનથી, (૨) ઈહા, અવાય અને ધારણામાં ઉત્તરોત્તર વિશેષ પ્રજાને ઉપગ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનસંમત જ્ઞાનચર્યા જેમકે, ઈહામાં કવચિત સંશયનું તત્વ શક્ય છે, જ્યારે અવાયમાં તેને સર્વથા - અભાવ છે; કદાચિત વિસ્મરણનો હેતુ છે, જયારે ધારણું અવિસ્મરણને હેતુ છે. 10 (૪૦) વીરા : પ્રાચીન આ ગમમાં ધિરુ11 દૂતિ), 12 (તિ) ૩વહાળવા 11 (૩૧ઘારતા) અને ઘા-1 શબ્દને પૃથક્ પૃથક ઉલ્લેખ મળે છે. પછીના કાળમાં પૂર તેમજ ઘાયને અભેદ મનાવે અને સ્મૃતિની વ્યવસ્થા બે રીતે થવા પામી, જેની વિચારણા પછીથી કરવામાં આવી છે. સૂત્રકૃતાંગમાં જ્ઞાતિ, શ્રવણ અને વોધિ પછી ૩વધારળતાને 815 ક્રમ હોવાથી તે (૩વધારાતા) ધાણાની નજદીકનું જ્ઞાન છે. આમ છતાં પછીના કાળમાં નંદિમાં તે અવરહના પર્યાય તરીકે ઉલ્લેખાયો16 છે. ભગવતીમાં ધારણાને ઉલ્લેખ એક તરફ પંચ વ્યવહારગત એક વ્યવહાર તરીકે થયો17 છે, જ્યારે બીજી તરફ મતિના અવગ્રહાદિગત ચતુર્થ ભેદ તરીકે થયો1 8 છે ખંડાગમગત જોષ્યવુદ્ધિ 19 હૃદ્ધને સંબંધ ધવલાટીકાકાર ધારણા સાથે જેડેa o છે. સમવાયાંગમાં ધારણાના છ ભેદને ઉલ્લેખ મળે 81 છે, પર તુ તે અવશ્યક નિયુક્તિ પછીના કાળમાં ઉમેરાયા હશે. કારણ કે એ ભેદો સર્વપ્રથમ નંદિમાં પ્રાપ્ત થાયaa છે આ૦ નિયુક્તિમાં ધારણ કરવું તે ધાયા છે અને -કૃત મતિને પર્યાય છે એટલી સ્પષ્ટતા મળે428 છે. નંદિ અને ખંડાગમમાં ધારણાના છ ભેદના ઉ૮ ખ સિવાય અન્ય કશી સમજૂતી થી 424 ઉમા સ્વાતિએ કરેલી સ્પષ્ટતા અનુસાર (1) યથાવતિત્તિ. (૨) માત્રથાન અને (૩) માંધારણ એ ધારણas છે. સિદ્ધસેનીયટીકામાં ઉપર્યુક્ત ત્રણને અનુક્રમે ધારણના પ્રથમ, દ્વિતીય (લબ્ધિ) અને તૃતીય ભેદ તરીકે ઓળખાવ્ય 420 છે આમ છતાં યથાસ્વ પ્રતિપત્તિ અને મત્યવસ્થાનને અર્થ ઉમાસ્વાતિને શે અભિપ્રેત છે તે સ્પષ્ટ થતુ નર્થ અને અવધારણ શબ્દ આ નિયુક્તિગત સ્પષ્ટનાથી કઈ વિશેષ અર્થ એ પતે નથી. આથી એમ માનવું પડે કે ઉમાસ્વાતિના કાળ સુધી ધા ણના સ્વરૂપ વિષે ખાસ કઈ સ્પષ્ટતા મળતી નથી, જેનું સમર્થન પં. સુખલાલજી પણ કરે છે 481 પૃપાદના કાળથી થયેલી ધારણ વિષયક વ્યવસ્થાને બે પરંપરામાં વહેંચી શકય : પૂજ્યપાદીય પર પર અને જ ભદ્રય પર પરા પૂજય પદે ધ ૨ળ ને સ્મૃતિના હેતુ તરીકે સમજાવી 2 8 અને અકલંકે તેને વાસના સંસ્કાર તરીકે આળખાવી429 આ રીતે આ પરંપરા એ એકમાત્ર વાસન રૂપ ધારણને સ્વીકાર કર્યો, જ્યારે જિનભદ્ર વસન ઉપરાંત તેમાં વધુ ત્ર અને રકૃતિને પણ ધારણમાં અંત કર્ભાવ મા.430 વિધાનદ પ્રભાચન્દ્ર હેમચન્દ્ર આદિ આચાર્યો માં પૂજાપાદનું Page #118 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૦૯ સમથ ન431 કર્યુ”. જ્યારે જિનદાસગણિ હરિભદ્ર. મલયગિરિ, યોાવિજયજી આદિ આચાર્યાએ જિનભદ્રનું સમય"ન 38 કર્યું". મલયગિરિએ ન દિગત “તમો સે કય Taફ' સૂત્રખ’ડીને અવિચ્યુતિ અને ‘તો dj ધારાં વિસર્સ' સૂત્રખંડને વાસના તરીકે ઓળખાવીને જિનભદ્રીય વ્યવસ્થા અનુસાર અ`ઘટન433 આપ્યું. હેમચન્દ્ર પૂજયપાદીય વ્યવસ્થાને અનુસર્યા હેાવા છતાં તેમણે જિનદ્રીય વ્યવસ્થાના પણ (સ્મૃતિ સિવાય) સમન્વય સાધવા પ્રયાસ કર્યાં તે-ણે કહ્યું કે દી દીધ"તર અવાય જ અવિચ્યુતિ છે તેથી તેને પૃથક્ ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં અવિચ્યુતિ પણ સ્મૃતિને હેતુ હોવાથી તેને અંતર્ભાવ ધારણામાં કરવા કાઈ દોષ નથી ૪ આમ વિયુનિ> વાસના>સ્મૃતિ એવે ક્રમ પ્રાપ્ત થય છે. ઉપર્યુક્ત બને પરપરા આ ત્રણેય તત્ત્વાના અસ્તિત્વની બાબતમાં અને અવિચ્યુતિ તેમજ વાસનાને મતિ (વ્યવહાર પ્રત્યક્ષ માનવ ની બાબતમાં એકમત છે, પર તુ ભેદ એ છે કે, જિનભદ્રીય પર પરા અવિચ્યુતિના અતભાવ ધારણામાં માને છે, જ્યારે હેમચન્દ્ર તેના અંતર્ભાવ અવાયમાં કરીને પણ દી દીધ*તર અવાયને ધારણારૂપ માને છે. જિનભદ્રીય પરંપરા સ્મૃતિને મતિજ્ઞાન તરીકે આળખાવે છે, જ્યારે પૃ:પાદીય પરંપરા તને શ્રુત (પાક્ષ) જ્ઞાન તરાકે એળખાવે છે.35 વિદ્યાનંદ શબ્દાનુયાજનાહિર તે સ્મિતે મતિ તરીકે અને શબ્દાનુયાજના સહિત સ્મૃતિને શ્રુત તરીકે ઓળખાવીને ઉક્ત બન્ને પર પરાના સમન્વય સાધે છે.૧૩૦ જિનભદ્રના કાળના કેટલાક આયાર્યાં અવાયના અતે મત્યુપયોગની સમાપ્તિ. ધૃતિ ન મની ધારણાનું અસ્તિત્વ સ્વીકારતા ન હતા અને મવયના અપાય અને અવધારણુ એમ બે વિભાગ કરીને અવગ્રહ>ઈહા>અપાય>અવધારણ એમ મતિભેદતા ચરતા સ ંખ્યાની સંગતિ બેસાડતા હતા. તેમણે કરેલી વ્યવસ્થા અનુસાર વ્યતિરેક ધમના ત્યાગ અપાય છે અને ધટાદિ વિશેષ અથ તો ન*ય અવધ રણુ છે પાણિનીય પર્'પરા અપાયનુ વિશ્લેષપરક અĆઘટન આપતી હોવાથી પાચેડવાયનમ્ ૨-૪-૨૪), સાંભવ છે કે અપાયના ઉક્ત અથ ઘટન ઉપર તેની અસર હાય. જિનભદ્ર ઉક્ત માન્યતાને વ્યવસ્થિત કરતાં કહે છે કે, તદ્દેવ ફૅમ્ એ જ્ઞાન ધારણા છે, જે અવાયથી ભિન્ન છે અને તેવું જ્ઞાન અવાય વખતે હેતુ નથી, તેની ધૃતિ નામની ધારણાનું અસ્તિત્વ છે જ. આ પરિસ્થિતિમાં અપાય અને અવધ રણને અંતર્ભાવ અવાયમ જ માનવો પડે, કારણ કે તે અંનેને પૃથક્ માનવાથી મતિભેદોની સંખ્યા ચારના બદલે પાચન થવા પામે. જે પ્રુષ્ટ નથી 457 મ (૧) વિદ્યુતિ : જિનભદ્ર કહે છે કે. જ્ઞાત અ ને અવિનાશ વિન્તુ'ત છે. મલયગિરિ અને યશેવિજયજી એનુ અર્થઘટન ઉપયોગનું સાતત્ય એવું કરે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈનસંમત જ્ઞાનચર્ચા છે. જિનભટ્ટે જણાવ્યા અનુસાર તેનું કાલમાન અત્તમુહર્ત છે.439 જિનદાસગણિને અનુસરી મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, તે કાળમાન જાત્કૃષ્ટ એક જ પ્રકારનું છે. 40 અવિસ્મૃતિના પ્રામણની ચર્ચા કરતાં યશવિજયજી કહે છે કે, તે ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી,' એવી શંકા અસ્થાને છે, કારણ કે સ્પષ્ટ, સ્પષ્ટતા, સસ્પષ્ટતમ એવા ભિન્ન ધર્મવાળી વાસનાની તે જનક હોવાથી અન્ય અન્ય વસ્તુની ગ્રાહકો છે. 441 (૨) વ સત્તા : જિનભદ્ર વાસનાને તાવરણક્ષોપશમરૂપ માને છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે વાસના એ અવિસ્મૃતિથી પડેલે સંસ્કાર છે.442 “ધારણને કાળ સંખ્યય કે અસંમેય સમય છે એવું નિયુક્તિમાં ઉલ્લેખાયેલું કાળમાન જિનભદ્ર દિ આચાર્યોએ વાસનારૂપ ધારણાને લાગુ કર્યું છે અને સંશય વર્ષનું આયુષ્ય ધરાવતા જીવો માટે સંખેયકાલ તેમજ અસબેય વર્ષનું આયુષ્ય ધરાવતા જીવો માટે કાળ એવી સ્પષ્ટતા કરી છે. 43 ન્યાય-વૈશેષિકદર્શન સંસ્કારને જ્ઞાનથી ભિન્ન માને છે કે જ્યારે જેનદર્શન તેને જ્ઞાનરૂપ માને છે કે 5 આચાર્ય હેમચન્દ્ર તેની જ્ઞાનરૂપતા સિદ્ધ કરતાં કહે છે કે જે તે અજ્ઞાનરૂપ હોત તે તે જ્ઞાનરૂપ સ્મૃતિને જનક અને આત્માને ધર્મ ન બની શકે, કારણ કે ચેતનને ધર્મ અચેતન હોઈ શકે નહિ. આમ અકલંક, હેમચન્દ્ર આદિ આચાર્યો તેની વાસ્તવિક જ્ઞાનરૂપતા માને છે, જ્યારે યશોવિજયજી એની ઔપચારિક જ્ઞાનરૂપતા માને છે, તેઓ કહે છે કે, વાસના અજ્ઞાનરૂપ હોવા છતાં કારણમાં કાર્યને ઉપચાર માનવાથી તે જ્ઞાનરૂપ છે.* (૩) કૃતિ :-- આગમ કાળમાં સ્મૃતિ સ્વતંત્ર જ્ઞાન જણાય છે, નિયુક્તિના કાળમાં તેને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત થયો અને તે પછીના કાળમાં તેની વ્યસ્થા બે રીતે થઈ, એ વિષે આ પહેલાં કહેવાઈ ગયું છે. 48 8 જિનભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે કાળાન્તરમાં સંસ્કાર જગતાં તવ રૂઢમ્ ” એવું સ્મરણ સ્મૃતિ છે. 9 અકલંક આદિ તાકિક પરંપરાના આચાર્યો “તદેવ છૂટ” એ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન તરીકે ઓળખાવે છે, જેને તત્વ અંશ સ્મૃતિ છે.45 0 વૈશેષિકદર્શનને મતે નિશ્ચયાત્મક જ્ઞાનથી સંસ્કાર અને સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. 4 51 આ રીતે નિશ્ચયજ્ઞાન, સંસ્કાર, સ્મૃતિ એ કેમ ઉત્તરોત્તર કારણ-કાર્ય રૂપે પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે જૈનસંમત 58 અવાય ધારણા સ્મૃતિ સાથે સરખાવી શકાય. યોગદર્શન અનુસાર સ્મૃતિને સ બ ધ અતીન્દ્રિય Page #120 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૧૧ જ્ઞાન સાથે પણ છે, કારણ કે તે અસંપ્રજ્ઞાતોગને એક ઉપાય છે 3 3 જ્યારે જેનદર્શન અનુસાર તેનો સંબંધ લૌકિક (મતિ-મૃત) જ્ઞાન સાથે જ છે 45% યોગ5 5 અને જૈનદર્શન 5 6 અનુસાર સ્મૃતિ એ વાસના અને પ્રત્યભિજ્ઞાનથી ભિન્ન છે અને સંસ્કારનું કાર્ય છે ન્યાયદર્શન અને જેન તાર્કિક પરંપરા મૃતિને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને તર્કથી ભિન્ન માને છે,45 1 જ્યારે બૌદ્ધપરંપરા તેને ઉપમાનરૂપ માને છે. 85 8 વૈદિક દશને સ્મૃતિને ગૃહીતગાહી કહીને પ્રમાણ માનતાં નથી. અલબત્ત, તેઓ તેને મિથ્યાજ્ઞાન તો કહેતાં નથી. તેઓના મત અનુસાર મનુ આદિ સ્કૃતિનું પ્રામાણ્ય શ્રુતિમૂલક છે, તેથી સ્મૃતિ સ્વતંત્ર પ્રમાણ નથી. 60 બૌદ્ધદર્શન સ્મૃતિને પ્રમાણે માનતું નથી, કારણ કે તે પ્રત્યક્ષ અને અનુમાનને જ પ્રમાણ માને છે61 આથી અકલંક આદિ જેન આચાર્યોએ ઉક્ત મનનું ખંડન કરીને સ્મૃતિનું પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે, જે અંગેની દલીલ સંક્ષેપમાં આ પ્રમાણે છે : મૃતિ પ્રમાણ છે, કારણ કે તે સંજ્ઞા (પ્રચવમશ–પ્રત્યભિજ્ઞાન)ને હેતુ છે.462 તે સ્વ અને અર્થની પ્રકાશિકા છે; 3 સંશય, વિપર્યય અને અનધ્ય. વસાયરૂપ સમરોપની વ્યવ૨કેદક છે. 64 વિશેષ પરિસ્થિદિ કરાવે છે; અનુમાનરૂપ પ્રજનને સિદ્ધ કરે છે; સ્વપ્રતિપન અર્થમાં તેનું સંવાદકત્વ છે. 46 અને વસ્તુની એકતાને અપૂવ અનુભવ કરાવે છે. 4 6 6 જે તેને પ્રમાણ માનવામાં ન આવે તે તેની પછીમાં સત્તા (પ્રત્યભિજ્ઞાન), ચિંતા (તક), અનુમાન ઉપરાંત પ્રત્યક્ષ પણ અપ્રમાણુ બનવા પામશે. જે ગૃહીતગ્રાહી હોવાથી તેને પ્રમાણ માનવામાં નહીં આવે તે ધારાવાહી ઈન્દ્રિયપ્રત્યક્ષ, 4 67 પ્રત્યભજ્ઞાન, અનુમાન અને અનુમનત્તર પ્રત્યક્ષ પણ અપ્રમાણુ ગણાશે, કારણ કે તેઓમાં આંશિક ગૃહીતગ્રહણ છે. 8 (૭) વદુ આદ ભેદ : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાને લાગુ પડતા દુ-મર, વવિઘ-- વિ. ક્ષિા-નિર, અનિશ્ચિત-અનિશ્વિત, અનુર-૩ર અને વ-મgવ એ બાર ભેદનો સર્વ પ્રથમ ઉલ્લેખ તરાર્થમાં પ્રાપ્ત થાય છે, એ વિષે પૂર્વે કહેવાઈ ગયુ છે. તન્નાથ માં ઉક્ત ભેદને નામોલ્લેખ જ મળે છે. સમજૂતી નહિ તે ભેદની સમજૂતી આપવાની શરૂઆત પૂજ્યપાદન કાળથી થવા પામી. ઉક્ત ભેદોમાં બહુ,. Page #121 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા બહુવિધ, ક્ષિપ્ર ધ્રુવ, અને અશ્રુવ એ નામ છેક સુધી અપરિ તિત રહ્યાં છે. 1 0 જ્યારે તે સિવાયના ભેદોનાં નામમાં પરિવર્તન આવ્યું છે. અને ઉક્ત બાર ભેદગત કેટલાક ભેદોના અર્થમાં પણ પરિવર્તન જોવા મળે છે જિનભદ્ર, હરિભદ્ર, અકલંક આદિ આચાર્યોએ ઉક્ત ભેદેની સદાહરણ સ્પષ્ટતા કરી છે. પૂજ્યપાદે ઉદાહરણ આપ્યાં નથી જિનભદ્ર જ્યાં જરૂર જણાઈ ત્યાં ઉદાહરણ આપ્યું છે. (ક) મહા, ચંદુ વઘ, વÉવિઘ :- આ ચાર ભેદો ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર છે. () મરવ : અ૯૫ ગ્રહણને મા કહે છે. જેમકે મૃદંગ. શંખ આદિ અનેક વાજિંત્રો વાગતાં હોય ત્યારે તેમાંથી કોઈ એકના જ અવાજનું જ્ઞાન થાય તે અલ્પ છે. પ્રસ્તુત પ્રકાર માટે મહત્ત,471 માદૃ1 2 અને 97 3 અમે ત્રણ શબ્દોને ઉપગ થયું છે. પરંતુ અર્થભેદ નથી.' (૨) વૈદું : પૂજ્યપાદ કહે છે કે, બહુ શબ્દ સંખ્યા અને વિપુલતા બન્નેને વાચક છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે એક સાથે શંખ, મૃદંગ આદિ વાજિંત્રો વાગતાં હોય ત્યારે “આ શબ્દ શંખને છે” “ આ મૃદંગને છે” એવું અનેકનું પરસ્પર વ્યાવૃત્તજ્ઞાન બહુ છે. અકલંક આદિ આચાર્યોએ આ સ્પષ્ટતાનું સમર્થન કર્યું છે. (૩) gવિધ : અનેક વસ્તુઓના પ્રત્યેકના એકાદ બે પર્યાનું જ્ઞાન થવું એકવિધ છે. જેમકે, શંખ, મૃદંગ આદિ અનેક વાજિ ત્રોના તીવ્ર, મધુર આદિ એક બે પર્યાનું જ્ઞાન. જિન મદ્ર, મલયગિરિ અ દિ આચાર્યો એકપર્યાયના જ્ઞાનની વાત કરે છે, જ્યારે વિદ્યાન દ41 4 એક બે પર્યાની વાત કરે છે. યશેવિજયજી ઉક્ત સંસ્થા બતાવવાના બદલે અપર્યાયની વાત કરે છે. - (૪) વંદુવિધ : અનેક વસ્તુઓના પ્રત્યેકના અનેક પર્યાનું જ્ઞાન થવું તે. જેમકે શખ, મૃદ ગ આદિ અનેક વાજિંત્રોના પ્રત્યેકના સ્નિગ્ધ, મધુર, તીવ્ર આદિ અનેક પર્યાનું જ્ઞાન. વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, ધારણા, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ચિંતા અને આભિનિબંધ (અનુમાન) માં પૂર્વ પૂર્વ જ્ઞાન ઉત્તરજ્ઞાનનું કારણ હોવાથી ધારણામાં પ્રાપ્ત થતા અલ્પ આદિ ચર પ્રકારે સ્મૃતિ આદિ ઉત્તરજ્ઞાને માં પણ સંભવી શકે છે ? 3 આથી બાકીના આઠ પ્રકારે પણ આ જ કારણસર ત્યાં શક્ય માનવા પડે આ રીતે સ્મૃતિ આદિમાં પણ બહુ અદિ બાર બાર પ્રકારે સંભવી Page #122 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન બૌદ્ધદન અનુસર એક જ્ઞાનના છે, તેથી એક જ્ઞાન વડે અનેક અર્થાનું કેગ્મા મતના સ્વીકારથી અનેક દોષો અથની અનુભૂતિ થવા પામે, પરિણામે શકે (૨) મધ્યમા આંગળી લાંબી છે વ્યવહાર સાંભવી શકે નહિ. (૩) સંશય પ્રાપ્ત થાય અને (૪) બે, ત્રણ એવું બૌદ્ધોને ઉક્ત મત સ્વીકાય* નથી. ૧૧૩ વિષય છે અને એક વિષયનુ એક જ્ઞાન ગ્રહણ શકય નથી.476 અકલક કહે છે સંભવે છે : જેમકે (1) સદા એક જ નગર, વન, સેના આદિત્તુ' જ્ઞાન ન થઈ અને કનિષ્ઠિકા ટૂંકી છે એવા સાપેક્ષ ઉભયાથ ગ્રાહી હાવાથી તેને અભાવ બહુસખ્યક જ્ઞાન ન થાય. 477 241201 (૫) વિર (૬) ક્ષિપ્ર : લાંબા સમયે થતુ જ્ઞાન ચિર છે, જ્યારે શીઘ્રતાથી થતુ ક્ષિપ્ર છે. પ્રથમ પ્રકારના જ્ઞાન માટે ચિર-18 અને અક્ષિપ્ર79 એમ બે શબ્દોના ઉપયોગ થયા છે, પણ અભેદ નથી. ક્ષણુભંગવાદી અશ્ચિત્ર પ્રકારને અને ફૂટસ્થ નિત્યવાદી શ્ર્વિત્ર પ્રકારને સ્વીકારતા નથી. વિદ્યાનંદ કહે છે કે ઉકત બન્ને એકાન્તમત યુક્તિસંગત નથી, કારણ કે વસ્તુના ઉત્પત્તિ, સ્થિતિ અતે વિનાશ એમ ત્રણ ધર્મ છે, તેથી ક્ષિપ્ર અને અક્ષિત્ર બન્ને ભેદો યુકિતસ ંગત છે.480 (૭) નિશ્રિત (૮) અનિશ્રિત : પ્રસ્તુત છે ભેદો માટે નિશ્રિત-નિશ્રિત;481 મિશ્રિત-મમિશ્રત અને નિ:સરઅનિઃરત શબ્દો અથ ભેદ પુરઃસર પ્રયેાજાયા છે. નિશ્રિત-નિશ્ચિત :- જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યાં આ પ્રકારનુ સમથન કરે છે. જિનભદ્ર નિશ્રિત અનિશ્રિતનાં એ એ અથટને આપે છે (૧) અન્યલિ`ગની મદદથી થતુ જ્ઞાન 8* નિશ્રિત છે. (જેમકે ધજા ઉપરથી થતુ દેવનુ જ્ઞાન 5, જ્યારે અન્ય લિંગની મદદ સિવાય સ્વરૂપથી થતુ જ્ઞાન અનિશ્રિત છે,486 (જેમકે મેધશબ્દની અપેક્ષા સિવાય થતુ ભેરી શબ્દનું જ્ઞાન). (ર) પરધર્માંથી મિશ્રિત અર્થાત્ વિષય જ્ઞાન નિશ્રિત છે ” જેમકે, ગાયને અશ્વરૂપે જાણવી,488 જ્યારે પરધમ થી અનિશ્રિત જ્ઞાન અનિશ્રિત છે,89 જેમકે, ગાયને ગાયરૂપે જાણવી.49° મલગિરિ જિનભદ્રને અનુસર્યાં છે, જ્યારે યશોવિજયજીએ જિનભદ્રસ`મત પ્રથમ અંનું જ અનુસરણ કર્યુ છે. જિનભદ્રસંમત દ્વિતીય અĆધન અનુસારી અનિશ્રિત અને નિશ્ચિત એક છે. સંભવ છે, આ કારણસર તેમણે ઉક્ત દ્વિતીય અ`ટનનું અનુસરણ નહિ કર્યુ હ્રાય. અલબત્ત જિનભદ્ર પણ નિશ્ચિત પ્રકારને સ્વીકારે છે, સાઁભવ છે કે તેમણે પેાતાના < Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જેનસંમત જ્ઞાનચર્ચા કાળમાં ચાલતા મતે નોંધ્યા હશે. મિશ્રિત–મતિ - જિનભસંમત દ્વિતીય અર્થઘટન અનુસારી નિશ્રિતઅનિશ્રિતને મલયગિરિ અનુક્રમે મિશ્રિત-અમિશ્રિત તરીકે ઓળખાવે છે. ' - નિઃસ્કૃત-અનિ:શુd :- પૂજ્યપાદ, અકલંક, ધવલાટીકાકાર આદિ આચાર્યો આ પ્રકારનું સમર્થન કરે છે. અલબત્ત, ઉમાસ્વાતિએ અનિશ્રિત–નિશ્રિત શબ્દને જ ઉપયોગ કર્યો છે. પૂજ્યપાદે કરેલી સ્પષ્ટતા અનુસાર સમસ્ત પુગલે બહાર નીકળી ચૂકે તે પહેલાં થતું વસ્તુનું જ્ઞાન અનિઃસૃત છે. 21 જેમકે સાડીનું ડું વર્ણન સાંભળતાં વાર જ સમગ્ર સાડીનું જ્ઞાન થવું તે,498 અથવા ઘડાને નીચેને ભાગ જોતાં સમગ્ર ઘટનું જ્ઞાન થવું તે.*93 ધવલાટીકાકાર અનિઃસૃતના અર્થઘટનમાં પૂજ્યપાદને અનુસરે છે, પરંતુ વસ્તુના એકદેશના જ્ઞાનને નિઃસૃત માને છે. અનિ મૃત અનુમાન નથી એવી સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, અનુમાનમાં લિંગથી ભિન્ન વિષયનું જ્ઞાન થાય છે, જ્યારે અહીં તેવું નથી. તેઓ ઉપમાન, પ્રત્યભિજ્ઞાન અને અનુસંધાનને અંતર્ભાવ અનિઃસૃતમાં માને છે. જાતિ દ્વારા બહુ અર્થોનું જ્ઞાન થવું તે અનુસંધાન છે.* * - પૂજ્યપાદના કાળના કેટલાક આચાર્યો તત્ત્વાર્થના ઉકત સૂત્રમાં ક્ષિપ્ર પછી નિઃસૃત એવો પાઠ સ્વીકારતા હતા. તેમના મતે શબ્દસામાન્યનું ગ્રહણ અનિવૃત છે, જ્યારે આ શબ્દ મેરને છે એવું વિશિષ્ટજ્ઞાન નિઃસૃત છે. આમ તેઓ અનિઃસૃત કરતાં નિઃસૃતની કક્ષા ઊંચી માનતા હતા. પર તુ પૂજ્યપાદ આદિ પરવતી આચાર્યોએ એ અર્થધટન સ્વીકાર્યું નથી, અલબત્ત પૂજ્યપાદે એનું ખંડન પણ કર્યું નથી. (૯) (૧૦) ૩–મનુજી કે નિશ્ચિત-અનિશ્ચિત :- તત્ત્વાર્થપરંપરાના આચાર્યો ઉક્ત-અના ભેદોને સ્વીકાર કરે છે.49 6 જ્યારે જિનભદ્રીય પરંપરાના આચાર્યો અને યશોવિજયજી નિશ્ચિત-અનિશ્ચિત ભેને સ્વીકાર કરે છે. બન્ને પ્રકારનાં નામ અને અર્થ ભિન્ન ભિન્ન છે. ' ' (ક) ક-મનુ :- પૂજ્યપાદ કહે છે કે અન્યના ઉપદેશથી થતું ગ્રહણ ઉક્ત છે, જયારે અભિપ્રાયથી થતું ગ્રહણ અનુક્ત છે. અકલંક ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરે છે કે, “આ ગાયને શબ્દ છે જેવું પરે પદેશથી થતું જ્ઞાન ઉક્ત છે, જ્યારે બે રંગનું મિશ્રણ કરતા અન્યને જોઈને તેના કહ્યા સિવાય જ જાણી લેવું કે તે અમુક રંગ તૈયાર કરશે એ જ્ઞાન અનુક્ત છે ધવલાટીકાકારે કરેલી સ્પષ્ટતા અનુસાર એક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વખતે અન્ય ઈદ્રિયજન્ય ગુણનું જ્ઞાન Page #124 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫ અનુક્યા છે, જેમકે સાકરનું ચાક્ષુષપ્રત્યક્ષ થતાં તેના રસનું પણ જ્ઞાન થવું તે.49 8 અકલંક ઈન્દ્રિયપ્રત્યક્ષને પણ ઉક્ત કહે છે. પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે, ઉક્ત અને નિઃસૃતમાં સમસ્ત પુદ્ગલેનું નિસ્સરણ સમાન છે, પરંતુ ભેદ એ છે કે, ઉક્તમાં પોપદેશ પૂર્વક પ્રહણ થાય છે, જ્યારે નિઃસૃતમાં સ્વતઃગ્રહણ હોય છે. અકલંકે આ ભેદરેખાનું સમર્થન કર્યું છે. ધવલાટીકાકારના મતે ઉક્તમાં નિઃસૃત અને અનિઃસૃત બન્નેને અંતર્ભાવ થત હોવાથી ઉક્ત અને નિઃસૃત ભિન્ન છે. અનત અને અનિઃસૃતની ભેદરેખા સ્વયંસ્પષ્ટ હોવાથી પૂજ્યપાદ આદિને તેની સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ નથી, બને ભેદોમાં વસ્તુનો બહાર નહીં નીકળેલાં પુગલનું જ્ઞાન સમાન છે, પરંતુ ભેદ એ છે કે, અનિઃસૃતમાં વસ્તુના અ૫ભાગનું જ્ઞાન આવશ્યક છે, જ્યારે અનુક્તમાં વસ્તુના અ૫ભાગનું જ્ઞાન આવશ્યક નથી. ધવલાટીકાકારે કરેલા અર્થઘટન અનુસાર અનુક્ત અને અનિઃસૃત સ્પષ્ટત્યા ભિન્ન છે. તેઓ એવી પણ સ્પષ્ટતા કરે છે કે, અદુષ્ટ, અમૃત અને અનનુભૂત વસ્તુને ઇન્દ્રિય અનુક્તનો વિષય છે. (ખ) મનિશ્ચિત-નિશ્ચિત - જિનભટ્ટે કરેલી સ્પષ્ટતા અનુસાર સંદિગ્ધજ્ઞાન (સંશય) અનિશ્ચિત છે, જ્યારે અસંદિગ્ધજ્ઞાન નિશ્ચિત છે. હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજીએ એનું સમર્થન કર્યું છે 499 સંશય (અનિશ્ચિત) અને વિપર્યય જિનભક સંમત દ્વિતીય અર્થઘટન અનુસાર નિશ્ચિત) જ્ઞાનરૂપ છે. એવી સ્પષ્ટતા જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન પ્રકરણમાં થઈ ગઈ છે. અકલંકના કાળમાં કેટલાક આચાર્યો એવું માનતા હતા કે, અનિઃસૃત અને અનુક્તમાં બહાર નહીં નીકળેલાં પુદ્ગલેનું જ્ઞાન થતું હોવાથી આ બને ભેદો પ્રયકારી ચાર ઇન્દ્રિયોને માટે શક્ય નથી. અકલંક એનું સમાધાન કરતાં કહે છે કે, કીડીને દૂરથી ગોળના રસનું જ્ઞાન થાય છે તેથી પ્રાપ્તકારી ઇન્દ્રિથી ઉપર્યુક્ત જ્ઞાન શક્ય છે. વિદ્યાનંદ એવી સ્પષ્ટતા કરે છે કે, નહીં નીકળેલા પુગલને સૂક્ષ્મસ્પર્શ શ્રોત્રાદિ ચાર ઈન્દ્રિયને થતું હોવાથી તે ઇન્દ્રિયોથી અનિઃસૃત અનુક્તજ્ઞાન શક્ય છે. વળી, આ જ કારણસર તે ચાર ઈન્દ્રને અગ્રાયકારિત્વ પણ પ્રાપ્ત થવાને પ્રસંગ આવતો નથી. 500 અકલંક એક બીજી યુક્તિનો પણ ઉપયોગ કરતાં કહે છે કે, અનિઃસૃત અને અનુક્ત જ્ઞાન - શ્રતાપેક્ષી છે. યુનજ્ઞાનના શ્રોવેન્દ્રિય લધ્યક્ષર આદિ છે ભેદે છે તેથી ઉક્ત છે ચે ઈન્દ્રિયોથી એ બને જ્ઞાને શકય બને છે. ૪. ' ' Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન સંમત જ્ઞાનચર્ચા (૧૧) અપ્રુવ- (૧૨) ધ્રુવ- પ્રસ્તુત પ્રકારાનાં ત્રણ અટને પ્રાપ્ત થાય. (ક) પૂજ્યપાદ, અકલંક, મલધારી હેમચન્દ્રસૂરિ,૬૦૩ યશોવિજયજી આદિ આચાર્યાંના મત અનુસાર ક્યારેક બહુ, કયારેક અબહુ, કયારેક બહુવિધ, ક્યારેક એકવિધ એમ એન્ડ્રુ વતુ થતુ જ્ઞાન અપ્રુવ છે, જ્યારે પ્રથમ સમયે જેવું જ્ઞાન થયુ હાય તેવું જ્ઞાન દ્વિતીયાદિ સમયેામાં એક સરખું થતું રહે, એન્ડ્રુ વતું નહિ, તે ધ્રુવ છે. અનવસ્થિત અવસ્થિત અવધિનો પણ આવા જ સ્વભાવ છે. ૧૧૬ (૨) જિનભદ્ર અને મલગિરિના મતે હમેશ નહિ, પણ કયારેક થતું બહુ આદિજ્ઞાન અધ્રુવ છે, જ્યારે હમેશાં થતુ બહુ આદિ જ્ઞાન ધ્રુવ છે. હરિભદ્ર અસ્થિર મેધ અને સ્થિરોધને અનુક્રમે અધ્રુવ અને ધ્રુવ કહે છે.૦૪ અલબત્ત, પ્રસ્તુત અંધટન પૂજ્યપાદ અને જિનભદ્રસમત ખન્ને અર્થઘટન સાથે સુસંગત છે. (૩) ધવલાટીકાકારના મતે ઉત્પત્તિ અને વિનાશ વિશિષ્ટ વીજળી આદિનુ અને ઉત્પત્તિ, સ્થય અને વિનાશ વિશિષ્ટ વસ્તુનું જ્ઞાન ધ્રુવ છે. જ્યારે નિત્યત્વ વિશિષ્ટ સ્તંભ આદિનું જ્ઞાન ધ્રુવ છે. વિદ્યાન ંદ સ્પષ્ટતા કરે છે કે, પ્રત્યેક વસ્તુ કવચિત ધ્રુવ (નિત્ય) છે અને સ્થંચિત અધવ (અનિત્ય) છે.504 આમ પુજ્યપાદસંમત અટન અનુસાર જ્ઞાનનું ઓછાવત્તાપણું, જિનદ્ર સંમત અટન અનુસાર જ્ઞાનનું કાળની દૃષ્ટિએ અસાતત્ય-સાતત્ય અને ધવલાસંમત અર્થ ઘટન અનુસાર વસ્તુનું અનિત્યવ-નિત્યત્વ અભ્રુવ અને ધ્રુવનું વ્યાવક લક્ષણ બની રહે છે. ધ્રુવ અને ધારાના ભેદ સ્પષ્ટ કરતાં પૂજ્યપાદ કહે છે કે, ધારણા ગૃહીત અના અવિસ્મરણુનું કારણ છે તેથી ધ્રુવથી સ્પષ્ટત: ભિન્ન છે. સવપ્ર અને बहु આદિ ભેદ્દા : જિનભદ્ર કહે છે કે, બહુ આદિ ભે વ્યાવહારિક અર્થાવગ્રહ (વિશેષસામાન્ય) માં ઘટે છે, કારણ કે નૈઋયિક અવગ્રહને કાળ એક સમય હોવાથી ત્યાં ઉક્ત ભેદો શકય નથી, મલગિરિ અને યશે।વિજય એનું સમથ ન કરે છે.5 05 અલબત્ત, મલધારી હેમચન્દ્રસૂરિ કારણમાં કાના ઉપચાર માનીને નૈયિક અવગ્રહમાં પણ બહુ આદિ ભેદો સ્વીકારે છે, 506 · વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોવાથી તેના બહુ આદિ ભેદે શકય નથી,' એવી શંકાનું સમાધાન કરતાં અકલક કહે છે કે, ત્યાં બહુ આદિ ભેદો અવ્યક્તરૂપે હે છે, તેથી તે ભેદ્ય અર્થાવગ્રહમાં પણ ટે છે. અતિ સૃતમાં પણ સૂક્ષ્મ પુદ્ગલેતુ ઇન્દ્રિયદેશમાં આવવું તે વ્યંજનાવગ્રહ છે. ૩ ૦ ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાજન ૧૭ (૮) ઇન્દ્રિયની પ્રાપ્યઅષાયકારિતા : સાંખ્ય, ન્યાય અને જૈનદર્શન અનુસાર ઈન્દ્રનો અર્થ આત્મા છે અને તેના લિંગરૂપ હોવું તે ઈન્દ્રિય છે. તે આત્માને અર્થેપલબ્ધિ કરાવતું શરીરગત સાધન છે, સ્વયં જ્ઞાતા નથી. 0 8 સાંખ્ય દર્શન ઈન્દ્રિયને અહંકારજન્ય માને છે, જ્યારે જેનદન એ મતનું ખંડન કરીને તેનું પૌલિકત્વ સિદ્ધ કરે છે. 509 નૈયાયિકે ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પ્રાપ્તિમાં ઈન્દ્રિય અને અર્થના સન્નિકને અનિવાર્ય ગણે છે, તેથી તેઓ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પ્રાયકારી માને છે. 10 એટલું જ નહિ, ગંગેશ આદિ નિયયિકે અતીન્દ્રિય જ્ઞાનમાં પણ સન્નિકર્ષ (ગજ સન્નિકને સ્વીકાર કરે છે. 5 11 જ્યારે જેનદર્શન અતીન્દ્રિય જ્ઞાનમાં પ્રાયકારિત્વ સ્વીકારતું નથી અને ઈન્દ્રિયપ્રત્યક્ષમાં પણ ચક્ષુ સિવાયની ચાર જ્ઞાનેન્દ્રિયોને જ પ્રાપ્યકારી માને છે. પ્રાય–અપ્રાકારિત્વની બાબતમાં મનના અપ્રાપ્યકારિત્વ અને ત્વચાઘાણસનાના પ્રાયકારિત્વ અંગે વૈદિક12 જેન 18 અને બૌદ્ધ 14 દશનમાં કશી વિમતિ નથી, પરંતુ ચક્ષુ અને શ્રોત્રની બાબતમાં વિવાદ પ્રવર્તે છે જેમકે જૈન અને બૌદ્ધ દર્શન ચક્ષને અપ્રાકારી માને છે, જ્યારે વૈદિક દર્શન તેને પ્રાપ્યકારી માને છે. સાંખ્ય, ન્યાય, વૈશેષિક દર્શન અને જૈનદર્શન શ્રોત્રને પ્રાપ્યકારી માને છે, જ્યારે બીદ્ધ51 5 અને મીમાંસા 16 દર્શન તેને અપ્રાપ્યકારી માને છે. શબ્દના સ્વરૂપની બાબતમાં જેન અને વૈદિક દર્શન એકમત નથી. જેમકે જૈનદર્શન તેને પૌલિક માને છે,917 જ્યારે ન્યાય-વૈશેષિક તેને આકાશને ગુણ માને છે 518 (ક) મનની અપ્રાયકારિતા : ઉપર જોયું તેમ મનની અપ્રાપ્યકારિતા અંગે જૈન અને જૈનેતરદશન એકમત છે, સંભવ છે કે આ કારણસર અકલંક અને વિદ્યાનંદ આદિ આચાર્યોએ એ અંગે ખાસ ચર્ચા કરી નથી. અકલંકે મનની અપ્રાયકારિતાના બદલે તેનું અનિષ્ક્રિયત્વ સિદ્ધ કર્યું છે. વિદ્યાનંદે એક જ દલીલ કરીને મનની અપ્રાયકા રિતા સિદ્ધ કરી છે, જ્યારે જિનભ તે અંગે વિસ્તારથી રજૂઆત કરી છે. એટલું જ નહિ, મનને વ્યાજનાવગ્રહ સ્વીકારનારા આચાર્યોને પણ ઉત્તર આપ્યો છે. મલયગિરિએ જિનભદ્રની એક જ દલીલને ઉલ્લેખ કર્યો છે, જ્યારે યશોવિજયજીએ જિનભદ્રની લગભગ બધી જ દલીલને સંક્ષેપથી રજૂ કરી છે. 519 જિનભદ્રની દલીલે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (1) મનરેય વિષય સાથે જોડાતું નથી, કારણ કે તેને વિષયયુકત અનુગ્રહ Page #127 -------------------------------------------------------------------------- ________________ ટ જનસંમત જ્ઞાનચર્ચા કે ઉપઘાત થતાં નથી. શરીર ઉપર થતી હર્ષ–શેકાદિની અસર દ્રવ્યમને જન્ય છે. મલયગિરિ એનું સમર્થન કરે છે. (૨) જાગ્રત અવસ્થામાં મને બહાર જતું નથી; કારણ કે જીવરૂપ ભાવમન શરીરમાં જ વ્યાપ્ત હોવાથી બહિગમન કરી શકે નહિ, જ્યારે દ્રવ્યમન અચેતન હોવાથી તે બહાર જઈને પણ શું કરે ? (૩) સ્વપ્નમાં મન બહાર જતું નથી, કારણ કે જગ્યા પછી અનુગ્રહ કે ઉપઘાતને અનુભવ થતું નથી. સ્વપ્ન વિજ્ઞાનમય હોવાથી હર્ષવિષાદની અનુભૂતિ વિજ્ઞાનનો ધર્મ છે, તેથી કશી વિસંગતિ આવતી નથી. સ્વનિજન્ય શુકખલનનું કારણ તીવ્ર અધ્યવસાય છે. જે તે વખતની રતિક્રિયા સત્ય હોય તો સ્વપ્નદષ્ટ યુવતિને રતિસુખ મળત. સત્યાનદિનિદ્રોદયમાંsa૦ મનનો વ્યંજનાવગ્રહ નહિ, પરંતુ શ્રોત આદિ ઈન્દ્રિયો હોય છે. (૪) જાગ્રત અવસ્થામાં પણ મનને વ્યંજનાવગ્રહ થાય છે, કારણ કે ઉપયોગનું કાળમાન અસંખ્યય સમય છે; જીવ પ્રત્યેક સમયે મને દ્રવ્યનું ગ્રહણ કરે છે, મને દ્રવ્ય વ્યંજન છે, તેથી મનને વ્યંજનાવગ્રહ શક્ય છે, વળી, હૃદયાદિનું ચિંતન કરતી વખતે વ્યંજનાવગ્રહને નિવારી શકાય તેમ નથી. : ઉપયુક્ત પૂર્વપક્ષ જિનભદ્દે કેચિત કહ્યા સિવાય ઉલે છે. આમ છતાં એવું અનુમાન “વશ્ય કરી શકાય કે જિનભદ્રના કાળમાં કેટલાક આચાર્યો મનને વ્યંજનાવગ્રહ સ્વીકારતા હતા, એટલું જ નહિ, જિનભદ્ર પછીના કાળમાં પણ એ મત ચાલુ રહ્યો હતો, કારણ કે જિનદાસગણિ મનને વ્યંજનાવગ્રહ સ્વીકારે છે. તેમણે સ્વીકારેલે સ્વપક્ષે જિનભદ્ર રજૂ કરેલા પૂર્વપક્ષ સાથે સામ્ય ધરાવે છે, અલબત્ત, જિનદાસગણિએ સ્વશરીરગત હૃદયાદિના સંબંધનો ઉલ્લેખ કર્યો નથી. હરિભક અને કહીને કોઈને પણ નામનિશ સિવાય જિનદાસગણિને મત પૂર્વપક્ષમાં મૂકીને, તે અનાષ છે, એમ કહીને તેનું ખંડન કર્યું છે. મલયગિરિ આ ચર્ચામાં ઉતર્યા નથી, પરંતુ યશવિજયજીએ ઉક્ત ચર્ચા સંક્ષેપમાં ઉતારી છે. 521 આ ઉપર્યુક્ત પૂર્વપક્ષનું ખંડન કરતાં જિનભદ્ર કહે છે કે, વ્યંજનાવગ્રહ, ગ્રાહ્ય વસ્તુના ગ્રહણમાં હોય છે. શબ્દ આદિ ક ગ્રાહ્ય છે તેથી તેઓને બે જનાવગ્રહ શક્ય છે. જ્યારે મન ગ્રાહ્ય નથી, પણ ગ્રહણ કરનારું છે તેથી તેને વ્યંજનાવગ્રહ શકી નથી. જે સ્વશરીરસ્થ હૃદય આદિના સંબંધને હેતુભૂત ગણીને મનને પ્રાયકારી માનવામાં આવે તે તમામ જ્ઞાન છવ સાથે સંબંધ હોવાથી પ્રાપ્યકારી ગણવા લાગશે. યશોવિજયજી કહે છે કે પ્રાપ્ય-અપ્રાકારિત્વની વ્યવસ્થા બાહ્યાની અપેક્ષાએ છે. જિનમ કહે છે કે મનની બાબતમાં પ્રથમ Page #128 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૧૯ સમયે જ વિષયની ઉપલબ્ધિ થતી હોવાથી ચક્ષની જેમ તેને સીધા જ અર્થવગ્રહ થાય છે, વ્યંજનાવગ્રહ નહિ. શ્રોત આદિ ઈન્દ્રિોના વ્યાપારમાં પણ વ્યંજનાવગ્રહ થયા પછી મનને સહયોગ શરૂ થાય છે જે ઇન્દ્રિયના વ્યાપારમાં મનને વ્યંજનાવગ્રહ સ્વીકારવામાં આવે તે ઈન્દ્રિય-અનિયિની કલ્પના વ્યર્થ પડે અને મતિભેદોની સ્વીકૃત સંખ્યામાં વ્યાધાત આવે. (૫) વિદ્યાનંદ કહે છે કે મન અતીતના અને અતિદૂરના અર્થનું ગ્રહણ કરી શકે છે. આમ સમગ્ર રીતે જોતાં મને અપ્રાયકારી છે. (ખ) ચક્ષુની અપ્રાકારિતા : ન્યાય આદિ વૈદિક દર્શનના મત અનુસાર ચક્ષુ પ્રાયકારી છે, કારણ કે (૧) તેને અનુગ્રહ અને ઉપધાત થાય છે; (૨) તે બાહયેન્દ્રિય છે; (૩) તે તેજસ હોવાથી કિણોવાળું છે. (૪) ચક્ષુમાંથી કિરણે નીકળીને અર્થને પ્રાપ્ત કરે છે, તેથી તે ગતિવાળું છે; (પ) તે જગતના તમામ અર્થોને તેમજ અતિદૂરના અને વ્યવધાનવાળા અર્થોને જોઈ શકતું નથી; (૬) તે કારક 22 અને (૭) ભૌતિક છે. જેનાચાર્યોએ આ પૂવપક્ષનું ખંડન આગમ અને યુક્તિ દ્વારા કરીને મતનું સમર્થન કર્યું છે : (૧) આગમ પ્રમાણુ - રૂ૫ અસ્કૃષ્ટ અવસ્થામાં જોવાય છે. પૂજ્યપાદ અને અકલંકે આગમપ્રમાણ તરીકે ઉધૃત કરેલી એ ગાથા આવશ્યક નિયુક્તિગત ગાથા સાથે અર્થતઃ સામ્ય ધરાવે છે. માત્ર કેટલાક શબ્દોના ક્રમમાં ફેર છે.5 2 3 - (૨) યુકિત - ચક્ષુ અપ્રાપ્યકારી છે. કારણ કે : (ક) અનુગ્રહ-ઉષઘાત – જલ, અગ્નિ અને શૂળને જોવાથી તેને અનુગ્રહ કે ઉઘાત થતું નથી (જિનભદ્ર , સૂર્ય અને ચન્દ્રનાં કિરણોથી પ્રાપ્ત થત અતુમાં પશેન્દ્રિય સંબંધી છે.824 (મગિરિ). (ખ) બાહયેન્દ્રિયવ :- બાહેન્દ્રિય નથી, કારણ કે (૧) બાહેન્દ્રિયના સંભવિત પાચ અર્થો ચસુને લાગુ પડતા નથી, જેમકે, (અ) બહારના અર્થગ્રહણનું આભિમુખ્ય; (આ) બહારના પ્રદેશમાં રહેવું; (ઈ) બહારના કારણ માંથી જમવું ; (ઉ) ઇન્દ્રિયના સ્વરૂપથી અતીત અને (એ) મનથી અલગ હોવું (પ્રભાયક. 52 5 ) (૨) આ બાબતમાં ભાયિનું મહત્ત્વ છે; દ્રવ્યેન્દ્રિયનું નહિ. કa 6 (૩) જો બહાર દેખાતા ગેલકને ચક્ષુ કહેવામાં આવે તે તેનું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનસત સચર્ચા 527 - અપ્રાપ્યકારિત્વ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે ( વિદ્યાન ૬, પ્રભાચન્દ્ર. ) અને જો શક્તિરૂપ અદૃશ્ય ચક્ષુને ચક્ષુ કહેવામાં આવે તો તેનું અપ્રાપ્યકારિત્વ આગમ અને અનુમાન પ્રમાણથી સિદ્ધ છે ( વિદ્યાનંદ. 527 527) (3) (ગ) તૈજસદ્ધ અને મિતત્વ :- ચક્ષુ તેજસ નથી, કારણ કે તેનામાં ઉષ્ણત્વ અને ભાસુરત્વ નથી (અકલક). 528 ચન્દ્ર અને ચન્દ્રકાંતમણુિને કિરણા હોવા છતાં, તેએમાં ઉષ્ણત્વ ન હોવાથી તેને તેજસ માન્યા નથી. જો ચક્ષુ તેજસ હોત તો તેને સૂર્યપ્રકાશ આદિ સહકારીની જરૂર ઊભી ન થાત (અકલ ક). 529 જો બિલાડાના નેત્રને રશ્મિવાળું હાવાના કારણે તેજસ માનવામાં આવશે તો ત્વયુક્ત ગાનેત્રને અને શુકલત્વમુક્ત મનુષ્યનેત્રને પાર્થિવ કે જલીય માનવું પડે (પ્રભાચન્દ્ર).530 ચક્ષુ રશ્મિવાળુ નથી, કારણ કે મહાજવાલામાં ચક્ષુનું પ્રતિસ્ખલન થતું જોવા મળે છે. ( હરિભદ્ર, મલયગિરિ). 31 જો તે રશ્મિવાળુ હોય તેા તેનાં નાનાં કિરાથી પત્ર તનું જ્ઞાન થઈ શકે નહિ, 532 જો તેના રશ્મિએમાં કાચને ભેટવાની શક્તિ હોય તો તેમાં રૂ અદિ નરમ પદ નેિ પશુ ભેદવાની શક્તિ હોવી જ જોઈ એ. વળી, તેઓ કાચને ભેદતા હોય તો કાચ ફૂટવા જોઈએ. ( વિદ્યાન૬ 5 ૩૩ ( - ') (ઘ) ગતિશીલતા :- ચક્ષુ સ્વવિષયના સ્થળે જતું નથી, કે સ્વવિષય ચક્ષુના સ્થળે આવતા નથી (જિનદ્રાદિ).55 તે ડાલી અને ચન્દ્રને યુગપત્ જોઈ શકતુ હોવાથી ગતિશીલ નથી અકલંક). 535 જો ડાલી અને ચન્દ્રનું જ્ઞાન ક્રમથી માનવામાં આવે તો એ મતના સ્વીકાર કરવા પડે, કારણ કે ન્યાયસૂત્રમાં, ૬૩૦ જ્ઞાનની યુગપત્ અનુત્પત્તિ એવુ મનનું લક્ષણ સ્વીકાયુ` છે. ( વિદ્યાનંદ) 537 (૪) નિયતકિતત્વ :- અપ્રાપ્યકારી મન પણ જગતના કેટલાક વિષયાને જ ગ્રહણ કરી શકે છે ( જિનભદ્ર, 5 38 મલયગિરિ ). મનની જેમ ચક્ષુ પણ નિયત વિષયવાળુ છે. લેહચુંબક પણ યોગ્ય દિશામાં રહેલા લેખ ડને જ આપી શકે છે, 519 (મલ.) અતિદૂરના કે વ્યવધાનવાળા લાખડને નહિ (અકલંક.) ૪૦ જ્યાં ચક્ષુનું સામર્થ્ય હોય ત્યાં જ તે જોઈ શકે છે. તદાવરણના ક્ષયે પશમ અને ઉપયોગી સામગ્રીની જ્યાં હાજરી હોય ત્યાં તેનું સામર્થ્ય" હાય છે. ( જીનભદ્ર 541 ). તે કાચ, વાદળ અને સ્ફટિકના વ્યવધાનમાં જોઈ શકે છે. ( હરિભદ્ર, મલયગિરિ આદિ) 543, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૨) વાવ :- મંત્ર અને મન કારક હોવા છતાં અપ્રાપકારી છે. (વિદ્યાનંદ) 58. (૪) મૌનિરવ :- લેહબક પણ ભૌતિક હોવા છતાં અપ્રાપ્યકારી છે. કસ્તુરી અને પટ અલગ હોવા છતાં જેમ તેના ગંધાણુ ઓની વસ્ત્રમાં પ્રાપ્તિ અનુભવાય છે, તેવી અનુભૂતિ લેહચુંબકની બાબતમાં થતી નથી. તે વિદ્યાનંદ), 5 44. લેહચુંબકનાં છાયાણુંઓ લે ખંડ સાથે જોડાય છે અને આકર્ષણ હંમેશાં સંસપૂર્વક હેાય છે તેથી હચુંબક પ્રાયકારી છે, એવી શંકરસ્વામીની માન્યતા અયોગ્ય છે, કારણ કે જે છાયાણુંઓ લે ખંડને આકર્ષી શક્તાં હોય તો લાકડાને પણ તેઓ આકર્ષી શકવાં જોઈએ. વળી, મંત્રથી થતા આકર્ષણમાં સંસગને સર્વથા અભાવ હોય છે. (મલયગિરિ) 545. આમ સમગ્ર રીતે જોતાં ચક્ષનું અપ્રાકારિત્વ સિદ્ધ થાય છે. જે તે પ્રાયકારી હોય તે (૧) તે આંજણ અને પાંપણને (પૂજ્યપાદ આદિ) $46 તેમજ અંધકારેઘેરી રાત્રિમાં દૂર બળતા અગ્નિના અંતરાલમાં રહેલી વસ્તુને પણ જોઈ શકત. (અકલંક ) 5*7 () જૂન અને અધિક આદિ ભેદની પ્રતીતિ થાત. (વિદ્યાનંદ)5 %8 અને (૩) સતત વિશેષની જ ઉપલબ્ધિ થાત, પરિણામે સંશય અને વિપર્યયની શક્યતા ન રહેત. (પ્રભાચ%)549. (1) શ્રોત્રની પ્રાથwાપિતા :- બૌદ્ધમત અનુસાર શ્રેત્ર અપ્રાકારી છે, કારણ કે (૧) શબ્દને શ્રોત્ર સાથે સનિક થતો નથી. (૨) શબ્દગ્રહણમાં દૂરનિકટની પ્રતીતિ થાય છે, અભિધાતુનું તત્ત્વ તેના અપ્રાપ્યકારિત્વમાં વિરોધ ઉપસ્થિત કરી શકે નહિ, કારણ કે જેમ ચક્ષુને ભાસુર રૂપથી, તેમ શ્રોત્રને તીવ્ર શબ્દથી અભિઘાત થાય છે. 550. (૩) અને બંધ બારણાવાળા મકાનમાંથી શબ્દની અનુભૂતિ થાય છે. 5 51 મામાંસકો પણ શ્રોત્રને અબાયકારી માને છે. 558. જૈનાચાર્યોએ ઉક્ત મતનું ખંડન કરીને શ્રોત્રનું પ્રાકારિત્વ સિદ્ધ કર્યું છે. : નંદિમાં શ્રેત્રને વ્યંજનાવગ્રહ સ્વીકાર્યો 5 83 છે. આ. નિયુક્તિમાં પૂર્વપક્ષ ઉપસ્થિત કર્યા સિવાય કહેવામાં આવ્યું છે કે, શબ્દ પૃષ્ટ અવસ્થામાં સંભળાય છે. સમાન શ્રેણિથી આવતે શબ્દ મિશ્ર સંભળાય છે અને વિશ્રેણીથી આવતે શબ્દ ઉત્સુકવ્યાભિવાત-વાસિત સંભળાય છે. તમામ વક્તા યોગથી શબ્દનું આદાન કરે છે અને વાયેગથી પ્રદાન કરે છે. 5 54 પછીના કાળના આચાર્યોએ વિવિધ દલીલે દ્વારા શબ્દની પ્રાયિકારિતા યુક્તિપુર:સર સિદ્ધ કરી છે, જેમકે - Page #131 -------------------------------------------------------------------------- ________________ જરૂર જૈનસંમત જ્ઞાનચર્ચા - (૧) સન્નિકર્ષ :- શબ્દ અન્ય સ્થળેથી આવીને ક્ષેત્રને પ્રાપ્ત કરે છે (જિનભદ્ર). જે શ્રોત્રેન્દ્રિય દૂરના જ શબ્દને સાંભળી શકતી હોય તો શ્રોત્રંગત મછરના શબ્દો સાંભળી શકત નહિ. ૬ (અકલંક ). . (૨) દરવનકટવ અને અભિઘાત - દૂરનિકટની પ્રતીતિ શબ્દપુદ્ગલેની વેદશક્તિના કારણે થાય છે. 5 17 (અકલંક). આવી પ્રતીતિ ગંધની બાબતમાં પણ થતી હોવાથી દૂરનિકટવ અપ્રાકારિત્વ સિદ્ધ કરી શકે નહિ. 5 5 8 ( વિદ્યાનંદ). વસ્તુતસ્તુ દૂરથી આવેલે શબ્દ ક્ષીણુશક્તિવાળા હોવાથી તે ખિન્ન કે અસ્પષ્ટ સંભળાય છે. અલબત્ત રૂપની બાબતમાં પણ દૂરનિકટની પ્રતીતિ થાય છે, પરંતુ ભેદ એ છે કે ચક્ષને વિષયકૃત અનુગ્રહ-ઉપઘાત થતું નથી, 55 છે જે શ્રોત્રને થાય છે. જે શ્રોત્ર અપ્રાપ્યકારી હોય તે અનુકૂલપ્રતિકૂલ વાયુ શબ્દના શ્રવણું–અશ્રવણમાં કારણભૂત ન બનત. ૩૦૦ (મલયગિરિ ) સૂર્યનાં તીવ્ર કિરણે ભાસુર રૂપથી પરાવર્તન પામીને ચક્ષુ સાથે જોડાઈને ચક્ષને અભિઘાત કરે છે, જ્યારે શબ્દથી કશું પરાવર્તન પામતું નથી. ૦૩ (પ્રભાચ%). - (૩) બંધ મકાનમાંથી અનુભૂતિ :- બંધ બારણાવાળા મકાનમાંથી ગધની પણ અનુભૂતિ થતી હોવાથી તે શબ્દની અપ્રાયકારિતા સિદ્ધ કરી શકે નહિ. (રત્નપ્રભાચાય5 62). (૪) ચાંડાલભ્ય દોષ - શ્રોત્રને પ્રાયકારી માનવાથી ચાંડાલાફત, શબ્દ શ્રોત્રિયને સ્પશે, પરિણામે ચાંડાલસ્પર્શષ પ્રાપ્ત થાય, એવી શંકાનું સમાધાન એ છે કે, સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા કાલ્પનિક છે, પારિમાર્થિક નહિ. જે ચાંડાલની પાછળ ચાલતા ક્ષેત્રિયને પૃથ્વી, વાયુ અને ગંધને સ્પર્શ થતો હેવા છતાં સ્પર્શદોષ ન ગણવામાં આવતું હોય તે શબ્દની બાબતમાં પણ તે ન ગણુ જોઈએ. ૩૦૪ (મલયગિરિ). (૫) શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેદ્રિયનું સામ્ય - શોન્દ્રિયને લાગુ કરવામાં આવેલાં શંકા સમાધાન પ્રાણને પણ લાગુ પડે છે, કારણ કે બન્ને ઇન્દ્રિયોમાં સામ્ય જોવા મળે છે. જેમકે, (૧) બંને ઈન્દ્રિય દૂરના વિષયને પ્રહણ કરે છે. (૨) ગંધ અને શબ્દ બંને કુટિ આદિ વ્યવધાન ને ભેદવા સમર્થ છે અને વ્યવધાનથી ટકરાઈને નીચે પડતાં નથી. (૩) બંને બાહથેન્દ્રિયને વિષય છે. (૪) બંનેનાં દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી દેખાતાં નથી. (૫ જે શબ્દને અમૂર્ત અને સર્વગત માનવામાં આવશે તે ગંધને પણ તેવી માનવી. પડશે. (૬) બંને અભાવ પદાર્થની જેમ અસ્વતંત્ર હોવાથી તેમાં મુખ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૩ મહત્તત્ત્વ આદિના અભાવ છે. જો શબ્દને સ્વતંત્ર માનવામાં આવશે તેા ગધને પણ સ્વતંત્ર માનવી પડશે. આમ ઘ્રાણુની જેમ શ્રોત્ર પણ પ્રાપ્યકારી છે. ૩૦ ( વિદ્યાનંદ). (૬) શબ્દનું પૌૌલિકત્વ : ન્યાય-વૈશેષિક મત અનુસાર શબ્દ આકાશના ગુણ છે, દ્રવ્ય નથી, કારણ કે (૧) તે અકારણગુણપૂર્વક અને યાવત્વ્યભાવી છે. જ્યાં સુધી આકાશ છે, ત્યાં સુધી શબ્દ ન હેાવાથી તે અયાદ્રવ્યતત્ત્વભાવી છે અને આકાશમાં પૂર્વ શબ્દ ન હતેા પછીના કાળમાં ઉત્પન્ન થયો. હાવાથી તે અકારગ્રુપૂર્ણાંક છે. (૨) તે સ્પર્શવાળા વિશેષગુણ નથી; 565 (૩) સંયેગ, વિભાગ અને શબ્દથી થતી તેની ઉત્પત્તિમાં આકાશ સમવાયિકારણ છે; ૪૦ (૪) તે અચાક્ષુષપ્રત્યક્ષ5 જ છે. (પ) અને તે રૂપની જેમ એકરૂપ હોવાથી દ્રવ્ય નથી. 568 બૌદ્ધમત અનુસાર શબ્દ એક દ્રશ્યતે આત્રિત છે, કારણ કે સામાન્યવિશેષતાવાળા તે રુપની જેમ એક જ ભાદ્ધેન્દ્રિયધી પ્રત્યક્ષ છે. જૈનાચાએ ઉક્ત મતનું ખંડન કરીને શબ્દનું પૌલિકત્વ સિદ્ધ કર્યું છે ઃ 569 (૧) અકારણગુણપૂર્વ કત્વ – યાવત દ્રવ્યભાવિત્વ :- દ્રવ્યાર્થાદેશની દૃષ્ટિએ શબ્દનુ અધવત્ર્યમા વિશ્વ સિદ્ધ થતું નથી અને પર્યાયાર્થાદેશની દૃષ્ટિએ જોતાં તેનુ અકારણગુણપૂવકત્વ સિદ્ધ થતું નથી, કારણ કે શબ્દપુદ્દગલા અન્ય સંદેશ શબ્દનાં આરંભક છે, પરિણામે વક્તાના સ્થળથી અન્યત્ર શબ્દ સાંભળી શકાય છે. 5° હું વિદ્યાનંદ). કે (ર) સ્પા વત્તવ :- અકલક આદિ કહે છે કે જો શબ્દમાં સ્પર્શીન અભાવ હોય તે તે અમૂર્ત આત્માના સુખ આદિ ગુણની જેમ ઇન્દ્રિયના વિષ્ય મની શકત નહિં, 5 7 1 કારણ કે ગુણ અને ગુણી સમાન ધર્માંવાળાં હોય છે. આથી જે તે અમૃત આકાશને ગુણુ હોય તા તે સ્વયં અમૂ હોત. 572 ( મલગિરિ . વસ્તુતસ્તુ તે મૂત` છે, કારણ કે (૧) તેનું ગ્રહણ અને પ્રેરણા-અવરાધ અનુક્રમે મૂર્તિમાન ઈન્દ્રિય અને વાયુથી થાય છે. (ર) શ્રોત્ર આકાશમય નથી, કારણ કે અમૂત આકાશમાં અન્ય કાર્ય આરંભ કરવાની શકિત નથી. (૩) જેમ સૂર્યÖના પ્રકાશથી તારાએતે અભિભવ થતો હાવાથી તે મૂત છે, તેમ સિહગજના આદિ મેટા શબ્દથી શિયાળ આદિના શબ્દના અભિભવ થતા હોવાથી તે મૂર્ત છે; 573 ( અકલંક ) (૪) તે અહયેન્દ્રિયથી પ્રત્યક્ષ છે; 5.74 (વિદ્યાનંદ) (૫) તીવ્ર શબ્દથી અપાત થાય છે; 575 ( મલગિરિ ). (૬) જેમ જેમાં, રૂપ, રસ અને ગ ંધ ઉપલબ્ધ તેથી તેવા વાયુના પર્યાયા Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્યા પ્રસિદ્ધ છે, તેમ જેનાં, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઉપલબ્ધ નથી, તેવા ભાષાવર્ગણ પુદ્ગલને પર્યાય શબ્દ નિઃસંદેહ સિદ્ધ છે, ક7 & (વિદ્યાન દ). (૩) સમવાયકારણ :- શબ્દનું સમાયિકારણ આકાશ નથી, કારણ કે (૧) નિપ્રદેશ આધાર (આકાશ નો ગુણ પ્રદેશવૃતિવાળો હોઈ શકે નહિ; 5 1 1 (પ્રભાચ%). (૨) જેમ આકાશની હાજરી હોવા છતાં પૃથ્વી દ્રવ્યના અભાવમાં ગંધની ઉપત્તિ થતી ન હોવાથી ગંધનું સમવાધિકારણે પૃથ્વી છે અને આકાશ નિમિતકારણ છે તેમ વાયુ દ્રવ્યના અભાવમાં શની ઉત્પત્તિ થતી ન હોવાથી વાયુને શબ્દનું સમવાધિકારણું માનવું પડે, પરંતુ વાયુ દ્રવ્યના અભાવમાં પણ મેરુદ ડના સંયોગથી શબ્દની ઉત્પત્તિ થતી હેવાથી વાયુદ્રવ્યને શબ્દનું સમવાયકારણ માની શકાય નહિ આથી વાયુ આદિ અનિયતયા તેનાં સહકારી રૂપ શબ્દપરિણામોગ્ય પુદ્ગલ દ્રવ્ય જ શબ્દનું ઉપાદાન કારણ બની શકે. 87 8 (વિદ્યાનદ). (૩) જે આકાશ એક છે એવું માનવામાં આવે તે તેના ગુણ શબ્દમાં દૂર અને નજદીક એવા ભેદે સંભવી શકે નહિ, પરિણામે લાખ યોજન દૂરથી પણ સંભળાવું જોઈએ; 57 8 (ક) અને જે આકાશ અનેક છે એવું માનવામાં આવે તો વદનાકાશમાં ગુણ અને શ્રોત્રેન્દ્રિયાકાશ સાથે સંબંધ નથી. જો આકાશમાં ઉપલબ્ધ થવાના કારણે તેને આકાશને ગુણ માનવામાં આવે તો રૂ આદિ પણ આકાશમાં ઉપલબ્ધ થતાં હોવાથી તેઓને પણ આકાશનો ગુણ માનવાં પડશે. એ બચાવ કરવામાં આવે કે રૂ આદિનું વાસ્તવિક સ્થાન પૃથ્વી છે, પણ પવનને લીધે તેઓ આકાશમાં ઉપલબ્ધ થાય છે, તે શબ્દનું પણ વાસ્તવિક સ્થાન શ્રોત્ર આદિ છે, પણ વાયુથી સંચારિત થવાના કારણે તે આકાશમાં ઉપલબ્ધ થાય છે. 579 (મલયગિરિ). (૪) અચાક્ષુષપ્રત્યક્ષત્વ :- જે શબ્દ અચાક્ષુષપ્રત્યક્ષ હેવાથી તે દ્રવ્ય કે કમ નથી એમ કહેવામાં આવે, તે વાયુ પણ અચાક્ષુષપ્રત્યક્ષ હોવાથી તેને પણ તેવો માનવો પડશે. 5 8 9 ( વિદ્યાનંદ ). (૫) દ્રવ્યત્વ – શબ્દનું ગુણત્વ અસિદ્ધ છે, કારણ કે તે અંગેના સાધક પ્રમાણને અભાવ છે. 5 81 તે ગુણ નથી, પણ દ્રવ્ય છે, કારણ કે તેનામાં ગુણ અને ક્રિયાનું અસ્તિત્વ છે. ગુણ અને ક્રિયાવાળા હોવું તે દ્રવ્યનું લક્ષણ છે 5 82 શબ્દમાં ગુણ છે, કારણ કે શબ્દ એ પશે, અપવ મહત્તત્વ પરિમાણ, સંખ્યા અને સંગને આશ્રય છે. 5 83 તેનામાં ક્રિયાનું અસ્તિત્વ છે 8 4 કારણ કે તે બાણની જેમ એક સ્થળને ત્યાગ કરીને બીજા સ્થળે પ્રાપ્ત થાય છે. 5 5 5 (પ્રભાચ%). Page #134 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન રપ (૬) એકદ્રવ્યાશ્રિતત્વ :- બૌદ્ધો શબ્દને એદ્રવ્યાશ્રિત માને છે. અહી તેને જો એક દ્રવ્યને અથ* પુદ્ગઋસ્ક ંધરૂપ એકદ્રવ્ય અભિપ્રેત હાય તે તેમણે સિદ્ધ થયેલી વિગત જ જણાવી છે. જો તેઓને એકદ્રવ્યને અં આકાશ અભિપ્રેત હોય તે। દૃષ્ટાંત સાવિલ અને અને હેતુ વિરુદ્ધ પડે. આથી તેઓએ એકદ્રવ્યને અ` સ્પર્શીવાળું એક દ્રવ્ય એવા કરવા જોઇએ. એ વ્યવસ્થા અનુસાર હેતુ આત્મા કે ઘરની બાબતમાં વ્યભિચાર પામતા નથી.58(વિદ્યાન'૬). (૧૦) મતિજ્ઞાન પ્રક્રિયા : જૈન, સાંખ્ય અને ન્યાય દર્શન પ્રત્યક્ષજ્ઞાનનાં ચાર ચાર સેાપાને સ્વીકારે છે, પરંતુ તે સેાપાનનુ સ્વરૂપ ભિન્ન છે. (૧) જૈન અને સાંખ્ય સમત સેાપાને ઃજૈનદર્શન અનુસાર (દન > ), (અનુગ્રહ > ), (ઈા), (અવાય) અને ધારણા એવી ચાર કક્ષાએ છે, જયારે સાંખ્ય દર્શન અનુસાર (૧) આલેચન (બાહયેન્દ્રિયવૃત્તિ), (૨) સકલ્પ (મનની વૃત્તિ), (૩) અભિમાન (અહંકારની વૃત્તિ) અને (૪) અવ્યવસાય (બુદ્ધિની વૃત્તિ) એવી ચાર કક્ષાએ છે, જેમ કે મુસાફર આછા પ્રકાશમાં દૂરથી જુએ છે કે આ કાંઈક છે,' 587 ( આલેચન ). એ પછી ધ્યાનથી જોતાં આ ચેર છે, એવા મત દ્વારા નિણૅય કરે છે ( સકલ્પ 588 ), તે પછી તેને જણાય છે કે, તે પેાતાની તરફ આવી રહ્યો છે (અભિમાન વૃત્તિ) અને છેલ્લે તે ત્યાંથી ભાગી જવાતા નિણ્ય કરે છે. અધ્યવસાયવૃત્તિ 58. યુક્તિદીપિકાકાર આલેચનાને અથ કેવળ ગ્રહણ કરે છે અને તેને જ્ઞાનરૂપ માનતા નથી. ઉપર્યુક્ત વૃત્તિએ ક્રમથી કે યુગપત્ પ્રાપ્ત થાય છે, તે અંગે સાંખ્યમાં એવિયારધારાએ જોવા મળે છે ઃ વાચસ્પતિ 591, માહેર 59% અને ગૌડપાદ98 ક્રમ અને યુગપત્ બન્નેને સ્વીકાર કરે છે, જ્યારે ઈશ્વરકૃષ્ણ 594, યુક્તિદીપિકાકાર, 5* (ક) અને અનિરુદ્ધુ 9 માત્ર કા સ્વીકાર કરે છે. જૈનદા ન અવગ્રહાદિની પ્રાપ્તિમાં ક્રમને જ સ્વીકાર કરે છે. યુગપત્, ઉત્ક્રમ કે વ્યક્તિક્રમના નહિ. 595 જૈનાચાર્યાં અને ક્રમવાદી સાંખ્યાચાર્યો કહે છે કે, ઉક્ત સેાપાને શતપત્રવ્યતિભેદન્યાયે ક્રમથી જ પસાર થાય છે, પર ંતુ શીવ્રતાના કરણે ક્રમના ખ્યાલ આવતા નથી, 591, (૨) જૈન અને ન્યાય – વૈશેષિક સ‘મત સેાષાના :પ્રત્યક્ષની ઉત્પત્તિમાં ગણુ સન્નિકર્મા માને છે ઃ આભમન સન્નિ”, તૈયાયિકા ઇન્દ્રિય Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા મનઃસનિક અને ઈન્દ્રિયઅર્થસન્નિક, 5 9 8 અર્થાત અમુક વિષયનું પ્રત્યક્ષ કરવાની ઈચ્છાના કારણે પ્રયત્નશીલ આત્મા મનને યોગ્ય ઈન્દ્રિય સાથે જોડાણ કરવા પ્રેરે છે. તે પછી ઈન્દ્રિયનું વિષય સાથે જોડાણ થાય છે, પરિણામે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. 95 8 (ક) જ્યારે જૈનદર્શન લૌકિકપ્રત્યક્ષ (મતિજ્ઞાન)ની પ્રાપ્તિમાં મતિજ્ઞાનાવરણને ક્ષયોપશમ,599 મનની સહાય અને વિશ્વનું એગ્ર દેશમાં અવસ્થાન એ ત્રણ તને આવશ્યક લે છે. 599 (ક) ન્યાય-વૈશેષિક મત અનુસાર પ્રત્યક્ષની પ્રક્રિયાનાં ચાર સોપાને છે : (૧) આલોચન ( અવિભકત આલોચન) ૩૦, (૨) સામાન્ય વિજ્ઞાન (સ્વરૂપાચન), (૩) સામાન્ય વિશેષતા પેલા દ્રવ્ય, ગુણ કે કર્મનું જ્ઞાન અને (૪દ્રવ્ય-ગુણ-કર્મસાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન. ૦૦૩ ઉપયુકત વૈ ષિક સંમત અવિભકત આલેચનને સાંખ્યમત આલોચન સાથે સરખાવી શકાય અને તે બંનેને જેનસંમત (પૂજ્યપાદ-અકલંક આદિ)દ શન સાથે અને બૌદ્ધ સંમત નિર્વિકલ્પ પ્રત્યક્ષા સાથે સરખાવી શકાય ન્યાયશેષિક સંમત ચતુર્થ સપાનને સાખ્યસં ત સંકલ્પવૃત્તિ સાથે સરખાવી શકાય અને તે બંનેને જેનસંમત અવાય અને બૌદ્ધસંમત સવિકલ્પ પ્રત્યક્ષા સાથે સરખાવી શકાય. જૈનમત અનુસાર અવગ્રહાદિ ચારેય પ્રમાણ છે, જયારે જેનતાર્કિક પરંપરા અનુસાર દર્શન પ્રમાણ છે. ૧૦. પ્રશસ્તપાદ અવિભકત આલોચનને પ્રત્યક્ષાપ્રમાણ તરીકે સ્વીકારતા નથી, ૪૦૩ જ્યારે વાચસ્પતિ તેને પ્રમાણે માને છે. 0 4 બૌદ્ધદર્શન નિર્વિકલ્પને જ પ્રમાણુ ગણે છે, સવિકલ્પને નહિ, ઉ0 5 કારણ કે સવિકપમાં વસ્તુ ઉપર નામ, જાતિ આદિ આરોપ થાય છે, પરિણામે તે વસ્તુને શુદ્ધ સ્વરૂપે નહિ, પરંતુ વિકૃત સ્વરૂપે ગ્રહણ કરે છે, જ્યારે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને શુદ્ધ સ્વરૂપે જાણે છે. સવિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને વ્યાવૃત્તિ દ્વારા ખંડખંડરૂપે જાણે છે, જયારે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને અખંડરૂપે જાણે છે. સવિકટપક પ્રત્યક્ષ વસ્તુને નિષેધાત્મક રીતે જાણે છે, જયારે નિવિ કટપક પ્રત્યક્ષા વસ્તુને વિધ્યાત્મક રીતે જાણે છે ૦૧. જૈનસંખ્ત અવગ્રહાદિને જેને રદર્શન સાથે, પંડિત સુખલાલજી, નીચે પ્રમાણે સરખાવે છે તo 7. Page #136 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન જૈનદર્શોન ૧. વ્યંજનાવગ્રહ, ૨. અર્થાવગ્રતુ. ૩. ઈહા. ૪. અવાય. ૫. ધારણા. ન્યાય–વૈશેષિકાદિ અને મહાયાનીય ઔદ્ધ. સન્તિકૃષ્યમાણુ ઈન્દ્રિય કે વિષયેન્દ્રિય સન્નિકષ. નિવિ કલ્પક. સ`શય તથા સંભાવના સવિકલ્પક નિણૅય. ધારાવાહી જ્ઞાન તથા સત્કાર સ્મરણું. પાલી અભિધમ . આરંભનુ ઈન્દ્રિય આપાથગમન ઇન્દ્રિય આલ અને સબંધ તથા આવજત, ચક્ષુરાદિવિજ્ઞાન. સપટિચ્છન, સ’તીરણુ વેóપન. જવન તથા જવનાનુ ધ તદારણપાક. ૧૭ પ્રસ્તુત પ્રકરણમાં પૂર્વે નિવિકલ્પકને જે જૈનસ ંમત દર્શીન સાથે સરખાવ્યું છે તે પૂજ્યપાદાદિ સંમત વ્યંજનાવગ્રહપૂર્વ ભાવી દઈન સમજવાનું છે અને અહી પતિજીએ નિવિકલ્પને જે અર્થાવગ્રહની સાથે સરખાવ્યું છે, તે જિનભદ્રાદિ સંમત અર્થાવગ્રહ સમજવાનો છે, કારણ કે તે આચાર્યાએ કરેલા નિરૂપણુ અનુસાર વ્યંજનાવગ્રહની પૂર્વ" દર્શીનને અવકાશ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ पाद टीप १ राया हिरण्यया मतिरियमवृकाय शवसे । ७-६६-८. સાયણ, ગ્રિફીથ અને વેલકર અહીં સ્તુતિપરક અથ* આપે છે. આ સિવાય નિમ્ન સ્થળમાં સ્તુતિ-સ્ત્રોત્રપરક અથ' છે : પ્રથમ મંડલ- ૬-૬; ૬૦-૫; ૬૧-૩; ૮૨૨; ૧૦૫-૧૫; ૧૪૨-૪; ૧૪૩-૧; ૧૬૫-૪; ૧૮૪-૨; દ્વિતીય મડલ ૧૮-૧; ૨૩-૬; ૨૩-૧૦; ૨૪-૧૩ । તૃતીય મંડલ ૪૧૫; ૪૩–૨, ૪૩-૩; ૪૬-૪ । ચતુર્થાં મડલ ૩-૧૬ । પંચમ મ લ -- ૪૪-૯; ૫૦-૧; ૬૭-૫; ૮૦-૧; ૮૭–૧ | ષષ્ઠે મોંડલ ૮૧; ૨૨-૨; ૬૯-૨ 1 સપ્તમ મડલ ૪-૧; ૧૨-૩; ૨૯-૩; ૩૯-૬; }; }૯-૬; ૭૮-૨; '૮-૧; ૧૦૪-૬; અષ્ટમ મોડલ ૬-૩૪; ૯-૧૬ । નવમ મલ ૭-૬; ૨૦-૩, ૪૪-૨; ૬૩-૨૧; ૬૪-૧૦; ૬૮-૭; ૭૧-૩; ૭૨-૧, ૭૫-૪; ૭૬-૪; ૮૪-૫; ૨૬-૨૪; ૯૫૪; ૯૭-૩૭; ૧૦૩-૪; ૧૦૫-૨; ૧૦૬-૧૧; ૧૦૭-૨૪ । દશમ મોંડલ ૪૩-૧; ૪૭-૬; ૬૪-૧૫; }૪-૧૬; ૧-૧૪; ૧૧૯-૪; ૧૧૯-૫. ૨. વૃનેઃ પુત્રા જીવમાસે રમિા: યા મયા મજ્જતઃ સમિમિક્ષુઃ । ૫-૧૮ -૫, - 11 - જૈનસ મત જ્ઞાનચર્યા -- -- સાયણ મતિને અથ બુદ્ધિ કરે છે અને ગ્રિફીથ પણ intention અથ આપે છે. આ સિવાય નિમ્ન સ્થળેામાં પ્રયાજાયેલા મતિ શબ્દને અથ' સાયણ બુદ્ધિ આપે છે જ્યારે થ્રિીય સ્તોત્ર અથ આપે છે : પ્રથમ મોંડલ : ૩૩-૧૩; ૪૬-૫; ૧૩૬-૧, ૧૮૬-૭ । દશમ મડલ : ૧૧-૬; ૨૫-૧૦ ३. अस्मा एतन्मया ड्यूषममा इन्द्राय स्तोत्रं मतिभिरवाचि । ६-३४-५ સાયણ મતિમિઃ । અથ સ્તોતૃમિઃ કરે છે અને ગ્રિડીથ પણ by the spoet કરે છે. આમ છતાં અહીં બુદ્ધિમિઃ અથર કરીએ તે પણ ચાલે. ૬-૧૦-૨; ૬-૬૯-૩; ૯-૮૫-૭; ૯-૮૬-૧૯, ૯-૯૭-૩૪; માં સાયણુ સ્તોતાપક અ આપે છે, જ્યારે ગ્રિફીથ Hymn અથ આપે છે. ૩-૫-૩, ૩-૪-૪; ૩-૪૯-૩ માં સાયણુ તોતા પરક અથ આપે છે, જ્યારે વેલકર Hymn અથ આપે છે. ૪, અન્તનું તિક્ષરતિ । ફૈ--૮૮ માં સાયણુ મતિના અર્થ યમાનઃ સૌ શ્મિ) કરે છે, જ્યારે વેલણકર અને ગ્રિફીથ ― અગ્નિ ( સને - અનુક્રમે prayer Page #138 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૯ અને Hymn અથ કરે છે. રેવયન્તા યથા માંતમજ્જા ?-૬-૬ માં સાયણુ મતિના અથ ઇન્દ્ર (મન્તામિનું યથા સ્તુવન્તિ તથેયર્થ: ) કરે છે, જ્યારે ગ્રિફીથ ઈચ્છાપરક ( list ) અથ` આપે છે. 5. માત્રા ઋતુમવૈવરે મતીયંને ૬-૭૨-、 માં સાયણુમતી; ને અય" અમિનયનાનાનું રાત્રમ્ આપે છે, જ્યારે ગ્રિફીથ thoughts અથ' આપે છે. 6. કયારેક મતિ શબ્દ સાયણ અનુસાર વિશેષણ તરીકે પણ પ્રયેાજાયા છે જેમકે અચ્છા શિરે મસયેા... ૭-૬૦-૬, પર ંતુ થ્રિીથ અહી` નિઃ અને મસયઃના અર્થ અનુક્રમે our songs and holy hymns કરીને તેને નામ તરીકે જ સ્વીકારે છે. વેલકર પણ તેને નામ તરીકે લે છે. આ સિવાય ૩૨ ૬ – ૮ માં વેલણુકર અને ૮-૧૮-૭; ૧૦-૮૮-૫ માં ગ્રિફીથ મતિને વિશેષણુપરક અથ કરતા નથી. 7. ૧-૩૧-૯; ૧૦; ૧-૫૩-૫, ૧૦-૧૦૦-૫ માં પ્રતિ ને અસાયણ છૂટા સુગ્નિ: આપે છે, જ્યારે ગ્રિીથprovidence અથ આપે છે. ૧-૩૧-૧૪; ૧-૩૩ ૧; ૧-૪-૧; માં સાયણ ઉપર્યુક્ત અથ આપે છે, જ્યારે ગ્રિફીશ Care અથ આપે છે. ૭-૯૩-૩; ૪ માં સાયણ અનુગ્રહબુદ્ધિપરક અથ આપે છે, જ્યારે વેલણકર અને ગ્રિફીથ Hymn અથ આપે છે. ૧૦–૨૩૭માં સાયણ ઉપર્યુંકત અથ* આપે છે,જ્યારે ગ્રિફીથ care અથ આપે છે. 8. સાયણ અનુસાર સુમતિ શબ્દ માટે ભાગે બુદ્ધિપરક અથ'માં છે, પર ંતુ ક્યાંક (૮-૨૬ -૯) તે સ્તુતિ-સ્તોત્રપરક અથ'માં પણ છે. સાયનુ અનુસાર નિમ્ન સ્થળામાં તે બુદ્ધિપરક અમાં છે, જ્યારે ત્રિક઼ીથ તેના વિવિધ અર્થાં આપે છે : જેમકે ૬-૧-૧૦; ૬-૫૧-૧૨; ૭-૨૦૧૮; ૭-૫૭-૪; ૭-૬૦-૧૧, (૧) Favour ૭-૭૦-૫; ૮-૩૧-૩. (૨) Loving kindness ૬-૨૦૧; ૭-૪૧-૪; ૭-૫૭-૫; ૮-૨૬-૯; (૩) Grace ૬-૪૭-૧૩; ૮-૩-૨. (૪) Favouring love ૬-૫૭-૫. (૧ Benevolence —૧૨. વેલણકર નિમ્ન અથ" આપે છે : ૫, ૭-૬૦-૧૬, ૭-૭૦-૫. (ર) Good સિવાય નિમ્ન સ્થળેામાં મુમતિ શબ્દ સાયણ પ્રથમ મલ ૨૪-૯; ૩૧-૧૮; ૭૩- }; ૭; ૮૯૨; ૯૮૦૧, ૧૦૭૧ ૮-૨૨-૪. (૬) Hymn ૮-૪૮. (૧) Favour ૭-૫૭-૪; & --- N ૭-૪૧-૪. આ grace અનુસાર બુદ્ધિપરક અથ માં છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જનસંમત જ્ઞાનચર્ચા ૧૧૪-૩, ૪, ૯, ૧૧૭–૨૩; ૧૨૧-૧૫; (૭૧–૧. દિય મંડલ – ૩૨-૫; - તૃતીય મંડલ – ૧-૧૫; ૨૩; ૪–૧, ૩૦-૭; ૫૭–; ૫૯-૪. ચતુર્થ મંડલ – ૧-૨, ૪-૬, ૮, ૨૩-૨, ૫૦- ૧૧. પંચમ મ ડલ – ૪૨-૪; ૬૫-૪; ૭૦–૧. દશમ મંડલ – ૧૧-૭; ૪-૬: ૨૮-૧૦ : ૨૮-૮; કહ- ૭; ૮૯-૧૭; ૧૬ ૦-૫. p. ૧–૧૨–૫ માં સાયણ અતિમતિનો અર્થ વિરુદ્ધમનરક શત્રુ આપે છે. ગ્રિફીથ પણ શત્રુપરક અર્થ આપે છે. 10. સાયણે તુર્મતિ શબ્દના નિમ્ન અર્થો આપ્યા છે : (૧) ફુટ વુદ્ધિઃ ૧-૧૨૯-૬, ૮, ૧-૧૩૧-૭, ૨-૦૩–૧૪. (૨) સૂરમતિઃ ૭-૫૬-૯. (૩) નિપ્રદૈવૃદ્ધિઃ ૭-૧-૨૨. (૪, દુષ્ટામિનિધ: ૧૦–૧૭૫–૨. (૫) સુર્યનવ ૪–૧૧-૬. (૬) સુમનર૮–૧૮-૧૦; ૮-૪૬–૧૯; ૯-૭૦-૫, ૧૦-૧૩૪–૫. આ સિવાય નિગ્ન સ્થળમાં દુર્મતિઃ શબદને દુષ્ટ મતિપરક અર્થમાં ઉપયોગ થયો છે. : ૧-૧૨૯-૧૧; ૩–૧૫૬; ૮-૬૭–૧૫; ૧૦-૪૦–૧૩; ૧૦ - ૧૮૨–૧. . 11. ૩-પ૩–૧૫ માં સાયણ અને વેલણકર અજ્ઞાનપરક અથ' આપે છે 12. દશમ મંડલ : ૪૨ -૧૦; ૪૩-૩, 13. સાયણ અનુસાર અમતિ ના મુખ્ય ત્રણ અર્થો છે? (૧) વ – અમતિપિત્તિ નામ | યથા નિર્મરું સર્વે ! ૧-૬૪-૯; ૧-૭૩-૨; ૫-૬૨-૫, ૭-૩૮-૧. (૨) દીપ્તિ ૩-૩૮-૮; ૭–૪૫-૩ (૩) પ્રમા • ૭-૩૮–૨. મોનિયર વિલિયમ્સ ડિક્ષનરીમાં નિગ્ન અર્થો છે : Form , Shape , Splendour, Lustre . શ્રી બી. આર. શર્મા પણ પ્રથમ પ્રકારના મમતિ શબ્દની જ ચર્ચા કરે છે. (વિમર્શ ઈ. સ. ૧૯૭૨. ૫ ૩૮ ). 13. (ક) મો વિ. માં -મતિ અને પ્રસ્તુત મમતિ (માતાર ને ભિન્ન ભિન્ન બતાવ્યાં છે. વિમર્શ ઈ. સ. ૧૯૭૨, પૃ. ૩૮ તેઓ અતિના નિમ્ન અર્થો આપે છે: Speech, Utterance, recitation, hymn, learning acquired by repeated study. વિમશ. પૃ. ૪૪. મોનિયર વિલિયમ્સ ડિક્ષનરીમાં નિમ્ન અર્થે કરે છે ? Thought, Design, intention, resolution, determination, inclination, wish, desire Page #140 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન : ૧૩૧ 15. શતપથબ્રાહ્મણ : ૨-૬-૧–૩૮, ૩-૩-૨-૧૨; ૪–૨–૧–૧૦. 16. તાંયમહા બ્રાહ્મણ : ૧૨-૧૧-૬ ૧૫-૮-૩. 17. કયા દીય સૈત્તરીય બ્રાહ્મણમાં આદ્ર : ...... નેતા મર્તનમ્ ૩-૭-પ-૩ માં સાવણ મતીનાન્ ને અર્થ પ્રા (y) – જ્ઞાનમ્ આપે છે. આ સિવાય ૩-૫-૨-૩ અને ૩-૭-૧૦-૪ માં પણ મતિ શબ્દને ઉપયોગ થયો છે. 18. अयं मनश्चतत्संज्ञानमाज्ञान विज्ञान प्रज्ञानं मेधा दृष्टि तिर्मतिर्मनीषा जूति : સ્કૃતિ : વાવઃ જતુરસુ : અમે વશ રૂતિ ! અરેય આરણ્યક : ૨-૬–૯. સાયણ આ પ્રમાણે અર્થઘટન કરે છે : અર્થે મનઃ વૃદ્ધિ પળત સન્ संज्ञानमित्युच्यते...... मति: मननं राजकार्याद्यालोचनम्, मेधा ग्रन्थतदर्थ ધારાં ... ! 19. સ. ૧-૧૩. 20. વિભા. ૨૯૦, વિશેષ માહિતી માટે જુઓ આ જ પ્રકરણમાં ધારણું , 21. તસ ૧-૧૫, તા.૧-૧૫-૪. વિશેષ માહિતી માટે જુઓ ધારણુ. 22. यदा वै मनुतेऽथ विजानाति नामस्वा विजानाति मत्यैव विजानाति मतिस्त्वेव विजिज्ञासितव्येति मतिं भगवे। विजज्ञास इति । छांदोग्य उपनिषद ૭-૨૮-૨... મરિનને ત ાન્તવ્યવિષય માર: | શરમાર્થ g. ૩૧૬. મનન સર્વીમિયર્થ : | રંગરામાનુજભાષ્ય પૃ૦ ૫૪૬. 23. સૈફા તન મતિરાને પ્રોતાઓનૌવ સુજ્ઞાનાય કઠોપનિષદ ૧-૨–૯. 24. ૦ ૧-૧ર૦–૬. 25. ૦૧-૧૨-૬, ૬-૬૨-૭; ૭-૬૮-૨; ૮-૨૬-૧૭. 26. ઋ૦ ૧-૧૦-૧૮; ૧–૧૬૪-૩૨. દષ્ટ, યજુર્વેદ ૧૬-૭, 27. ૦ ૧-૨૯-૫; ૮ - ૯૩-૫. 28. ઋ૦ ૧-૧૬૪-૩૭; ૬-૯-૨. 29. ઋ૦ ૬-૯-૩. 30. સુત૦ ૭:૦; 9:૩; 93 9; ૭૬૮; ૮ ૦૨; ૮૧૨; ૮૩૮; ૮૪૦; ૮૮૭, ૯૦૧, ૧૦૭૮, ૧૦૮૬, ૧૧૨૨, ઉદ્ભૂત અલિ જૈનિઝમ. 31. સુત૦૮૯૭ ૯૦૪, ૯૧. ઉદ્ભૂત અલિ જૈનિઝમ. 32 અનિંનજેનિઝમ. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧ ર જૈનસમત જ્ઞાનચર્ચા 33. આ ૪-૧-૮ (૨૨૯ ). ખ. અર્લિ જેનિઝમ. 35. દશ૦ ૫-૧-૭૬. ' 36. gfજા આદિ ચાર શબ્દોની વિચારણા અમૃતનિમિત મતિવિભાગમાં કરી છે 37. મર આદિ શબ્દોનાં સ્થળો તે તે શબ્દોની વિચારણા વખતે આપવામાં * આવ્યાં છે. 38 આનિ ૦ ૧૨=વિભા ૦ ૩૯૪=ાં ૦ ૬ છે. ગા૦ ૭૭. 39. નં. ૬૦ ગા૦ ૭૭. 40. ષટ્રખ૦ પ-પ-૪૧, તા. ૧-૧૩ ષટખંડાગમમાં સાળા, સી, મરી અને ચિંતા એવો ક્રમ છે પછીના કાળમાં અકલંક આદિ આચાર્યોએ જે નવું અર્થધટન કર્યું, તેમાં તેઓએ તત્વાર્થને જ શબ્દકમ સ્વીકાર્યો છે. 41. નં. ૫૧, પખં, ૫-૫-૩૭; તભા૧-૧૫. 42. નં૦ પર, પખં૦ ૫-૫-૩૮; તભા ૧–૧૫. 43. નં૦ પ૩, પખંપ-પ-૩૯; તભા ૦ ૧-૧૫. 4. નં. ૫૪; પખં, પ-પ-૪૦; તભા. ૧-૧૫. 45 જુઓ પાદટીપ ૩૮. 46. લધીય કા. ૩-૧૦-૧૧, પજ્ઞવૃત્તિ, ન્યાકુ, પૃ૦ ૪૦૪, પ્રમી ૧–૧–૩૯, ૧-૨-૨, 7. મરૂ, સૂ૦ ૧-૯-૧ (૪૩૭), ૧-૧૧-૧ (૩૯૭). 48. મદH, આ૦ ૧-૮-૨-૬ (૪૧૧); ૧-૯-૧-૨૨ (૪૮૩). ૧-૯-ર-૧૪ . (૪૯૭); ૧-૯-૩-૧૧ (૫૦૮); ૧-૯-૪-૧૪ (૫૨૨). અહીં તે શબ્દ શ્રી મહાવીરના વિશેષણ તરીકે પ્રજા છે. 49. મરૂનંઆ૦ ૧-૨-૫-૧૫. (૧૩૬); સૂ૦ ૧-૧૦-૨૧ (૪૯૩). 50. હું સઘfહું મદૃગેëિ નિહૃતિ ! ભ૦ ૧૫-૧ (૩૮ ). 51. સૂ૦ ૧-૮-૧૪ (૪૨૪). 52. સૂ૦ ૧-૧-૨-૨૧ (૪૮); ૧-૧૧-૨૯ (પર૫). Page #142 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૭ | 53. સૂ૦ ૧-૩-૪-૧૬ (૨૪૦). 54. ભ. ૮--૬ (૩૧૯), ઉ ૨૮-૪; સ્થા. ૫-૩-૧૨ (૪૧); સમરુ' પ૭; આનિ ૧, ૨, ૧૨=વિભા૦ ૭૯, ૧૭૭, ૩૮૪. 55. વખ૦ ૫-૫-૨૧; ૨૨; ૩૫; ૩૬, ૪૨. 56. નં. ૪૩; ૪૪; ૪૬; ૫૬; ૫૯ ૬૦. 57. નં. ૪પ; ૪૮. 58. ત. ૧-૯; ૨૧; ૨૭; ૩૨. 59. વિભા૦ ૮૫; ૮૮; ૮૪; ૯૬ વગેરે. નચૂ૦ ૪૩; ૫૬; પ૭; ૫૮. નહo ૮: ૬૦; નંમ પૃ. ૬૬–પં. ૧૫; પૃ૦ ૬૯; ૫૦ ૧૨; ૨૪; પૃ. ૭૦ પં. ૧, પૃ. ૭૧. ૫૦ ૨; જેત૦ પૃ૦ ૨; ૩, જ્ઞા, પૂ૦ ૬, ૮, ૯ ૧૬. તરા અને તથ્ય. ૧–૯; ૨૦; ૨૬; ૩૧. 60. લધીય૦ ૩–૧૦૧૧; ઉધૃત ન્યાયકુ પૃ. ૪૦૪. 61. મપુટવાઈ લુબ્રિજાનેoi..... ભગ ૧૧-૧૧-૫. (૨૭) ;....... સ$ શુદ્ધિગતિવિવિયું...ન૦ ૭૨. 62. નં. ૫૩; પખં૦ ૫-૫–૦૯. 63. વિભા૦ ૩૯૬; અતિપ્રજ્ઞામિનિધવુદ્ધિસ્ટાફરવાર: શાકા : મામિનિષ ज्ञानस्य ज्ञानपचकाद्यभेदलक्षणस्य वचनपर्यायाः द्रष्टवाः इत्यर्थः, संपूर्णस्यापि તસ્થામમિ: પ્રતિવાદ્યમાનરવત્ ! વિહેમ, ૩૯૮. 64. જુઓ પાદટીપ નં. ૬૧. 65. ... બુદ્ધિ: મદમાત્રમ્, ૩ત્તાત્ર હાવિવિqા સર્વે મતી ! ન ચૂ૦ ૭૦, તત્રાવ દેતુ વુદ્ધિ, મiાયદાને મતિ : / નહ૦ ૭૨, નંખ૦ પૃ. ૧૯૪, ૫૦ ૧૪. 66. નહ૦ પ૩, સંમ૦ પૃ૦ ૧૭૬, ૫૦ ૧૯. 67. વિ. ડિક્ષનરી. 68. મેહાવીઆ૦ ૧-૧-૨-(૧૭), ઉ૦ ૭-૩૦. 69. નં. ૫૧, ૧ખ પ-પ-૩૭. 70. ધવ મા૧૩, પૃ. ૨૪૨, નંગૂઠ ૫૦; નંહ૦ ૫૧, નમ૦ ૫૦ ૧૭૫, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૫૦ ૧૯. 71. અમરકોષ ૧-૫-૨. 71. (2) 241220 71. (બ) ન ચૂ૦૫૦; નહ૦ ૫૧; ધવ ભા॰ ૧૩ પૃ૦ ૨૪૨ 72. રત્વે સરા ળિયતિ, તા ગ્રંથ ન વિન્નર, 73. ૦ ૨-૪-૪ (૭૦૯); ભ૦ ૧-૩-૧૦ (૩૬). 74. ત્યા॰ ૧-૧-૪૦, મરૂં તત્ત્વ ળ નાહિતા । આ૦ ૧-૫-૬-૧૯-(૩૩૦), વૈં... તારૂ સાથેન્તા (સ્૦ ૧-૧-૨-૨૨૫૪૯), ૧-૧૩-૨૦ (૫૭૬), 76. જૈનસ મત જ્ઞાનચર્ચા 75. રામાયણ ૨-૨૫-૧૨; ન્યા૦ ૧-૧-૪૦; હિંસા વિત્ત. મહિામ સવ્વાસવ સૂ॰ ૨-૬, આ૦ ૧-૫-૬-૧૯ (૩૩૦) ઉષ્કૃત પ્રમી॰ ટિ પૃ૰ ૭૬. ઃિ । ન્યા૦ ૧-૧-૪૦; ધ્રુવ૦ ભા॰ ૧૩, પૃ॰ ૨૪૨; ૦ પૂ-પૂ-૩૮; અટ્ઠાત્ તત્િ તક્ષાત્...પ્રમી॰ સ્વાપન્નવૃત્તિ : ૧-૨-૧૧ 77. ભ૦ ૧૬-૬-૧ (૫૭૬). 78. ૯ ૧૫-૮; ૨૬-૪૮, ૩૨-૩. 79. લધીય॰ ૩–૧૦, ૧૧ સ્વવિવૃત્તિ, ઉદ્યુત ન્યાકુ॰ પૃ૦ ૪૦૪. 80. પર; ષટ્ખ ૫-૫-૩૮, તભા ૧–૧૫, 80. (ક) તરા૰ ૧-૧૩–૧૨; તક્ષ્ો ૧-૧૩-૨. 81, લધીય ૩-૧૦; ૧૧. સ્વવિવ્રુતિ, ઉદ્યુત ન્યાકુ॰ પૃ૦ ૪૦૪; ન્યાકુ॰ પૃ૦ ૪૧૮, 82. શ્રુતજ્ઞાનમૂરોહાર શ્રુતવું, મતિજ્ઞાનમૂજોહારેઃ મતિજ્ઞાનવવરેવામ્બુપેયમ્ । ના પૃ॰ ૮. 83. યાભા॰ ૨-૧૮;... અથ*વિરોવિતા ોનાં...યોગસૂત્રર્શ્વત્ત ૨-૧૮. 84. શાહસાં પૃ૦ ૧૩૫-૩૬. 85. ન્યા॰ ૧-૧૪૦; ન્યાય ‰૦ ૧-૧-૪૦; હેતુ બિ॰ ટિ લિખિત પૃ૦ ૨૫, ઉષ્કૃત પ્રમી ટિ॰ પૃ॰ ૭૭. Page #144 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન 86. ઉધૃત ન્યાકુ, પૃ. ૪૨૦, 87. પ્રમી. ટિવ પૃ૭૭. 88. ત . ૧-૧૩-૮૪; ન્યાકુળ પૃ. ૪૨૨-૨૬. 89. gયમને વિચારું નો અને સુવાસિયા | अपणो य वियतका हिं अयजू हि दुम्मइ । સૂ૦ ૧-૧--૨૧; (૪૮) અહીં હિત શબ્દ વિરુદ્ધ અનુમાન, વિરુદ્ધ દલીલ એવા અથને વાચક જણાય છે. 90, રૂવે છે હો નહ વિય | સૂઇ ૨-૬-૧૯ (૭૬૨) 91. તસ. ૯-૪૩. 91. (ક) જુઓ પાદટીપ ન. ૯૦. 92. ત૯-૪૫, વિરોળ તળમૂહનં વિતઃ શ્રુતજ્ઞાનેમિનાથ ઃ | તસ. ૯-૪૩. 92. (ક) જુઓ પાદટીપ ન ૦ ૮૩, 63. અભિઘ વ્યા૨-૩૩, ઉદધૃત ન્યાકુબ પૃ. ૩૯૫; ભા. ૧–૧૭. 93. (ક) યો. ૨-૩૩; ૩૪. અભિધ. વ્યારા-મમિધમાહ્ય નારંવાવ્યાં વચાહવા / 94. સિગા, સૂ૦ ૧-૩-૪-૧૪ (૨૩૮); margo ઉ૨૪-૧૧. 95. ભ૦ ૧૧–૧૧–૯ (૪૩૧); ૧૧-૯-૨ (૪૧૭); ૯-૩૧-૨ (૩૬૫). જુએ પાદટીપ નં. ૧૭૪. 96. ભ૦ ૧૫–૯ (૫૪૬). 97. આનિ ૧૨=વિભા૦ ૩૯૪. 98. નં. પર, ખ૦ ૫-૫-૩૮. 99. કંચૂ૦ ૫૧; નંહ પર, નંબ૦ પૃ. ૧૭૬, ૫, ૪ થી ૬. 100. अवगृहीताथ विशेषो मृग्यते अन्विष्यते अनया इति मार्गणा । પષ્યને ચનયા ટૂતિ વેષvi | ધવ- ભા. ૧૩, પૃ. ૨૪૨, સુર ૫-૫-૩૮. 101. આ૦ ૧-૮-૧-૪ (૩૯૭); સૂ૦ ૧-૬-૨૫ (૩૭૬); ઉ૦ ૪-૬. 102. સૂ૦ ૧-૬-૬: ૧૫; ૧૮ (૩૫૭; ૩૬૬, ૩૬૯) 103. ઉ૦ ૮-૨૦, 104. ઉ૦ ૩–૧૮. Page #145 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ * જૈનસંમત જ્ઞાના 105. ભ૦ ૮-૮-૫ (૩૪૨); ઉ. ૨-૦; સભ૦ ૭૩, ત૭ -૧૩ 106. આ૦ ૧-૨-૫-૨ (૧૨૩) 107. સૂ૦ ૧–૧૩-૧૫ (૫૭૧). 108. સૂ૦ ૧-૧૩-૧૩ (૫૬૯). 109. સૂ૦ ૧-૨-૨-૬ (૧૧૬). 110. સૂ૦ ૧-૪-૧-૨૦ (૨૬ ૬). 111. સૂ૦ ૧-૯-૩૩ (૪૬૯). 112. સૂ૦ ૧-૧૧-૧૩ (૫૦૯). 113. સૂ૦ ૧–૧૩-૧૪ (૫૭૦). 113. (ક) ઉ ૨-૩૨; ૨૩-૩૪; ૨૩-૩૯ 11. વિભગ ૩૨૨, ઉદ્ભૂત જયતિલક પૃ. ૩૦૧-૩. 115. આનિ૧ર=વિભાગ ૩૮૪=નં. ૬૦ ગા૦ ૭૭. 116, વિભા ૩૯૫; નહ૦ ૬૦; વિહેમ, ૩૯૬; નામ પૃ૦ ૧ ૮૭, ૫૦ ૩. 117. સૌરાત્તિી, ચિશી..........ચેતિ રાધા પ્રજ્ઞા ! ધવ, ભાટ, ૯, પૃ. ૮૨, સૂ૦ ૪-૧-૧૮. 118 વિશુદ્ધિમાર્ગ, પરિ૦ ૧૪, પૃ. ૫૭. 119. વિભા, ૩૯૬; નચૂ૦ ૭; વિહેમ, ૩૯૮; નંમ પૃ ૫. પં. ' 120. સૂ૦ ૨–૨–૧૫ (૬૬૫). 121. ૦ ૧-૪૮; ૪૯. 122. વિભગ ૩૨૪, જયતિલક પૃ. ૩૦૨; અભા . ૬-૧, પૃ. ૩૩૪, વિશુદ્ધિમા પરિ૦ ૧૪, ભા૨ પૃ. ૫૭. 123. શાહન્યા. પૃ. ૨૨૮. 124. • ૧-૨; ભા. ૧–૨૦: શાહમાં પૃ૩૦૯ ૧૧. 125. વિશુદિમાગ, પ્રસ્તાવના, પૃ. ૨૧. 126. જુઓ પાછીપ નં. ૧૦૧ થી ૧૦૫. 127. સૂ૦ ૨-૪-૪ (૭૦૯); ભ૦ ૧-૩-૧૦ (૩૬); ૨૦–૧–૧ (૬૬૧). 128. વિરલ સંaખ નાળા સન સરીરા વોન સામોને ! રવાના મધા f = સ્ત્રોત ! ! ભ૦ ૧-૬-૪ (૫૩). Page #146 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૭ 129. અકેલા ૦ ૨-૨૪. 130. આ૦ ૧-૧-૧-૨ (૨). 131. સૂ૦ ૨–૧–૧૧ (૬૪૬); ૨-૫-૧૨ થી ૨૮ (૨૨-૩૮). 132. ભ૦ ૭-૮-૪ (૨૫); પ્રજ્ઞાપના ૮મું પદ. 133. અhભા ૦ ૧-૨૧; ૧૪. 134. સૂ૦ ૨-૪-૪ ૭૦૯;); ભ૦ ૬-૩-૫ (૨૩૬). 135. અભા . ૨-૪૧; ૪૨. 136. આનિ ૧૨=વિભા- ૩૯૪ નં. ૬૦ ગા૦ ૭૭. 137. નં. ૬૦; ષટ્ખં પ-પ-૪૧; ત૦ ૧–૧૩. 138. તસ. ૧-૧૩; વિભાગ ૩૯૫; નહ૦ ૬૦; તા. ૧-૧૩-૧૨; તા . ૧-૧૩-૨; નંમ પૃ. ૧૮૭, પં૦ ૨. 139. નં. ૬૭ થી ૭૦. 140. વિભાગ ૫૧૫, સંચૂ૦ ૬૮. 141. નામ, પૃ. ૧૮૯-૯૧. 142. વિભા૦ ૩૯૫ (ઈંહા); ૫૦૫ (મનોવિજ્ઞાન). 143. સંશિન : સમનશા : ! ત૮ ૨-૨૫. 1. નંહ૦ ૬૦; ન મ૦ પૃ. ૧૮૭, ૫૦ ૨. 15. ત. ૨-૨૫; તસ. ૨-૨૪; તા. ૨-૨૪–૧ થી ૫; ધવ- ભા. ૧૩, પૃ. ૨૪૪, સૂ૦ ૫–૫–૪૧; તો ૨–૨૪-૨ (ગ) ઐત પૃ૦ ૭. 146. તા. ૧–૧૩-૧૨; લધીય ૩-૧૦, ૧૧ ઉદ્ઘન ન્યાકુ, પૃ. ૪૦૪; ૪૧૧ 117. પ્રમીટિવ પૃ૦ ૭૫; તલે ૧-૧૩-૩૭ થી ૮૩; ન્યાકુળ પૃ. ૪૧૧–૧૮. 148. અક. ૧–૧૮. 149. જુઓ. જ્ઞાન-દર્શન-મિથ્યજ્ઞાન પ્રકરણમાં જ્ઞાન-વિજ્ઞાન. 150. નં. ૫૩; વિનાળી, ષટૂખં૫-૫-૩૦ 151. ઉદ્દધૃત ન્યાકુ પૃ૦ ૩૯૧. 152. મંચુ પર,......મવધપિતા વિષયમેવ તીવ્રતધારકારમિયથ: ! નહ૦ ૫૩;......મવઘારિતાર્થવિષa gવ તીવ્રતાધારણ દેવધવિરોષ: | નમ૦ પૃ. ૧૭૯ ૫૦ ૧૯. Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાન 153. ધવ, ભા. ૧૩, પૃ. ૨૪૩, સૂ૦ ૫–૫-૩૯. 154. ભ૦ ૧-૨૯૨, ઉદ્દધૃત જયતિલક પૃ. ૪૩૫, પેરે ૭૪૭. 155. વિશુદ્ધિમાગ પરિ૦ ૧૪ ભા. ૨, પૃ. ૫૫-૫૬. 155. (ક) જુએ પાછીપ ૧૩૬ થી ૩૮. 156. હ૦ પર: 157. નં૦ પૃ. ૧૭૬, પં૦ ૭. 158. સૂ૦ ૧-૧-૨-૧૭ (૪૪). 158. (ક) સાહિત્યદર્પણ ૬-૬૬. 159. આનિ૧ર=વિભા૦ ૩૯૪. 160. નં૦ પર; વિભા ૩૯૫. 16] ચૂત પ૧; નહ૦ પર; નેમપૃ૧૭. પં. ૮ જુઓ પાદટીપ ૧૭૦. 162. વિમશ: સંશય: | ન્યા. ૧-૧-૨૩; ન્યાભા. ૧-૧-૨૩, ઉદધૃત શાહન્યા. પૃ૦ ૫૮ ૦-૮૩. 163. તા. ૧-૧૫-૧૨; ધવભા. ૧૩, પૃ૦ ૨૧૭, સૂ૦ ૫-૫-૨૩. 164. વિભા. ૧૮૧-૮૩; મંચૂળ પ૬; નમ, પૃ. ૧૮૨, ૫૦ ૨. 165. નં. ૫૧; ૧ ૦ ૫–૫-૩૭; તભા૧-૧૫. 166. ચૂળ ૫૦; નહ૦ ૫૧; નંમ પૃ. ૧૭૪-૭૫. 167. દવે, ભા. ૧૩, પૃ. ૨૪૨; સૂ૦ ૫-૫-૩૭. 168. ન. પર; ષટ્ખં પ-પ-૩૮; તભા. ૧-૧૫. 169. નૈચૂ૦ ૫૧; નંહ પ૨; નંમ પૃ૧૭૧; ૫૦ ૩ થી ૮ વીમંસા માટે જુઓ પાછીપ નં૦ ૧૬ ૧૬ ૧૭૦. 170. तत ऊर्ध्व सद्भूता विशेषाभिमुखमेव व्यतिरेकधम परित्यागतोऽन्वयधर्मा દયારારોનમતિ મમ:, તદુમાવે નળતા ! ... ક્ષયોપશમविशेषादेवो स्पष्टतरावबोधतः सदभूताय विशेषाभिमुखमेव व्यतिरेकઘમ વરિયાતોષવયધર્મારોનને વિષ": { નંહ પર, નમપૃ. ૧૭૬, ५० ७, तमेवस्थ णिच्चाणिच्वादएहि दव्वभावेहि विमरिसतो वीमसा મારિ | નચૂ ૫૧,... નિયાનિયાચિમાવાચનમિથળે ! નહ૦ પર Page #148 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૯. 171. ધવ, ભા. ૧૩, પૃ. ૨૪૨ સૂ૦ ૫-૫-૩૮. 172. પ્રમ, ટિ, પૃ. ૭૬; વિશેષમાં જુઓ તજ, વિતજા , જિંતા. 173. જુઓ પાદટીપ નં ૭૬. 174 ........ હાપોહમાળવેલ માણસ ભ૦ ૧૧-૧૧-૯ (૪૩૧); જુઓ પાદટીપ ૯૫. 175. આનિ ૧૨ વિભા૦ ૩૯૪. 176. આનિ. ૨૧ વિભા. ૫૫૮=૦ ૧૨૦ ગા૦ ૮૫. 177. વિભા૦ ૩~; ૫૬૦; નંહ ૧૨૦; નંમ પૃ૦ ૨૫૦, પં. ૮. 178. તત્ત્વસંપંજિકા પૃ. ૩૧૮-૧૯, ઉદધૃત ન્યાકુળ પૃ. ૫૫૬-૫૭. 179. ન. પ૩પ ૦ -૫૩૯; તભા. ૧-૧૫. 180. ચૂટ પર નહ૦ ૫૩; નંમ પૃ. ૧૭૬, ૫૦ ૧૩. 180. ૯) જુઓ પાદટીપ ૧૫ર. 181. ધવ- ભા. ૧૩, પૃ. ૨૪૩, સૂ) પ-પ-૩૯, 182. ૦૫૪; ષખં, ૫-૫-૪૦. 183. નંચૂ૦ ૫૩; નંહ૦ ૫૪; નં૦ પૃ. ૭૭, ૫૦ ૧. 184 ટિ. પૃ૦ ૧૪૫. 185. ધવ- ભા. ૧૩, પૃ. ૨૪૩, સૂ૦ ૫---૪૦, 186. તભા ૦ ૧-૧૫. 187. ભ૦ ૧૧-૧૧-૨ (૪૨ ૭). 188. ભ૦ ૧૧–૧૧–૯ (૪૩૧). 189, ભ૦ ૯-૩૧-૨ (૩૬૫); ૧૧-૯-૨ (૪૧). 190. ૦િ ૮-૨-૩ (૩૧૭), ૧૨-૫-૨ (૪૪૯ ૧૭-૨-૩ (૫૫). (સ્થા ૪-૪-૩૨ (૪૬૪; સમc ૯૧). 191. આનિ =વિભા. ૧૭૭=૦ ૬૦ ગાઇ છર. 192. જુઓ પાદટીપ નં. ૧૭૬. 192. (ક) જુએ પાદટીપ નં. ૩૮૨-૮૩. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનસંમત જ્ઞાનચર્ચા. 193. ભ૦ ૧૨–૫-૨ (૪૪૯) ૧૭-૨૩ (૧૯૫), સ્થા. ૪-૪-૩૨ (૪૬). 194. ભ૦ ૧૨-૫-૨ (૪૪૯). 195. ભ. ૧૭–૨-૩ (૫૫). 196. સ્થા૪-૪-૩૨ (૪૬૪). 197. આનિ ૬૬૫થી ૬૬૮ અને ૭૦=વિભાગ ૩૫૮૫ ૩૫૯૮; ૩૬૦૫; ૧૧; ૧૮. 197. (ક) વિભા૦ ૩૫૯૪. 198. જુઓ પાછીપ નં. ૧૯૭; ને ૪૭. 199. સ્થા. ૨-૧-૨૪ (૧૦૩). 200. નં. ૪૬; ૪૭. 2o1. જ્ઞા, પ્રસ્તાવના પૃ. ૨૪. 202. નં ૪૬ થી ૫૬. 203. વિભા૦ ૨૯૯-૩૦૧; સંચૂ ૪૫–૫૪; નહ૦ ૪૬-૫૬; નમઃ પૃ. ૧૪૪–૭; જ્ઞાપૃ૦ ૬; ૭. 204. ટૂખં, ૫-૫-૨૨ થી ૩૫; તo તરા. તસ્પ્લ૦ ૧-૧પ થી ૧૯, 205. ધવ, ભા. ૯, પૃ. ૮૨, સુ૪–૧–૧૮. 206. વિભા ૦ ૩૦૦-૩૦૫. 207. વિભા. ૩૦૫; નં. ૪૭, ૮ થી ૫૮. 208. ત. ૧૪. 209. નં૦ ૪૮ થી ૫૬; પખં૦ ૫-૫-૨૨ થી ૩૫; ત. ૧-૧પ થી ૧૯ 210. ન્યા. ૧-૧-૧૨; મ ૧-૫૩; ૨૫૯; ૩-૨૧૬, ૩-ક ૨૮૧; ન્યાબિ ૧-૭ થી ૯. 211. ન્યા. ૩-૧-૫૫ થી ૬૫. 212. શાહન્યા. પૃ. ૫૪–૫૫. 213. ન્યાબિ૦ ૧૯. 214. શાહન્યા. પૃ૦ ૪૫૫; સિદ્ધાંત મુક્તા ૦ ૫૭, ઉદ્યુત શાહન્યા ૦ પૃ૦ ૪૯૨ .215. સા. પ્ર. ભા. ૨-૨૭; ઉદ્યુત શાહ સાંપૃ. ૧૫૯. Page #150 -------------------------------------------------------------------------- ________________ જેનસમત જ્ઞાનચર્ચા ૪ . 216. પ્રમી૧-૧-૨૦. 217. તે ૦; તભા. ૧-૧૬. 218. પખં પ-પ૩૫. 218. (ક) તભા. ૧-૧૯. 219. જુઓ ત. ૧૧૯ ની સંપાદકત પાદટીપ અને તા. ૧-૧૯–૧૦. 220. વિભા ૩૦૬; તહ૦ પૃ૦ ૬૮; નમ ૦ ૦ ૧૮૩; ૫૦ ૮; જેત૦ ૫ ૬. 221. રાત્રે ૧-૧૦-૧૦; ધવ, ભા. ૧૩, પૃ૦ ૨૩૪-૪૧. સૂ૦ ૫-૫-૩૪; ૩૫; પ્રરથ ચતુપૂરમgફૂaોણુ વત્તો મામળિયોહિચબાળવિયથા......રમતિ ! ધવ૦ ભા. ૧૩, પૃ૦ ૨૩૪, સૂ૦ ૫-૫-૩૪ લધીયસ્ત્રય ૧-૧; ૭ ઉદ્ભૂત. ન્યાકુ, પૃ. ૧૭૩. 222. ૦ ૪થી ૫૬. 223, વિભા. ૧૬૭-૬૮; ૩૦૪; કંચૂડ ૪૫; નંહ ૪૬, ગંભ૦ ૧૪૪, પં૦-૭; ના ૦ ૦ ૬-૭. 224 વિભા. ૧૬૮; નંહ ૪૭ ગા. ૬ ૩; વિહેમ૧૬૯; નંભ પૂ૦ ૧૫૯ પ૦ ૨૧. 225. નં. ૪૭. 226. વિભા ૦ ૩૦૨, ૩. 227. આનિ ૬૬૬ થી ૭૨=વિભા૦ ૩૫૯૮; ૩૬ ૦૫; ૧૧; ૧૬; ૧૮; ૨૩; ૨૪. 228, , વિભા ૩૫૯૬ થી ૩૬રપ. 229, નં ૪૭, ગા૦ ૭૧=વિભા ૦ ૩૬૨૫. 230. નં. ૪૭ ગાગ ૬૦; ૬૧. 231, ગંભ૦ પૃ૦ ૧૪૫, ૫ ૪, નહટિ, પૃ૦ ૧૩૩. 232. નં. ૪૭, ગા૦ ૬૦=વિભા૦ ૩૬ ૦૨; નં૦ ૪૭, ગા. ૬૧=વિભાળ ૩૬૦૧.. 233. નંભ૦ પૃ૦ ૧૪૫-૪૯. 234. નંમ પૃ. ૧૪૯ ૫૦ ૧૬ થી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મતિજ્ઞાન =વિભા૦ ૩૫૯૬; 235. નં૦ ૪૭ ગા૨ ૫૮, ૬૧; ૬૦; ૬૨; ૬૪; ૬૫; ૩૬૦૧; ૨, ૩, ૮, ૯; ૨૫. 236. पगडीए सुदणाणावरणाए वारियतरायाए । उक्कस्सक्ख उवसमे उपज्जइ पण्णसमणद्धी ।। पण्णासमणद्धिजुदो चोधसपुव्वीसु विसयसुहुमत्त । सब्वं हि सुद जाणदि अकअझअणो वि णियमेणं ।। भासति तस्स बुद्धी पण्णासमणद्धि सा च च उभेदा । अउपत्तिध-परिणामय-वइणइ की कम्मजा णेया ।। તિ. પ૦ ૪, ૧૦-૧૬; ઉદ્ભૂત ધવ, ભાઇ૯, ૦૮૨ ની પાટી પર 237. આનિ ૬૬૬=વિભા ૦૩૫૯૮=૦ ૪૭, ગા૦ ૫૯. 238. અથવા માહિતીષત્ વરસાર વિવિધતિ...વિભા ૦ પજ્ઞ ૩૫૯૯ 239. વિભા ૦ ૩૫૯૭; નહ૦ ૪૭; ગંભ૦ ૦ ૧૪૪, ૫૦ ૧૩. 24. ધવ- ભા. ૯, પૃ. ૮૨, સુe -૧-૧૮, 241. વિભા ૩૬ ૦૩. 242. નંટિ. પૃ૯ ૧૩૨–૧૪૩; ભ૦ પૃળ ૧૪ ૫ ૬૭. 243. સ્તંભ પૃ૦ ૧૪૭. પં. પ. 244. આનિ૬૬૭=વિભા. ૩૦પ=નં. ૪૭, ગા૦ ૬૩. 245. વિભા૦ ૩૬૦૬-9; ન હ૦ ૪૭ ગા. ૬૩; ધવ, ભા. ૯, પૃ. ૮૨ સુત્ર ૪–૧–૧૮; નંભ પૃ. ૧૫૯; ૫૦ ૧૯. 246. વિભા ૦ ૩૬ ૦૪ ધવત્ર ભા. ૯, પૃ. ૮૨; નંમર પૃ૦ ૧૪૪, ૫૦ ૧૭. 247, સંભ પૃ૦ ૧૬ ૧, ૫૦ ૧૩; ૬૮. 248. આનિ ૬૬૮=વિમા ૩૬૧૧=નં૪૭, ગા૦ ૬૬. 249. વિભા ૦ ૩૬ ૧૨; ૧૪; નહ૦ ૪૭, ગા૦ ૬૬; ગંભ૦ ૦ ૧૬૪, પૃ. ૧૧. (250. ધવ ભા ૦ ૯, પૃ. ૮૨, સૂ૦ ૪-૧-૧૮. 250. (ક) વિભા૦ ૩૬૧૦, નંભ૦ પૃ૦ ૧૪૪, ૫૦ ૧૮. 251. નંભ પૃ૦ ૧૬૫, ૫૦ ૮. Page #152 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન 252 આનિ ૬૭૦=વિભા૦૩૬૧૮=ન૦ ૪૭, ગા૦ ૬૮. 253. વિભા૦ ૩૬૧૭; નમ૰ પૃ॰ ૧૪૪, ૫૦ ૧૬. 254. લધીય॰ ૩-૧૦; ૧૧; ઉષ્કૃત ન્યાકુ॰ પૃ૦ ૪૦૩-૪, પ્રમી૦ ૬-૨-૨. 255. પ્રમી૰૧-૨-૭; ૨૦; ૨-૧-૧૦, 256. ન્યાભિ॰ ૩-૨૧; ત્યા૦ ૧-૧-૩૨; त्रिरूप हेतुरुवत: । ताक्ता चर्थ ग्रतीतिरिति न पृथगू दृष्टान्तो नाम साधनावयवः कश्चित् । तेन नास्य लक्षणं पृथगुच्यते गतार्थवत् । 258 ન્યા ૧-૧-૩૨, 259. વિભા૰ ૩૬૧૬-૨૦. 260. નહુ૰ ૪૭, ગા૦ ૬૮; નમ॰ પૃ ૧૬૫, ૫૦ ૧૭ 261. નમ॰ પૃ ૧૬૭, ન૦ ૯. 262. ધવ॰ ભા॰ ૯, પૃ૦ ૮૨-૮૩, ૦ ૪-૧૮, 262. (ક) જુએ પાદટીપ નં. ૧૮૭–૯૧. 263. સૂ૦ ૨-૨-૧૫ (૬૬૫); સમ૦ ૯૪, 264. આનિ પૃ=વિભા૦ ૩૩૪=ન’૦ ૬૦, ગા૦ ૭૫તરા૦ ૧-૧૯-૩; 265. અનિ॰ ૩=વિભા૦ ૧૭૮=ન૬૦ ગા૦ ૭૩. 266. વિભા, ૩૩૭, તંત્ર ઘૃષ્ટમિતિ પૂર્વે વરેવ, ચંન્દ્વ' તુ દત્તરમાoમાનફેરોહ્તોચવટામીનપ્રિયય': । વિહેમ૦ ૩૩૬ 266. (ક) જુએ પાદટીપ ૨૬૪. 267. ન' ૫૦, ૫૧, Ë૦ ૫-૫-૨૬, ૨૮; ત૦ ૯-૧૭ થી ૧૯. 268. તમ૦ ૧–૧૯; વિભા૦ ૨૦૩, નહુ૦ ૫૦; તરા૦ ૧-૧૯-૧; ધવ॰ ભા૦ ૧૩, પૃ૦ ૨૨૫, સૂ॰ પૂ-પૂ-૨૬; તશ્યા॰ ૧-૧૯-૧૬ ૨, તમ પૃ૦ ૧૬૯, ૫૦ ૨૪, જેત૦ પૃ. ૩. 269. જુએ માવિ॰ અજૂ અને વ્યજ્. 270. ધ્વન્થિાલોકલોચન પૃ૦ ૯૭, કા૦ 271. નચૂ॰ ૫૬; નઃ ૫૮; નમ પૃ 272. ત॰, '૧-૧૮, व्यं जनमव्यक्त ૧-૧૮-૦; તક્ષ્ા ૧-૧૮-૨, ૧૪૩ ૧-૪; પૃ॰ ૧૮૯ ૩૦ ૧-૧૩. ૧૮, ૫૦ ૪ રાજવિજ્ઞાત ... તસ॰ ૧૧૮; તરા Page #153 -------------------------------------------------------------------------- ________________ १४४ જૈનસંમત અને જ્ઞાનચર્ચા 273. विला. १६३. 274. नयू. ४८; ५६; न. ४६; ५८; नभ. . १६८, ५० २१; १८० ५०४, रत. पृ० ३. 275. न. १२-१५.. 276. दुमा पाटी५ न० २६८. 277. विला. १८३, नयू. ४८; न ५०, नम० ० १६८, ५० २४; रेत ५० 3. 278. तस० १-१८; त२.० १-१८-०; तसो १-१८-२. 279. अवग्रहस्यानाकारोपयोगान्तर्भावात् ...विमा० २६१; अर्थावग्रहेऽव्यक्तशब्दश्रवणस्यैव सूत्रे निर्देशात्, अव्यक्तस्य च सामान्यरूपत्वाद् __ अनाकारोपयोगरूपस्य चास्य तन्मात्रविषयाबात् । त० पृ. ४ 280 विला. २७२-७८; त० पृ. ४, ५. 280 (8) तस्मादविग्रह एव सामान्यार्थ ग्राहकः, न पुनरेतस्मादपरमालोचनाज्ञानम् । विहेम २७७ अर्थानां रूपादीनां प्रथमदर्शनान्तरमेवावग्रहणमवग्रह बृवत इति संबध: । न.१० गा० ७३; विहेम. १७८ 280 (4) विषयविषयिसन्निपाते सति दश न भवति तदनन्तरमर्थस्य ग्रहणमवग्रहः । तस०१-१५. 281. स. १-१५; तस० १-१५-1; 40 सा० १३, पृ. २१६, सू० ५-५-२३; तश्ता . १-१५-११ थी १३; प्रभा० १-१-२६. 281. (3) त० १-१४; तस० १-१८; त२।० १-१४-१, १० मा० १३, पृ. २२५, सू० ५-५-२९; तसा . १-१४-२. 282. दुसो पाटी५ न. २८१. 282. (1) से। पाटी५ न० २८१. 283 तस० १-१८; १४. 284 सुविणो मे ट्ठिो त्ति सुविणटि अव्वत्त सुमरइ । तच्च प्रतिबोधप्रथमसमय सुविणमिति संमरतो अस्थावग्गहो, तस्य प्रथमावस्थायां व्यज्जनावग्रहः, परतो ईहाहि । सेसं पूर्ववत्। जग्गतो अणिंदियन्थवावारे वि मणसा जुज्जते वंजणालग्गहो, उवयोगस्स असंखे बसमयत्तणयो, उवयोगद्धाए य प्रतिसमयमणोदव्वग्गहणतो, मणोदव्वणं च वंजणववदेसतो समए य असंखेज्जतिमे मनसो नियमार्थग्रहणं भवेत् । तस्य च प्रथमसम याथ प्रतिबोधकालेऽर्थावग्रहः, तस्य पूर्वमसंख्येयसमयेषु अञ्जनावग्रहः । नंयू० ५६, पृ० ४१,५० २७था. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ મતિજ્ઞાન 285. વિભા ૨૩૬-૩૯; અને તુ મનોવ્યર્થાવગ્રહ ઉર્વ કnશુનાવટું मनोद्रव्यव्यञ्जनग्रहणलक्षणं व्याचक्षते तत् पुनरयुक्तम्, अनर्थत्वात्, व्यज्जनाब. રહસ્ય છત્રાહિમધેન વતુર્વરવાત ! નંહ૦ ૫૮, પૃ. ૫૫, પં૦ ૧૨થી. ઉપરાંત જુઓ જેત૦ પૃ૦ ૩, પ૦ ૩૦થી 286. ધવ, ભા. ૧૩, પૃ. ૨૧૬, સૂઇ પ-પ-૨૩, પૃ. ૨૨૦, સૂ. ૫--૨૪ 287. આનિ૪=વિભા ૩૩૧=નં. ૬૦, ગા૦ ૭૪, અને સૂત્ર ૫૫. 288. વિભા૦ ૩૩૨, નંહ૦ ૬૦, ગાય છ૪; નંમ પૃ. ૧૬૯, ૫૦ ૪, જૈત પુર ૪, ૫ ૦ ૨. 288. (ક) નં ૦ ૪૮ ૫૫, ૫૭, ૫૮, ૬૦. 289. આનિ =વિભા૦ ૩૪૯=ધવ ભાગ ૧૩, પૃ. ૨૨૪, સૂ૦ પ-પ-૨૬. 290. વિભાટ ૧૯૪–૯૮. 291. વિભા. ૧૯૯-૨૦૧ઃ મ. ૧૬૯, ૫૦ ૪. 292. જય૦ પૃ. ૩, ૫ ૦ ૬. 293. તસવ ૧-૧૭, નહ૦ ૪૯ ૬૦ ગા૦ ૭૩; તરા૦ ૧-૧૭-૧. 294. નેમ, પૃ ૧ ૬૮, ૫૦ ૧૯. 295. જુઓ પાદટીપ ર૯૩; ઉપરાંત, ત. ૧-૧૭-૨; પ્રેમી ૧-૧-૨૬. 29. વિભા. ૧૭૯, નહ૦ ૬૦, ગાત્ર છ૩; ધવ- ભા. ૧૩, પૃ. ૨૧૬, સૂત્ર –૫-૨૩; વિહેમ૧૭૯. 297, અનિ. ૩=વિભા ૦ ૧૭૮=૦ ૬૦, ગા. ૭૩. 298. તસ૦૧-૧૭, વિભા૧૭૯, નં ચૂ૦ ૫૦, નં. ૬૦, ગા. ૭૩, નમ ૨૦ ૧૮પ, પં. ૭. 299. ત. ૧-૧૭. 300, માતાથ પ્રëપામવગ્રહૈ ! ...મનરલ્સ व्यतिरिक्तेष्विन्द्रियेवप्रास्तार्थग्रहणं नोपलभ्यते इति चेत् न, धवस्य अप्राप्त નિધિpir ૩પ૪માત્... ધવ, ભા. ૧૩, પૃ. ૨૨૦. સૂ૦ ૫–૫-૨૪, 31. આનિ૩=વિભા ૧૭૮=ને ૬૦, ગા. ૭૩. 302 નં. ૫૭, ૫૮. 303. તમા. ૧-૧૫ તા ૦ ૧-૧૫-૧૩; Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈનસંમત અને જ્ઞાનચર્ચા 304. સામાન્ય નિ વક-નામ-જ્ઞાતિ-દ્રય-વિવિસ્વમુમનાજિ સ્વ: | વિમા પ૦ ૨૫૧ નંગૃ૦ ૫૬, ૫૦ ૪૦, પં૧૧ નમપૃ૧૮૦, ૫૦ ૧૩. 305. નંચૂ ૪૭; નંહ૦ ૪૯, ૫૮; નં ૫૦ પૃ. ૧૯૮, પ૦ : જત પૃ. ૪. 306. તસ. ૧-૧૫; તા. ૧-૧૫-૧, ૧૩: ત ૦ ૧-૧૨; ૧૧: ૧૩; 307. નંગૂ. પ૦, નંમ૦ પૃ૦ ૧૭૪, ૫૦ ૫. 308. નચૂક પ૬, ન મ. પૃ. ૧૮૩, ૫૦ ૧. 309. નંર્વ પ૬; નહ૦ ૫૮. 310 તસવ ૧-૧૮, તા ૦ ૧-૧૮-૨. 311. તા . ૧-૧૫-૪૨, ૧-૧૮-૪ થી ૯. 312. ધવભા. ૧૩ પૃ. ૨૨૦, સૂ૦ ૫-૫-૨૪. 312. (ક) જુઓ પાદટીપ ૩૦૦ વાળું નિરૂપણ. 313. વિભા ૦ ૨૫૧-૬૬. 314. વિભા. ૨૬૭-૭૧ 315. વિભા ૨૬૮; નંગૂઠ ૫૬, પૃ. ૪૦, ૫૦ ૧૫ થી ૨પ, નહ૦ ૮, પૃ ૦ ૫૪ ૫૦ ૧૨ થી નૈમપૃ૧૮૧, પં. ૨૩ 316. નંમ પૃ. ૧૮૦, ૫૦ ૨૨ થી, પૃ. ૧૮૧, ૫૦ ૨૪. 317. વિભાગ ર૭૨; રૂરિયાઈસમાધાનસમરસપુરથલત્તારના સામાવી सत्तावान्तरजातिविशिष्टवस्तुग्राही ज्ञान विशेषोऽवग्रहः । ન્યાયદીપિકા, ઉદ્ધતત ૦ ભાવ ૩, પૃ૦ ૫૦૨, હિન્દી ટીકા. 318. સાંતકૌ૦ ૩૦, શાહમાં ૦ ૧૬૬. 319. પદાર્થધમ સં૦ પૃ. ૦ ૪૭૧-૭૩, શાહન્યા. પૃ.૦ ૪૬૭. 320, પ્રમી. ટિ, પૃ. ૧૨૫. 321. જુઓ પાદટીપ નં૦ ૩૨૦. 322. જુઓ પાદટીપ નં. ૨૮૧. 323. વિભાળ ર૭૨-૭૮, જેતિ, પૃ. ૪, પ, 324 જેત૦ પૃ. ૫. 325. વિભા ૦ ૨૭૯-૮૮. 326. નંચૂ પ૬, પૃ. ૪૦, ૫૦ ૨૯; નં. ૧૭૫, ૫૦ ૨, ૧૮૩, પં૧૭, જેત. પૃ. ૫ ૫૦ ૧૦. 327. ત. ૨-૧૬; ૧૮. Page #156 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન 328. તસવ ૨-૧૭; ૧૮ અને ન્યાકુ, પૃ.૦ ૧૫૫; ૧૫૮: ૧૬૫. 329. ત૦ ૨-૨૧ 330. તસવ ૨-૨૦, તા. ર-ર૦-૧; ન્યાકુળ પૃ. ૧૧૭; પૃ૦ ૧૫૫. 331. ન્યા. ૧-૧-૧૨; ૧૩; ન્યાભાઇ ઉધૃત ન્યાકુ પૃ૦ ૧૫. 332. ન્યાકુબ પૃ. ૧૫૬-૫૭. 333. ન્યાયવા, તા ૦ ટી. પૃ. ૧૦૩, ઉદ્દધૃત ન્યાકુળ પૃ. ૧૫૮. 334. ન્યાકુળ પૃ. ૧૬૦. 335. ન્યાકુળ પૃ. ૧૧૭-૩૯. 336. ન્યાકુ- મૃ. ૧૧૬. 337. ન્યાકુળ પૃ. ૧૨૧; 338. ન્યાકુળ . ૧૩૯-૫૫; ૧૩૯; ૧૪૭; ૧૫૫. 339. ન્યાકુળ પુ. ૧૬પ-૭૨; ૧૬૭; ૧૭૨. 340. તરલે. ૧–૧પ-૩૦ (ગ), હિન્દી ટીકા ભા ૦૩ પૃ. ૪૫૩. 341. ત . ૧–૧૫-૨૯ (ગ) થી ૩૧. 342. ત . ૧-૧૫-૩૨ થી ૩૪. 343. લખીય૦ ૧-૬-૭૮ ઉધૃત ન્યાકુ, પૃ. ૧૭૩; પ્રમી૧-૧-૩૯. 344. ધવ, ભા. ૧૩, પૃ. ૨૨૭-૨૮, સૂ૦ ૫-૫-૨૮ અન્ય જીવોના અથવ - ગ્રહની ક્ષેત્રમર્યાદા જિજ્ઞાસુએ ઉક્ત સ્થળે જોઈ લેવી. 345. વિભા, ૩૯૮. 346. જુઓ પાદટીપ ૧૮૭–૯૧. 347, આનિ. ૩ = વિભા. ૧૭૮. 348. મવક્તે વિષયાશાષાનુપમ નિરવવિવિઝા હા ! તભા. ૧-૧૫. 349. વિભાગ ૧૮૩; નં ૫૬; નહ૦ ૪૮; પ્રમીત્ર ૧-૧-૨૭; નંમર ૧૬૮, ૫૦૬; જેત૦ પૃ. ૫ 350. તા. ૧-૧૫-૨; ૧૪; ઘવ ભા. ૧૩, પૃ૦ ૨૧૭, સૂ૦ પ-પ-ર૩: તલે છે ૧-૧૫-૩; પ્રમી. ૧-૧-૨૭; જેત૦ પૃ. ૫. 351, તસ. ૧-૧૫. 352. વિભા૦ ૨૫૬, ૫૭, ૨, ૩, ૮૮, નં૦ પૃ૦ ૧૭૫, ૫૦ ૭, ૧૮૨ , ૫૦૧૮. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ 353 વિભા૰ ૧૮૧-૮૩. 354....વિ ગુલમુત માંં ? ફસ્યાવિવિશેષાપ્રતિવર્ત: સંરાયઃ । તત: ગુરુવિશેષાાંક્ષા પ્રતીહનમહાા તરા૦ ૧-૧૫-૧૪. 355. નચૂ॰ ૫૬; ના૦ ૪૮; ચૈત૦ પૃ॰ ૫; નëિાવિ શિમય શાંવ: િ वाशांर्गः इत्येवंरूपतया प्रवर्तते, सज्ञयोऽपि चैवमेव, ततः कोऽनयो પ્રતિવિશેષ: ?... નોંમ પૃ॰ ૧૮૨, ૫૦ ૧ 356. ધવ૦ લો૦ ૧૩, પૃ૦ ૨૧૭; ૦ ૧૮૩-૮૪. 357. પ્રમી ૧-૧-૨૭, 358. સાપ્રય: વાન્તઃવસેત્ ? ઢંઢાયામ... જૈનસ'મત અને જ્ઞાનચર્ચા ૫-૫-૨૩; પ્રમી૦ ૧-૧-૨૭; વિદ્યુમ વસ્તુત: પુનરવ વ | ધવ॰ ભા॰ ૧૩, ગૃ૦ ૨૧૭, સુ૦ ૫-૫-૨૩, 359. તરા૰૧-૧૫-૧૩. 360. વિલ્હેમ૦ ૨૯૨. 361. વિભા૦ ૧૮૧-૮૩; નચૂ॰ ૫૬; નમ॰ પૃ॰ ૧૮૨, ૫૦૨, જૈન ગૃપ 362. તરા૰૧-૧૫-૧૬. 363. તભા ૧-૧૫, 364. જુએ પાછીપ ૮૦-૮૪ વાળુ નિરુપણ. 365 પ્રમી ૧-૧-૨૭. 366. વ ભા ૧૩, પૃ૦ ૨૧૭, ૦ ૫-૫-૨૩. 367. તક્ષ્ા ૧-૧૫-૪૪ થી ૪૭. d 368 ન્યાકુ॰ પૃ. ૧૭૩,ઃ પ્રમી ૧-૧-૨૭; નમ૦ પૃ૦ ૧૬૮, ૫૦ ૭. ...યુદ્ધિમુલદુ:વેછાઢપ્રયત્નધર્મસં་તુર્વિશાતિ મુળા: 1 369. તક સ॰ પૃ. ૭. તર્ક સં॰ પૃ૦ ૭. 370. ન્યાકુ॰ પૃ૦ ૧૭૨-૭૩: પ્રમી ૧-૧-૨૭. 371. વાનિ॰ ૪=વિભા૦ ૩૩૧=૫૦ ૬૦, ગા૦ ૭૪; ફોષણ: સર્વ પત્ર...પૃથ પૃથળસ્ત્રમુદ્ભૂતમ્ । વિમા સ્વોન્ન ૨૨૨, તાવોहापायो मुहूर्त्तार्द्ध ज्ञतव्यौ भवतः । ...વ્યવહાર।વેશનેત્રમુદ્ત્તષિમુક્તમ્ तत्रतस्त्वन्त् मुहूर्तमवसेयमिति । अन्ये खेवं पठन्ति-मुहृत्तमंत तु...अन्त. મુદ્ભૂતૅમેનેય": । ન૯૦ ૬૦ ગા૦ ૭૪, પૃ॰ ૫૭, તમ પૃ ૧૮૫, ૫૦ ૧૬. Page #158 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન 372. આનિ ૪ = વિભા૦ ૩૩૧ = ૧૦૬૦, ગા॰ ૭૪. 373. નં૦ ૫૫. 374 कोटीकायां मुहुत्तमन्तं इत्यस्य पाठान्तरखेन निर्देशः । જુએ વિ॰ ભા૦ ૩૩૧ માં ૨ ચિનિત પાદટીપ. 375. ત. ૧-૯; ૧૦; ૧૧. 376. જુએ કૃહા અને સરાય. 377. લીય૰ ૧-૭, ઉર્દૂધૃત ન્યાકુ॰ ૩૦ ૧૭૩; ૧-૧-૩૯. 378. ધવ॰ ભા૦ ૧૩, પૃ૦ ૨૧૮-૧૯; સૢ૦૫-૫-૨૩, 379. જુએ પાદટીપ ૧૮૭-૯ર વાળુ નિરુપણું. 380. અવાચ્ય, નિ॰ ૨; ૩;૪= વિભા૦ ૧૭૭; ૧૭૮; ૩૩૧ = ન ગા॰ ૭૨ થી ૭૪ અપેાહુ-આનિ ૧૨; ૨૧ વિભા ૯૪: ૫૫૮ = ન. ૬૦ ગા૦ ૭૭; ૧૨૦ ગા૦ ૮૫. 381. જુએ પાદટીપ ૩૮૦. 382 નં. ૪૮; ૧૩, ૧૫. 383. નં ૫૮. 384 ષટ્ખ ૫-૬-૨૩. 385 ખ૦ ૫-૫-૩૧; ૩૨. 386. ત॰ ૧-૧૫. 387. તન્સ૦ ૧૧૫. 388. નહુ ૪૮; ૫૩. 389, ન ચૂ૦ ૪૭; ૫૬; ધવ૦ ભા૦ ૧૩, પૃ૦ ૨૧૮, સૂ॰ ૫-૨-૨૩; તશ્લો ૧-૧૫-૪; ૬૪; }; ન્યાકુ॰ પૃ૦ ૧૭૩; પ્રમી૦ ૧-૧-૨૮; ૩૯. 391, તરા॰ ૧-૧૫-૧૩, : પ્રમી ૭ ટ્રિ પૃ૦ ૪૬. 392. જુએ પાછીપ ૧૮૭-૯૨ વાળુ નિરુપણું. 393. આનિ ૩ = વિભા૦ ૧૭૮; વિહેમ૦ ૧૭૮; 394 તભા ૧-૧૫. 395. જુએ પાછીપ ૩૭૯. 396. તસ॰ ૧-૧૫. ૧૪૯ ન્યાકુ॰ છે, ૧૯૫: પ્રસી૰ 390. વિભા॰ ૧૭૬; ૧૮૬, તરા૦ ૧-૧૫-૧૩; વિહેમ૦ ૧૭; નામ પૃ૰ ૧૬૮, ૫૦ ૧૦; ૧૭૪; ૧૭૫, ૧૮૦. જૈત પૃષ; મા પૃ. ૧૫. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫o. જનસંમત અને જ્ઞાનચર્ચા. 397. વિભા ૨૮૯૬ નંગૂઠ પ૬, પૃ૦ ૪૧; નહ૦ ૪૮: તા. ૧-૧૫-૩; ઘવ ભા. ૧૩, પૃ. ૨૧૮, સૂ૦ ૫–૫–૨૩; તથ્યો. ૧–૧૫-૪, પ્રમી ૧-૧-૨૮, નંમ પૃ. ૧૬૮, પં૦ ૧૧ જેત૦ પૃ. ૫. 398. વિભા. ૧૮૫. 399. વિભા૦ ૨૯૭-૯૮, નંગૂ. ૫૬, પૃ૦ ૪૦, ૪૨, નંહ૦ ૫૮, પૃ. ૫૪, નંબ૦ ૧૮૧, પૃ૨૪, ચૈત, પૃ. ૬, જ્ઞા૦ પૃ૦ ૧૦. 400. તા. પૃ. ૧૧. 401 તા . ૧-૧૫-૬૧ થી ૬૩. 402. જુઓ પાદટીપ ૧૮૮, ૧૮૯. 403. નં. ૬૮. 04. નેપર. 405, આનિટ ૨, ૩, = વિભા. ૧૭૭-૭૮ . 406. જુઓ પાદટીપ ૩૨૫ વાળું નિરૂપણ. 407. સાં. ત. કૌ૦ ૨૭, ઉદ્દધૃત શાહસ . પૃ. ૧૬૦. 408. ન્યાબિ૦ ટી. ૧–૧૯, પૃ. ૬૨. 409. જુઓ પાદટીપ ૩૭૫-૭૭. 410. તક્લૌ૦ ૧-૧૫-૬૬, ૭૭. 41. સુ. ૧-૯-૩૩ (૪૬૯), ઉવ ૩૨-૩. 412. સ ૧-૫–૧-૯ (૩૦૮), અભિમેરૂ, ભ. ૧૧-૧૧-૯ (૪૩૧). 413 સૂ૦ ૨-૭-૧૪ (૮૧૨) જુઓ પાદટીપ ૪૧૫. 414. ભ ૮-૨-૩ (૩૧૭) ૧૨-૫-૨ (૪૪૯), ૧૭-૨-૩ (૧૯૫). - ' સ્થા૬-૪૯(૫૯૨), સમ૦ ૯૧). 4:15. पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहारणयाए । સ૨-૭–૧૪ (૮૧૨) 16. નં. ૫૧ 417. ભ૦ ૮-૮-૨ (૩૩૯); સ્થા. ૫-૨–૭ (૫૧૯). 418. જુઓ પાદટીપ ૪૧૪, 419. ખ૦ ૪-૧-૬; તભા ૦ ૧૦–૭; ૫૦ ૨૨૮; વિભા૦ ૭૯૫ 428. ઘવ ભ૦ ૯, પૃ. ૫, સૂ૦ ૪-૧-૬. 423. સમ. ૯૧. 422. નં. ૫૪. Page #160 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન ૧૫૧ 423. અનિલ અ૩; ૧૨=વિભા ૧૭૮; ૩૯૪. 424. નં. ૫૪, ખં૫-૫-૩૩; ૩૪. 425. ઘરના પ્રતિપત્તિયારવં મયવસ્થાનEવધારdi = ! તભા. ૧-૧૫. 426. જુઓ ત૦ ૧-૧૫ની પાદટીપ પૃ૦ ૧૭. 127. પ્રમીદિપૃ૪૭. 428. સ. ૧-૧૫, તા. ૧–૧૫-૪, તા . ૧-૧૫–૪. 429 લઘીય ૧-૬ ઉદધુત ન્યાકુળ પૃ. ૧૭૨. 430. વિભા૦ ૨૮૫, ૨૯૦. 431. ત . ૧-૧૫-૪; ન્યાકુપૃ૧૭૩; પ્રમી. ૧-૧-૨૯. 432. નચૂ૦ ૪૭, ૩, ૫૬ નં હ૦ ૪૮, નંમર પૃ૦ ૧૬૮, પ• ૧૨; જેત પૃ૦ ૫. 433. નંમ પૃ. ૮૦, પં. ૧૮, પૃ. ૧૮૨, ૫૦ ૧૨. 434 પ્રમી. ૧–૧–ર૯, પ્રેમી, ટિ, પૃ. ૪૮. 435. લધીય ૧-, ઉધૃત ન્યાકુળ પૃ૧૭૨; પ્રમી ૧-૨-૨-૩. 436 તલેટ -૨૦-૧૨૪ થી ૨૭, 437. વિભા. ૧૮૪-૮૯. 138. વિભા. ર૯૦, નમ, પૃ ૧૬૪, પ૦ ૧૨; જેત. પૃ. ૫ 439. વિભાગ ૩૩૨; જ્ઞા૦ પૃ૦ ૧૫ બાકીનાં સ્થળે પાદટીપ ૪૪૦ પ્રમાણે. 140. સંચૂ૦ પ૩; નહ૦ ૫૪; નંમ પૃ. ૧૭૮ પં૦ ૨૧. 14. જય૦ પૃ૦ ૬. 442. વિભા. ૨૯૦, નં૦ પૃ ૧૬૪, ૫૦ ૧૩. 443. આનિટ ૪=વિભાગ ૩૩૧=નં. ૬૦, ગાત્ર ૭૪, વિભા ૩૩૨; નં૦૯૦ પપ; નંબ૦ પૃ. ૧૭૮, ૫૦ ૧૯, પૃ. ૧૮૦, ૫૦ ૨૦. 444. જુઓ પાદટીપ ૩૬૯ અને પ્રમીવૃ૦ ૨૨ની પાદટીપ. 445. લઘીય ક. ૧-૬, ઉધૃત ન્યાકુ, પૃ૦ ૧૭૩. 146 પ્રમી. ૧-૧-૨૯. 447. वामनायाः स्वयमज्ञानरूपत्वेऽपि कारणे कार्योपचारेण ज्ञानभेदाभिधाना વિરોધારિતિ કે જેત૦ પૃ. ૬ 148. જુઓ પાદટીપ ૪૧૭ થી ૪૩૬ સુધીનું નિરૂપણ. 44-9. વિભા. ૧૮૭; નમ૦ પૃ૦ ૧૬૮, ૫૦ ૧૪; જેત પૃ. ૫, જં૦ ૨૩, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જનસંમત અને જ્ઞાનચર્ચા 450. લઘીય૦ ૩-૧૦, ૧૧; ઉદધૃત ન્યાકુળ પૃ૦ ૪૦૪, ન્યાકુ પૃ૦૧૭૩ ૧૧, પ્રમી, ૧-૨-૨ થી ૪. 451. શાહન્યાપૃ. ૨૦૫. 452. લઘીય ૩–૧૦. ૧૧; પ્રમી. ૧-૧-૩૯. 453. યો૦ ૧-૨૦. 454 જુઓ પાદટીપ ૪૩૫. 455. શાહસોપૃ૦ ૨૫૨. 456. પ્રમીત્ર ૧-૧-૩૯; ૧-૨-૨, ૩, 457. તર્કસ, પૃ. ૩૦; ૩૨, ઉપરાંત જુઓ પાદટીપ ૪પ૦ ૪પર. 48. તત્વસં. ૧૫૪૭-૪૯, ઉદધત શાહન્યા. પૃ૦ ૪૫૬. 459. મીમાંસા , વાઇ અનુ લે ૧૬૦, કદલી પૃ૦ ૨૫૭; તત્ત્વવૈશા ૦૧-૧૧; તત્ત્વસં. પં. કા. ૧૨૯૮, ઉદધૃત પ્રમ૦ ટિપૃ૦ ૭૩-૭૪. 460. તંત્રવાતિક, પૃ. ૬૯, ઉદધૃત પ્રમી, ટિ, પૃ. ૭૩ 461 ન્યાબિ૦ ૧-૩; ઉપરાંત જુઓ શાહન્યા. ૦ ૪૫૬ 462. લવીય ૩-૧૦, ૧૧, ઉદધૃત ન્યાકુ, પૃ૪૦૪, ન્યાકુ પૃ૦ ૪૧૨.. 463. ત . ૧-૧૩-૨૦. 464. તા . ૧-૧૩-૨૧; ન્યાકુ, પૃ. ૪૧૦, 465 ન્યાકુળ પૃ. ૪૦૭-૧૧. 466. જેત. પૃ૦ ૬. 468 તા . ૧–૧૩-૯, ૧૦, ૧૫. 468. ન્યાકુબ પૃ૪૦૮. 469. ત. ૧-૧૬. 470. તસ. ૧-૧૬, વિભા. ૩૦૬-૯, તહ૦ ૧-૧૬, તા. ૧–૧૬-૧૫, વવવ ભા. ૧૩, પૃ. ૨૩૫-૩૬; સૂ૦ ૫-૫-૩૫; તરલે ૧–૧૬-૪ થી ૮, નમ પૃ. ૧૮૩, જૈત, પૃ. ૬. આ વિચારણામાં આ જ સ્થળે હેવાથી હવે આ ચર્ચામાં જ્યાં જરૂર હશે ત્યાં જ સ્થાળાંક અપાશે. 471, તભા, તસ, તહ, તરા, તથ્ય. 472. વિભા૦ ૩૦૯, નંમ; જેત૦. 473. ધવ૦. 474. તથ્ય. ૧-૧૬-૪ (ગ). 475. તલૈ૦ ૧–૧૬-૩૨; ૩૩. Page #162 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫૩ 476. विजानाति न विज्ञानमेकमर्थ द्धय यथा । एकमथ' विजानाति न विज्ञानयं તથા તે ઉદ્દ્ભૂત તસવ ૧-૧૨ પૃ૦ ૬. ઉદ્ભૂત તસ૦ ૧-૧૨ પૃ. ૬૦, 477. તા. ૧-૧-૨ થી ૬, ધવ, ભા. ૧૩, પૃ. ૨૩૫-૩૬. 878. તભા, તસ, તરા, 179. વિભા૦ ૩૦૯; ધવ, તલૅ, નંમ, જૈત. 480. ત . ૧–૧૬-૩૪ થી ૩૬. 481. તભા, વિભા, તહ, નમ, જૈત. 482. નમઃ 483. તસ, તરા, ધવ, તા. ૧-૧૬–૭, ૮. 484. વિભા. ૩૦૮–૯ નંમ પૃ૦ ૧૮૩. 485. વિહેમ ૩૦૯. 486. જુઓ પાદટીપ ૪૮૪. 487. જુઓ પાદટીપ ૪૮૪. 488. વિહેમ૦ ૩૧૦. 489. જુઓ પાદટીપ ૪૮૪. 490. વિહેમ ૩૧૦. 491. તસ, તરા, ધવ૦. 492. તરા. 498. ઘવ 494. कदाचिद् बहू नर्थान् जातिद्वारेणाणुसंदधानस्यानुसंधान प्रत्ययस्य दर्शनात् । ધવ, ભા. ૧૩, પૃ. ૨૩૮. 495. अपरेषां क्षिप्रनिःस्त इति पाठः । त एवं वर्णयन्ति श्रोत्रेन्द्रियेण शब्दम वगृहयमाण मयूरस्य वा कुररस्येति कश्चित् प्रतिपद्यते । अपरः स्वरूपमेवानिःसृत હૃતિ ! તસ૦ ૧-૧૬, 496. ત, તરસ, તરા, ધવ, તા . 497. વિભાવે ૩૦૬, ૮, ૯, તહ૦ ૧-૧૬, નંમ , જેત૦. 498. તા. ૧-૧૬–૧૫, પૃ. ૪૬, ૫૦ 9. 499. જુઓ પાદટીપ નં. ૪૯૭. 500 તલે૧–૧૬-૩૮ થી ૩૯. 501. તા. ૧-૧૬–૧૬ થી ૧૭. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનસંમત અને જ્ઞાનચર્ચા 502. વિહેમ ૩૦૯. 503. તહ ૧-૧૬. 504. તા. ૧–૧૬-૪૦. 505. વિભા૦ ૨૮૭, ૩૩૨, ન મ મૃ. ૧૮૨, જેત૦ પૃ. ૫, ૫૦ ૧૨. 506. કારણે અર્થવવાર – પુનર્નિયાવહેંડવિ ગુરૂ ! વિહેમ ૨૮૮ 507. તા. ૧-૧૬-૧૦. 508. સાંદ ત. કો. ૨૬, ઉદ્ધત શાહમાં પૃ. ૧૫૪; ન્યાયકદલી પૃ. ૮૨, ઉદ્ધત શાહન્યા. પૃ. ૮૬, ૧૮૪-૮૬, પાણિનિ ૫-૨-૬૩, તસ૦૧-૧૪ તા. ૧-૧૪–૧. 50. સાંખ્યકા૦ ૨૪, ઉધત ન્યાકુળ પૃ. ૧૫૭-૫૮. 510. ન્યા. ૧-૧-૪. 51. મરિકાવલી ૬૩, ઉદ્ધત શાહન્યા. પૃ૪૮૯. 512. સાંખ્યદ૦ ૧-૮૭, ન્યા. ૩-૧-૩૦, પ્રશસ્ત ૦ કન્દ, પૃ. ૨૩, મીમાંસા લે. પૃ૦ ૧૪૬, ઉદ્ધત ન્યાકુ, પૃ. ૮૨-૮૩. 513. તા ૧–૧૯, સ. ૧-૧૯. 514. કે. ૧-૪૩. 515. અક. ૧-૪૩. 516. શોત્રમગાથારીતિ નિવાસ્તવત્ - - મીમાંસ વિનામતતિકarટેનH I nલે ૧-૧-૬૧ થી ૬૪. 517, આનિ પ=વિભા ૩૩૪, નં. ૫૭, ૫૮, તા ૫-૨૪. 518. પ્રા. ૦ પૃ. ૩૨૨, ન્યાયમ, પૃ. ૨૨૯, ઉદ્ધત ન્યાકુળ પૃ૨૪૦ 51. તા. ૧-૧-૪ થી ૭, તા . ૧–૧૯-૭ અને ૧૫, વિભા ૨૧૨-૪૩, નં૦ પૃ૦ ૧૭૧, ૫૦ ૧૩, જૈત, પૃ. ૩ 520. ચાનનિદ્રોય એટલે મનુષ્ય નિ દરમ્યાન ઉભો થઈને ભોજન આદિ કેટલીક ક્રિયાઓ કરે છે. 521 વિભા૦ ૨૩૬-૪૩, સંચૂ૦ ૫૬, પૃ. ૪૧, નહ ૫૮ પૃ. ૫૫, જત, ૫૦ ૩-૪ ઉપરાંત જુઓ પાદટીપ નં૦ ૨૮૪. Page #164 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૩૮૧, પ્રશસ્ત 522. ર થી હું કારણુ માટેનાં સ્થળા : ન્યાયવા૦ ૩૫, ૩૬, કન્દેલી પૃ૦ ૨૩૯-૪૦, ન્યા૦ ૩-૧-૩૫, ન્યાભા ૩–૧–૩૫, ઉદ્ભુત ન્યાકુ॰ પૃ૰ ૭૫-૭૭. 523.પુદ્ઘ મુળોવિવિયાતિ । ઉદ્ધત તસ॰ ૧-૧૬; તરા ૧-૧૬-૩, આનિ પ=વિભા૦ ૩૩૪. 52-4. વિભા૦ ૨૦૯, નહ૦ ૫૦, નમ૦ ૦ ૧૭૦ ૫૦ ૧૦, જૈત૦ પૃ૦ ૩. 525. ન્યાકુ॰ ૪૦ ૭૭, 526. તરા૦-૧-૧૮-૩૮ 527. તલે ૧-૧૯-૯; ન્યાકુ૦ પૃ૦ ૭૮, ૫૦ ૧૪. 527. (ક) તરલે! ૧-૧૯ ૧૦ થી ૧૩. 528. તરા૦૧-૧૯-૩: તલે૦ ૧-૧૯-૪૭ થી ૫૦; યાકુ૦ ૭૯-૮૦. 529. તરા ૧-૧૯-૩; તàા૦-૧-૧૯-૩૯ થી ૪૬; ન્યા′૦ પૃ૦ ૭૯-૮૦. 530. ન્યાકુમo ૮૦, 531. નહુ. ૧, નમ૦ પૃ॰ ૧૭૧, ૫૦ ૧૨. 532. તલે ૧- ૧૯-૫૩ થી ૫૮. 533. તશ્યા ૬-૧૯-૧૬ થી ૩૭૩; ન્યાકુ॰ પૃ૦ ૮૧. か 53, વિભા ૨,૧૦; નહ૦ ૫૦; ન્યાકુ॰ } ૮૧, ૫૦ ૪. 53. તરા ૧-૧-૩, 536. ન્યા:- ૧-૧૬. 537. તલે ૬-૧૯-૫૯ થી ૬૪. 538. વિભા ૨૪૪-૪૫; નમ૦ પૃ૦ ૧૭૦ ૫૦ ૨૨. 539. નમ ૫૦ ૧૭૦ ૫૦ ૨૪ થી. 540.તરા૦ ૧-૧-૩, 41. વિભા૦ ૨૪૮. 542. નહુ પ; તરા૦ ૧-૧૯-૩; તલૈ - ૧-૧૯-૧૬, નમ૦ પૃ॰ ૧૭૧ ૫૦ ૧. 53. તલે ૬-૧૬-૭૮, ૭૯; ન્યાકુ૦ પૃ૬ ૮૨, પૃ૦ ૪. 12 544. તલ્લે ૧-૧૯-૮૦ થી ૮૨ 545. નમ ! ૧૭૧, ૫૦ ૨. ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નસંમત અને જ્ઞાનચર્ચા 546. તસ૦ ૧-૧૯; વિભા. ૨૧૧, તા. ૧-૧૦-૩; ન્યાકુ પૃ. ૮૦, ૫ ૬. નંબ૦ પૃ. ૧૭૦, ૫૦ ૧૬. 547. તા. ૧–૧૯–૩. 548. તા . ૧-૧૬–૩. 549. ન્યાકુળ પૃ. ૮૧-૮૨. 550 ઉદ્દધૃત ન્યાકુ પૃ. ૮૩, 551. રના પૃ. ૧૫૬-૫૯. 552. જુઓ પાદટીપ જ, પ૧૬. 553. ન૦ ૫૦ 554. આનિ ૫,૬,૭ = વિભાળ ૩૩૪; ૩૪૯; ૩૫૩. 555. વિભા ૨૦પ-૭; ન્યાકુળ પૃ. ૮૩ 556. તા. ૧-૧૦-૩; ન્યાકુ૦ ૦ ૮૩. 557. તા. ૧-૧૯-૩, 558 તક્ષેત્ર ૧-૧૦-૯૧ થી ૯૮, ન્યાકુળ પૃ૦ ૮૩. 559. ચક્ષુ અંગે જુઓ પાદટીપ નં૦ પ૨૪. 560. ન મ૦ પૃ૦ ૧૭૨, ૫૦ ૭. 561, ન્યાકુ પૃ૦ ૮૫. 562. રના પૃ૦ ૧૫૯-૫૯. 563. નમક પૃ. ૧૭૨, ૫૦ ૧૮. 564. ત . ૧-૧૯-૯૧ થી ૯૮. 565. પ્રશ૦ ભા૦ પૃ૦ ૫૮; ઉદ્દધૃત ન્યાકુલ પૃ૦ ૨૪૧. 566. વેઠ ૨૨-૩૧, ઉદ્દધૃત ન્યાકુળ પૃ૦ ૨૪ર. 567. ન્યાયલીલા પૃ. ૨૫, ઉદ્દધૃત ન્યાકુપૃ. ૨૪૦. 568. ન્યાયમં૦ પૃ. ૨૨૯, ઉદ્ધત ન્યાકુ, પૃ૨૪૦ જે કાનું એક કભ૧ માં પ્રાપ્ત થતી હોય તેને એકદ્રવ્ય કહેવાય. 569. ઉદધૃત તા . પ-૨૪-૫, પૃ. ૪૨૨, ૫૦ ૨૦. 570. તલે ૦પ-૨૪-૫, પૃ. ૪૨૧. 571. તરા) ૧-૧૦-૩. 572. નંમ પૃ૦ ૧૭૩, પ૦ ૧. Page #166 -------------------------------------------------------------------------- ________________ અતિજ્ઞાન . ૧૫૭ 573. તા. ૫ – ૨૯-૧૮; ૧૯. 574. તક્ષે પ–૨૪-૫, પૃ. ૪૨૨, ૫૦ ૧૯ 575. નમ - ૧૭૩, ૫૦ ૪. 576. તલો – ૨૪૫ પૃ૦ ૪૨૪. 57. ન્યાકુ પર ૨૪૮. 578. તા . પ-૨૪-૫, પૃ. ૪૨૩, ૫૦ ૧૯. 579. નેમ પુર ૭૩, ૫૦ ૯. 58), તલે છે -૨૪-૫, પૃ. ૪૨૩, પ૦ ૮. 58]. ન્યા. પૃ. ૨૪૨. 52. ન્યાકુ - ૨૪૩. 583 ન્યાકુળ ૫૦ ૨૪૩-૪૪. 584. ત o 'પ-૨૪-૫, પૃ. ૪૨૩; ન્યાકુ પૃ૦ ૨૪૫. * 585. જુઓ પાદટીપ ૫૮૪. 586. તા . પ-૨૪-૫ પૃ. ૪૨૨, ૫૦ ૨૦. 587. તાવ વસ્તુમાત્ર સમોવતિ | સાં ત૮ ક. ૦ ૩૦, ઉધૃત શાહસ ૦ ૧૬૬ 586. Jથ ઘmહિતના: સારફિન્નિતમ રીતેuguage: Tટasaમિતિ નિફિનોતિ ! સ્થળાંક પાદટીપ ૫૮૭ પ્રમાણે. 586ી. શાહનાં પૃ ૧૬૬. s૮). યુક્તિદી૨૮, ઉદ્યુત શાહનાં ૮ પૃ. ૧૫૭. 597, સાંગ તા ૩૦. ઉદધૃત શાહમાં પૃ૦ ૧૬૬-૬૭. 592. માકર સર ક ૦ ૩૦. ઉદ્યુત શાહસ, પૃ ૧૬૭. 593. સાં. કા૩૦ ઉદ્ઘત શાહનાં ૦ પૃ. ૧૭. 594. ઉદધૃત શાહમાં પૃ૦ ૧૬૭. 59 (f) યુક્તિદ. ૩૦, ઉદૂધૃત શાહમાંપૃ૧૬૭. 595. અનિરુદ્ધત્તિ, સાંઇ સૂઇ ૨-૩૨, ઉદધૃત શાહમાં ૫૦ ૧૬૭. 596. વિભા૦ ૨૫, નં ચૂ૦ ૫૬; નહ૦ ૫૮; ને મ. પૃ. ૧૮૧, ૫૦ ૨૩. 567. અનિરુદ્ધવૃત્તિ, સાં, સૂઠ ૨-૩૨, ઉધૃત શાહસ, પૃ૧૬૭, વિભા ૨૯૮ અને નચું આદિ સ્થળે પાદટીપ ૫૯૬ અનુસાર Page #167 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮ જૈનસમત અને જ્ઞાનચર્ચા 598. ન્યાભા. ૧-૧-૪, ઉદૂધૃત શાહન્યા. પૃ. ૪૬૮. 598 (%) ન્યાભાગ ૨-૧-૨૭, ઉદ્દધૃત, શાહન્યાપૃ. ૪૬ ૮. 599. નં. ૧૪ વિભા ૮૫, નમઃ પૃ૦ ૬૬, ૭. 599, (૪) વિભા૦ ૨૪૧-૪૨; પ્રમી૧-૧-૨૦; નમ0 પૃ૦ ક. ૫ મે ૨. 600. પદાથે ધમ સં૦ પૃ. ૪૭૧-૭૩, ઉદ્દધૃત શાહન્યા. પૃ૦ ૪૬૭. 601. વૈ. સૂ૦ ૮-૫ થી ૭, ઉદ્ધત શાહન્યા પૃ. ૪૬૭. 602. પ્રમીટિપૃ૦ ૧૨૯. 603. પદાર્થ ધર્મ સં૦ પૃ. ૪૭૧-૭૩, ઉદ્ધત શાહન્યા. પૃ ૪૭૮. 604. ન્યા. વાવ તા૦ ટી૧-૧-૪, ઉદ્દવૃત શાહન્યા ૦ ૪૭૮. 605, ન્યાબિ૦ ૧-૪; ૫ ન્યાબિધર્મો, ટી. ૧-૪, પૃ. ૪૧; ૧-૫, ૦ ૪૭-૪૮. 606. તત્વ કાળ ૧૨૧૩-૧૩૬૧; પ્રમાણવા દ્વિતીય પરિ. ઉદધૃત શાહન્યા પૃ. ૪૫૭૪-૭૫. 607. જ્ઞા, પ્રસ્તાવના 9 ૩૯. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન મુદ્દાઓ : (૧) શ્રતનું અર્થઘટન, (૨) શ્રતનું પ્રામાણ્ય, (૩) આગમમાં શ્રુત શબ્દને ઉપગ, (૪) શ્રુતભેદ, (૫) અનુગ દ્વારગત ભેદો : (૬) નિયુકિતગત ભેદો : (ક) અક્ષરની દષ્ટિએ અસંખ્યય ભેદો, (ખ) અક્ષર-સંજ્ઞી આદિ દષ્ટિએ ૧૪ ભેદ : અક્ષર, સંસી, અસંગી, સમ્ય, મિશ્યા સાદિ, અનાદિ, સયવસિત, અપર્યાવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, વાર્થગિત અંગપ્રવિષ્ટ, અંગબાય. (૭) ખેડાગતમભેદો : (ક) અક્ષરની દષ્ટિએ સંખ્યય ભદે, (ખ) પ્રમાણુની દૃષ્ટિએ વીસ ભેદો : પર્યાય. પર્યાયસમાસ, અક્ષર, અક્ષરસમાસ, પદ, પદસમાસ આદિ. (૮) મતિ અને શ્રુતને ભેદ–અભેદ : આગમ, નંદિપરંપરા અને તત્વાર્થ પરંપરા સંમત ભેદવિષયક વિચારણા તેમજ સિધ્યસેન દિવાકર સંમત અભેદ વિષયક વિચારણું. (૧) શ્રતનું અર્થઘટન બ્રુત શબ્દ (અવળે. ૧ ) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે, જેને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રુતજ્ઞાને વ્યુત્પતિજન્ય અર્થ સાંભળેલું અને વિશિષ્ટ અર્થ આત પાસેથી સાંભળેલું કે શ્રતાનુસારી શબ્દાનુવિદ્દધ જ્ઞાન થાય છે. આપ્ત પાસેથી સાંભળેલું એ અર્થમાં, પ્રાચીન કાળમાં, વૈદિક પરંપરામાં વેદોને અતિ તરીકે, જૈનપરંપરામાં આગમને શ્રત તરીકે અને બોદ્ધ પરંપરામાં ત્રિપિટકને અત, મામ અથવા વાઢિ તરીકે ઓળખવામાં આવ્યા છે. જૈનમત અનુસાર શ્રુત બે પ્રકારનું છે : દ્રવ્યબુત અને ભાવથુત. ઉપયુકત આગમ વ્યકૃત છે. પરંતુ જ્ઞાનવિચારણામાં દ્રવ્યશ્રુતને અવકાશ નથી. આથી જ્યાં જ્યાં શ્રુતજ્ઞાન તરીકે કોઈ ગ્રંથનો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તે ગ્રંથજન્ય જ્ઞાન અભિપ્રેત છે, તેમ સમજવાનું છે. બૃહદારણ્યક ઉપનિષદ્દમાં શ્રતને જ્ઞાનના એક સાધન તરીકે ઉલ્લેખ્યું છે. (મારા વા એરે શ્રોતા મતો નિરિકાશિતવ્ય :... બૃહ૦ ૨૪–૫, ઉદ્દધૃત શાહનાં પૃ૦૧). અહીં જણાવેલા સાધનભૂત શ્રતને અને તજજન્યજ્ઞાનને અનુક્રમે જેનસંમત દ્રવ્યયુત અને ભાવથુત સાથે સરખાવી શકાય. (ર) શ્રતનું પ્રામાણ્ય : ચાર્વાક સિવાય બધાં જ ભારતીય દર્શનએ શબ્દપ્રમાણનું મહત્ત્વ સ્વીકાયું છે. મતભેદે માત્ર એ મુદ્દા ઉપર છે કે તેને સ્વતંત્ર પ્રમાણે ગણવું કે અનુમાન રૂપ ગણવું?' સાંખ્ય દર્શન આપ્તનાં વચનને (અપૌરુષેય વેદ, વેદમૂલક સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ) શબ્દપ્રમાણુ માને છે. જેનપરંપરા પણ સ્વ આગમને પ્રમાણ માને છે. યોગદશન આપ્ત પુરુષના શબ્દો સાંભળીને શ્રોતાના ચિત્તમાં શબ્દપ્રતિપાદિત અર્થની જે યથાર્થવૃત્તિ ઉદ્દભવે છે તેને આગમ પ્રમાણુ કહે છે, ' જેને જૈનસંમત સમ્યક્દષ્ટિવાળા જીવની ભાવશ્રુત સાથે સરખાવી શકાય. ન્યાય. મીમાંસા, વેદાન્ત5 અને જૈનદર્શન આગમને સ્વતંત્ર પ્રમાણુ ગણે છે, જ્યારે વૈશેષિક અને બૌદ્ધ દર્શન તેને અંતર્ભાવ અનુમાનમાં કરે છે. આથી તેઓની માન્યતાનું ખંડન કરીને જેનદશન આગમને સ્વતંત્ર પ્રમાણ સિદ્ધ કરે છે.” (૩) આગમમાં શ્રુત શબ્દનો ઉપયોગ : જેન આગમોમાં ઉલ્લેખાયેલા વદુકૃત, 10 અનુશ્રુત, 11 મહોબ્રુત, 12 છતષ, 13 શ્રમણJq, * સૂત્રકૃત, 15 મ91, 16 શ્રુતમ આદિ શબ્દ કૃત સાથે સંબંધ ધરાવે છે. શત શબ્દ સાંભળેલું, 17 શાસ્ત્ર, 18 આગમ 19 શ્રુતજ્ઞાન, 2૦ અને પાપગ્રુત 21 આદિ અર્થોમાં પ્રયોજાય છે. ભગવતીસૂત્રમાં 22 વ્યવહારના પાંચ ભેદમાં આગમ અને શ્રુતને ઉલ્લેખ હોવાથી એમ માનવું પડે Page #170 -------------------------------------------------------------------------- ________________ મુતાન ૧૧ કે મૃત શબ્દને સંકુચિત પારિભાષિક અર્થ આગમભિન્ન અર્થ પરક પણ હતે. પ્રાચીન જેનપરંપરામાં મતિ અને શ્રુતને ખ્યાલ હતો, એ વિષેની વિચારણું મતિજ્ઞાનના પ્રકરણમાં થઈ ચૂકી છે. (૪) શ્રુતભેદ : ભગવતીસૂત્રમાં થયેલા કલિકશ્રુતને ઉલ્લેખ સૂચવે છે કે, તે કાળમાં શ્રુતના ભેદો તરફની વિચારણા શરુ થઈ ચૂકી હતી ઉત્તરાધ્યયનમાં આદિ-અનાદિ, સાયવસિત-અપર્ણવસિત આદિ વિક કાળની વિચારણામાં જોવા મળે છે, જે પછીના કાળમાં શ્રુતને લાગુ પાડવામાં આવ્યા. આથી એ શ્રુતભેદોનું મૂળ ઉત્તરાધ્યયનની ઉકત વિચારણમાં જોઈ શકાય. નંદિગત અંગપ્રવિષ્ટ અને અંગબાહભેદ તેમજ તેના આવશ્યક આદિ સ્થાનાંગમાં 5 મળે છે, પરંતુ સંભવ છે કે એ બે નંદિ પછી સ્થાનાંગમાં ઉમેરાયા હોય. એ પછીના કાળમાં પ્રાપ્ત થતા ભેદો અંગે ચાર પરંપરાઓ જોવા મળે છે ઃ અનુગાર, નિયુક્તિ, પખંડાગમ અને તત્વાર્થ. અનુયોગદ્વારમાં ઉલ્લેખાયેલા દ્રવ્યશ્રુતમાં શ્રુતજ્ઞાનીના શરીરને અને સૂત્ર શબ્દ કૃતને પર્યાય બનાયે હોવાથી રેશમ, શણુ આદિ વિવિધ પ્રકારનાં સૂતરોને અંતર્ભાવ થયો છે, જેની સુચના નિયુક્તિમાં પણ મળે છે.20ક અનુગદ્વાગત ભાવકૃતના એક ભેદ લૌકિકથ્થત ભારત આદિને અને દ્વિતીયભેદ કેત્તરશ્રત આચારાંગ આદિને નંદિમાં અનુક્રમે મિથ્યાશ્રુત અને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવ્યા છે. 27 અનુગદ્વારગત શ્રુતના આગમતઃ અને આગમત: ભેદ 28 નિયુકિત આદિ ત્રણમાં પ્રાપ્ત થતા નથી. નિયુકિત અને ષટ્રખંડાગમમાં શ્રુતભેદની વિચારણું બે દષ્ટિએ થઈ છે? (૧) અક્ષરની દષ્ટિએ (૨) અને અક્ષરભિન્ન દષ્ટિએ. ૧) અક્ષરની દૃષ્ટિએ બને પરંપરામાં પ્રાપ્ત થતી વિચારણામાં ભેદ એ છે કે, નિયુકિતકાર અક્ષરની દષ્ટિએ પ્રાપ્ત થતા ભેદને અસંખેય માને છે, જ્યારે ખંડાગમ પરંપરા એ ભેદને સંય માને છે 29 (૨) નિબુકિત પરંપરા અક્ષર, સી, આદિ સાત દષ્ટિએ ચોદ ભેદને ઉલ્લેખ કરે છે, પખંડાગમ પરંપરા પ્રમાણની દષ્ટિએ પર્યાય આદિ વીસ ભેદ ઉલ્લેખે છે અને તત્વાર્થ પરંપરા નિયુકિતગત ચૌદ ભેદમાંના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદને જ સ્વીકારે છે. અલબત્ત, અલંક અક્ષર-અનારને પણ ઉલ્લેખ કરે છે.૪૦ નંદિકાર અને જિનદાસગણિ, ૧૧.' Page #171 -------------------------------------------------------------------------- ________________ જેનાસંમત જ્ઞાનચર્યા હરિભદ્ર, મલયગિરિ આદિ નંદિના ટીકાકારો તેમજ યશોવિજયજીએ નિયુક્તિગત ચૌદ ભેદનું સમર્થન કર્યું છે, વીરસેનચાયે પખંડાગમગત ભેદોનું સમર્થન કર્યું છે અને પૂજ્યપાદ, અકલક, વિદ્યાનંદ આદિ આચાર્યોએ તત્ત્વાર્થગત ભેદનું સમર્થન કર્યું છે. ઉમાસ્વાતિ અતિય અને આગમને એકાર્થક ગણે છે. જિનભદ્ર શ્રતને ( લઇધ્યક્ષરને) અનુમાનરૂપ અને ઉપચારતઃ પ્રત્યક્ષરૂપ ગણે છે 30ક તે પછીના કાળમાં ન્યાય આદિ જૈનેતર દશનગત અનુમાન, ઉપમાન આદિ પ્રમાણેની વ્યવસ્થા કરવાની આવશ્યક્તા જેન તાર્કિકેને જણાઈ. આથી અકલંકે ત્રિવિધ અનુમાન, ઉપમાન, શબ્દ, અતિય, અર્થપત્તિ, પ્રતિપત્તિસંભવ, અભાવ, સ્મૃતિ, તક 32 આદિન અંતર્ભાવ વ્યુતમાં કર્યો અને વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઉપર્યુંકત અનુમાન આદિ જે સ્વપ્રતિપત્તિ કરાવતાં હોય તે તેઓ અનક્ષરકૃતમાં અને પરપ્રતિપત્તિ કરાવતાં હોય તે તેઓ અક્ષરધૃતમાં અંતર્ભાવ પામે છે, જ્યારે વિદ્યાનંદે એવી વ્યવસ્થા સુચવી કે પ્રતિભાશાન, સંભવ, અભાવ, અર્થપત્તિ અને સ્વાર્થનુમાન એ બધાં જ્યાં સુધી અશબ્દાત્મક હોય ત્યાં સુધી તેઓ મતિજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે, પણ જ્યારે તેઓ શબ્દાત્મક બને છે ત્યારે તેઓને અંતર્ભાવ શ્રુતમાં થાય છે.* આમ એક તરફ શ્રુતના ભેદોની ચર્ચા અને વ્યવસ્થા ભિન્ન ભિન્ન રીતે વિચારતી હતી, જ્યારે બીજી તરફ સિદ્ધસેન દિવાકર આદિ કેટલાક આયાર્યોની પરંપરા મતિ અને શ્રુતને અભિન્ન માનતી હતી,23 આથી ત્યાં શ્રુતના ભેદની વિચારણાને અવકાશ ન હતે. અનુગદ્વાર આદિ ચાર પરંપરામાં પ્રાપ્ત થતી શ્રુતની વિચારણા સંક્ષેપમાં આ પ્રમાણે છે : (૫) અનુયોગદ્વારગત વિચારણા : અનુગદ્વારમાં મૃતને ચાર નિક્ષેપો દ્વારા સમજાવ્યું છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. (1) શ્રત એવું નામાભિધાન નામકૃત છે. (૨) આ ગ્રંથ શ્રુત છે એમ તેમાં શ્રતની સ્થાપના કરવી તે સ્થાપનાબુત છે. પ્રાચીનકાળમાં નામ, સ્થાપના આદિથી સમજૂતી આપવાની રૂઢી હતી. આવશ્યકનિયુકિતમાં અવધિને નામ, સ્થાપના આદિથી સમજાવ્યું છે. 30 (૩) દ્રવ્યયુત : દ્રવ્યશ્રુતના મુખ્ય બે ભેદ છે : મામતઃ અને નોમામા: (8) માનમ:- ઉપયોગથી રહિત આગમ સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યશ્રત કહેવામાં આવે છે. (ખ) નોમાનમત – નોમાનામત : ના ત્રણ ભેદો છે : (૧) શરીરથકૃત (મૃત્યુ પામેલા આગમજ્ઞાતાનું શરીર ) (૨) મથઇ રહ્યુત Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શ્રુતજ્ઞાન (ભવિષ્યમાં આગમ શીખનારનું શરીર ) (૩) ૩મયતિરિક્ત, તેના ( ઉભયવ્યતિરિક્તના) પાંચ ભેદો છે, જેમાં વિવિધ પ્રકારનાં સૂતરને સમાવેશ કરવામાં આવ્યા છે, જેમકે (ક) મન્નુલ (હુંસગભ` આદિ), (ખ) વđsz= ( કપાસ આદિ,) (ગ) છીટલ, ( કીડામાંથી પ્રાપ્ત થતું,) જેમાં પત્રસૂત્ર, મય, મા, ચો/સુ અને વૃમિાનતા સમાવેશ કરવામાં આવ્યા છે. (૪) વાઙ્ગ ( વાળમાંથી નિષ્પન્ન), જેમાં અન, મૌત્તિ (ઉટનાં રામ) મુળજોમ (મૃગનાં રામ ), શૈતવ (કન્દરનાં રામ) અને િિટસ (કીટી ) ને સમાવેશ કરવામાં આવ્યો છે, (૩) ચા ( રાણ વગેરે ) (૪) ભાવશ્રુન : ભાવદ્યુતના મુખ્ય બે ભેદ છે—મામતઃ અને નોમાનતઃ (ક) આગમđ:- શ્રુતજ્ઞાનના વ્યાપારવાળા જીવ એ મળમત: ભાવશ્રુત છે. (ખ) નોંમત: તેના બે ભેદ છેં. (૧) લૌકિક ભારત, રામાયણ આદિ. (૨) લાકે!ત્તર અત્ત્પ્રણીત આચારાંગ આદિ.” (૬) નિયુકતગત વિચારણા : આવશ્યકનિયુકિતમાં અક્ષરની દૃષ્ટિએ અને અક્ષર, સ*સી આદિની દષ્ટિએ એમ એ રીતે વિચારણા થયેલી છે. (ક) અક્ષરની દૃષ્ટિએ – અક્ષરાના સયેગા અસ ંખ્યેય હોવા છતાં અભિધેય અનંત હોવાથી તેના અન ંત પ્રકારા છે. ૩ 8 (ખ) અક્ષર-સત્તી આદિની દૃષ્ટિએ : અક્ષરસજ્ઞી આદિની દૃષ્ટિએ ચૌદ ભેદો છે : અક્ષર-અનક્ષર, સ ંની-અસની, સમ્યક્-મિથ્યા, આદિ-અનાદિ, સપયવસિત-અપય વસિત, ગમિક-અગનિક અને અગપ્રવિષ્ટ અંગબાદ્ય 39 છેલ્લા બે બેઢાની વિચારણા તત્ત્વાથ' પર`પરામાં પણ થયેલી છે.4o નિયુ*તિમાં અનક્ષર શ્રુતનાં જ ઉદાહરણા મળે છે, જ્યારે બાકીના ભેદોને માત્ર નામેાલ્લેખ મળે છે. અનક્ષર સિવાયના શ્રુતભેદોની વિચારણા નદિમાં જોવા મળે છે. (૨) અક્ષર : (૨) ક્ષુરત : (૨) અનક્ષરત : અક્ષર રાબ્દ ક્ષર્ ( સરળે) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. જિનભદ્ર કહે છે કે અક્ષરના સામાન્ય અર્થ જ્ઞાન (ચેતના) થાય છે. નૈગમાદિ અશુદ્ઘનયવાદીએ તેનું અક્ષરત્વ સ્વીકારે છે, કારણ કે તેમના મતે જ્ઞાન અનુપયોગ વખતે પણુ નાશ પામતુ નથી, જયારે ઋજુસૂદિ શુદ્ઘનયવાદીઓ તેનું ક્ષરત્વ સ્વીકારે છે, કારણ કે તેમના મત અનુસાર ઉપયાગ વખતે જ જ્ઞાનનું અસ્તિત્વ છે. 1 જિન્દાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ બૈગમાદિનયતે જ ઉલ્લેખ કર્યો છે.42 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈનસ મત જ્ઞાનચર્ચા * જિનભ કરેલી સ્પષ્ટતા અનુસાર અક્ષરનું સર્વદ્રવ્ય પર્યાય પરિમાણવ કેવળને લાગુ પડતું હોવાથી અક્ષરને વિશેષ અર્થ કેવળજ્ઞાન થાય છે, જ્યારે ફૂઢ અર્થ શ્રુતજ્ઞાન થાય છે. કારણ કે રૂઢિવશાત અક્ષરને અર્થ વર્ણ છે, હરિભદ્ર અને મલયગિરિએ તેનું સમર્થન કર્યું છે. જિનદાસગણિ વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે, જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ, તેથી અક્ષરને અર્થ મતિજ્ઞાન પણ થઈ શકે છે. મલયગિરિએ તેનું સમર્થન કર્યું છે. 44 જિનભદ્ર આદિ આચાર્યો વ્યુતનું પણ સર્વદ્રવ્યપર્યાયપરિમાણવ સિદ્ધ કરે છે, જે આ પ્રમાણે છે : (અક્ષરના સર્વદ્રવ્યપર્યાયપરિમાણત્વની બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નંદિમાં 5 અક્ષરને શબ્દત: આકાશપ્રદેશપર્યાયપરિમાણુ કહ્યો છે. પરંતુ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પર્યાયે આકાશ પ્રદેશ કરતાં ઓછા હોવાથી તેઓને સમાવેશ પણ ત્યાં અર્થત સમજી લેવાનું છે. આથી અક્ષરની સર્વદ્રવ્યપર્યાય પરિમાણુતામાં કશી વિસંગતિ ઉપસ્થિત થતી નથી.) પ્રસ્તુત સર્વદ્રવ્યપર્યાય પરિમાણવા એક વર્ણને પણ લાગુ પડે છે, કારણ કે વર્ણને સ્વપર્યાય અને પરપર્યાય મળીને વણું સર્વદ્રવ્યપર્યાયપરિમાણુ બને છે.* સ્વપર્યાય – અકાર આદિ વર્ણના પિતાના સ્વગત હવ, દીર્ધ આદિ ભેદો અને અન્યવણ સાથે તેના જોડાણથી થતા ભેદો સ્વપર્યાય છે. જિનદાસગણિ વગેરેએ તેનું સમર્થન કર્યું છે ? મલયગિરિ પ્રસ્તુત વિગતને ઉદાહરણ દ્વારા સમજાવતાં કહે છે કે, આ ના ૧૮ ભેદો છે. તે જ્યારે ક સાથે જોડાય ત્યારે તેટલા જ બીજા ભેદ સંભવે છે. આમ વિવિધ વર્ણના જોડાણથી અનેક ભેદો સંભવે છે. વળી સ્વરવ્યંજન સમાન હોય, પરંતુ અર્થ પરિવર્તન થતું હોય તે ભિન્ન પ્રકારના પર્યાયે સંભવે છે. જેમકે કરને અર્થ કિરણ થાય ત્યારે એક પ્રકારના પર્યાયે હેય છે, પરંતુ તેનો અર્થ જ્યારે હસ્ત થાય ત્યારે બીજ પ્રકારના પર્યાયે સંભવે છે. આમ કર, ઘટ, પટ આદિ વાચ્ય અનંત હોવાથી અકાર વર્ણના વપર્યાયે અનંત છે. આ જ રીતે આકાર આદિ શેષવણનું પણ સમજવું. પરપર્યાય – સ્વપર્યાયથી ભિન્ન તમામ પર્યા પર પર્યાય છે. જેમકે અકારની બાબતમાં આકાર, કકાર આદિ વર્ણોના પર્યાય અને ઘટ આદિ વસ્તુના રૂપ આદિ પર્યાએ અકાર વર્ણના પરપર્યા છે. તે સ્વપર્યા કરતાં અનંતગણું વધારે છે. 9 સ્વપર્યાયે મૂળવતુ સાથે સંબંધિત હોઈ શકે, પણ પરપર્યાય શી રીતે Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૬૫ સંબંધિત હાઈ શકે ? જિનભદ્ર આદિ આચાર્યાએ પ્રસ્તુત પ્રનનું સમાધાન નીચેની લીલો દ્વારા કયુ છેઃ જિનભદ્ર કહે છે કે, પરપર્યાંયે વસ્તુ સાથે સંબંધિત છે, કારણ કે (૧) સ્વપર્યંયા અસ્તિત્વ સબધથી જોડાયેલા છે, જ્યારે પરપર્યાયે નાસ્તિત્વ સંબધથી જોડાયેલા છે. જેમકે, ઘટ સાથે ષટ અતિરિક્ત દ્રવ્યોના પર્યાયા નાસ્તિત્વ ધથી જોડાયેલા છે. (૨) સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયા યુતિથી ભિન્ન હોવા છતાં યતિના ગણવામાં આવે છે. (૩) પુરુષ સાથે જેમ ચૈતન્ય સંબધિત છે તેમ ધન સંબધિત નથી. આમ છતાં ઉપયોગના કારણે જેમ ધનને પુરુષ સાથે સંબંધિત માનામાં આવે છે, તેમ ઉપયોગના કારણે પરપર્યાયનેસ બધિત માનવા જોઈએ. (૪) ત્યગાપયોગને કારણે પરપર્યાયા મૂળવસ્તુ સાથે સંબ ંધિત છે. 50 જિનાસગણિ અને મક્ષયગિરિએ જિનભદ્રની પ્રથમ દલીલનો ઉલ્લેખ કર્યાં છે.51 જિનભદ્રને અનુસરતાં મલયગિરિ કહે છે કે, પ્રતિયેાગી વસ્તુઓ જ્ઞાત હોય તે। જ વસ્તુનું જ્ઞાન થાય છે. ‘જે એગ ાણુઈ સે સવ્વ' જાઈ'એ આગમવયન ( આચા૦ ૧-૩-૪) પણ ઉકત વિગતનું સમ”ન કરે છે.52 હરિમને અનુસરતાં તે કહે છે કે અકારના સ્વપર્યાયાના વિશેષણુ તરીકે ઘટઆદિના પરપર્યાયને ઉપયોગ થાય છે. વળી સ્વપર્યાય શબ્દ સાપેક્ષ છે, કારણ કે પરપર્યાય સિવાય સ્વપર્યાય એવી સ`જ્ઞા પ્રાપ્ત થતી નથી. ૪ આમ અનેક દૃષ્ટિએ જોતાં પરપર્યાયે અકાર આદિ સાથે સબધિત છે. આથી શ્રુતજ્ઞાન સદ્રવ્યપર્યાયપરિમાણુ છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, આ વ્યવસ્થા પ્રમાણે તમામ જ્ઞાન સવ દ્રવ્યપર્યાયપરિમાણુ બનશે. છતાં શ્રુતને અધિકાર ચાલતા હૈાવાથી અહી તેની ચર્ચા કરી છે.54 જિનભદ્રને અનુસરીને મલગિરિ કહે છે કે, કેવલ અને શ્રુત બન્ને સવ દ્રવ્યપર્યાયપરિમાણુ છે, છતાં બન્ને વચ્ચે ભેદ એ છે કે, કેવલના સ્વપર્યાયો સવ દ્રવ્યપર્યાયપરિમાણ છે, જ્યારે શ્રુતના સ્વપર્યાયે। અને પરપર્યાયે મળીને સવ દ્રવ્યપર્યાયપરિમાણુતા પ્રાપ્ત કરે છે. 5 ગીતામાં અક્ષરને અથ બ્રહ્મ કરવામાં આવ્યા છે, જે કેવલજ્ઞાનપરક અની નજદીકળે છે. 56 પૂર્વ અક્ષરના કેવલજ્ઞાન આદિ જે ત્રણ અર્થા કરવામાં આવ્યા છે, તેમાંના ( લધ્યક્ષર । શ્રુતના વણુ અપરક અક્ષરની દૃષ્ટિએ એ ભેો છે : અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત. વર્ણજન્ય શ્રુત અક્ષરશ્રુત છે.57 જ્યારે ખાંસી આથિી નિષ્પન્ન થયેલું અવણુંજન્ય શ્રુત અનક્ષરશ્રુત છે.58 નંદિમાં અક્ષરના સત્તાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એ ત્રણ ભેદની વિચારણા થયેલી છે.9 જિનભ, હરિભદ્ર, મલગિરિએ અને યશોવિજયજીએ નદિના વગી કરણને સીધુ Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત શાનચર્ચા સ્વીકાર્યું છે, જ્યારે જિનદાસગણિ અક્ષરના જ્ઞાનાક્ષર, અભિલાષાક્ષર અને વર્ણાક્ષર એમ ત્રણ ભેદે કરે છે. 1 મલયગિરિએ સરળતાની દષ્ટિએ અક્ષર શ્રતના લધ્યક્ષર અને વર્ણાક્ષર એમ બે ભેદ કરીને સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરને વર્ણાક્ષરમાં અંતભૂત કર્યા છે, તે સર્વથા યોગ્ય છે, કારણ કે લધ્યક્ષર ભાવથુત છે, જ્યારે સંજ્ઞા-વ્યંજનાક્ષર વ્યસુત છે.? (ક) લધ્યક્ષર - જિનભદ્ર લધ્યક્ષરના બે અર્થ આપે છે: ઈન્દ્રયમને-- નિમિત્ત મૃતગ્રંથાનુસારી વિજ્ઞાન અને તદાવરણક્ષપશમ. જિનદાસગણિ અને મલયગિરિ પ્રથમ અર્થનો ઉલ્લેખ કરે છે, જ્યારે હરિભદ્ર અને યશોવિજયજી બને અને ઉલ્લેખ કરે છે. ભેદો : લધ્યક્ષરના શ્રેત્ર આદિ પંચ જ્ઞાનેન્દ્રિજન્ય અને મનોજન્ય ભેદ મળી કુલ છ ભેદોને ઉલ્લેખ સર્વ પ્રથમ નંદિમાં જોવા મળે છે. જિનદાસગણિ આદિ નંદિના ટીકાકારે ઉક્ત ભેદોની સમજૂતી આપતાં કહે છે કે, શ્રોત્રેન્દ્રિય શંખને શબ્દ સાંભળીને “આ શંખને શબ્દ છે” એવું શબ્દ અને અર્થનું આલોચનવાળું અક્ષરાનુવિદ્ધ જે જ્ઞાન છે, તે સેન્દ્રિય લધ્યક્ષર છે. મલયગિરિ બીજું પણ એક ઉદાહરણ આપતાં કહે છે કે, ચક્ષુરિન્દ્રિયથી કરી જોઈ ને “આ કેરી છે” એવું જે અક્ષરાનુવિદ્ધજ્ઞાન થાય છે, તે ચક્ષુરિન્દ્રિય લખ્યક્ષર છે. અહીં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ભેદરેખા સ્પષ્ટ કરવી આવશ્યક છે. આ બાબતમાં યશવિજયજી કહે છે કે, ઈહ આદિમાં શબ્દોલ્લેખ થઈ જાય છે, છતાં તે શ્રુતજ્ઞાન નથી, કારણ કે અવગ્રહ આદિમાં સંત સમયે શ્રુતાનુસારિત હોય છે, પણ વ્યવહારકાળે શ્રુતાનુસારિત્વ હોતું નથી. અભ્યાસના કારણે બુતના અનુસરણ સિવાય પણ જ્ઞપ્તિ થતી જોવામાં આવે છે. આથી શ્રુતના અનુસરણ વિનાની ઈન્દ્રિયમને નિમિત નતિ મતિ છે, જ્યારે શ્રુતાનુસારી જ્ઞખિ શ્રત છે. શબ્દાનુયોજના પૂર્વેની જ્ઞપ્તિ મતિ છે, જ્યારે શબ્દાનુજનાયુક્ત જ્ઞપ્તિ શ્રત છે, એવી જે વ્યવસ્થા વિદ્યાનંદે સૂચવી છે, તેનું મૂળ ન દિગત ઉક્ત છ ભેદોમાં જોઈ શકાય. મતિ અને શ્રુતની ભેદરેખા અંગેની વિશેષ વિચારણું પ્રસ્તુત પ્રકરણના અંતમાં છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ઉલ્લેખાયેલી પૂર્વગત ગાથાના આધારે એમ કહી શકાય કે પૂર્વમાં શ્રતને શ્રોત્રેન્દ્રિયોપલબિધરૂપ માન્યું છે, જ્યારે નંદિમાં લઇધ્યક્ષરના છ ભેદોને ઉલ્લેખ છે. આથી જિનભદ્રે શોપિલબ્ધિમાં અન્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિમાન ઈન્દ્રિયજન્ય અરલાભને અંતભૂત કરીને ઉક્ત ઉલ્લેખની સંગતિ બેસાડી છે.• જિનાસગણિ લધ્યક્ષરને પંચવિધ માને છે. આથી એવું અનુમાન કરી શકાય કે તેઓ મને જન્ય અક્ષરલાભનો સ્વીકાર નહિ કરતા હોય. - સ્વામી – અક્ષરલબ્ધિવાળા જીવને લધ્યક્ષની પ્રાપ્તિ થાય છે એ ઉલ્લેખ નંદિમાં મળે છે.12 હરિભદ્ર આદિ કેટલાક આચાર્યો વિકસેન્દ્રિયોને લઇk. યક્ષરની પ્રાપ્તિ માનતા નથી, જ્યારે જિનભદ્ર, મલયગિરિ, યશોવિજયજી આદિ આચાર્યો શી છે ઉપરાંત એકેન્દ્રિય જીવોને પણ લધ્યક્ષની પ્રાપ્તિ શક્ય છે તેવું માને છે. જિનભદ્ર કહે છે કે, પોપદેશ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરમાં આવશ્યક છે, લધ્યારમાં નહિ, કારણ કે અક્ષરજ્ઞાન વિહેણું ગોવાળ જેવા માણસને પણ નર શબ્દ સાંભળીને જોઈને “આ નર છે' એવું અક્ષરાનુવિદ્ધ જ્ઞાન થાય છે અને ગાય જેવા પ્રાણીઓને પણ પિતાના નામને ખ્યાલ હોય છે.? 4 મલયગિરિ કહે છે કે એકેન્યિ જીવોને આહાર આદિની અભિલાષા હોય છે. અભિલાષા એ પ્રાર્થના છે અને પ્રાર્થના અક્ષરાનુવિદ્ધ હોય છે. આથી એકેદ્રિય જીવોને પણ લધ્યક્ષર હોઈ શકે છે. અલબત્ત, તે અવ્યક્ત હોય છે. 1 5 યશોવિજયજી જિનભદ્રને અનુસરે છે. 6 (ખ) વર્ણાક્ષર : પૂર્વે જાણુવ્યા અનુસાર જિનભદ્ર આદિ આચાર્યો અક્ષરને અર્થ વર્ણ પણ કરે છે.? વળ શબ્દ વજે ધાતુમાંથી નિષ્પન્ન થયેલ છે. તેની સમજૂતી બે પ્રકારે આપવામાં આવી છે : (૧) વાજંતે અમિઃ મર્જર ધેન અર્થાત જેમ લાલપીળા રંગ (વર્ણથી ચિત્રનું પ્રકાશન થાય છે તેમ અકારાદિ વર્ણથી ઘટે વર આદિ અભિધેયનું પ્રકાશન થાય છે. (૨) તે નિષ્યતે રતે ફ્રતિ વર્ણઃ અર્થાત જેમ સફેદ આદિ ગુણ (વણેથી ગાય આદિ દ્રવ્ય દેખાડાય છે, તેમ અકારાદિ વ વડે દ્રવ્યનો નિર્દેશ થાય છે, તેથી તેને વર્ગ કહે. છે.? 8 વર્ણને બે ભેદ છે : સ્વર અને વ્યંજન. કવર – રવર શબ્દ છું (ારો તાયો.) ધાતુમાંથી થયે છે. સ્વયં स्वरन्ति अर्थान् संशब्दयन्ति, व्यञ्जनानि च स्वरयन्ति इति स्वराः । तत् (चैतन्य) વાળાંત સવાર ! અર્થાત જે સ્વતંત્ર રીતે વિષ્ણુ આદિ વસ્તુઓને બેધ કરાવે છે, વ્યંજનોની સાથે રહીને તેઓને ઉચ્ચારણક્ષમ બનાવે છે અને અંતવિજ્ઞાનની અભિવ્યક્તિને શકય બનાવે છે, તે સ્વર છે.19 જિનદાસગણિએ આપેલી સમજૂતી અનુસાર સ્વર પ્રત્યેક અક્ષરે સરે છે (જાય છે) તેથી તે સ્વર છે. 80 વ્યંગર - ગન શબ્દ વિ+મશ્ન ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. પ્રતે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જેનસ મત જ્ઞાનચર્ચા મનેન મથ: પ્રીપેન ધ્રુવ ઘટક દૃતિ અર્થાત્ જેનાથી ઘટ આદિ બાહ્ય અર્થની અભિવ્યક્તિ થાય છે તે વ્યંજન છે. જો કે સ્વર સ્વતંત્ર રીતે અર્થની અભિવ્યક્તિ કરી શકે છે, પરંતુ તેનું પ્રમાણ અ૫ છે. મોટે ભાગે વ્યંજનોની હાજરી જરૂરી છે, કારણ કે જે વાકયમાંથી વ્યંજનને કાઢી લેવામાં આવે તો પડી રહેલા સ્વરે અર્થની અભિવ્યક્તિ કરાવી શકતા નથી. આમ બાહ્ય અર્થની અભિવ્યક્તિમાં વ્યંજને અગત્યનો ભાગ ભજવે છે. 1 મલયગિરિ વરવ્યંજનની ચર્ચામાં ઉતર્યા નથી. વણના બે ભેદ છે ; સંસાક્ષર અને વ્યંજનાક્ષર = 2 નંદિમાં જણાવ્યા અનુસાર વર્ણને આકાર સંજ્ઞાક્ષર છે, અર્થાત બ્રાહ્મી આદિ લિપિ સંજ્ઞાક્ષર છે અને વર્ણનું ઉચ્ચારણ વ્યંજનાક્ષર છે. 83 જેમકે ઠ એ વર્ણની દષ્ટિએ વ્યંજન છે. તેને વર્તુળાકાર ઘડા જેવો આકાર એ સંજ્ઞાક્ષર છે અને તેનું ઉચ્ચારણ એ વ્યંજનાક્ષર છે કે ચિત્રથી ઘટ આદિનું જ્ઞાન થાય છે. તેથી ચિત્રને પણ સંજ્ઞાક્ષર માનવું પડે, કારણ કે પ્રાચીન કાળમાં થતો ચિત્રલિપિને ઉપયોગ પણ ઉક્ત વિગતનું સમર્થન કરે છે. વાણીના બે ભેદ છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્યવાણીના બે ભેદ છે : દ્રવ્ય અને પર્યાય. ભાવવાણીના બે ભેદ છે : વ્યક્તિરૂપા અને શક્તિરૂપા. વિદ્યાનંદ કહે છે કે, વૈયાકરણ સંમત વૈખરી આદિ ચતુર્વિધ વાણીને અંતર્ભાવ ઉક્ત વાણીભેદમાં થાય છે. જેમકે પર્યાયવાણી એ વૈખરી તેમજ મધ્યમાં છે અને વ્યક્તિરૂપ તેમજ શક્તિરૂપા ભાવવાણી અનુક્રમે પશ્ય તી અને સૂક્ષ્મા(પરા) છે. સુમા સિવાય વચન પ્રવૃત્તિ શકય નથી.*(ક) વ્યંજનાક્ષર એ પર્યાયવાણી છે. (૨) અક્ષરકૃત – આવશ્યક નિર્યુક્તિગત શ્રુવિચારણામાં માત્ર અનક્ષરદ્યુતનાં ઉદાહરણે જોવા મળે છે : જેમકે સુજ્વલિત (ઉવાસ), નિવસિત (નિસાસો), નિત (ઘૂંકવું), છાસર (ખાંસી), શ્રત (છીંક), નિ:પિત (તાલી, અનુરવાર (સાનુસ્વાર ઉચ્ચારણ) અને સૈટિસ (નાક છીડકવું) વગેરે. આના આધારે એમ કહી શકાય કે નિયુક્તિના કાળમાં અન્ય મુદોની અપેક્ષાએ અનક્ષરકૃતની વિશેષ વિચારણું થઈ હતી. નંદિમાં અનક્ષરકૃતની વિચારણામાં નિયુ ક્તગત ગાથા સીધી ઉલ્લેખાઈ છે. એને અર્થ એમ થયું કે નંદિના કાળમાં ઉકત વિચારણુમાં કઈ વધારો થયો નથી. તે (નંદિ) પછીના કાળમાં જિનભદ્ર આદિ આચાર્યોએ કરેલી કેટલીક સ્પષ્ટતા નીચે પ્રમાણે છે : નિઃ વરિત વગેરે શ્રુતજ્ઞાનીને વ્યાપાર હેવાથી, 6 માત્ર નિ હેવાથી, Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૬૯ તેમજ ભાવત્રુતના કાયરૂપ અને કારણરૂપ હોવાથી દ્રવ્યશ્રુત છે. પરંતુ આ વ્યવસ્થા અનુસાર કર આદિ ચેષ્ટા પણ વ્યયુત કહેવાશે. જિનભદ્ર તેનું સમાધાન એ રીતે આપે છે : (૧) ૩ વાત આદિને જ અક્ષર શ્રુત કહેવાની રૂઢિ છે, અન્ય વ્યાપારને (કરાદિચેષ્ટા) નહિ. (૨) જે સંભળાય છે તે શ્રત છે. કરાદિ ચેષ્ટા સંભળાતી નથી, તેથી તે શ્રત નથી. હરિભદ્ર, મલયગિરિ અને યશવિજયજીએ ઉક્ત વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. 8 8 અલબત્ત, મલયગિરિએ પ્રથમ દલીલ ઉલ્લેખી નથી. જો કે જેનાચાર્યોએ પરંપરાપ્રાપ્ત વિચારની સંગતિ બેસાડવા ઉપયુંકત રજૂઆત કરી છે. પરંતુ વાસ્તુતસ્તુ કરાદિ ચેષ્ટાને પણ દ્રવ્યદ્ભુત માનવું જોઈએ, કારણ કે તે પણ નિઃરાસિતની જેમ મને ગત અભિપ્રાયને વ્યક્ત કરતું અક્ષરાત્મક જ્ઞાન છે. જેમ મનમાં વંચાતા ( અર્થાત નહીં સંભળાંતા), લખાણને જેનપરંપરા દ્રવ્યહ્યુત માને છે, તેમ નહિ સંભળાતી કરાદિ ચેષ્ટા (અભિનય)ને પણુ દ્રશ્રુત માનવી જોઈએ. વળી મલયધારી હેમચન્દ્રસૂરિ 89 ચેષ્ટાને મતિહેતુ ઉપરાંત શ્રતહેતુ પણ ગણે છે. અનુસ્વાર આદિ અર્થગમક હોવાથી શ્રુત છે. હરિભદ્ર અનુસ્વાર જેવા ઉચ્ચારણને, જ્યારે મલયગિરિ અનુસ્વાર સહિતના ઉચ્ચારણને અનુસ્વાર તરીકે ઓળખાવે છે. ક) આ પરિસ્થિતિમાં નિયુક્તિગત મૃત આદિ ઉદાહરણેના આધારે એવું અનુમાન કરી શકાય કે, ચાલુ વાર્તામાં શ્રેતા હુંકારે ધરે છે, તેના જેવાં અનુસ્વાર અવર્ણભક ઉચ્ચારણે અહીં અભિપ્રેત હશે. મતિજ્ઞાન પણ અક્ષર-અનક્ષર ઉભયરૂપ છે,91 કારણ કે અવગ્રહ અનક્ષર છે, જ્યારે ઈહાદિ સાક્ષર છે. શ્રુત જે અર્થમાં (અર્થાત વર્ણજન્ય-અવર્ણજન્યત્વની બાબતમાં) ઉભયાત્મક છે, એ અર્થમાં મતિ ઉભયાત્મિકા નથી, પરંતુ શ્રુત જે અર્થમાં (અક્ષરલાભ અર્થમાં) માત્ર સાક્ષર છે, તે અર્થમાં મતિ ઉભયાત્મિક છે. ઈહામાં શબદલ્લેખ થાય છે છતાં તે મૃતથી કેવી રીતે ભિન્ન છે, તેની યશોવિજયજીએ કરેલી સ્પષ્ટતા લધ્યક્ષરના ભેદનિરૂપણ વખતે નોંધવામાં આવી છે. ૩છુવતિ આદિ ધવ્યથુત કારણ અને કાર્ય બને છે, એવા હરિભદ્ર કરેલા વિધાનની સ્પષ્ટતા મલયગિરિ કરે છે, જેમ કે, કેઈક અર્થની અભિવ્યક્તિ માટે ખવાતી ખાંસી વગેરે પ્રયોજક પુરુષના ભાવથુતનું ફળ (કાય છે. અને શ્રોતાના ભાવકૃતનું કારણ છે. આમ કોઈક મને ગત ભાવની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલ કૃત્રિમ ખાંસી વગેરે જ અનક્ષર શ્રત છે, કુદરતી ખાંસી વગેરે નહિ. . Page #179 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા ના હરિભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે, અક્ષર-અક્ષરકૃતમાં બાકીના શ્રુતભેદો અંતર્ભાવ પામે છે, છતાં અવ્યુત્પન્નમતિવાળા જીવના જ્ઞાન માટે. તેઓને પૃથફ ઉલ્લેખ કર્યો છે. પૂર્વે જણાવ્યા પ્રમાણે અકલંક અનુમાન આદિના અંતર્ભાવ સ્વપ્રતિપત્તિકાળે અક્ષરગ્રુતમાં માને છે. (ક) આથી અકલંકના મતે પણ વર્ણજન્યશ્રુત અક્ષાશ્રુત છે અને અવર્ણજન્મભુત અનસરકૃત છે. (૩) સંસિ (૪) અસંનિશ્રત : બૌદ્ધદશનમાં સંજ્ઞાના બે અર્થો છે : જ્ઞાન અને નિમિત્તોત્રહણ, જ્યારે જૈનદર્શનમાં તેના વિવિધ અર્થો છે, જેમકે માન (સમજણઅર્થાત જ્ઞાન સામાન્ય, આહારાદિ દશ સંસા, પ્રત્યભિમાન, મને વ્યાપાર, અભિસંધારણ શકિત, મતિજ્ઞાન અને ભૂતભવિષ્યત્કાલીન સમ્યફચિંતન, જેની વિચારણા મતિપ્રકરણમાં સંજ્ઞાના નિરૂપણ પ્રસંગે થઈ ગઈ છે. જે જીવને સંજ્ઞા હેય તે સંજ્ઞી છે, જ્યારે જેને સંજ્ઞા નથી તે અસંજ્ઞી છે. જૈન અને બૌદ્ધ 4 બને પરંપરામાં સંજ્ઞી-અસંજ્ઞીને ઉલ્લેખ મળે છે. ભગવતીમાં પૃથ્વીકાયિક આદિ પાંચ છે અને ત્રસ જીને અસી કહ્યા છે. 5 પ્રજ્ઞાપના અનુસાર પૃથ્વીકાયિકથી ચતુરિન્દ્રિય સુધીના છ અસંશી છે, જ્યોતિષ્ક–વૈમાનિક સંસી છે; સિદ્ધ સંસિ બસંજ્ઞી (સંજ્ઞાતીત) છે અને બાકીના નૈરયિક, અસુરકુમારથી સ્વનિતકુમાર, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યનિ અને વાણુવ્યંતર છવો સંજ્ઞી, કે અસંસી હોઈ શકે છે. ઉપર્યુકત ગીકરણનું વ્યાવક લક્ષણે ત્યાં આપવામાં આવ્યું નથી, આમ છતાં એટલું અવશ્ય કહી શકાય કે પ્રાચીનકાળથી જ સંસી–અસંસીના વ્યાવર્તક લક્ષણ તરીકે સંજ્ઞાને અર્થે નામ, જ્ઞાન અને મહારાદિસંજ્ઞાથી ભિન્ન છે, કારણ કે નામ આદિ ત્રણેય વિગત તમામ સંસારી જીવોમાં સમાન છે. પછીના કાળમાં પણ આ જ વિગતનું સમર્થન મળે છે. અલબત્ત, સંજ્ઞી અસંશીના વ્યાવર્તક લક્ષણ તરીકેની સંજ્ઞાના વિવિધ અર્થો જોવા મળે છે. આવશ્યક નિર્યુકિતમાં સંસિ-અસંજ્ઞિકૃતના નામોલ્લેખ સિવાય કશી વિશેષ સ્પષ્ટતા મળતી નથી. પરંતુ પછીના કાળમાં જે વિચારણા થઈ તે મંદિર અને તવામાં ઉલ્લેખાઈ છે. તત્ત્વાર્થમાં એક પ્રકારનું વગીકરણ મળે છે, જ્યારે નંદિમાં ત્રણ પ્રકારનું મળે છે ? હેતુવાદી, કાલિકવાદી અને દૃષ્ટિવાદી. નંદિના ટીકાકારે એ હેતુવાદ આદિની કરેલી સ્પષ્ટતા અને ઉદાહરણે જતાં હેતુવાદની દષ્ટિએ જે છ સંસી છે, તે જીવ કાલિક્વાદની દષ્ટિએ અસંજ્ઞી છે. : (૧) હેતુવાદ : નદિમાં જણાવ્યા અનુસાર જેનામાં અભિસંધારણ કરવા Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૭૧. માટેની શક્તિ હાય છે તે સંની છે, જ્યારે જેનામાં એવી શક્તિ નથી તે અસની છે.” જિનભદ્ર આદિ આચાર્યાએ 1૦૦ નંદિગત વિચારણાની સ્પષ્ટતા કરી છે. જેમકે હેતુ એટલે કારણ-નિમિત્ત. જિનદાસજી અને હિરભદ્રના મત અનુસાર આલોચન (અભિસન્ધારણ) અવ્યક્ત વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે, જ્યારે મલયગિરિના મત અનુસાર તે વ્યક્ત અને અવ્યકત અને પ્રકારના વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. શકિત એટલે કારણશક્તિ. તેના ત્રણ અર્થા છે : ક્રિયા માટેનુ સામર્થ્ય, ક્રિયામાં પ્રવૃત્તિ અને કારણુ એ જ શક્તિ. હરિભદ્ર પ્રથમ અથ આપે છે, મલયગિરિ દ્વિતીય અ` આપે છે, જ્યારે જિનદાસણ ત્રણેય અથ` આપે છે. હુભિ શક્તિને અથ સામ કરે છે, જ્યારે મલયગિરિ શક્તિને અથ પ્રવૃત્તિ કરે છે. જિનભદ્ર આદિ આચાર્યંને અનુસરીને મલયગિરિ કહે છે કે, જે જીવ પેાતાના દેહનું પાલન કરવા માટે પોતાનામાં રહેલી કારણશક્તિ વડે વિચાર કરીને આહાર આદિ ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરે છે અને અનિષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરતા નથી, તે જીવ સંજ્ઞી છે, જ્યારે જેનામાં આવી કારણશક્તિ નથી, તે જીવ અસ'ની છે. જેમકે દ્વિષ્ટન્દ્રિયથી સંમૂતિ પચેન્દ્રિય સુધીના જીવે સન્ની છે, જ્યારે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવે અસ ની છે. (૨) કાલિકવાદ : નંદિમાં જણાવ્યા અનુસાર જે જીવાને ઇહા, અપેાહ, માગા, ગવેષણા, ચિતા અને વિષ છે તે જીવ સદી છે, જ્યારે જે જીવેાને બૃહા આદિ હોતાં નથી તે જીપ અસંજ્ઞા છે.191 જિનદ્ર આદિ આચાર્યાએ કરેલી સ્પષ્ટતા અનુસાર જે જીવ મન:પર્યાપ્તિવાળા છે, 102 અર્થાત મતિજ્ઞાનસપત્ યુક્ત છે, તે જીવ સત્તી છે, જયારે જેનામાં અલ્પ મનેાલબ્ધિ છે, કે તેના અભાવ છે તે છ અસ'ની છે.1૦૪ જેમકે ગર્ભ વ્યુત્ક્રાન્તિક પુરુષ, દેવ અને નારક 103(ક) આદિ જીવા સની છે. જયારે સંમૂહિમ પ ંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ઇિન્દ્રિય, એકેન્દ્રિય જીવા સજ્ઞી છે.104 ઉક્ત સન્ની વેને દીપપ્રકાશથી થતી સ્પષ્ટ ઉપલબ્ધિતી જેમ અથની સ્પષ્ટ ઉપલિબદ્ધ થાય છે, જ્યારે અસની છવાને અર્થાંની અસ્પષ્ટ ઉપલબિદ્ધ થાય છે. અસ ઝીઝવામાં પણ ઉત્તરાત્તર અસ્પષ્ટ, અસ્પષ્ટતર, અસ્પષ્ટતમ ઉપલબ્ધિ થાય છે. જેમકે પંચેન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિયને અસ્પષ્ટતર ઉપલબ્ધ થાય છે. આમ ઉત્તરાત્તર ઉપલબ્ધિ વિશેષ અસ્પષ્ટ બનતી જાય છે. આમ થવાનું કારણ એ છે કે, તે જીવાનું સામર્થ્ય ક્ષયાપશમની ભિન્નતાને કારણે ક્રમશઃ અલ્પ-અલ્પતર-અલ્પતમ . પ્રમાણમાં મને દ્રવ્ય ગ્રહણ કરી શકે તેવું હાય છે અને એકન્દ્રિય જીવેાતે પ્રાયઃ મનદ્રવ્યને! અભાવ હોય છે.1°5 Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા (૩) દૃષ્ટિવાદ: નંદિ અનુસાર જે જીવને દૃષ્ટિવાદ પ્રમાણેના સનાિશ્રુતના ક્ષયે।પામ થયા હોય તે છત્ર સજ્ઞી છે, જ્યારે જેને અસંજ્ઞિશ્રુતને ક્ષાપશમ થયા હોય તે અસદી છે.1૦૬ જિનભદ્ર આદિ આયાર્યએ કરેલી સ્પષ્ટતા અનુસાર દૃષ્ટિવાદ એટલે દશનવાદ. મલયગિરિ દર્શનને અર્થ સમ્યક્ત્વ કરે છે. પ્રસ્તુત વાદ પ્રમાણે સમ્યકૂદષ્ટિ જીવ સત્તી છે, જયારે મિથ્યાદષ્ટિ જીવ અસતી છે. સમ્યક્દષ્ટિ જીવ રાગ આદિના નિગ્રહ કરવામાં તત્પર હોવાથી વીતરાગ સમાન છે, જ્યારે મિથ્યાદષ્ટિ જીવ રાગ આદિને નિગ્રહ કરી શકતે ન હાવાથી તેને હિતમાં પ્રવૃત્તિના અને અહિતમાં નિવૃત્તિને ખ્યાલ હેાતે નથી.167 १७२ જિનભદ્ર કેટલીક સ્પષ્ટતા કરે છે કે, સમ્યકુદૃષ્ટિ જીવામાં પણ ક્ષયાપશમિક જ્ઞાનમાં રહેત્રા જીવે જ સન્ની છે. ક્ષાયિક જ્ઞાનમાં રહેલા જીવે ( કેવલી ) નહિ, કારણ કે દષ્ટિવાદ સત્તાના સબંધ સભ્યત્વ ઉપરાંત ભૂતભવિષ્યકાલીન સ્મરચિંતન સાથે છે. આ સંદર્ભ"માં કેવી જીવે સ ́ની નથી અર્થાત્ સંજ્ઞાતીત છે, કારણ કે તે સમસ્ત વસ્તુએના દાતા હૈાવાથી સ્મરણચિ ંતનને મેળંગી ગયા હોય છે. કયારેક મિથ્યાદષ્ટિ જીવને પણ હિત-અહિતના વિભાગવાળી સના હોય છે, છતાં તે અસદી એટલા માટે છે કે તેની સંજ્ઞા શાભના નથી, કારણ કે તેણે મિથ્યાદર્શનને પરિગ્રહ કર્યો છે, તેનામાં સત્ત્ને વિવેક હાતા નથી, તેનું જ્ઞાન સ સારનુ કારણ બને છે અને તેને જ્ઞાનનું ફળ મળતું નથી, જેમ વ્યવહારમાં કુત્સિત વયનને અવચન કહેવામાં આવે છે તેમ તેની સંજ્ઞાને અસંજ્ઞા કહેવામાં આવી છે.108 109 હેતુવાદસ”ની અને કાલિકસ'ની જીવેાની વિચારણા વચ્ચે તફાવત એ છે કે હેતુવાદસંજ્ઞી જીવાની વિચારણા પ્રાયઃ વર્તમાનકાળ પૂરતી જ મર્યાક્તિ હોય છે.’ અલબત્ત, કેટલાક જીવે ભૂત-ભવિષ્યકાલીન વિચારણા કરી શકે છે, પર તુ તે વિચારણા વર્તમાનકાળથી તદ્દન નજદીકની હાય છે, જ્યારે કાલિકસ જ્ઞી વાની વિચારણા સુદીત્ર' ભૂત-ભવિષ્યકાલીન હોય છે.110 આથી નદિના ટીકાકારોએ કાલિક શબ્દની પૂર્વે દીધ' વિશેષણ સહેતુક મૂકયુ છે. આમ સંજ્ઞીઅસ જ્ઞીના ત્રિવિધ નિરૂપણમાં સમૂમિ પંચેન્દ્રિયાદિ હેતુવાદસની વા કાલિકવાદ પ્રમાણે અસની છે અને કાલિકસની જીવામાં પણ જો સમ્યક્ત્વને અભાવ હોય તે દૃષ્ટિવાદ અનુસાર તે અસતી છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન પૂર્વાચાર્યોને અનુસરીને મલયગિરિ કહે છે કે, ઉપર્યુક્ત ત્રણ વર્ગીકરણમાં નિરૂપાયેલી સંજ્ઞા ઉત્તરોતર વિશુદ્ધ-વિશુદ્ધત્તર હોવાના કારણે પ્રથમ હેતુવાદનું નિરૂપણું થવું જોઈતું હતું, પરંતુ નંદિમાં કાલિકવાદનું નિરૂપણું પ્રથમ થયેલું છે. તેનું કારણ એ છે કે, સૂત્રમાં સંજ્ઞી--અસંજ્ઞીની સમજૂતી કાલિકવાદ અનુસાર આપવામાં આવી છે, જ્યારે દષ્ટિવાદનું નિરૂપણ છેલ્લે રાખવાનું કારણ એ છે કે, તે ત્રણેયમાં પ્રધાન છે.11(ક) નંદિપર પસંમત વિચારણને નીચેના કેપ્ટક દ્વારા સમજાવી શકાય. વાદ | સત્તાને અર્થ સંશા ! અસરી | સંસાતીત હેતુવાદ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને | દિઇન્દ્રિયથી મત, મૂછિત અને . અનિષ્ટમાં નિવૃત્તિની | પંચેન્દ્રિય | પૃથ્વી આદિ એકેન્દ્રિય – શક્તિ જી . દીર્ધકાલિકી વર્તમાનકાળ ઉપરાંત ગર્ભવ્યુત - | સ મૂર્ણિમ પંચેન્દ્રિ સુદીઘ ભૂતભવિષ્ય. | ક્રાન્તિક પુરુષ, | યથી એકેન્દ્રિય કાલીન પર્યાલોચન | પપાતિક | સુધીના છો. (મતિજ્ઞાન) | દેવ અને નારક| સર્વ મિથ્યાદષ્ટિ | કેવલી દષ્ટિવાદભૂતકાલિક સ્મરણ/કેવલી સિવાયના જીવો. અને ભવિષ્યકાલિક | સમ્યક્દષ્ટિચિંતનયુક્ત સમ્યફ | જ્ઞાન, તત્ત્વાર્થ પરંપરા - તત્ત્વાથ પરંપરામાં સંજ્ઞી અસંસી શ્રુતને ઉલ્લેખ નથી, પરંતુ સંજ્ઞીની-વિચારણું છે. ઉમાસ્વાતિ સમનરક જીવોને સંજ્ઞી તરીકે અને અમનસ્ક જીને અસંશી તરીકે ઓળખાવે છે યશોવિજયજી તેઓને અનુસરે છે. ઉમાસ્વાતિ સંજ્ઞાને અર્થે દહા-અપ હ યુક્ત, ગુણદોષની વિચારણું કરતી સંપ્રધારણ સંજ્ઞા કરે છે અને સર્વ નારક, દેવ અને કેટલાક ગર્ભવ્યુત્ક્રાત મનુષ્ય અને તિયને સંજ્ઞી તરીકે ઓળખાવે છે.112 આથી પ્રસ્તુત વિચારણા નંદિસંમત કાલિકવાદ વિચારણું સાથે સામ્ય ધરાવે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જેનસંમત જ્ઞાનચર્ચા - પૂજ્યપાદે તત્ત્વાર્થસૂત્રગત વિચારણની કરેલી સ્પષ્ટતા અનુસાર સંજ્ઞાને અર્થ (૧) હિતપ્રાપ્તિની અને અહિત પરિહારની પરીક્ષા, (૨) નામ, (૩), જ્ઞાન, (૪) કે આહારાદિસંજ્ઞા એ નથી, પરંતુ સમક્તા છે. આથી ગભ, અંડ, મૂર્ણિત અને સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં હિત-અહિત પરીક્ષાનો અભાવ હોવા છતાં મનની હાજરીના કારણે તેઓ સંસી બનવા પામે છે.11 3 પૂજ્યપાદની વિચારણું નંદિગત હેતુવાદની નજદીક છે. છેલ્લે પૂજ્યપાદની વિચારણા સ્થિર થઈ છે. વિદ્યાનંદના મતે અમનસ્ક જીવોને પણ સ્મરણસામાન્ય, ધારણા સામાન્ય, અવાયસામાન્ય અને અવયવસામાન્ય હોય છે, તેથી શિક્ષા -ક્રિયા-કલાપનું ગ્રહણ એ સંજ્ઞા છે.114 એનો અર્થ એ થયો કે સંજ્ઞી-અસંસીના બાવર્તક લક્ષણમાં ઉમાસ્વાતિએ ઉલ્લેખે ઈહા–અપહને સમાવેશ થઈ શકશે નહિ.15 આ પરિસ્થિતિમાં ભાવમન જ તેનું વ્યાવર્તક લક્ષણ બને છે. પ્રસ્તુત વિચારણાને નંદિસંમત હેતુવાદ વિચારણું સાથે સરખાવી શકાય. આમ જે નાચાર્યોએ કરેલી વિચારણા અનુસાર સંસી--અસંતીના વગી". કરણના સંદર્ભમાં સંજ્ઞાને અર્થ નામ, જ્ઞાન,116 આહારાદિ સંજ્ઞા, કે પ્રત્યભિજ્ઞાન નથી, પણ મને વ્યાપાર 111 કે મને વિજ્ઞાન આદિ વિવિધ અર્થો છે. છેલ્લે મનસહિત છ સંજ્ઞી અને મનરહિત છ અસંગી એ અર્થ સ્થિર થયો. આહારાદિ સંજ્ઞાગત અવગ્રહણનું કારણ આપતાં જિનભદ્રાદિ આચાર્યો કહે છે કે, આહારાદિ સંજ્ઞાગત ઓધ સંજ્ઞા અત્યપ છે, અને બાકીની આહારાદિ સંજ્ઞા મટી હેવા છતાં શોભના નથી, જ્યારે અહીં શોભના સંજ્ઞા અભિપ્રેત છે.11 3 (૫) સમ્યફ – (૬) મિથ્યાશ્રુત : નંદિમાં સમ્યફ અને મિથ્યાશ્રતની વિચારણું સ્વરૂપ અને સ્વામિત્વની દૃષ્ટિએ થયેલી છે : (૧) સ્વરૂપતઃ સમ્યફ મિથ્યાશ્રુત : તીર્થક સર્વજ્ઞ હેવાથી કદાપિ મિથ્યા ઉપદેશ આપે નહિ. તેથી તેમણે આપેલે ઉપદેશ સભ્યશ્રત છે. જેમકે આચારાંગ–આદિ ગણિપિટક, જ્યારે મિથ્યા દષ્ટિ જીવ અજ્ઞાની હોવાથી તેઓએ રચેલું ભારત, રામાયણ, બુદ્ધવચન,લેકાયત આદિ મિથ્યાશ્રુત છે. 119 અહીં જિનભદ્ર આદિ આચાર્યોએ સ્પષ્ટતા કરી છે કે અંગબાહ્યગ્રંથને પણ સમાવેશ સમકશ્રુતમાં સમજી લેવાને છે.12 ? * નંદિમાં અપાયેલાં મિથ્યાશ્રુતનાં ઉદાહરણગત ભારત શબ્દને ઉલ્લેખ સૂચવે છે કે નંદિના કાળમાં જય પછી ભારત નામાભિધાન અસ્તિત્વમાં આવ્યું હતું. અને મહાભારત શબ્દ જ્ઞાત નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ સુતરાન (૨) સ્વામિત્વની દૃષ્ટિએ સમ્યફ – મિથ્યાશ્રુત : નંદિમાં જણાવ્યા અનુસાર ચતુદશપૂવી અને અભિન્નદશ પૂવ નિયમતઃ સમ્મદષ્ટિ છે, જ્યારે તે સિવાયના છ સભ્યદષ્ટિ કે મિથ્યાદષ્ટિ હેઈ શકે છે. સમ્યદૃષ્ટિ જીવ સમ્યકત્વને પરિગ્રહ કરતા હોવાથી તેને માટે ગમે તે પ્રકારનું શ્રુત સમ્યકુશ્રુત છે, જ્યારે મિથ્યાદષ્ટિજીવનું ગમે તે પ્રકારનું શ્રુતં મિથ્યાશ્રુત છે. જેમકે : - ૧. સમ્યદષ્ટિજીવ માટે દ્વાદશાંગી આદિ સભ્યશ્રુત તત્ત્વતઃ સમ્યફકૃત છે. ૨. ,, ,, રામાયણ આદિ મિથ્યાશ્રુત , ૩. મિથ્યાદષ્ટિ , , , , મિષ્ટાગ્રુત છે. , સમ્યકશ્રુત 121 છે. , ,, ,, દ્વાદશાંગી આદિ સભ્યશ્રુત , મિથ્યાશ્રુત 12 2 છે. ચોથા ભંગની બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મિથ્યાદૃષ્ટિ જીવ કયારેક મિથ્યાશ્રુતગત વિરોધી વચનના કારણે સ્વપક્ષદષ્ટિને ત્યાગ કરે છે, પરિણામે તે શ્રુત સમ્યકત્વનો હેતુ બને છે. આ સંદર્ભમાં તે સમ્યફથત છે.123 જિનભ સમ્યફ અને સમ્યકકૃત વિષે કેટલીક સ્પષ્ટતા કરી છે : સમ્યક્ત્વ – સમ્યક્ત્વના પાંચ ભેદો છે ? ઔપશમિક, સાસ્વાદન, પશમિક, વેદક અને ક્ષાયિકા મિથ્યાદર્શનમેહનીય કમની શાતિ પછી અન્તમુંહત સુધી બીજુ તેવું કર્મ ઉદય પામતું નથી. આથી બે કમ વચ્ચેના અંતમુહૂત કાળ દરમ્યાન રહેતું સમ્યક્ત્વ ઔપશમિક છે. ઔપશમિકમાંથી ચુત થયા પછી મિથ્યાદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રહેતું સત્વ સાસ્વાદન છે. તેને કાળ છ આવલિકા છે. ઉદયભાવને પામેલું મિથ્યાદર્શન ક્ષીણ થાય અને ઉદય નહીં પામેલું શાન્ત હોય, તે દરમ્યાનનું સમ્યક્ત્વ ક્ષાપશમિક છે. ઉદય પામેલા સમ્યફ દર્શન મોહનીયને અનુભવ કરતાં અને ખપાવતાં જેને ઉદય પામેલા સમગ્ર પુદ્ગલેને અનુભવ મળે છે તેનું સમ્યક્ત્વ વેદક છે અને મિથ્યા. સમ્યકૃમિથ્થા તેમજ સમ્યકત્વ મેહનીય ક્ષય થતાં પ્રાપ્ત થતું સમ્યકૃત્વ ક્ષાયિક છે.12(ક) સમ્યકત્વ અને સભ્યશ્રત – પૂવે એમ કહેવામાં આવ્યું છે કે, સમ્યકત્વને પરિગ્રહ કરનાર જીવનું શ્રુત સમ્યફથુત છે. આથી સમ્યક્ત્વ અને ' સમ્યકકૃતની ભેદરેખા સ્પષ્ટ કરવી આવશ્યક છે : જે કે બનેમાં તવાવગમ સ્વભાવ સમાન છે, પરંતુ ભેદ એ છે કે તવમાં રૂચિ એ સમ્યકત્વ છે જ્યારે જે રેચક છે તે સમ્યક્ષુત છે.12 4 ' Page #185 -------------------------------------------------------------------------- ________________ '૧૭૬ જૈનસંમત જ્ઞાનચર્ચા (૭) સાદિ (૮) અનાદિ (૯) સપર્યાવસિત (૧) અપર્યાવસિત : મૃત સાદિ છે કે અનાદિ, તે અંતવાળું (સપર્યવસિત) છે કે અંતરહિત (અર્થવસિત) , એ દષ્ટિએ આ ચાર ભેદની વિચારણા થવા પામી છે. નદિમાં તેઓનું નિરૂપણ નય, વ્યાદિ અને ભવ્યજીવની દષ્ટિએ થયેલું છે. 1 2 3 (ક) નયની દષ્ટિએ ઃ વ્યવચ્છિત્તિ નયની દષ્ટિએ શ્રુત સાદિ-સપર્યાવસિત. છે. જ્યારે અવ્યવચ્છિનિયની દષ્ટિએ તે અનાદિ-અવસિત છે. જિનભદ્રાદિ આચાર્યો સ્પષ્ટતા કરે છે કે વ્યવચ્છિત્તિ (પર્યાયાસ્તિક) નયવાદીઓના મત અનુસાર નારક આદિ ભવની અપેક્ષાએ પરિણતિ પામતા જીવની જેમ પર્યાયની અપેક્ષાએ શ્રુત રસાદિસપર્યવસિત છે, જ્યારે અવ્યવચ્છિત્તિ (દવ્યાસ્તિક) નયવાદીઓના મત અનુસાર દ્રવ્યના સંદર્ભમાં ત્રિકાલ સ્થાયી મનાતા જીવની જેમ શ્રત અનાદિઅપર્યાવસિત છે.126 (ખ) દ્રવ્યાદિની દષ્ટિએ – (૧) દ્રવ્ય : (ક) પુરુષની દષ્ટિએ : એક પુરુષની દષ્ટિએ શ્રુત સાદિસાયવસિત છે, જ્યારે ઘણા પુરુષના સંદર્ભમાં તે અનાદિ–અપર્યાવસિત છે. શ્રુતને અંત આણનારાં કારણોની સૂચિ આપતાં જિનભદ્ર કહે છે કે, દેવલેકગમન, અન્યભવ, મિથ્યાદર્શન, ગ્લાનિ, પ્રમાદ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી શ્રત સપર્યવસિત બને છે. જિનદાસગણિ આદિ આચાર્યો સપર્યવસિતત ઉપરાંત શ્રતના આદિત્વની પણ સ્પષ્ટતા કરે છે. જેમકે જિનદાસગણિ કહે છે કે એક પુરુષના સંદર્ભમાં પ્રથમ પાઠને લીધે મૃત સાદિ બને છે. હરિભદ્ર કહે છે કે આ સિવાય સમ્યકત્વની પ્રાપ્તિથી પણ શ્રુત સાદિ બને છે. મલયગિરિ પૂર્વાચાર્યોને અનુસરે છે. 12 1 અહીં કે એવી શંકા કરે કે જે શ્રતને જીવથી ભિન્ન માનવામાં આવે તે જ તેને (મુ ) અભાવ (અંત) શકય બને. પ્રસ્તુત શંકાનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે, સુનને જીવથી ભિન્ન માનતાં શ્રુતની હાજરીમાં પણ અજ્ઞાન પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી શ્રુતને ભિન્ન માની શકાય નહિ. વળી, શ્રતને જીવથી અભિન્ન માનવા છતાં શ્રતને અંત શકય બને છે, કારણ કે શ્રુત નિયમથી જીવ છે. પરંતુ જીવ નિયમથી ક્ષત નથી. કેમકે તે શ્રુતજ્ઞાની, શ્રુતજ્ઞાની કે કેવળજ્ઞાની હોઈ શકે છે. અહીં જે એવો મુદ્દો ઉઠાવવામાં આવે કે શ્રુતને નિયમથી જીવ માનવાથી શ્રતને નાશ થતાં જીવને Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૯૭ નાશ થવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, તે તેનું સમાધાન એ છે કે, જીવ ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્ય ધર્મવાળા હોવાથી તેના નાશને પ્રસંગ આવશે નહિ.18 8 કારણ કે એક તરફ શ્રુતરાનપર્યાયને નાશ થતાં બીજી તરફ શ્રુતઅજ્ઞાનપર્યાયને ઉભવ થાય છે.12 8 (ખ) ભવ્ય – અભવ્ય જીવની દષ્ટિએ – નંદિમાં ભવ્ય-અભવ્ય જીવના એ દમાં શ્રતના આદિ-અંતની કરેલી વિચારણું દ્રવ્ય સાથે સંબંધિત હોવાથી અહીં રજૂ કરી છે. ત્યાં જણવ્યા અનુસાર ભવ્ય જીવનું શ્રુત સાદિ-સપર્યાવસિત છે, જ્યારે અભવ્ય જીવનું શ્રત અનાદિ અપર્યાવસિત છે, જિનભટ્ટે ઉક્ત બે ભંગે ઉપરાંત અનાદિ–સપર્યવસિતને પણ ઉલ્લેખ કર્યો છે૪૦ જિનદાસગણિ આદિ આચાર્યોએ સ્પષ્ટતા કરી કે સાદિ–અપર્યાવસિત ભંગ અહીં શકય નથી. મલયગિરિ તેનું એવું કારણ આપે છે કે આદિયુક્ત સમ્યક્ કે મિથ્યાશ્રુતને કાળાન્તરે પણ અવશ્ય અંત આવે છે. 131 સાદિ-સપર્વવસિત ભંગ સમ્યકૃતના સંદર્ભમાં છે, જ્યારે બાકીના બે મિથ્યાશ્રુતના સંદર્ભમાં છે. અલબત્ત, જિનદસગણિ તે બેને સામાન્યશ્રુત (અવિશિષ્ટિદ્યુત) ના સંદર્ભમાં સમજાવે છે. અનાદિઅપર્યાવસિત ભંગ અભવ્ય જીવના સંદર્ભમાં છે. જ્યારે બાકીના બે ભવ્ય જીવના સંદર્ભમાં છે. ઉક્ત ત્રણ અંગેની મલયગિરિએ આપેલી સમજૂતી આ પ્રમાણે છે : (૧) સાદિ-સંપર્યાવસિત – ભવ્ય જીવને સમ્યકૃત્વની પ્રાપ્તિને લીધે ઉપલબ્ધ થતું સમ્યફબ્રુત સાદિ છે અને તેને મિથ્યાત્વ કે કેવળની પ્રાપ્તિ થતાં તે સપર્યવસિત બને છે. (૨) અનાદિ-સપર્યવસિત :- મિથ્યાદષ્ટિ ભવ્યજીવનું મિથ્યાશ્રુત અનાદિ છે અને તેને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તે ક્ષત સપર્યાવસિત બને છે. (૩) અનાદિ..અપર્યાવસિત :– અભવ્યજીવન મિથ્યાશ્રુત અનાદિ છે અને તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ શક્ય ન હોવાથી તેના મિથ્યાશ્રુતનો અંત સંભવિત નથી. () ક્ષેત્ર – નંદિમાં જણાવ્યા અનુસાર ક્ષેત્રની દૃષ્ટિએ ભરત આદિ પાંચ અને અરાવત આદિ પાંચ પ્રદેશમાં શ્રુત આદિ-સપર્યાવસિત છે, જ્યારે પાંચ મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં તે અનાદિ અપર્યાવસિત છે. 188 હરિભદ્ર ઉક્ત ક્ષેત્રગત કાળ સહિત સ્પષ્ટતા કરતાં કહે છે કે, ભરત આદિ પ્રદેશમાં સુખદુઃખમાં ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ જેનસંમત ાનચર્ચા આદિ કાળમાં તીર્થકર અને ધર્મસંઘની પ્રથમયા ઉત્પત્તિ થતી હોવાથી મુત સાદિક બને છે અને એકાન્તદુ;ખમાં કાળમાં શ્રતને અભાવ થતો હોવાથી તે સપર્યાવસિત બને છે, જ્યારે મહાવિદેહ આદિ ક્ષેત્રમાં તીર્થકરોનું પ્રવાહરૂપથી સાતત્ય રહેતું હોવાથી શ્રુત અનાદિ અપર્યાવસિત હોય છે. મલયગિરિ ભરતક્ષેત્રગત સુખ-દુ:ખમા આદિ કાળની સ્પષ્ટતા કરતાં કહે છે કે, એ કાળ એટલે અવસપિણીની સુખ-દુઃખમાને અંત અને ઉત્સર્પિણીનો દુઃખમસુખમાને પ્રારંભ સમજવાને છે133 (૩) કાળ : નંદિમાં જણાવ્યા અનુસાર કાળની દષ્ટિએ અવસર્પિણી અને ઉત્સપિણમાં શ્રુત સાદિ-સર્ણવસિત છે, જ્યારે ને અવસર્પિણી નોઉત્સપિણમાં તે અનાદિ અપર્યવસિત છે. હરિભદ્રને અનુસરીને મલ્યગિરિ ઉપર્યુકત કાળની સ્પષ્ટતા કરે છે કે, અહીં અવસર્પિણીના સુખદુઃખમા, દુઃખમસુખમાં અને દુઃખમાં તેમજ ઉત્સર્પિણીના દુઃખમસુખમાં અને સુખમદુ;ખમાં એમ પાંચ કાળ વિભાગે સમજવાના છે, જ્યારે અવસર્પિણને ઉત્સર્પિણી કાળ મહાવિદેહશે. ત્રગત સમજવાને છે.134 (૪) ભાવ -. નંદિમાં જણાવ્યા અનુસાર તીર્થકરેએ પ્રરૂપેલા ભાવ (પદાર્થો ) નું જ્યારે આખ્યાન, નિદર્શન આદિ થાય છે ત્યારે તે કાળ પૂરતું). શ્રુત સાદિ-સપર્યાવસિત છે, જશારે ક્ષાપથમિક ભાવના સંદર્ભમાં તે અનાદિઅપર્યવસિત છે જિનભદ્ર સાદિ સપર્યાવસિતની પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપ્ય એમ બે રીતે સમજુતી આપે છે. જેમ કે પ્રજ્ઞાપકનું મૃત ઉપયોગ, વિશેષ પ્રકારને સ્વર, પ્રયત્ન. આસન, (અંગવિન્યાસ) આદિ પર્યાની દષ્ટિએ ઉત્પ અને વિનષ્ટ થતું રહે છે અને અભિધેય અથના ગતિ, સ્થિતિ, એક પ્રદેશાદિ અવગાહ અને એક વર્ણ આદિ પર્યાયે બદલાતા રહે છે. આથી મૃત સાદિ-સપતિ છે, જ્યારે ક્ષાયોપથમિક ભાવ પ્રવાહરૂપેણ નિત્ય હોવાથી અને આકાશાદિ અભિધેય નિત્ય હેવાથી બુન અનાદિ-અપર્યાવસિત છે. નંદિના ટીકાકારે આકાશાદિ અભિધેય સિવાય બાકીના નિરૂપણમાં જિનભદ્રને અનુસર્યા છે 1 35 યશોવિજયએ દ્રવ્યાદિની દષ્ટિએ જ વિચારણા કરી છે, ભવ્યજીવ અને નયની દૃષ્ટિએ નહિ ૪૯ " નંદિમાં કચ્છની દષ્ટિએ થયેલી સાદિ અનાદિ વગેરે વિચારણામાં પુરૂષ અને ભવ્યજીવની દષ્ટિએ વિચારણું થઈ છે, પણ અંગપ્રવિષ્ટ આદિ દ્રવ્યશ્રુતની દષ્ટિએ વિચારણા થઈ નથી. અલબત્ત, દ્વાદશાંગ ગણિટિકને નંદિમાં ' ધૃવ, નિત્ય શાશ્વત કહ્યું હોવાથી હરિભાદ્રાદિ આચાર્યોએ તેને અનાદિ અપવસિત Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિજ્ઞાન ૧૯ કહ્યું છે. 137 વળી નદિના ટીકાકારોએ સમ્યક્-મિથ્યાશ્રુતની વિચારણામાં અગ પ્રવિષ્ટની સાથે અગબાદ્યને સમાવેશ પણ ઈષ્ટ ગણ્યા છે. 1 ૩ 8 આથી અગપ્રવિષ્ટ--અ ગબાહ્ય અન.દિ-અપ વસિત છે, જ્યારે તે સિવાયનું શ્રુત સાદિ સયવસિત છે એમ માનવું પડે. શ્રુતના અનાદિપણા વિષે નંદિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમ વાઢ વાદલ હોવા છતાં સૂચન્દ્રની પ્રભા અવશ્ય હાજર હાય છે, તેમ અક્ષરને અનંતમે ભાગ નિત્ય ઉદ્ઘાટિત રહે છે. જો તે પણ ઢંકાઈ જાય તે, જીવ અવત્વને પામે, ૩॰ ન ંદિગત ઉકત સૂત્રમાં ઉલ્લેખાયેલા ગાથાના આધારે એમ કહી શકાય કે અક્ષરના અનાદિની વિચારણા નંદિની પૂર્વેના કાળમાં પણ હતી. જિનભદ્રે અક્ષરના અનંતમા ભાગની ત્રણ કક્ષાનો ઉલ્લેખ કર્યો છે: જધન્ય, મધ્યમ. અને ઉત્કૃષ્ટ, જ્યારે જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ જઘન્ય અને મધ્યમ એમ એ કક્ષાના ઉલ્લેખ કર્યાં છે.14° જિનભદ્ર કહે છે કે જધન્યતમ અક્ષર પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવાને હાય છે, ઉત્કૃષ્ટ અક્ષર સ ંપૂર્ણ શ્રુત જ્ઞાનીને હાય છે. બાકીના દ્વિઇન્દ્રિયાદિને મધ્યમ અક્ષર હાય છે. અલબત્ત, તે ક્રમશઃ વિશુદ્ધ હોય છે. (૧૧) ગમિક (૧૨) અગમિક :-- નંદિમાં ગમિક અર્ગામની સમજૂતીમાં માત્ર ઉદાહરણ અપાયાં છે : જેમકે દૃષ્ટિવાદ એ ગમિક છે, જ્યારે કાલિકશ્રુત એ અગમિક છે.141 જિનભદ્ર ગમના ત્રણ અર્થાં આપે છે : ભગ, ગતિાદિ વિષય અને સદશપાઠ.142 આમાં ત્રીજો અથ જિનદાસગણું, હરિભ, મગિરિ અને યોાવિજયજીએ સ્વીકાર્યા છે. તેમેના મતે અથ ભેદ ધમવા સદપાઠ પણ ગમ છે. મોટે ભાગે આદિ, મધ્ય અને અંતમાં ગમને ઉપયોગ થાય છે. ન દિમાં ઓળખાવેલુ કાલિકશ્રુત એટલે (આવશ્યક વ્યતિરિક્તના કાંત્રિક-ઉત્કાલિક ભેદગત કાલિકશ્રુત નથી, પણ) આચારાદિ અંગ ગ્રંથો છે,143 અલબત્ત, આચારાદિ માટે પણ નંદિમાં ‘અણુતા ગમા નો ઉલ્લેખ થયેલે છે.14 એટલે તે ગ્રંથોમાં પણ ગમ તો છે જ. આથી એમ માનવું પડે કે દૃષ્ટિવાદની શૈલી ગમપ્રધ ન હોવાથી તે ગમિક છે, જ્યારે આયારાદિમાં ગમનું પ્રમાણ દૃષ્ટિવાદની અપેક્ષાએ અલ્પતર્ હાવાથી તે અશ્વિક છે. આથી નદિના ટીકાકારોએ ‘ પ્રાય: ’ શબ્દના ઉપયેગ કર્યાં છે. આમ અહીં નમ્ તે અત્ સમજવાને છે, અભાવ નહિ. ! : (૧૩) અંગપ્રવિષ્ટ (૧૪) અંગબાલ :~ તત્ત્વ પરંપરામાં પણ આ ગપ્રવિષ્ટ-મ ગભ ઘર ભેદોનો ઉલ્લેખ હોવાથી એ પર પરાગત વિચારણા: અહીં Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા કરવામાં આવશે. નંદિ અને તત્વાર્થમાં સમસ્ત જૈન આગમ સાહિત્યને બે ભાગમાં વિભક્ત કર્યું છે ઃ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય 144 (ક) નંદિમાં જણાવ્યા પ્રમાણે અંગબાહ્યના બે ભેદ છે : આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત.. આવશ્યક વ્યતિરેકના બે ભેદ છે : કાલિક અને ઉત્કાલિક અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે ? આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરપાતિક, પ્રવ્યાકરણ, વિપાકમૃત અને દૃષ્ટિવાદ, નંદિમાં આ બારેય અંગેનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે, 15 જ્યારે ઉમાસ્વાતિ એ દ્વાદશાંગીના નામની સચિ માત્ર આપી છે. જો કે પૂજ્યપાદે પણ અગિયાર અંગેની સૂચિ જ આપી છે, પરંતુ દષ્ટિવાદના વિભાગને અને ૧૪ પૂર્વના નામનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે અકકે અગિયાર અંગેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે અને દષ્ટિવાદનું વિસ્તારથી વર્ણન કર્યું છે. 140 આવશ્યક :- નંદિમાં જણુવ્યા પ્રમાણે આવશ્યકમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયવ્યત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ થાય છે. તાથમાં આવશ્યકભેદને નામનિર્દેશ કર્યા સિવાય ઉક્ત બની સૂચિ આપી છે. કાલિક - નદિમાં ઉત્તરાધ્યયન, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત, જંબૂઠીપપ્રાપ્તિ આદિ ૩૧ ગ્રંથને કાલિકવૃત તરીકે ઉલ્લેખ થયો છે. તસ્વાથમાં કાલિકભેદને નામનિર્દેશ કર્યા સિવાય ઉત્તરાધ્યયનથી ઋષિભાષિત સુધીના ગ્રંથને ઉલ્લેખ થયેલ છે 147 ઉત્કાલિક :- નંદિમાં દશવૈકાલિક, કલ્પાક૯૫, પ્રજ્ઞાપના, નંદિ આદિ ર ૮ ગ્રંથનો ઉકાલિક શ્રુત તરીકે ઉલ્લેખ થયે છે તત્ત્વાર્થમાં આ ગ્રંથની સુચિ થી. પૂજ્યપાદ કાલિંક ઉકાલિક ભેદનો નામનિર્દેશ કરતા નથી, પણ બને ભેદના એક એક ગ્રંથને ઉલેખ કરે છે. જ્યારે અકલ ક આવશ્યક-આવશ્યક વ્યતિરિક્ત એવા ભેદોને નામનિર્દેશ કર્યા સિવાય અંગબાહ્યના ભેદ તરીકે કાલિકાલિક ભેદોને ઉલ્લેખ કરે છે.17 (8) નંદિમાં પ્રકીર્ણ કેની સંખ્યા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અષભદેવનાં પ્રકીર્ણ કોની સંખ્યા ૮૪૦૦૦ છે, બીજાથી ત્રીસમા તીર્થંકરનાં પ્રકીર્ણ – કોની સંખ્યા સંખેય સહસ્ત્ર છે અને શ્રી મહાવીરનાં પ્રકીર્ણ કે ની સંખ્યા ૧૪૦૦૦ છે. ટૂંકમાં તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પત્તિક, વૈન વેકી, કર્મની અને Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૮૧ પારિમિકી બુદ્ધિથી યુક્ત હોય તેટલી સંખ્યા પ્રકીર્ણની છે. 148 અર્થાત અતપ્રણીત માર્ગને અનુસરીને જે કંઈ રચવામાં આવ્યું છે તે બધું પ્રકીર્ણક છે. 149 અહીં જે પ્રકીર્ણકની સંખ્યા આપવામાં આવી છે તે શિષ્યની સંખ્યા સમજવાની છે. 150 ઉપર પ્રમાણેની સંખ્યા જોતાં નંદિમાં આપેલી પ્રકીર્ણકગ્રંથોની સૂચિ અત્યપ છે. જિનભદ્ર આદિ આચાર્યોએ અંગપ્રવિષ્ટ આદિ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે, જેમકે -- અંગપ્રવિષ્ટ - અંગબાહ્ય :- જિનભદ્ર 151 આ અંગે ત્રણ સમજૂતી અપી છે : (ક) ગણધરોએ રચેલું અંગપ્રવિષ્ટ છે, જ્યારે વિરોએ રચેલું અંગબાહ્ય છે. (ખ) નિયત (યુવ) શ્રત અંગપ્રવિષ્ટ છે, જ્યારે અનિયત (ચલ). અંગબાહ્ય છે. નિયત- અનિયત અંગે સ્પષ્ટતા કરતાં મલયગિરિ 158 કહે છે કે, આચારાંગ આદિ શ્રુત સર્વક્ષેત્ર-કાળમાં અર્થ અને ક્રમના સંદર્ભમાં એવું જ વ્યવસ્થિત છે તેથી તે નિયત છે, જ્યારે અંગબાહ્યમાં આવી પરિસ્થિતિ ન હોવાથી તે અનિયત છે. ઉપર્યુક્ત બે સમજૂતીઓ (ક અને ખ) અનુસાર અંગપ્રવિષ્ટને અર્થ મૂસુત છે. ગણધરો સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિથી સંપન્ન હોવાના કારણે મૂલબુત રચવા સમર્થ છે, જ્યારે સ્થવિરો શ્રુતના એક ભાગને કેન્દ્રમાં રાખીને રચના કરે છે, તેથી તેઓની રચનાને અંગબાહ્ય કહેવામાં આવે છે. (ગ) તીર્થ કરેના આદેશથી નિષ્પન્ન તે અંગપ્રવિષ્ટ, જ્યારે છૂટાછવાયા પ્રશ્નપૂર્વક અર્થનું પ્રતિપાદન તે અંગબાહ્ય નંદિના ટીકાકારોએ ઉપર્યુક્ત ત્રણ સમજૂતીઓમાં પ્રથમની બે સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છેઉપરાંત શ્રુતપુરુષના હસ્તપાદાદિ અંગના સંદર્ભમાં પણ એક સમજૂતી આપી છે. જેમકે આચારાંગ આદિ આગમ ગ્રુતપુરુષનાં બાર અંગે. (૨ પગ, ૨ જાંધ ૨ સાથળ. ૨ શરીર મધ્યભાગ, ૨ હાથ ૧ ગ્રીવા અને ૧ મસ્તક) હોવાથી અંગપ્રવિષ્ટ છે, જ્યારે એ રિવાયનું આગમ સાહિત્ય શ્રુતપુરુષથી અલગ હોવાને કારણે આ બાહ્ય છે. વશેવિ જી જિનભદસમા પ્રથમ સમજૂતી જ આપે છે.15 3 અંગપ્રવિષ્ટ.. અંગબાહ્યના રચયિતા વિષે વિચારતાં અંગપ્રવિષ્ટની રચના ગણધરેએ કરી છે તે બાબતમાં કશે વિવાદ નથી, જ્યારે આ ગબાહ્યના રચિયતા વિષે બે મત પ્રવતે છે : એક મત તેને ગણધરરચિત માને છે, જ્યારે બીજે Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન સંમત જ્ઞાનચર્યા . મત તેને વિરરચિત માને છે. ઉક્ત બે મતેમાં પ્રથમ મત પ્રાચીન હોય તેમ જણાય છે, કારણ કે ભદ્રબાહુસ્વામીએ અંગબાહ્ય તરીકે ગણાતા આવશ્યકસુત્રને બણુધરકૃત માન્યું છે અને જિનભદ્ર તેનું સમર્થન કર્યું છે.15 4 પ્રસ્તુત માન્યતા ભાદ્રબાહુસ્વામી પહેલાં પણ હતી કારણ કે તેમણે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે હું પરંપરા અનુસાર સામાયિક વિષે વિવરણ કરું છું.1 5 5 પછીના કાળમાં ઉમાસ્વાતિએ અંગબાહ્ય આચાર્ય કૃત માન્યું છે.15 6 ઉમાસ્વાતિ અને જિનની વચ્ચેના કાળમાં ઉમાસ્વાતિની માન્યતામાં શૈથિલ્ય આવવા લાગ્યું હતું એમ જણાય છે. સંભવ છે કે આથી જિનભદ્રને ત્રણ સમજૂતી આપવી પડી હોય. જિનભર પછીના કાળમાં બન્ને મતો સમાન્તર ચાલતા હતા, કારણ કે હરિભદ્ર અને મલયગિરિએ એક તરફ અગબાહ્ય સ્થવિરરચિત જણાવ્યું 15 (ક) તે બીજી તરફ તેને દ્વાદશાંગી સાથે ગણવાની ભલામણ કરી. 15 એમ લાગે છે કે અંગબાહ્યને ગણધરત માનવાની વૃત્તિ તાબ.. દિગંબર પરંપરામાં જાગેલા મતભેદના કારણે સબળ બનતી ગઈ હોય, કારણ કે ગણદારો ઋદ્ધિયુક્ત હોવાથી તેમણે ભગવાનને ઉપદેશ સાક્ષાત ગ્રહણ કર્યા હતાં. પરિણામે તેમની રચનાનું પ્રામાણ્ય અન્ય કરતાં વિશેષ હોય તે સ્વાભાવિક છે. આ આચાર્યોએ આગમમાં ખપી શકે તેવા સાહિત્યને ગણધરના નામે ચઢાવવાનું ઉરિત લેખ્યું હોય. આ પ્રવૃત્તિ આગમ સાહિત્યથી આગળ વધીને પુરાણ સાહિત્યમાં 5 $ પણ પ્રવેશી હતી. પોતાના પુરાણનું પ્રામાણ્ય સિદ્ધ કરવા જેન પુરાણકારોએ કહ્યું કે, પુરાણું મૂળમાં ગણધરકૃત છે. અમને એ વસ્તુ પરંપરાથી પ્રાપ્ત થઈ છે યશવિજયજીએ અંગબાહ્ય સ્થવિરકૃત માન્યું છે.159 તેથી એમ કહી શકાય કે છેલ્લે “અંગબાહ્ય સ્થવિરકૃત છે” એ મત સ્થિર થયો છે. આવશ્યક : ફરજિયાત કરવા યોગ્ય ક્રિયા અને અનુષ્ઠાનનું નિરૂપણ આવશ્યક છે " , કાલિક-ઉત્કાલિક : જે શ્રુત દિન-રાતની પ્રથમ તેમજ અતિમ પૌરુધીમાં જ ભણી શકાય તેને કાલિક કહે છે. આ અર્થમાં દ્વાદશાંગી પણ કાલિક છે, જ્યારે જેના અધ્યયનમાં કાળનું બંધન નથી તે ઉત્કાલિક છે' 61 : (૭) પટખંડાગમગત વિચારણા : પખંડાગમમાં જણાવ્યા અનુસાર અક્ષરની દષ્ટિએ બેય ભેદે છે, જ્યારે પ્રમાણની દષ્ટિએ વીસ ભેદો છે. (ક) અક્ષરની દૃષ્ટિએ : i ' પખંડગમ અનુસાર જેટલા અક્ષરે કે અક્ષરસંગે છે, તેટલા શ્રુતભેદે છે2 આ અંગે ધવલાટીકાકારે કરેલી પદતાઓ આ પ્રમાણે છે, (૧) અક્ષરેની Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન : '1'; v= ૧૪૩ ખ્યા ૬૪ છે. 3 એક અક્ષર વિવક્ષિત હોય ત્યારે એક સગભગ બને છે. આ રીતે એક સંયોગીભંગની સંખ્યા ૬૪ છે. શ્રુતજ્ઞાન એક અક્ષરમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે જે સમુદાયમાં હોય છે તે એકમાં પણ હોય છે. 164 (૨) એક વર્ણને અન્ય વર્ણ સાથે સંગ થાય છે ત્યારે સંયોગીભંગની સંખ્યા વધતી ચાલે છે. જેમકે એક સંગીભંગની સંખ્યા એક છે, બે અક્ષરોના સંયોગથી ત્રણ ભંગ ઉદ્ભવે છે: ત્રણ અક્ષરોના સંયોગથી સાત ભંગ બને છે : જેમકે (૧) ઝ, (૨) મા, (૩) રૂ(૪) ૩ + , (૫) = + રૂ, (૬) આ + ર્ અને (૭) ૩ + મા -- રૂ. આમ અક્ષરોના સંયોગે વધતાં ભંગની સંખ્યા વધતી ચાલે છે, જેની કુલ સંખ્યા ૧, ૮૪, ૪૬, ૭૪, ૪૦, ૭૩, ૭૦, ૯૫, ૫૧, ૬૧૫ થોય છે.16 5 પ્રસ્તુત સંખ્યાનો આંકડો કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની રીત પખંડગમમાં ગાથાત્મક સૂત્ર દ્વારા બતાવી છે.166 નિયુક્તિ પરંપરા અનુસાર જેટલાં અભિધેય તેટલા શ્રુતભેદે છે. સમાન સ્વર-વ્ય જનમાં પણ અર્થભેદ હોય તે ભિન્ન મુતભેદે છે. શ્રુતભેદોની સંખ્યા અસ ખેય છે, જ્યારે ખંડાગમ પરંપરા અનુસાર જ્ઞાનરૂપ કાર્ય ઉત્પન્ન કરવાની બાબતમાં કોઈ અતર પડતું ન હોવાથી એક અક્ષરસ યોગ વિભિન્ન પદોમાં વિભિન્નક્રમે હોય કે વિભિન્ન વણ સાથે હોય તો પણ તે એક જ ગણાય છે 1 61 જેમકે દમ, મદ, નર, કર, વિભિન્ન પદો છે. તેમાં ૩, અને મ ભિન્નકમે છે અને ૨ ભિન્ન વર્ણની સાથે છે, છતાં ૮, ૧ અને ર જુદા જુદા નથી, આથી અભિધેય ગમે તેટલાં છે તે પણ અક્ષરોગોની સંખ્યા નિશ્ચિત રહેવા પામે છે. સંગને અર્થ બે અક્ષરોની એકતા, કે સાથે ઉચ્ચારણ એ કરી શકાય નહિ, કારણ કે એકતા માનવાથી ધિત્વને નાશ થાય છે અને ચોસઠ અક્ષરોનું ઉચ્ચારણ એક સાથે શક્ય નથી, આથી સંયોગને અર્થ એકાયંતા છે 1 68, (૩) અહીં કોઈ એવી શંકા કરે કે, બાહ્ય વર્ણો ક્ષણભંગુર હોવાથી બાહ્ય વર્ણ સમુદાય શકય નથી. તો તેનું સમાધાન એ છે કે, બાહ્ય વર્ણોથી અંતરંગ વર્ણો ઉત્પન્ન થાય છે, જે જીવદ્રવ્યમાં અંતમુંહત એટલે કાળ ટકે છે અને બાહ્યાથવિષયક વિજ્ઞાનને ઉત્પન્ન કરવા સમર્થ છે. આથી બાહ્યવર્ણોના અસ્તિત્વ વિષે કશી વિસંગતિ નથી,169 (ખ) પ્રમાણની દૃષ્ટિએ : * પ્રમાણની દૃષ્ટિએ શ્રુતના વીસ ભેદો છે. ષટૂખ ડાગમમાં તેઓને માત્ર નામો Page #193 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા લેખ જ મળે છે, જેમકે પર્યાય, પર્યાયસમાસ, અક્ષર, અક્ષરસમાસ, પદ, પદસમાસ, સંધાત, સંતસમાસ, પ્રતિપત્તિ, પ્રતિપત્તિસમાસ, અનુગદ્વાર, અનુયેગઠારસમાસ, પ્રાભૃતપ્રાભૃત, પ્રાભૃતપ્રાભૃતસમાસ, પ્રાભૃત, પ્રાભૂતસમાસ, વસ્તુ, વસ્તુમાસ પૂર્વ અને પૂર્વ સમાસ.189(#) તત્વાર્થમાં પૂર્વ, વસ્તુ, પ્રાભૂત, પ્રાભૃતપ્રાભૂતને ઉલ્લેખ છે,11 ° પણ તે મૃતભેદ તરીકે નથી. પખંડાગમમાં પર્યાય આદિ ભેદની સૂચિ આપતી ગાથા પણ ઉદધૃત કરવામાં આવી છે. 171 એથી એવું અનુમાન કરી શકાય કે ઉક્ત વીસ ભેદ પખંડાગમના કાળ કરતાં પણ પ્રાચીન છે. ધવલા ટીકાકારે પર્યાય આદિ ભેદોની આપેલી સમજૂતી આ પ્રમાણે છે : (૧) પર્યાય : સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તકના જઘન્ય જ્ઞાનને લધ્યક્ષર કહે છે. તે કેવલજ્ઞાનને અનંત ભાગ છે. તે કદી ઢંકાતો નથી, કારણ કે જો તે ઢંકાઈ જાય તે જીવના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય, એ ઉલ્લેખ છે.1 12 નંદિમાં પણ અક્ષરના અનાદિભાવની વિચારણામાં આ જ વાત કરી છે. સંભવ છે કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું એ વિધાન વેતામ્બર-દિગબર બને પરપરામાં સમાન૫ણે સ્વીકારાયું હોય. નંદિના ટીકાકારોએ અક્ષરના અનંતમા ભાગની જે કક્ષાએ વિચારી છે,173 તેમાંની જઘન્યકક્ષા સાથે ઉક્ત યક્ષરને સરખાવી શકાય લબધ્યક્ષર + લધ્યક્ષરમાં સર્વજીવરાશિને ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ = પર્યાય. (૨) પર્યાયસમાસ : - પર્યાય + પર્યાયમાં સર્વ જીવરાશિને ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ = પર્યાયસમાસ. (૩) અક્ષર : અક્ષરના ત્રણ ભેદ છે : લધ્યક્ષર, નિત્યકાર અને સંસ્થાનાક્ષર. છેલ્લા બે અક્ષરભેદ અનુક્રમે નંદિસં મત વ્યંજનાક્ષર અને સંતાક્ષર છે. ધવલા ટીકાકારે ઉપયુક્ત બને અક્ષરભેદોના અવાંતર ભેદને પણ ઉલ્લેખ કર્યો છે. જેમકે નિત્યક્ષરના બે ભેદ છે : (ક) વ્યક્ત નિત્યક્ષર અને (ખ) અવ્યક્ત નિત્યક્ષર, વ્યક્ત નિત્યક્ષર સંસી પંચેન્દ્રિય પર્વતને હોય છે, જ્યારે અવ્યક્ત નિત્યક્ષર કિંઈન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક સુધીના જીવને હેય છે. સંસ્થાનાક્ષરના બે ભેદ છે : (ક) “આ તે અક્ષર છે', એમ બુદ્ધિમાં જેની અભેદરૂપે સ્થાપના થાય છે તે પ્રસ્તુત ભેદને ભાવ અક્ષર કહી શકાય. (ખ) આકતિવિશેષ, અર્થાત જે લખવામાં આવે છે તે પ્રસ્તુત ભેદને ધ્યાક્ષર કહી શકાય, જેને નંદિમાં સાક્ષર કહ્યો છે. લખ્યક્ષર આદિ ત્રણ ભેદમાં અક્ષરને અર્થ લધ્યક્ષર સમજવાનું છે, કારણ કે બાકીના બે ભેદો જડ છે. સૂક્ષ્મ નિગોદ લબ્ધિ રયુપર્યાપ્તકથી શરૂ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૮૫ કરીને શ્રુતકેવલી સુધીના જીવાને જે ક્ષયેાપશમ થાય છે તે લન્ધ્યક્ષર છે. જધન્ય લખ્ટક્ષર સૂક્ષ્મ નિગેાદ લબ્ધિ અપર્યાપ્તકને હાય છે, (જેને પર્યાય તરીકે ઓળખાવ્યા છે), જ્યારે ઉત્કૃષ્ટ લખ્યક્ષર ચતુર્દેશ પૂર્વધરને હાય છે.૧૭૩ (૩) જિનભદ્રને અક્ષરનું ઉત્કૃષ્ટ પ્રમાણ આ જ અભિપ્રેત છે.1 174 પર્યાયસમાસ પર્યાયસમાસ સ્થાનમાં સર્વ જીવરાશિના ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ અક્ષર.1 175 કમ ગ્રંથમાં એક વણ ને અક્ષર તરીકે ઓળખાવીને સરળતા કરી છે. 7 6 (૪) અક્ષરસમાસ :- એક અક્ષર + એક અક્ષર = અક્ષરસમાસ. આ તેનુ આરભ બિન્દુ છે, અહિંથી શરૂ કરીને સખ્યાત અક્ષરાની વૃદ્ધિ થાય ત્યાં સુધી તેને અધિકાર ચાલે છે. * (૫) પદ :– પદના ત્રણ ભેદો અથ’પદ, પ્રમાણપદ અને મધ્યમપદ-માં અહી મધ્યમપદ અભિપ્રેત છે. મધ્યમ૫૬માં ૧૬, ૩૪, ૮૩, ૦૭, ૮૮૮ અક્ષરેશ હોય છે. સમસ્ત શ્રુતનાં કુલ ૧, ૧૨, ૮૩, ૫૮,૦૦૫ પદો છે. અક્ષરસમાસ + સંખ્યાત અક્ષરે = પદ. - (૬) પદસમાસ : પદ + એક અક્ષર = પદસમાસ. આ તેનું પ્રાર ંભબિંદુ છે. અહી થી શરૂ કરીને સ વાતશ્રુતમાં એક અક્ષર એછા રહે ત્યાં સુધી તેના અધિકાર છે. આમ પદસમાસનુ ક્ષેત્ર વિશાળ છે, જ્યારે પદત્તુ ક્ષેત્ર મર્યાદિત છે, કારણ કે એક જ અક્ષરના ઉમેરે થતાં પદ્મ સત્તા સમાપ્ત થાય છે. આ જ રીતે પદ પ્રમાણે સરૂંધાત આદિ ભેદોનુ અને પદસમાસ પ્રમાણે સધાતસમાસ આદિ બાકી રહેતા ભેદોનુ સમજવુ. ઉક્ત વીસ ભેદમાં ૧૯ મે પૂ`ભેદ એ ચૌદ પૂર્વ་ગત પ્રથમ (ઉત્પાદપૂ’) છે. તેમાં એક અક્ષરનું ઉમેરણ થતાં પૂર્વ સમાસસના પ્રાપ્ત થાય છે. તે અધિકાર બાકીના અગપ્રવિષ્ટ અને સ ંપૂર્ણ અ ંગબાજી શ્રુત સુધી રહે છે. અનુસારી બુદ્ધિવાળા જીવનું શ્રુત અ ંતિમપૂ" (લેકબિંદુસાર)થી જ શરૂ થાય છે . ૧ ૧ કમ ગ્રંથમાં ઉક્ત વીસ ભેદોનું નિરૂપણુ છે. ત્યાં સમાસવાળા ભેદોના નિરૂપણમાં એક અક્ષરના ઉમેરણુની વાત કરી નથી. પણ એવા બીજા ભેદના ઉમેરતી વાત કરી છે. જેમકે પદ + પદ = પદસમાસ. 178 અંગપ્રવિષ્ટ શ્રુતમાં ઉલ્લેખાયેલાં આચાર આદિ બાર અંગામાં છેલ્લું અગ દૃષ્ટિવાદ છે. તેના (દષ્ટવાદના) પરિકમ આદિ પાંચ વિભાગેામાં એક વિભાગ પૂર્વ છે. તેના ૧૪ ભેદો છે : ઉત્પાદપૂર્વથી લેાકિબ દુર સુધી ષટ્ખંડાગમગત ૧ થી ૧૯ ભેદ ઉત્પાદપૂ'માં અતભૂત થાય છે અને બાકીનું સમસ્ત અંગનાવિષ્ટ Page #195 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા - અંગબાહ્ય વાહૂમય પૂર્વસમાસમાં અંતર્ભાવ પામે છે. આમ વખડાગમમાં અંગપ્રવિષ્ટ-અંગબાહ્યની જ વિચારણા થઈ છે, પરંતુ તે સ્વરૂપની દષ્ટિએ નથી, પણું પ્રમાણની દષ્ટિએ છે. ધવલા ટીકાકારે કરેલી સ્પષ્ટતા પ્રમાણે પૂર્વના અવાન્તર વિભાગે વસ્તુ છે. વસ્તુના વિભાગે પ્રાભૂત છે. પ્રાભૂતના વિભાગોને પ્રાકૃતપ્રાભૂત તરીકે ઓળખાવ્યા છે. પ્રાભૃતપ્રાકૃત અનુગદ્દારોમાં વિભક્ત છે. અનુગદ્વારના અવાતર વિભાગને પ્રતિપત્તિ તરીકે ઓળખાવ્યા છે અને પ્રતિપત્તિના વિભાગે સંધાત છે. 119 નંદિગત ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ – અંગબાહ્ય, સાદિ– અનાદિ, પર્યાવસિત-અપર્યાવસિત ભેદે મોટે ભાગે જૈન આગમ સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ભેદ વિશાળ અર્થમાં છે. પરખંડાગમમાં મૃતના પાવયણ (પ્રાચન), વેદ આદિ ૪૧ પર્યાયવાચક બ્દ ને ધાયા છે. 18 સંભવ છે એ કાળમાં શ્રુત માટે ઉપયુક્ત થતા શબ્દોને ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય. આ શબ્દો શ્રતની વિશેષતાને સૂચક છે, જેની પષ્ટતા ધવલાટીકાકારે કરી છે. જેમકે પ્રવચન એટલે પૂર્વાપર દોષરહિત શબ્દસમૂહ અને વેદ એટલે ત્રિકાલવતી પદાર્થોને જ્ઞાતા,181 અર્થાત સિદ્ધાન્ત. વેદ વિશેષણની બાબતમાં એવું અનુમાન કરી શકાય કે બ્રાહ્મણ પરંપરાએ પિતાના રકાગમને વેદ તરીકે ઓળખાવ્યા હોવાથી જૈન પરંપરાઓ પણ પોતાના આગમને વેદ તરીકે ઓળખાવ્યા છે. (૮) મત અને શ્રુત : ન પરંપરામાં મતિ અને શ્રુતના ભેદ-અભેદની બાબતમાં બે વિચારધારા જોવા મળે છે : મોટા ભાગના આચાર્યો તે બન્નેને ભિન્ન માને છે, જ્યારે કેટલાક આચાર્યો તે બનેને અભિન્ન માને છે. " (ક) મતિ શ્રુતની ભિન્નતા : ભગવતીમાં બે જ્ઞાન તરીકે મતિ અને શ્રતને ઉલ્લેખ છે, બન્નેનાં આવારક કર્મો ભિન્ન છે, સ્થાનાંગમાં ગણિની આઠ સપમાં મતિ પત્ર અને શ્રુતસ પતને ઉલ્લેખ છે 1 8 2 આમ ઉપર્યુક્ત આગમમાં મતિ અને યુતને ભિન્ન માન્યાં છે ખરાં, પણ ત્યાં બન્ને વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ જોવા મળતું નથી. એ લક્ષણ આપવાને પ્રાચીનતમ પ્રયાસ પૂર્વમાં થયેલું હતું, એવું જિનભદ્રે ઉલ્લેખેલી પૂવગત બે માથાના આધારે કહી શકાય? 5 ' Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૮ ક, સોતિકિયોવૃદ્ધી હોત સુd સેસમેં તુ મતિi | मोणं दव्वसुतं अक्खरभो य सेसेसु ।। बुद्धिदिटठे अत्ये जे मासति तं सुत मतीसहित । इतरत्थ वि भोज्ज सुत उवलद्धिसमं जइ भणेज्जा ॥ વિભા૦ ૧૧૬, ૧૨૭. આ બે ગાથાઓને. કાનિરપેક્ષ અર્થ આ પ્રમાણે છે : શ્રોત્રેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ, શેન્દ્રિયજન્ય અક્ષરલાભ, દ્રવ્યબુત, બુદ્ધિદષ્ટ અર્થોમાંથી વાચ્ય બનતા અર્થે ૨૫ને અન્યત્ર પણ ઉપલબ્ધિ સમાન વાચ્ય બનતા અર્થે શ્રત છે, જ્યારે બાકીનું મતિ છે. પ્રસ્તુત પૂવગત પ્રયાસના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીન કાળથી જ મતિધૃતની ભેદરેખાવિષયક ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. આવવક નિયુક્તિમાં મતિ-શ્રુતનું વ્યાવતક લક્ષણ નથી, પરંતુ નંદિમાં તેને ઉલ્લેખ જોવા મળે છે : (૧) મિશિગુજ્ઞ તિ ગામિળિવોરિ, સુતતિ સુતું ! (૨) તપુર સુચ, T Pતિ સુયપુષ્યિયા ! (ન ૦ ૪૪) આ દ્વિતીય લક્ષણ એ પ્રથમ લક્ષણ અને પૂવગત લક્ષણ કરતાં વિશેષ સ્પષ્ટ અને તર્કશુદ્ધ છે. આથી પરવતી વેતામ્બર-દિગબર આચાર્યોએ તેની વિશેષ વિચારણા કરી છે. આ લક્ષણ નદિની પૂર્વેના કાળમાં પણ અસ્તિત્વમાં હતું, એવું અનુમાન બે કારણસર કરી શકાય : (૧) તે ગાથાત્મક છે, તેથી તે અન્ય ગ્રંથમાંથી ઉદ્દઘુત કરેલું હોય. (૨) વળી, આચાર્યો (તેનું) ભિન્નત્વ પ્રરૂપે છે,” એમ કહીને તે ઉલ્લેખાયું છે. પછીના કાળના આચાર્યોએ પૂવગત અને નંદિગત વ્યાવક લક્ષણની સ્પષ્ટતા કરી છે : (૧) પૂર્વગત લક્ષણની સ્પષ્ટતા : પિતાના કાળ સુધીમાં પ્રાપ્ત થતાં ઉપયુક્ત પૂર્વગત ગાથાનાં અર્થઘટન નોધીને જિનભકે તેમાં યોગ્ય સુધારા સૂચવ્યા છે. જેમ કે " (ક) કેટલાક આચાર્યો પૂર્વગત પ્રથમ ગાથાનું અર્થઘટન એવું કરતા હતા કે, બેલનારને શબ્દ સિવિઠ્ઠી) શ્રત છે અને એ જ શબદ સાંભળનાર માટે મતિ છે, જિનભદ્ર આ વ્યવસ્થામાં સુધારો કરતાં કહે છે કે, બોલનાર અને સાંભળનાર બંનેને રાબ્દ દ્રવ્યશ્રત છે. તેથી પ્રસ્તુત ગાથાનું અર્થઘટન એવું કરી શકાય કે કોઈપણ ઇન્દ્રિયથી પ્રાપ્ત થતી શ્રુતાક્ષરલાભ (ાતિદ્િવસ્ત્રા) એ શ્રુત છે અને એ ભુતાક્ષરલાભ તેમજ વ્યદ્ભુત એ બે સિવાયને અક્ષરલાભ મતિ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ જૈનસ મત જ્ઞાનથર્ચા (મતિગત ઈંદ્ધાદિમાં અક્ષરલાભ હાય છે.) મલયગિરિ જિનભદ્રને અનુસરે છે, જ્યારે જિનદાસણ અને હરિભદ્રએ માત્ર પ્રસ્તુત ગાથા જ ઉદ્યુત કરી છે. (ખ) કેટલાક આચાર્યો પૂર્વ ગત વૃદ્ધિવિટને ગાથાની પ્રથમ પંક્તિનું અથ ટન એવુ` કરતા હતા કે, જે અર્થાં ખેલાય છે તે શ્રુત છે, પછી તે અર્થા મતિથી આલેાચિત હોય કે શ્રુતથી, જ્યારે જે નથી ખેલાતા તે શ્રુતાનુસારી હોવા છતાં મતિ છે. જિનભદ્ર કહે છે કે આ વ્યવસ્થા પ્રમાણે કેટલીક વિસ ંગતિ પ્રાપ્ત થાય છે, જેમ કે (૧) ભાષ્યમાણ અર્થા દ્રવ્યશ્રુત હાવાથી ભાવત્રુનને અભાવ પ્રાપ્ત થશે. (૨) અને અનભિલાપ્ય તેમજ અલાખમાણ અર્થા કરતાં ભાષ્યમાણ અર્થા હમેશાં ઓછા હોવાથી મતિજ્ઞાની કરતાં શ્રુતજ્ઞાની સદા હીન રહેશે. આથી ઉક્ત ગાથા ના અથ' એમ કરી શકાય કે સામાન્ય (મતિ-શ્રુતાત્મિકા) અહિંયા આલેચિત થયેલા અર્થામાંથી જે અર્થા શ્રુતમતિ સહિત. ખેલાય છે, અર્થાત્ ભાષણ યાગ્ય છે, (ભલે તે અર્થે તે વખતે ન મેલાતા હાય,) તે ભાવક્રુત છે, જ્યારે બાકીના અર્થા મતિ છે.184 એના અથ એવા થાય કે જે અર્થા ભાષ યેાગ્ય નથી (મિાવ્ય) તે સવ' અર્થા મતિ છે અને જે અર્થે† ભાષણ્યેાગ્ય (અમિાવ્ય' છે, તે અર્થાંમાં જે અર્થાતી આલેચના શ્રુતબુદ્ધિથી થઈ હોય તે અર્થા શ્રુત છે, જ્યારે જે અર્થાની આલેચતા મતિથી થઈ હોય તે અર્શી મતિ છે 185. આમ શ્રુત શબ્દમાં પરિણત થવાની ચેાગ્યતા ધરાવે છે, જ્યારે મતિ ઉભયવભાવા છે.186 (ગ) કેટલાક આચાર્યાં દ્વિતીય પંક્તિનું અર્થઘટન એવુ કરતા હતા કે, મતિજ્ઞાનમાં પણ જેટલુ ઉપલબ્ધિસમાન ખેલાય છે તે શ્રુત છે. આમ આ આચાયૅ ‘મતિ શ્રુતમાં પરિણમે છે,' તેવુ માનતા હતા. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, એ માન્યતા અયેાગ્ય છે, કારણ કે મતિ અને શ્રુત ભિન્ન હાવાથી, મતિ શ્રુતમાં પરિણમી શકે નહિ. આથી ઉકત ગાથા'નું અથધટન એવુ કરવુ જોઇએ કે, મતિજ્ઞાનમાં (તરણ્ય) પણ જેટલી ઉપલબ્ધ છે, તેટલુ ખેલાતુ હોય તે જ તેમાં શ્રુત સભવે, પર ંતુ તેવુ બનતુ નથી, કારણ કે મતિથી આલેચિત થયેલા અર્થામાંથી કેટલાક અર્થાં ભાષણ્યેાગ્ય હેાતા નથી. 1 87 જિનદાસગણિએ વ્રુધ્વિનિકે ગાથાના માત્ર નામનિર્દેશ કર્યાં છે.૧૮૮ જ્યારે હરિભદ્ર અને લયગિરિએ એ ગાથા ઉષ્કૃત કરી નથી. (૨) નંદિગત લક્ષણની સ્પષ્ટતા : નદિગત લક્ષણને ઉલ્લેખ કર્યા સિવાય તત્ત્વાર્થમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શ્રુતની પૂર્વે' નિયમથી મતિ હોય છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૮૯ તેથી જેને શ્રુત હોય તેને નિયમથી મતિજ્ઞાન હોય, પરંતુ જેને મતિજ્ઞાન ઢાય તેને શ્રુતજ્ઞાન હેય પણ ખરું અને ન પણ હેય.188 એટલે કે શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનના નિયમથી સહભાવ છે, જ્યારે મતિજ્ઞાન એકલુ પણ હાઈ શકે છે. સ્મૃતની પૂર્વ* મતિ હોય છે એ વિધાનમાં પ્રાપ્ત થતી સ ંભવિત વિસ ંગતિએને પૂજ્યપાદ ઉત્તર આપ્યા છે : (૧) મતિ પછી શ્રુતની પ્રાપ્તિ હોવાથી તે હુંમેશાં સાદિ બનવા પામશે અને જેને આદિ છે તેને અ ંત હોવાથી તેનુ અનાદિ અય વસ્તિત્વ નાશ પામશે, એવી શકાનું સમાધાન એ છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ સામાન્યતા સદભ માં શ્રુત અનાદિ-અષય વસિત છે અને વિશેષની અપેક્ષા તે સાદિસ'વસિત છે. અકલ કે તેનુ સમ”ન કર્યુ છે.190 (૨) પ્રતની પૂર્વે મતિ હોવાથી તે શ્રુતનુ કારણ બને છે આથી કારણના ગુણા કાર્યોમાં આવતા હોવાને લીધે શ્રુત મત્યત્મક બનવા પામશે એવી શકા અયોગ્ય છે, કારણ કે શ્રુતનુ અ ંતર ગકારણ શ્રુતજ્ઞાનાવરણ છે, જ્યારે મતિજ્ઞાન નિમિત્તકારણ છે. નિમિત્તકારણના ગુણૅ કા'માં આવતા નથી. આથી જેમ ઘટ ઈંડાત્મક નથી, તેમ શ્રુત મત્યાત્મક નથી. અકલક પૂજ્યપાદનુ સમર્થન કરે છે અને વિશેષમાં કહે છે કે, કારણના જેવું જ કાયર હાય છે,' એવા એકાન્ત નિયમ નથી, કારણ કે કા" કારણના જેવુ હોય પણ ખરુ અને ન પણ હેય. આમ આ બાબતમાં પણ સપ્તભંગી નય લાગુ પડે છે. આર્થા મલયગિરીએ મતિના ઉત્ક્ર*-અપકર્ષ થી જીતતા ઉત્કષ-અપકર્ષ થાય છે એ સદલમાં મતિને શ્રુતનુ (ઉપાદાન) કારણ માન્યું છે, તેમાં પણ કશી વિસગાંત આવતી નથી. વિદ્યાનંદ કહે છે કે, બીતે કથ ંચિત્ ભિન્ન માનવાથી જ બંને વચ્ચેના કારણકાય ભાવ સગત બની શકે છે.19 (૩) મતિ-શ્રુતજ્ઞાનીને પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં મતિશ્રુતતી યુગપત્ પ્રાપ્તિ થાય છે. આથી શ્રુતની પૂર્વે મતિ છે એ વિધાન સુસંગત બની શકે નહિ, એવી શંકાનું સમાધાન એ છે કે તેનું સમ્યક્ત્વ યુગપત્ ઉત્પન્ન થાય છે, જ્યારે સાતપત્તિ પિત પુત્રની જેમ ક્રમશઃ જિનભદ્ર, અકલક અને મલયગિરિ એનુ' સમથ'ન કરે છે. અલબત્ત, અને મલયગિરિ સમ્યક્ત્વતી જગાએ લબ્ધિને ઉલ્લેખ કરે છે. હરિભદ્ર દલીલ મતિજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના સહભાવના સમાધાનમાં પણ કરે છે. 1 9 2 (૪) કયારેક એવું પણ બને છે કે શ્રુતની પૂર્વે શ્રુત હાય છે, મતિ નહિ. જેમ કે ઘટ શબ્દના શ્રવણ પછી પ્રથમ ઘટનાન (પ્રથમશ્રુત) થાય છે અને તે પછી લ ધારણાદિ ઘટકાય જ્ઞાન (દ્વિતીય શ્રુત) થાય છે. અહીં દ્વિતીય શ્રુતની પૂર્વે' શ્રુતજ્ઞાન છે, મતિ નથી. પ્રસ્તુત શ કાનુ સમાધાન પૂજ્યપાદ પ્રથમ શ્રુતને ઉપચાતઃ મતિ થાય છે. જિનભદ્ર આ જ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જેનસમત જ્ઞાનચર્ચા કહીને આપે છે, જ્યારે અકલંક આ ઉપરાંત બીજી રીતે પણ સમાધાન આપે છે કે વ્યવધાન હોવા છતાં પૂર્વ દિશા) શબ્દને ઉપયોગ થાય છે, તેથી તેની પૂવે' મતિ પરંપરયા પણ હેઈ શકે છે. વિદ્યાનંદ અકલંકના આ દિતીય સમા– ધાનનું સમર્થન કરે છે.193 કેટલાક આચાર્યો મતિપુર્વ મુ એ સૂત્રાશગત સુત ને અર્થ દ્રવ્યસુત કરતા હતા. જિનભદ્ર કહે છે કે, પ્રસ્તુત વ્યવસ્થા અનુસાર દ્રવ્યબુત પછી પતિ પ્રાપ્ત થાય, પરિણામે ભાવતને અભાવ પ્રાપ્ત થશે, વિદ્યાનંદ કહે છે કે, અહંત ભગવાન જ્યારે બેલે છે ત્યારે તેમના દ્રવ્યશ્રતની વે' કેવલજ્ઞાન હોય છે, મતિ નહિ. આથી આવી વિસંગતિઓ નિવારવા માટે સત્તને અર્થ ભાવશ્રત કરીને ભાવવૃતની પૂર્વે મતિ છે એ અર્થ સમજવાને છે. | Fતિ સુથપુષ્યિથા એ વિધાન સામે જે એવી દલીલ કરવામાં આવે કે મતિની પૂર્વે પણ કૃત હોઈ શકે છે, કારણ કે શબ્દથવણ પછી મતિ ઉત્પન્ન થઈ શકે છે. જિનભદ્ર કહે છે કે, મતિની પૂર્વે દ્રવ્યકૃત તે હોઈ શકે. આ પરિસ્થિતિમાં નંદિગત નિષેધ ભાવકૃતના સંદર્ભમાં સમજવાનો છે. આથી ભાવત પછી મતિ નથી એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં કોઈ એવી શંકા કરે કે “પયોગ પછી મયુગ ન હોઈ શકે ? જિનભદ્ર તેને ઉત્તર એ આપે છે કે યુપયોગ પછી મત્યુપયોગ હોઈ શકે છે. આથી ન મતિ સુયપુષ્યિને અર્થ ભાવકૃતનું કાય" મતિ નથી, એ થાય છે. 194 આમ પૂર્વાગત અને નંદિગત લક્ષગુના અર્થઘટન અંગે પ્રાપ્ત થતા વિવિધ મતના આધારે એવું અનુમાન કરી શકાય કે જિનભદ્ર પૂર્વેના કાળમાં કેટલાક આચાર્યો ઉચ્ચારાતા શબ્દને દ્રવ્યકૃતને જ તિજ્ઞાન માનતા હતા, જિનભદ્ર એ મને વ્યવસ્થિત કર્યા છે. પ્રત્યેક પ્રાણીમાં મતિ હોવાને લીધે, તેઓમાં “મૃતિપૂર્વવ' એ કારણ સમાનયણે રહેવા પામે, પરિણામે તેઓમાં કૃતની સમાનતા પ્રાપ્ત થશે, એવી શંકાનું સમાધાન કરતાં અકલંક કહે છે કે, પ્રત્યેક પ્રાણીમાં અતિવૃતાવરણના ક્ષયોપશમની તેમજ બાઘનિમિત્તની ભિન્નતાના કારણે તેઓમાં મૃત સમાન રહેવા પામશે નહિ. * સ્મૃતિ આદિની પૂર્વે મતિ હોવાથી તેઓ પણ ઉક્ત નિયમના આધારે મૃત કહેવાશે, એવી શંકાનું સમાધાન વિદ્યાનંદ એવુ કરે છે કે, યુતનું અત્યંતર કારણ (શ્રતાવરણનો ક્ષયોપશમ) સ્મૃતિ આદિને હેતું નથી, તેથી તેઓને શ્રત કહેવાશે નહિ. મીમાંસકે શ્રુતજ્ઞાનને મતિપૂર્વક માને છે, પણ શબ્દાત્મક શ્રત (વેદોને , મતિપૂર્વક માનતા નથી. કારણ કે તેઓ શબ્દાત્મકશ્રુતને નિત્ય માને છે. વિદ્યાનંદ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૯૧ એનું ખંડન કરતાં કહે છે કે, શબ્દની અભિવ્યક્તિ પણ શબ્દાત્મક યો છે. તેથી શબ્દની પૂર્વે જ્ઞાન હોઇ શકે છે.196 (૩) મતિ-શ્રુત ભેદરેખા સ્પષ્ટ કરતી અન્ય દલીલેા : ઉમાસ્વાતિ કહે છે કે, મતિ વતમાનકાલવિષયક હોય છે, જ્યારે અંત ત્રિકાલવિષયક છે, ઉપરાંત તે મતિ કરતાં વિશેષ શુદ્ધ છે. મતિ કરતાં જીતને વિષય મહાન છે, કારણ કે શ્રુત સર્વજ્ઞપ્રણીત છે અને જ્ઞેય અનંત છે. મતિજ્ઞાન ઈન્દ્રિયઅનિ દ્રિયનિમિત્ત છે, જ્યારે શ્રુત મનેાનિમિત્ત છે. અને આપ્તાપદેશ પૂર્વ ક છે. 1 ૭૩ જિનભદ્ર કહે છે કે, બન્ને જ્ઞાનેા ઇન્દ્રિય મતાનિમિત્ત છે. પરંતુ ભેદ રહે છે કે શ્રુતને અનુસરીને ઉત્પન્ન થતા મતિવિશેષો શ્રુત છે, જ્યારે વ્યુતનિરપેક્ષ રીતે ઉદ્ભવતા મિિિવશેષા મુદ્દે મતિજ્ઞાન છે. હરિભદ્ર, મલયગિરિ અને યોવિજયજી આ વ્યવસ્થાને અનુસર્યાં છે. 198 અને જ્ઞાતે ઈન્દ્રિયમને નિમિત્ત હોવાથી અભિન્ન છે, એ મતને પૂર્વ પક્ષમાં મૂકીને અક્લક શ્રુતનુ મતે નિમિત્તત્વ સિદ્ધ કરે છે. તેઓ કહે છે કે, શ્રુતના મનેનિમિત્તત્ત્વની બાબતમાં કાઈ જો એવે મુદ્દો ઉપસ્થિત કરે કે ઈંદ્રાદિ મનેાનિમિત્ત હોવાથી તેને પણ શ્રુત કહેવાં પડશે, તે તેનું સમાધાન એ છે કે, ઈંદાદ્ધિ માત્ર અવગ્રહથી ગૃહીત થયેલ વિષયમાં પ્રવર્તે છે, જ્યારે શ્રુત અટ્ટ' વિષયમાં પ્રવર્તે' છે. જેમ કે ઈન્દ્રિય અને મત વડે ઘટજ્ઞાન (તિજ્ઞાત) થયા પછી થતું તજજાતીય ભિન્ન ભિન્ન દેશ, કાળ રૂપ આદિથી વિલક્ષણુ પૂર્વ' ઘટનાન શ્રુત છે.1૭૭ વિદ્યાનંદ અકલ કનું સમ”ન કરે છે. વિશેષમાં તેઓ જણાવે છે કે, મતિ વ્યક્ત અને વિષય કરે છે. શ્રુતના ઈન્દ્રિયમને નિમિતત્ત્વની સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, મતિ સાક્ષાત્ ઈન્દ્રિયમનેાનિમિત્ત છે, જ્યારે શ્રુત સાક્ષાત્ મને નિમિત્ત છે અને પર ંપરા ઈન્દ્રિયમને નિમિત્ત છે. 2૦૦ આ સ્પષ્ટતા અનુસાર ઉમાસ્વાતિ, અકલક અને જિનભદ્રન મતમાં કશી વિસ ગતિ રહેતી નથી. ! કેટલાક આચાયે શ્રવણુજન્ય જ્ઞાનને શ્રુત માનતા હતા. અકલક કહે છે કે, શ્રવણુજન્ય જ્ઞાન મતિ છે અને તે પછી થતુ જ્ઞાન શ્રુત છે. જેમકે શબ્દ સાંભળીને ‘આ ગાશબ્દ છે,' એવુ મતિજ્ઞાન થાય છે. તે પછી જેના અનેક પર્યાય ઇન્દ્રિય મનથી ગૃહીત કે અગૃહીત છે એવા તે શબ્દમાં અને તેના અભિધેયમા શ્રોત્રેન્દ્રિય વ્યાપાર સિવાય (અર્થાત્ મને વ્યાપાર દ્વારા) પ્રવતંતુ જ્ઞાન શ્રુત છે. વિદ્યાન દે કહે છે કે જો પૂર્વ પક્ષી શબ્દશ્રવણ પછી થતા શબ્દનિણૅયને શ્રુત કહેતા હોય તે! શ્રોત્ર મતિ પછી શ્રુતને અવકાશ રહેશે નહિ. આ પરિસ્થિતિમાં જે પૂર્વ'પક્ષી શબ્દશ્રવણને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈનસ મત જ્ઞાનચર્ચા ઉપલક્ષણ માનીને એમ કહેતા હોય કે રૂપ, આદિના જ્ઞાન પછી, રૂપ-રસ આદિ સાથે અવિનાભાવથી જોડાયેલા અર્થાંનુ જ્ઞાન શ્રુત છે, તો તે યોગ્ય છે.2°1 કેટલાક આચાર્યાં એવું માનતા હતા કે, મતિ અક્ષર છે, જ્યારે શ્રુત અક્ષરઅનક્ષર ઉભયાત્મક છે. જિનભદ્ર કહે છે કે આ વ્યવસ્થા યોગ્ય નથી. કારણ કે મતિ પણ અનક્ષર (અવગ્રહ) અક્ષર (ઈહાર્દિ) ઉભયાત્મિકા છે. આમ છતાં આવી ભેદરેખા કરવી જ હોય તે એમ કહી શકાય કે શ્રુતમાં વ્યાક્ષર છે, જ્યારે મતિમાં વ્યાક્ષર નથી, તેથી તે અનક્ષર છે. જિનદાસગણિ શ્રુતનેે સાક્ષર અને મતિને અનર માને છે. સંભવ છે તેમણે સ્વીકારેલુ મતિનુ અનક્ષરત્ન જિનભદ્રીય વ્યવસ્થાનુસારી હાય. હરિભદ્ર અને મલયગિરિ શ્રુતને સાક્ષર અને મતિને ઉભયાત્મિકા માને છે.22 અહીં શ્રુતનું સાક્ષરત્વ શ્રુતાક્ષરલાભના સદલ માં અને જિનભદ્રોક્ત સાક્ષરઅનક્ષરત વર્ણ-અવળુ જન્યવના સંદર્ભમાં સમજવાથી કશી વિસ ગતિ રહેતી નથી. કેકલાક આચાર્યાંના મત અનુસાર મતિ વર્લ્ડ (કાચી શણ) જેવી છે, જ્યારે રાજ્જત (વ્યશ્રુત) જીવ (રાણુની દોરી) જેવું છે. જિનભદ્ર કહે છે કે, આ વ્યવસ્થા અનુસાર ભાવદ્યુતને અભાવ આદિ વિસ ંગતિએ પ્રાપ્ત થાય છે. તેથી મતિ વલ્ક જેવી છે અને ભાવદ્યુત શુખ જેવુ છે એમ કહેવું જોઇએ. જિનદાસગણિ પૂર્વ પક્ષીના મતનું માત્ર ખંડન કરે છે કે, ઉક્ત વ્યવસ્થા અનુસાર ‘મતિનું પરિણામ શ્રુત છે, તેવા અથ" પ્રાપ્ત થાય, જે અયે!ગ્ય છે. મલગિરિએ જિનભદ્રોક્ત ઉત્તરક્ષને જ ઉલ્લેખ કર્યા છે. 2૦૩ કેટલાક આચાર્યાં એવું માનતા હતા કે મતિ સ્વપ્રત્યાયક છે, જ્યારે શ્રુત સ્વ-પપ્રત્યાયક છે. જિનભદ્ર કહે છે કે, આમ કહેવુ યોગ્ય નથી, કારણ કે કરાદિ ચેષ્ટા પરપ્રખેાધક હોવાથી મતિ પણ પરપ્રત્યાયક છે. વાસ્તવમાં પપ્રત્યાયકવા સબંધ જ્ઞાન સાથે નથી, પણ જ્ઞાનના કારણ સાથે છે. આ સંદર્ભ'મા શ્રુતનુ અસાધારણ કારણ દ્રવ્યશ્રુત રૂઢ છે, તેમ કરાદિ ચેષ્ટા દ્રવ્યશ્રુત રૂઢ નથી. અથવા નિર્વાણસાધક જ્ઞાનના કારણભૂત જૈન શબ્દરાશિ પરપ્રમેાધક છે, જ્યારે કરાદિ ચેષ્ટા તેવી નથી. જિનદાસણ, હરિભદ્ર અને મલયગિરિએ ઉક્ત મતના માત્ર ઉલ્લેખ કર્યો છે. સભવ છે તેમને જિનદ્રીય અથધટન અભિપ્રેત હોય. 204 તત્ત્વાર્થ" અનુસાર મતિ-શ્રુતના વિષય અસવ પર્યાયવાળાં દ્રવ્યા છે. જિનભદ્ર કહે છે કે, વિષયાદિ એક હાવા છતાં લક્ષાદિ ભેદના કારણે બન્ને ભિન્ન છે, Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૯૩ અલંક અને વિઘન કહે છે કે બન્ને જ્ઞાન વિષયને ભિન્ન ભિન્ન રીતે ગ્રહણ કરે છે, તેથી ભિન્ન છે. 25 અકલંકનું માનવું છે કે, શબ્દાનુજના થાય તે બુત છે. તેઓ સ્વ અને પર પ્રતિપત્તિકાળવિષયક અનુમાન, શબ્દ, ઐતિ હય, અર્થપત્તિ, પ્રતિપત્તિસંભવ અને અભાવને અંતભવ શ્રુતમાં કરે છે, આ બાબતમાં વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, સ્મૃતિથી આભિનિબોધ (અનુમાન) સુધીનાં જ્ઞાન તેમજ ઉપમાન, પ્રતિભા, સંભવ, અભાવ અને અર્થપત્તિ અત્યંત અભ્યાસવશાત્ જ્યાં સુધી અશબ્દાત્મક હોય છે ત્યાં સુધી તેઓને અંતભવ મતિમાં થાય છે, પરંતુ જ્યારે તેઓ શબ્દાત્મક બને છે ત્યારે તેઓનો અંતર્ભાવ શ્રુતમાં થાય છે.20 અકલંક અને વિદ્યાનંદની સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે પરપ્રતિપત્તિ નિયમથી શબ્દાત્મક હોય છે, જ્યારે સ્વપ્રતિપત્તિ શબ્દાત્મક અને અશબ્દાત્મક બને હેઈ શકે છે. જે તે અશાત્મક હોય છે. અનુમાનાદિને અંતર્ભાવ મતિમાં થાય. તારણ - પાંચ જ્ઞાનેન્દ્રિયજન્ય અને મને જન્ય અનુભૂતિ (ક) જે શબ્દ દ્વારા અવર્ણનીય હોય તો તે મતિ છે, (ખ) પરંતુ જો તે વર્ણનીય હેય તે મતિજ્ઞાન પછી મૃત શકય બને છે. તે એ રીતે કે પૂર્વ પ્રાપ્ત જ્ઞાન કે પરોપદેશ (શ્રુતજ્ઞાન)ને ઉપયોગ કર્યા સિવાય ઉક્ત અનુભૂતિને નિર્ણય (અવાય) થાય ત્યાં સુધી મતિજ્ઞાન હોય અને પછી પૂર્વ પ્રાપ્ત જ્ઞાન કે પરપદેશની સહાયથી (શ્રતના અનુસરણથી થતી ઉક્ત નિર્ણયની વિશેષ વિચારણા શ્રુતજ્ઞાન છે, જેમકે : શબ્દ-કોઈ વક્તાએ ગે શબ્દના કરેલા ઉચ્ચારણ પછી “આ શબ્દ છે, રૂપ આદિ નથી (વિશેષ સામાન્યાવગ્રહ) - આ મનુષ્યને શબ્દ છે (વિશેષ સામાન્યાવગ્રહ) >, એ શબ્દ ગે છે (અવાય), આદિ શ્રોતાનું જ્ઞાન મતિ છે. તે પછી ગે શબ્દને અથ', ગાયના શરીરની રચના, ઉપયોગ, મનુષ્ય સાથેના સંબંધો, અન્ય દૂધાળાં પ્રાણીઓ સાથે તુલના આદિ વિચારણું ભાવ-બુત છે. સ્પર્શ-ગુલાબને સ્પર્શ થતાં “આ સ્પર્શ છે,' રૂ૫ આદિ નથી, > પુષ્પને સ્પર્શ છે, > ગુલાબને સ્પર્શ છે, > તે સ્પર્શ મૃદુ છે, કર્કશ નથી (અવાય) આદિ જ્ઞાન મતિ છે. તે પછી ગુલાબમાંથી સુગંધીજળ, અત્તર આદિની પ્રાપ્તિ, અન્ય પુષ્ય સાથે તેની તુલના અને ઉપયોગ આદિની વિચારણુ શ્રત છે. આ પ્રમાણે રૂપ, રસ, અને ગંધનું સમજવું. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જેન સંમત ાનચર્ચા મન-(ક) સ્વનિ અને સ્વપ્નજન્ય અનુભવે મતિ છે. પછી સ્વનનું ફળ, અન્ય સ્વપ્ન સાથે તુલના, સ્વપ્નદૃષ્ટ પદાર્થોની વિશેષ વિચારણા આદિ ચૂત છે. (ખ) અનુમાન-પેલા પર્વત ઉપર ધૂમ છે, મચ્છરોની હાર નથી, તે મતિજ્ઞાન છે. પછી “જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય, પવત તેવો છે, તેથી ત્યાં અગ્નિ હે જોઈએ, એવી અને એથી આગળ વધતી વિચારણા શ્રત છે. (ગ) સ્મૃતિઅવર્ણનીય અનુભૂતિનું અંતજ ૫રહિત સ્મરણ મતિ છે, જ્યારે વચ્ચે અનુભૂતિનું અંત જલ્પ સહિત સ્મરણ શ્રત છે. આ પ્રમાણે ઉપમાન, અભાવ આદિનું સમજવું. આમ મતિ-શ્રતની ભેદરેખા સ્પષ્ટ કરવા માટે જૈનાચાર્યોએ કરેલા કૃતના અર્થઘટનના આધારે એમ કહી શકાય કે જેનપરંપરામાં મૃત શબદ જૈનશાસ્ત્રપરક અથ ઉપરાંત વિશાળ અર્થમાં સ્થિર થયે, જ્યારે જૈનેતર સાહિત્યમાં તે વિશાળ અર્થમાં પ્રયોજાયેલે જણ નથી, કારણ કે વૈદિક દર્શનમાં તે આગમપરક અર્થમાં છે.૨૦૧(ક) અને કાવ્યસાહિત્યમાં તે વેદપરક અર્થ ઉપરાંત વિદ્યા (શાસ્ત્ર), પ્રસિદ્ધિ, સાંભળેલું આદિ અર્થ પરક છે. ૭ (ખ) (ખ) મતિ-શ્રુતની અભિન્નતા – નંદિના કાળ પહેલાં એક પરંપરા મશ્રિતને અભિન્ન માનતી હતી, એવું અનુમાન મંદિગત ‘તહવિ' ૦ 1 રાદના આધારે તેમજ બનને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા જેનાચાર્યોને કરવા પડેલા વિશેષ પ્રયાસના આધારે કરી શકાય. પછીના કાળમાં સિદ્ધસેન દિવાકરે સ્પષ્ટ શબ્દોમાં બન્નેના અભેદનું સંક્ષેપમાં પ્રતિપાદન કર્યું 2 ૦ ૪ જેની સ્પષ્ટતા યશોવિજયજીએ જ્ઞાનબિન્દુમાં કરી છે. અલબત્ત, તેઓ તે બનેને ભિન્ન માને છે. બન્ને જ્ઞાનની અભિન્નતા સિદ્ધ કરતી દલીલે આ પ્રમાણે છે :૨૦ ૭ (૧) મત્યુપયોગથી તેના કાર્યની પ્રતિપત્તિ થઈ જતી હોવાથી શ્રુતને પૃથ ગણવાની આવશ્યકતા નથી, (૨) જે શ્રતને મતિથી ભિન્ન માનવામાં આવશે તે અનુમાન, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન વગેરેને પણ મતિભિન્ન માનવાં પડશે, કારણ કે તેમાં પણ સાવ્યાવહારિક પ્રત્યક્ષત્વને અભાવ છે. (૩) સૂત્રમાં અવગ્રહ આદિને શબ્દતઃ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહ્યાં હોવાથી અનુમાને આદિ અર્થતઃ પરોક્ષમતિ છે તેવું ફલિત થાય છે. આ પરિસ્થિતિમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૯૫ શ્રુતજ્ઞાનને પણ પરાક્ષમતિ કહેવુ ોઇએ, કારણ કે અમુક પરાક્ષ જ્ઞાનને (અનુમાન આદિતે) પરેક્ષમતિમાં અતભૂત કરવાં અને અમુક પરાક્ષજ્ઞાનને (શ્રુતને) મતિભિન્ન ગણવું તે ચેોગ્ય નથી, (૪) જો મતિ..શ્રુતની ભિન્નતાનાં કારણ તરીકે મળ્યા જાતામિ, શ્રુત્વા નામિ એવા અનુભવ મતિ-શ્રુતના ભેદક ધમ ગણાતા હોય તે અનુમાય નામિ, સ્મૃતા જાનામિ એવે અનુભવ અનુમાન, સ્મૃતિ આદિને મતિથી પૃથ સિદ્ધ કરશે. તે અનુમિતિત્વ આદિને મતિનુ વ્યાપ્ય મનાય તેા શબ્દને મતિત્ત્વવ્યાપ્ય કેમ ન કહેવું ? એ પૂર્વ પક્ષી એવે બચાવ કરે કે શ્રુત વખતે મત્યા ન નામિ એવી પ્રતીતિ થાય છે. તેથી મતિ અને શ્રુત ભિન્ન છે, તેા તેને ઉત્તર એ છે કે, જેમ બૈશેષિકાની ન અનુમિનેમિ એવી પ્રતીતિ શબ્દજ્ઞાનની અપેક્ષાએ વિશેષ વિષયક છે, તેમ મળ્યા ન જાનામિ એવી પ્રતીતિ મતિજ્ઞાનમાં વિશેષવિધ્યક છે, તેથી કશી વિસ ંગતિ રહેવા પામતી નથી. (૫) જો એમ કહેવામાં આવે કે, મતિનું કાર્ય નિસગ સમ્યક્ત્વ છે અને શ્રુતનુ` કા` અધિગમસમ્યક્ત્વ છે, તેથી કાય' ભિન્ન હેાવાને લીધે કારણે (મંતિ શ્રુત) પણ ભિન્ન છે. તે! તેનુ સમાધાન એ છે કે અંતે પ્રકારના સમ્યક્ત્વમાં મુખ્ય કારણ તો તદાવરણુને ક્ષાયે પશ્ચમ છે, તેથી કાય”ની ભિન્નતાં કહેવા પામતી નથી. આમ વાસ્તવમાં મતિશ્રુત અભિન્ન છે. છતાં જ્યાં તેને ભિન્ન થ હોય ત્યાં ગામલીવદ ન્યાય સમજવાને છે. એવું અનુમાન અલબત્ત મતિ સિદ્ધસેન દિવાકર પછી પણ અભેદવાદ ચાલુ રહ્યો હશે, વિદ્યાન દે કરેલા અભેદવાદના ખંડનના આધારે કરી શકાય.210 અને શ્રુતમાં સામાન્યની અપેક્ષાએ સાહચય" અને સહસ્થિતિ હોવાથી તેએ કથંચિત્ અભિન્ન છે, જ્યારે વિશેષતી અપેક્ષાએ સાહચય*-સહસ્થિતિ ન હોવાથી તે કથ ચિત ભિન્ન છે, એમ કહીને વિદ્યાનંદે અને માના સમન્વય સાધવાન પ્રયાસ કર્યાં ઢાય તેમ જણાય છે.! 1 Page #205 -------------------------------------------------------------------------- ________________ જેન સંમત જ્ઞાનચર્ચા પાટીપ 1. શાહન્યા. પૃ. ૫૫૪. 2. સાંકા૫, ઉદધૃત શાહમાં પૃ૦ ૨૧૬. 3. એભા ૧-૭, ઉદ્દધૃત શાહનાં પૃ. ૨૧૭. 4. નં. ૭૧. 5, વેદાન્તકારિકા, શાહના પૃ. ૪૫૬. 6. ન્યાકુ પૃ૦ પ૩૦-૩૬. 7. પદાર્થધમસં. પૃ. ૫૧૨–૫૬ (કન્ડલીસહિત), ઉદ્દધુન શાહન્યાપૃ. ૪૫૬ 8. તત્ત્વસંગ્રહ ૧૫૪૭-૪૯, ઉધૃત શાહન્યા. પૃ. ૪૫૬. 9. જુઓ પાદટીપ નં. ૬. 10. ભ૦ ૨૫-૯ (૧૦૭); ૧૫–૧-૧૫ (૫૫૨); ઉ૦ ૫-૨૯૧૧–૧૫. 31. ઉ૦ ૫–૧૮. 12. ઉ૦ ૨૦-૫૩ . 13. સ્થા. ૨-૪–૧૪ (૧૫૫). 14. સ્થા. ૮-૮ (૭૬૨).. 15. સ્થા. ૨-૧-૨૫ (૧૦૪). 16. સૂ૦ ૨–૨–૧૦ (૬૬); સ્થા૦ ૮-૧૪ (૭૬૮) સમ૦ ૨૮. 17. આ૦ ૪-૧-૮ (૨૨૮); સૂ૦ ૧-૧૫-૧૬ (૬૨૨). ભ૦ ૩–૭-૧ (૧૬૩).. 18. ઉ૦ ૧૭-૨; ૪. 19. ભ૦ ૧-૧-૩ (૩) ૧૫-૧ (૫૩૮); સ્થા૦ ૨–૧-૨૪ (૧૦૩). 20. સુહ ૧-૨-૨-૨૫, ૩૧ (૧૩૫; ૧૪૧); ૧-૬-૨ (૩૫૩); ૧-૧૫-૧૬ (૨૨); ભ૦ ૮-૨-૬ (૩૧૯); સ્થા૦ ૫-૩-૧૨ (૫૪૧); સમ પ૭ અનુ૦ ૧. 21. સૂ૦ ૧-૩-૩-૩ (૨૦૬). 22. ભ૦ ૮-૮-૨ (૩૩૯). 23. ભ૦ ૨૦-૮-૩ (૬૭૬). 24. ઉ૦ ૩૬-૬૬; ૮૦; ૮૮; ૧૦૨; ૧૧૩. 25. નં. ૭૯ થી ૮૨; સ્થા. ૨–૧-૨૪ (૧૦૩). 26. અનુ. ૩૬ થી ૪૫, મૃત. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ એ પર્યાયવાચક શબદે છે. 26 છે. સૂયગડ નિયુક્તિ ગા૩. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૧૭. 27. અનુ. ૪૨, ૪૩; નં૦ ૭૨; ૮૬. 28. અનુ. ૩૩; ૩૯. 29. આનિ. ૧૬=વિભાગે ૪૪૨, ખં. પ-પ-૪૫. 30. આનિ ૧૭ = વિભા૦ ૪૫ર; નં. ૫-૫-૪૭; ૪૮, તા. ૧-૨૦: તા. ૧–૨૦૧૫. 30. . તભા. ૧-૨૦, વિભા ૦ ૪૭; ૪૬૯; વિહેમ ૪૬૯. 31. તા. ૧-૨૦–૧૫. 32. લધીય ૩–૧૦, ૧૧, ઉદ્ઘત ન્યાકુળ પૃ૦ ૪૦૪-૫. 33. તા૧-૨૦-૧૫. 34. नामासंसृष्टरूपा प्रतिभा संभववित्तिरभाववित्तिस्र्थापत्तिः स्वार्थानुमा च पूर्व मतिरित्युक्ता । नामसरसृष्टा तु सम्पति शृतमित्युच्यमाने. पूर्वापरविरोधी ન સ્થાણાયામૃતમારાં સમાય ! તà૦ ૧-૨૦–૧૨૪ થી ૨૬. 35. નિશ્ચય દ્વારા કા. ૧૯, ઉદ્દધૃત જ્ઞા, પૃ. ૧૬-૧૭. 36. આનિ ૨૮ = વિભા. ૫૭૮. 37. અનુ. ૨૯ થી ૪૩. 38. આનિ ૧૬=વિભા ૪૪૨; વિભાગ ૪૪૩-૪૬. 39. આનિ ૧૮=વિભા૦ ૪૫૨; નં. ૬૧ નંગૂ૦ ૫૯: નહિ. ૬૧; નં. પૃ. ૧૮૭; જેત પૃ૦ ૭. 40. ત. ૧-૨૦. 41. વિભા૦ ૪૫૩-૫૪. 42. નંગૂઠ ૫૯; નં ૬૨; નમ પૃ. ૧૮૭પ૦ ૨૫. 13. વિભા. ૪૫૭; ૪૯૦; નંચૂ૦ ૭૪; નં ૭૭; નંમ પૃ. ૨૦૧ ૫૦ ૧૪. 14. ૭૫; નંમ ૨૦૧ પં૦ ૧૪. 45. નં. ૭૬. 46. વિભા ૦ ૪૮૮; ૪૭૫. 47. વિભાગ ૪૭૬; ન ચૂ૦ ૭૪; નં ૭૭, નંમ પૃ. ૧૯૮ પં. ૯, 48. ન મ ૦ ૧૯૯, ૫૦ ૧૬. 49. વિભ૦ ૪૭૬ નંચે ૭૪; નં ૭૭; નંમ પૃ ૧૯૮ પં૧૭, ૨૧. 50. વિભા૦ ૪૭૭-૮૧. :51. ૭૪; નંમ પૃ. ૧૯૯ ૫૦ ૨૦. Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈનસંમત જ્ઞાનચર્ચા 52. વિભા ૪૮૨-૮૩; નંમ પૃ. ૨૦૦ ૫૦ ૨૫. 53. નં ૭૭; નંમ પૃ. ૨૦૦ પં૦ ૧૩. 54. નં. ૫૦ ૨૦૧ પં૦ ૧૩. 55. વિભાગ ૪૯૧-૯૪, નંમ પૃ. ૨૦૧ ૫૦ ૯. 56. ભગી. ૮-૩. 57. ન. ૬૨-૬૬. 58. આનિ. ૧૯ વિભા. ૪૯૯ નં૦ ૬૬. 59. નં ૦ ૬૨-૬૫. 60. વિભા૦ ૪૬૨; નહ ૨; નમ પૃ૦ ૧૮૭ ૫૦ ૨૪; જેત પૃ૦ ૭.. 61. cથ મવરં તિવિહેં–નાવ, અમિસ્વર, વળવવાં જ નચૂક પ૬. 62. નમ, પૃ. ૧૮૮ ૫૦ ૧. 63. વિભાળ ૪૬ ૬; નંચૂ ૬૩; નં ૬૫; નંમ પૃ. ૧૮૮ ૫૦ ૨૧. 64. વિભાગ ૪૬૪, વિહેમ ૪૬ ૬; ૬૩, નંહ ૬૫: નંમ પૃ. ૧૮૮ પ૦ ૧૩; જૈત પૃ૦ ૭. 65. નં. ૬૫. 66. કંચૂડ ૬૩; નહિ ૬૫; નંમ પૃ. ૧૮૮ ૫૦ ૨૫. 67. જત પૃ૦ ૨. 68 તલે ૧-ર૦-૧૨૩ થી ૨૬. 69. વિભા ૧૧૬; વિહેમ ૧૧૭. 70. વિભા ૧૨૪, નમ પૃ૦ ૧૪ર ૫૦ ૧૯. 71. દૂર વંવિદ સોફિયાદ્રિ નચૂ ૬૩. 12. નં. ૬૫. 73. ...મનેન વિરન્ટિાદ્રિયવરછેદ્રમાદા નંહ ૬૫. 74. વિભા ૪૭૩-૭૪. 75. નંમ પૃ. ૧૮૮ પં. ૧૮; ૧૪૦ ૫૦ ૨૧. 16. જેત પૃ. ૭. 77. વિભા ૪૫૭; નચૂ ૫૯; નંમ પૃ. ૧૮૮ ૫૦ ૨, 78. વિભા ૪૫૭૫૮; ન ચૂ૦ ૫૯; વિહેમ ૪૬. 7. વિભા ૪૫૯-૬૦. 80. નંચે ૭૪ પૃ. ૫૪ ૫૦ ૨૫. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન 81. વિભા ક૬૦-૬૧. 82. નંમ પૃ. ૧૮૮ પં. ૨. 83. નં. ૬૩, ૬૪. 84. વિભા ૪૬૨-૬૩; નચૂ ૬૧, ૬૨; નહિ ૬૩, ૬૪; નંમ પૃ૦ ૧૮૮ પં ૪ જૈત ૦ ૭. 88. તા ૧-૨૦-૧૦૪ થી ૯. 85. આનિ. ૧૯ = વિભા. ૪૯૯ = નં ૬૬. 86, વિભા પ૦૦. 87. નંમ પૃ. ૧૮૯ પં૦ ૭. 88. વિભા ૫૦૦, ૫૦૧, નંહ ૬૬; નંમ ૧૮૯ ૫૦ ૯; જેત પૃ૦ ૭. 89. વિહેમ ૧૭૪. 90. વિભાગ ૨૦૧; નંહ ૬૬. 90.ક. નંહ ૬૬; નંમ પૃ૦ ૧૮૯–૫૦ ૬. 91. વિભા. ૧૬૧; નંહ ૪૪; નંમ પૃ. ૧૪૨, ૫૦ ૨૧. 92. નં ૬૬; નેમ પૃ૧૮૯; ૫૦ ૯ 93. નંહ ૬૧; ન મ મૃ. ૧૮૭ ૫૦ ૧૨. 93.ક. તરા ૧-૨૦-૧૫. 94. અભિ૦ કે ૧ ભાગ ૨-૪૧, ૪૨. 95. પ્ર ભ૦ ૭-૭-૪ (૨૯૧). 96. પ્રજ્ઞા ૦ ૩૧મું પદ. 97. આનિ ૧૮=વિભા૦ ૪૫૨. 98. નં. ૬૭-192; તવ ૨-૨૫. 99. નં ૦ ૬૯. 100. વિભા. ૧૨ ૧૩; નં. ૬૭; નં ૬૯ નોમ પૃ૦ ૧૯૦ પં૦ ૧૭. 101. નં૦ ૬૮ , 102. વિભાગ ૫૦ ૭. 103. નંગૂટ ૬૬; નહિ ૬૮; નંમ પૃ૧૯૦ પં૦ ૧. 103.ક. વિભા પર૦-૨૧. 104. વિભાગ પ૦૯-૧૦; નચૂક ૬૬; નં ૬૮; નંમ પૃ. ૧૯૦ ૫૦ ૫. 105. વિભાગ પ૦૯–૧૧; નંગૂ૦ ૬૬; નંમ પૃ. ૧૯૦ પં. ૮. ' 106. નં. 9. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન સંમત જ્ઞાનચર્ચા 107. વિભા ૫૧૪, ૩૯૯૧; નંગૂટ ૬૮; નંહ ૭૦; નંમ પૃ. ૧૯૧ ૫૦ ૭. 108. વિભા૦ ૫૧૫-૧૮, ૨૧ નંગૂ૦ ૬૮. 109. વિભા. ૫૧૩; નંગૂટ ૬૮; નંમ પૃ. ૧૯૦ ૫૦ ૨૨. 110. વિભા. ૫૦૬, ૧૩; ન ચૂ ૬૬, ૬૭. 111, વિભા૦ ૫૦૬; નંગૂ૦ ૬૬; નં ૬૮; નંમ પૃ. ૧૮૯ પં૦ ૨૪. 112.ક. વિભા૦૫૨૨-૨૩; નચૂક ૬૮; નહ ૭૦; નંમ પૃ. ૧૯૧ ૫૦ ૧૮. 112. ત. તભા ૨-૨૫; તા ૨-૧૧-૨. 113. તસ ૨-૨૪, તરા ૨-૨૪–૫. 114. તો ૨-૨૪–૨ (ગ). 115. તલે ૨-૨૪-૨ (ગ). 116. તસ ૨-૨૪. 117. તભા ૨-૨૫. 118. વિભા. ૫૦૩–૫, સંચૂ ૬૫; નંહ ૬૯; નંમ પૃ. ૧૮૧, ૫૦ ૧. 119. ન ૦ ૭૧-૭૨. 120. વિભાવ પર૪ નંગૂટ ૬૯; નંહ ૭૧; નંમ પૃ. ૯૩ પં૧૫; જેત પૃ૦ ૭. 121. નં ૭૧-૭૨; નંગૂઠ ૭૦; નંહ ૭૨; નંમ પૂ૦ ૧૦૪, પ૦ ૧૭, જેત પૃ૦ ૭. 122. સંચૂ૦ ૭૦; નમ પૃ. ૧૯૪ ૫૦ ૧૭ જત પૃ. ૭. 123. જુઓ પાછીપ નં. ૧૨૧. 123 ક. વિભા પર૫-૩૦. 124 વિભા. ૫૩૨-૩૩; નંગૂટ ૭૦. 125. નં. ૭૩-૭૫. 126. વિભા૦ ૫૩૪; નંચૂ૦ ૭૧; નં ૭૩; નેમ પૃ. ૧૯૫ ૫૦ ૧૯. 127. વિભા૦ ૫૩૭; નં ચૂ૦ ૭૨; નં ૭૪; નંમ ૫૦ ૧૯૬ પં૦ ૧. 128. વિભા પ૩૮–૪૦. 129. વિહેમ ૫૪૩. 130. વિભા૨ ૫૪૨. 131. સંચૂ ૭૩; નંહ ૭૫; નંમ પૃ ૧૯૮ પં૦ ૯. 132. નં. ૭૪; વિભા૦ ૫૪૩-૪૫. 133. ૭૨; નં ૭૪; નંમ પૃ. ૧૯૬ ૫૦ ૪. Page #210 -------------------------------------------------------------------------- ________________ પા ની આવા XX વા હું ૨ સિ માાન, ધન 302009, શ્રુતજ્ઞાન 134. નચૂ૦ ૭૨; નં ૭૪; નમ પૃ ૧૯૬ 135. વિભા॰ ૫૪૪-૪૫; નચૂ૦ ૭૨; ન હું ૭૪; નોંમ પૃ૦ ૧૯૮ ૫૦ ૪ 136. શ્વેત પૃ૦ ૭. 137. નં. ૧૧૮; ન ૧૧૮; નમ પૃ૦ ૨૪૮ ૫૦ ૧૯. 138. વિભા॰ ૫૨૪; ન ચૂ૦ ૬૯;ન& ૭૧; ન'મ પૃ૦ ૧૯૩ ૫૦ ૧૫, જૈત ±૦ ૭. 139. ન. ૭૭; વિભા॰ ૪૬૯. 140. વિભા૦ ૪૯૫-૯૮; નચૂ ૭૩; નંહ ૭૫; નામ પૃ૦ ૨૦૧ ૫૦ ૧૬. 141. '૦ ૭૮. 142. વિભા॰ ૫૪૬; વિલ્હેમ ૫૪૯. 143, નચૂ॰ ૭૬, નહુ ૭૮; નમ પૃ૦ ૨૦૩, ૨૧૨; જૈત પૃ૦ ૭. 144. નં ૮૭-૯૭. 145.ક. ન. ૭૯; ત॰ ૧-૨૦. 145. નં૦ ૭૯–૧૨૦, 146 તલા ૧-૨૦; તસ ૧-૨૦; તરા ૧-૨૦-૧૨, 147. ત. ૮૪; તા ૧-૨૦. 147.ક. નં. ૮૩; તસ ૧-૨૦, તરા ૧~૨૦-૧૪. 148. નં. ૮૫. 149, નંગ પૃ॰ ૨૦૮ ૫૦ ૧૩. 150, 'ચૂ॰ ૮૩; ન'હું ૮૫; નમ ! ૨૦૮ ૫૦ ૧૩. 151. વિભા॰ ૫૪૭. 152. મ પૃ૦ ૨૦૩ ૫૦ ૨૨. 153. નચૂ॰ ૭૭; નંદુ ૭૯; નમ પૃ૦ ૨૦૩ ૫૦ ૧૫, શ્વેત પૃ૦ ૭. 154. ગણધરવાદ પ્રસ્તાવના પૃ૦ ૯-૧૧. 155. આનિ॰ ૮૭=વિભા॰ ૧૦૭૭. 156. આચાય... યન્ત્રોત તદ્ન નામિતિ । તભા॰૧-૨૦. 156.ક્ર. નં ૭૯, નમ પૃ૦ ૨૦૩, ૫૦ ૨૧. 157. નહું ૭૧, તત્ત્વતો દેં બીતત્વાત્ નમ. પૃ॰ ૧૯૩ ૫૦ ૧૬. 158. પદ્મચરિત ૧-૪૧, ૪૨, મહાપુરાણુ (આદિપુરાણુ) ૧-૨૬૬ ૧૯૮-૨૦૧૬ ઉદ્ધૃત ગણુધરવાદ પ્રસ્તાવના પૃ૦ ૯-૧૧, 159. ગણધરવાદ પ્રસ્તાવના પૃ૦ ૯-૧૧160. તમ પૃ. ૨૦૪ ૫૦ ૩. ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ જન સંગત જ્ઞાનચર્ચા 161. કંચૂક ૮૦૬ નહ ૮૨; નંમ પૃ. ૨૦૪ પં૦ ૮. . 162. લખ૦ ૫-૫-૪૪૬ ૪૫. 163. ધવલા ભા. ૧૩, પૃ. ૨૪૭, સૂ૦ ૫-૫-૪૫. 164. ધવલા ભા. ૧૩ પૃ. ૨૫૯, સૂ૦ ૫-૫-૪૬. 165. ધવલા ભા. ૧૩, પૃ. ૨૪૯, ૫૧, પ૨, ૫૪, સૂ૦ ૫-૫-૪૬. 166. પખં૦ ૫–૫-૪૬. 167. ધવલા ભા૧૩ પૃ. ૨૬૦ સૂ૦ ૫–૫-૪૬. 168. ધવલા ભા. ૧૩ પૃ૦ ૨૫૦ સૂ૦ ૫–૫-૪૬. 169. ધવલા ભા. ૧૩, પૃ. ૨૫૧ સૂ૦ ૫–૫-૪૬. 169 ક વખ૦ ૫-૫–૪૭, ૪૮. 170. તભા ૧-૨૦. 171. પખં, ૫-૫-૪૭. 172. ધવ૦ ભાવ ૧૩ પૃ. ૨૬૨, સૂ૦ ૫–૫-૪૮. 173. જુઓ પાદટીપ ૧૩૯, ૧૪૦. 173. ધવ ભા ૧૩, પૃ. ૨૬૩-૬૫ 174. વિભા૦ ૪૯૮. 175. ધવ ભાવ ૧૩ પૃ. ૨૬૪ સૂ૦ પ-પ-૪૮. 176. કર્મગ્રંથ પૃ. ૧૮. 177. ધવભા૧૩ પૃ૦ ૨૬૫-૭૧, સૂ૦ ૫–૫-૪૮. 178. કર્મગ્રંથ પૃ. ૧૮–૧૯. 179. ધવ, ભા. ૧૩, પૃ. ૨૬૯-૭૧, સૂ૦ ૫-૫-૪૮. ' 180. ખં, પ-પ-૫૦. 181, ધવ, ભા. ૧૩, પૃ. ૨૮૦, ૨૮૬. [182. ભ૦ ૮-૨-૩ (૩૧૭) ૯-૩૧-૧(૩૬૪). સ્થા. ૮-૮ (૭૬૨). 183. વિભા ૦ ૧૧૮-૧૨૫; સંચૂ ૪૩; નંહ ૪૪; નેમ પૃ૦ ૧૪૨ પં૦ ૩. 184. વિભા૦ ૧૩૧; ૧૪૪-૪૭. 185. વિહેમ ૧૪૭–૪૮. 186. વિભા૧૪૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન 187. વિભા૦ ૧૩૪; ૧૫૦-૫૨. 188. ચૂ ૪૩. 189. તભા ૧-૩૧. 190. તસ ૧-૨૦; તરા ૧-૨૦-૭. 191. તસ ૧-૨, તરા ૧-૨૦૧૩ થી ૫; તલેા ૧-૯-૨૭;...શ્રુતસ્ય હિ સ મતિય થા વક્ષ્ય મૃત્......નમ પૃ૦ ૧૪૧ ૫૦ ૨૦. 192. તસ ૧-૨૦; વિભા ૧૦૬-૭; તરા ૧-૨૦-૮; ન હું પૃ॰ ૪૪. નમ ગૃ૦ ૭૦ ૫૦ ૧૩; ૧૪૧ ૫૦ ૨૪. 193. તસ ૧-૨૦; તરા ૧-૨૦-૧૦; તક્ષ્ા ૧-૨૦-૬. 194. વિભા ૧૦૮-૧૨; તલેે ૧-૨૦-૭; ૮. 195. તરા ૧-૨૦-૯. 196. તલે ૧-૨૦-૧૬૬ ૧૨; ૧૭-૨૩. 197. તભા ૧-૨૦; ત૦ ૨૨-૨૬...શ્રુતજ્ઞાન તુ ત્રિાવિત્રયવિશુદ્ધત તિ તભા ૧૨૦, 198. વિભા ૯૯; ૧૪૩; નતુ ૪૪; નમ પૃ૦ ૧૪૧, ૫-૬, જૈત પૃ૦ ૨. श्रुतानुसारित्वं च संकेतविषयपरोपदेश श्रुतग्रथ वानुसृत्य वाच्यवाचकभावेन સાંચાળ ‘ઘટો ઘટ:' ત્યાચન્તનન્યા (બેસ્મા) વારમત્વિમ્ । જૈત. પૃ૦ ૨. 199. તરા ૧-૯-૩૦ થી ૩ર. उभयेोरिन्द्रियानिन्द्रियनिमित्तत्वादिति चेन्न, અસિદ્ધાત્ ।તરા ૧-૯-૩૦. 200. તલે ૧-૯-૩૦ થી ૩૨. ૨૦ 201. તરા ૧-૯-૩૩; ૨-૨૧-૧; તલેે ૧-૯-૩૨; ૩૩. 202. વિભા ૧૬૧, ૧૬૯; વિહેમ ૧૭૦; નહુ ૪૪; નમ પૃ૦ ૧૪૨ ૫૦ ૨૧. અન્નરાળુત સુત, અળવ મતિનાળ પતિ । ન ચૂ॰ ૪૩. 203. વિભા ૧૧૩-૬૦; નચૂ૦ ૪૩; નમ પૃ. ૧૪૨ ૫ ૧૬. 204. વિભા ૧૭૦-૭૩; નચૂ૦ ૪૩; ન'હું ૪૪: નમ ૧૪૨, ૫૦ ૨૩. 205. ત॰ ૧-૨૭; વિભા ૮૫-૯૬; તરા ૧-૯-૨૯; તણ્ણા ૧-૯-૨૯ (ગ) 206. લથીય॰ ૩–૧૧; ઉષ્કૃત ન્યાકું પૃ૦ ૪૦૩; તરા ૧-૨૦-૧૫; તફ્લે.. ૧-૨૦-૮૪ થી ૮૮; ૧૨૪ થી ૨૬. 206.(૪) યા॰ ૧–૪૯; શ્રુતમાનવિજ્ઞાનમ... યેમા ૧-૪૯. 206.(ખ) મેત્રિ૰ અને આપ્યું. Page #213 -------------------------------------------------------------------------- ________________ २०४ જૈનસંમત જ્ઞાનચર્ચા 207. दो वि एयाहं भण्णमण्णमणुगयाहं तह वि पुण एस्थाऽऽयरिया णाणतं पण्णवेति-नं ४४. 208. वैयर्यातिप्रसंगाभ्यां न मत्यम्यधिकं श्रुतम् । નિશ્ચય૦ ૧૯, ઉદ્ભૂત જ્ઞા, પૃ. ૧૭. .209. सा. पृ० १६-१७. 210. तसो १-८-३२(1), 211. साहादिसाधनं कथंचिन्नानात्वेन व्याप्तं सर्वथै करवे तदनुपपवेरिति तदेव साधयेन्मतिश्रुतयोर्न पुन: सर्वथैकत्वं तयोः कथंचिदेकत्वस्य साध्यावे सिद्धसाध्यतानेनैवोक्ता । तश्व १-१-२५ (1) Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ અવધિજ્ઞાન મુદ્દાઓ ઃ (૧) અવધિનું અર્થઘટન, (૨) અવર્ધને પ્રારંભ, (૩) અવધિના પ્રકારે ? નિયુક્તિ, પખંડાગમ, નદિ અને તત્ત્વાર્થાગત (૪) ભવપ્રત્યય – ગુણપ્રત્યય (૫) આનુગામિક, અનાનુગામિક, મિથ, પ્રતિપાતિ, અપ્રતિપાતિ.. આનુગામિકના ભેદ : અંતગત, મધ્યગત, ક્ષેત્રાનુગામી, ભવાનુગામી, ક્ષેત્રભવાનુગામી, અનાનુગામિકના પ્રભેદઃ ક્ષેત્રાનનુગામી, ભવાનનુગામી, ક્ષેત્રભવાનનુગામી, (૬) અ. વર્ધમાન- હાયમાન : વૃદ્ધિહાનિનાં કારણે, વૃદ્ધિહાનિના પ્રકારે, દ્રવ્યાદિની વૃદ્ધિહાનિ, વ્યાદિની વૃદ્ધિહાનિને પારસ્પરિક સંબંધ, દ્રવ્યાદિની વૃદ્ધિને પારસ્પરિક સંબંધ, જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવધિ, દેવ આદિનું અવધિ પ્રમાણ, આ. દેશાવધિ પરમાવધિ, સર્વાવધિ, (૭) અવસ્થિત – અનવસ્થિત ઃ નિયુક્તિગત અને તવાગત વિચારણું (૮) એક ક્ષેત્ર–અનેક ક્ષેત્ર (૯) જૈનેતર દશનસંમત જ્ઞાને ઃ (ક) વેગસંમત અતીત અનાગત. જ્ઞાન, સૂમવ્યવહિત વિપ્રકૃષ્ટ સિદ્ધિ, ભુવનજ્ઞાન, ભવપ્રત્યય, ઉપાયપ્રત્યય. પૂર્વજાતિજ્ઞાન અને દિવ્યત્ર (ખ) બૌદ્ધદર્શન સંમત પુવૅનિવાસ, દિબાયસેતધાતુયા અને દિમ્બચખુ ઝાણુ. (૧) અવધિનું અર્થઘટન : મર્યાય શબ્દ મય + ઘા (ઘારાષo : ગ. ૩) ધાતુમાંથી નિષ્પન્ન. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈનસ મત જ્ઞાનચર્ચા થયા છે. આ નિયુ*ક્તિકારે તેને સાત પ્રકારે સમજાવ્યો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ.1 જેનું અવધિ એવું નામ રાખવામાં આવ્યું છે, તે નામાવવિધ છે. જેમાં અવધિની સ્થાપના કરવામાં આવી છે, તે સ્થાપનાવધિ છે. સ્થાપના બે પ્રકારની છે : (૧) મૂળ વસ્તુના આકાર વિનાની, જેમકે અક્ષ આદિ (૨) અને મૂળ વસ્તુના આકારવાળી, જેમકે અવધિજ્ઞાન સાથે સંકળાયેલાં દ્રવ્ય, ક્ષેત્ર અને સ્વામીના આકાર, એવી સ્પષ્ટતા જિનભદ્રે કરી છે.2 જેમ આલ કારિકાએ વ્યંગ્યા સાથે સંકળાયેલાં વ્યંજક શબ્દ, વ્યૂ જક અથ, વ્યંજના વ્યાપાર અને કાવ્યને ધ્વનિ તરીકે ઓળખાવ્યાં છે, તેમ નિયુ*ક્તિકારે પણ અવધિજ્ઞન સાથે સંકળાયેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને દ્રશ્યાદિ અવધિ તરીકે ઓળખાવ્યાં છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, જે દ્ર, ક્ષેત્ર, કાળ, ભવ અને ઔયિકાદિ ભાવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે; જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને અધિજ્ઞાની જુએ છે અને અવધિની પ્રાપ્તિ માટે જે શરીર આદિ દ્રવ્યોની સહાય મળી છે, તે વ્યાદિને દ્રવ્યાવધિ ક્ષેત્રાવધિ, કાલાધિ, ભવાધિ અને ભાવાવધિ તરીકે ઓળખવામાં આવે છે. અવધિજ્ઞાન સ્વરૂપતઃ ક્ષાયે પશમિક ભાવમાં રહે છે. નિયુક્તિ પછીના કાળના આચાર્યએ અવધિ શબ્દને વિવિધ પ્રકારે સમજાવ્યા છે ઃ (૧) અવધિને મુખ્ય વ્યુત્પત્તિજન્ય અર્થ મર્યાદા છે, જેને. ઉલ્લેખ પૂજ્યપાદ જિતભદ્ર, મયગિરિ આર્દિ આચાર્યોએ કર્યાં છે. તત્ત્વા સૂત્રના ( રૂવિષ્યવષે: ૨-૨૮) આધારે ચૂર્ણિકારે કરેલી સ્પષ્ટતાને અનુસરીને મલગિર કહે છે કે, અવધિજ્ઞાન માત્ર રૂપી દ્રવ્યોમાં પ્રવર્તે છે, એ તેની મર્યાદા છે.ઉ અહી એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે કે મત્યાદિ ચારેય જ્ઞાન મર્યાદાવાળાં છે, તો આ નાતને જ કેમ અવધિ કહ્યું છે ? પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન અકલંક એવુ`. આ પે છે કે, જેમ ગતિશીલ પદાર્થોમાં ગાય માટે જ ગા શબ્દ રૂઢ થયેા છે, તેમ મૃત્યાદિ ચાર જ્ઞાનામાં આ જ્ઞાન માટે જ અવધિ શબ્દ રૂઢ થયા છે, જ્યારે ધવલાટીકાકાર એનુ બીજી રીતે સમાધાન આપે છે કે, અવધિ સુધીનાં ચારેય નાના મર્યાદિત છે, પરંતુ અવધિ પછીનું કેવળજ્ઞાન અમર્યાદિત છે, એવું સૂચવવા માટે અવધિ શબ્દ પ્રયાજાયા છે.8 ધવલાટીકાકારે અહી અવધિને ચેાથા જ્ઞાન તરીકે ઉલ્લેખ્યુ હાવાથી એમ માનવું પડે કે કેટલાક આચાર્યો મતિ, શ્રુત, મન:પર્યાય અને અવિધ એવેા ક્રમ પણ સ્વીકારતા હશે. અકલંક અવધિના પ્રતિવૃદ્ધ જ્ઞાનધિજ્ઞાનમ્ એવી વ્યાખ્યા આપે છે, જ્યારે મલયગિરિ પ્રતિદ્વંદ્રની Page #216 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૦૭ જગ્યાએ ૩ક્ષિત શબ્દને ઉપયોગ કરે છે. અલબત્ત, બન્ને વચ્ચે કશે અર્થભેદ નથી. (૨) પૂજ્યપાદ, મલયગિરિ આદિ આચાર્યો અવ ઉપગને અથ' મધઃ કરે છે.10 અકલંક એવી સ્પષ્ટતા કરે છે કે, અવધિને વિષય નીચેની તરફ વધુ પ્રમાણમાં હોય છે.11 હરિભદ્રને અનુસરીને મલયગિરિ “અ અ વિસ્તૃ વસ્તુ પિરિજિઇને મનેન તિ” એવી વ્યુત્પત્તિ આપે છે.12 (૩) હરિભદ્રને અનુસરીને મલયગિરિ અવધિનો અર્થ અવધાન કરે છે. જિનભદ્રના મતે અવધાનને અર્થ મર્યાદા છે; હરિભદ્રના મતે વિષયજ્ઞાન છે. જ્યારે મલયગિરિના મતે અર્થને સાક્ષાત્કાર કરનારો આત્માનો વ્યાપાર છે. $ અવધિના મર્યાદા આદિ ત્રણ અર્થોમાંના પ્રથમ બે અર્થો અવધિજ્ઞાનની વિશેષતા સૂચવે છે, જ્યારે ત્રીજો અર્થ (હરિભક અને મલયગિરિ સંમત અવધાન ) સીધે જ જ્ઞાનવાચક છે. (૪) ધવલાટીકાકાર મર્યાદા અને અધ:પરક અર્થ ઉપરાંત અવધિને. અર્થ આત્મા પણ કરે છે.14 યશોવિજયજી પૂર્વાચાર્યોની વિચારણાને ધ્યાનમાં રાખીને સારા વિદ્રવિષયજ્ઞાતીય માનમીત્રોવે જ્ઞાનમવધિજ્ઞાન ( જેત૦. પૃ૦૭) એવું લક્ષણ આપે છે. 15 (૨) અવધિનો પ્રારંભ : - જીવને જ્યારે અવધિજ્ઞાન થાય ત્યારે તે સર્વ પ્રથમ શું જુએ છે, તેની સ્પષ્ટતા કરતાં આ નિયુક્તિકાર કહે છે કે, તેજસ અને ભાષા વગણની વચ્ચે રહેલી અયોગ્ય વગણને તે (અવધિ;ાની) જુએ છે.10 ઉક્ત વિગતને સમજવા માટે વગણની સ્પષ્ટતા આવશ્યક છે . તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર તત્ત્વના જીવ-અછવ વગેરે સાત પ્રકાર છે. અજીવના ચાર ભેદ છે ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. (કેટલાક આચાર્યો કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારતા હતા.) ઉપર્યુક્ત ભેદગત પગલાસ્તિકાય રૂપી છે, જ્યારે બાકીના અરૂપી છે.11 ઉમા સ્વાતિને અનુસરીને જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યો કહે છે કે અવધિને વિષય રૂપી દ્રવ્ય છે.15 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે રૂપીને અથ પુદ્ગલે અને પુગલદ્રવ્ય સાથે સંબંધિત છ સમજવાને છે.19 Page #217 -------------------------------------------------------------------------- ________________ Ro૮ જેનસંમત નચર્ચા . આવશ્યક નિયુક્તિમાં જણુંવ્યા અનુસાર વગણના ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, આનપાન, મન, કર્મ, ધ્રુવ, અધુવ, શૂન્ય, અશૂન્ય, છુવાનેતરના ચાર ભેદ અને તનુ એમ ભેદ છે. ૩૦ જિનભક સ્પષ્ટતા કરે છે કે, જેમ મેટા સમૂહની ગાયને ઓળખવા માટે અમુક નામ આપવામાં આવે છે, તેમ સમસ્ત પગલાસ્તિકાયને ઔદારિક આદિ વગણાઓ દ્વારા અહંત ભગવાને સમજાવ્ય છે.21 મલધારી હેમચન્દ્રસુરિ સ્પષ્ટતા કરે છે કે, વગણ એટલે સજાતીય વસ્તુઓને સમુદાય.22 જિનભ કરેલા ઉલ્લેખ અનુસાર એક એક પરમાણુને સમુદાય તે એક વગણું. તે પછી સમસ્ત લેકવતી હિંપ્રદેશ સ્કંધની બીજી વર્ગવ્યું. તે પછી ત્રિપ્રદેશ સ્કંધની ત્રીજી વગણ. એ રીતે વગણાની સંખ્યા ક્રમશઃ આગળ વધતી ચાલે છે. પરિણામે સંખેય પ્રદેશની વગણાઓ, અસંખ્યય પ્રદેશની વગણુઓ અને અનન્ત પ્રદેશની વગણુઓ પ્રાપ્ત થાય છે. અનન્ત પ્રદેશી અનન્ત વગણએ પ્રથમ દારિક શરીર માટે અગ્રહણયોગ્ય બને છે કારણ કે એ પગલે હજુ ઔદારિક શરીર માટે લાયક બન્યાં નથી. તે પછી એક એક એમ પ્રદેશ વૃદ્ધિથી ક્રમશ: વધારે થતો રહે છે. પરિણામે અમુક કક્ષાએ એ પુદ્ગલે દારિક શરીર માટે ગ્રહણગ્ય બને છે અને દારિક વર્ગણ તરીકે ઓળખાય છે. તે પછી તેમાં એક એકને વધારે થતાં અમુક કક્ષાએ તે પુગલે અને વૈક્રિય બને માટે અગ્રહણયોગ્ય બને છે, અર્થાત તે પુદ્ગલોમાં ઔદારિક શરીરને ગુણધર્મ પૂર્ણપણે નષ્ટ થયો નથી અને વિક્રિયનો ગુણધર્મ પૂર્ણપણે પ્રાપ્ત થયો નથી. ઔદારિક અને વૈક્રિયની વચ્ચે રહેલાં આ પુગલેમાંથી જે પુગલો દારિક શરીરની નજદીકનાં છે, તેઓને દારિક શરીર અગ્રહણગ્ય કહે છે અને જેઓ વૈશ્ચિયની નજદીકનાં છે, તેઓને શૈક્રિય શરીર અગ્રહણયોગ્ય કહે છે, અર્થાત્ ઔદારિક શરીર અગ્રહણયોગ્યમાં ક્રમશઃ વધારે થતાં તે વૈક્રિયશરીર અગ્રહણગ્ય બને છે. તે પછી તેમાં ક્રમશઃ વધારે થતાં અમુક કક્ષાએ તે પુગલો ઐકિય શરીર ગ્રહણ એ ગ્ય બને છે. આ રીતે ક્રમશ: વધારે થતાં કમ સુધીની વગણની અગ્રહણુ> ગ્રહણ-અગ્રહણયોગ્ય એમ ત્રણ ત્રણ કક્ષાઓ પ્રાપ્ત થાય છે. તે પછી તેમાં ક્રમશ: વધારે થતાં ધ્રુવ, અદ્ભવ, આદિ વગણુઓ પ્રાપ્ત થાય છે. અવધિજ્ઞાની જેમ જેમ આગળની વગણીઓ જેવાની શક્તિ મેળવતો જાય તેમ તેમ તેનું જ્ઞાન વિશેષ સૂકમ અને વિસ્તૃત બનતું જાય છે. 83 દારિકથી કમ સુધીની વગણુઓને નીચેના કેષ્ટક દ્વારા સમજાવી શકાય ? Page #218 -------------------------------------------------------------------------- ________________ fJloke ગુરુલઘુ [ સ્થૂલદ્રવ્ય ] વૈક્રિય cle_fdpta elàlà Jlle cleart bela [F]13ke eclelove_eja_FUL અવગ્રહયાગ્ય અગ્રહણ યાગ્ય Telle તેજસ color_eleaselle kalkia preke éele foot el≥le exo) અગ્રહણયોગ્ય અગુરુલઘુ [ સૂક્ષ્મદ્રવ્ય ] ભાષા cleopthld અગ્રહણુયાગ્ય Plhle clip_ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈનસંમત જ્ઞાનચર્ચા લધુ (ભાષા અગ્રહણયોગ્ય) માં થાય છે તે અવધિજ્ઞાનીનું જ્ઞાન અગુરુલઘુ દ્રવ્યોમાં જ આગળ વધે છે, ગુરુલઘુ દ્રવ્યોમાં નહીં. અલબત્ત, કેઈક અવધિજ્ઞાની ગુરુલઘુ દ્રવ્યોને પણ જોઈ શકે છે. 21 મલધારી હેમચન્દ્રસૂરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર જેનું અવધિજ્ઞાન ગુરુલઘુથી શરુ થયું હોય તે જીવની જે વિશેષ વિશુદ્ધિ ન થાય તે તેનું જ્ઞાન કેટલાક સમય પછી નષ્ટ થાય છે. આ બધી સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે અગુરુલઘદ્રવ્યથી શરૂ થતા અવધિજ્ઞાન કરતાં ગુરુલઘુથી શરુ થતા અવધિજ્ઞાનની કક્ષા ઉતરતી છે. વળી તેને નાશ થવાની શક્યતા પણ વિશેષ છે. અવધિના નાશની બાબતમાં જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે અવધિનું જે આરંભબિંદુ છે તે જ તેનું પતનબિંદુ છે,89 અર્થાત અવધિ ઘટતું ઘટતું તેના મૂળ આરભબિંદુએ આવીને જ નષ્ટ થાય છે. (ક) અવધિના પ્રકારે : (ક) આગમોમાં પ્રાપ્ત થતા પ્રકારો : ભગવતીસૂત્રમાં આધવધિક અને પરમાધવધિકને ઉલ્લેખ છે. ત્યાં એક જ સ્થળે છદ્મસ્થ અને આધવધિક તેમજ પરમાધવધિક અને કેવલીની તુલના કરવામાં આવી છે. જેમ કે છદ્મસ્થ જીવ પરમાણુ પુદ્ગલ વગેરેને જ પ્રમાણમાં જાણે છે, જુએ છે. તે પ્રમાણમાં આધવાધિક પણ જાણે છે, જુએ છે અને જે પરમાવધિક જાણે છે જુએ છે તે કેવલી જાણે છે, જુએ છે.૩૦ આ વિગતોના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીન કાળમાં આધવધિક અને પરમાધવધિક એમ અવધિજ્ઞાનીની બે દક્ષાઓ હતી, જેમાં આધેવધિક પ્રથમ કક્ષા અને પરમાધવધિક દ્વિતીય કક્ષા હતી. અલબત્ત, પછીના કાળમાં અવધિજ્ઞાનની બે કક્ષાએ ઉપરાંત ત્રીજી-સર્વાવધિની કક્ષા પણ સ્વીકારાઈ છે. અલબત્ત, અકલ ક દેશાવધિ અને સર્વાવધિ એમ બે જ કક્ષાઓ સ્વીકારે છે. 31 પછીના કાળમાં વિકસેલા અવધિના પરમાવધિ પ્રકારનું મૂળ પર માધવધિમાં જોઈ શકાય અને દેશાવધિની તુલના અધેવધિક સાથે કરી શકાય. સ્થાનાંગમાં ભવપ્રયત્ન, ક્ષાપશમિક, આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ પ્રકારનો ઉલ્લેખ મળે છે. (ખ) નિર્યુકિત અને તે પછીના ગ્રંથોમાં પ્રાપ્ત થતા ભેદ : આવશ્યક નિયુક્તિ અને ખંડાગમમાં જણાવ્યા અનુસાર અવધિના પ્રકારો અસંખ્ય છે. ૩૩ જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, ક્ષેત્ર-કાળની દષ્ટિએ અસંખ્ય પ્રકૃતિઓ છે, જ્યારે દ્રવ્ય, ભાવ અને રેયની દષ્ટિએ અનન્ત પ્રકૃતિઓ છે. 4 નિયુક્તિકાર જણાવે છે કે, આ બધી પ્રવૃતિઓને ભવપ્રત્યય Page #220 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૧૧ અને ક્ષાયોપથમિક એ બે ભેદમાં વહેંચી શકાય. અવધિની ઉત્પત્તિના સંદર્ભમાં વિચારાયેલા આ બે ભેદને સમગ્ર જેનપરંપરાએ સ્વીકાર્યા છે. જેની પરંપરામાં આ બે ભેદ ઉપરાંત અન્ય ભેદની પણ વિચારણા થઈ ગઈ છે, જેને ચાર જૂથમાં વહેચી શકાય : નિયુક્તિ, પખંડાગમ, નંદિ અને તવાઈ.. (૧) નિર્યુકિત આવશ્યક નિયુકિતમાં ચૌદ દ્વારેથી અવધિની વિચારણું કરવામાં આવી છે. 31 (1) અવધિ (૨) ક્ષેત્રપરિમાણ, (૩) સંસ્થાન, (૪) આનુ ગામિક, (૫) અવસ્થિત, (૬) ચલ, (૭) તીવ્રમન્ડ, (૮) પ્રતિપાત-ઉત્પાદન, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) વિભંગ, (૧૨) દેશ, (૧૩) ક્ષેત્ર અને (૧૪) ગતિ 38 આ મુદ્દાઓની બાબતમાં પછીના કાળના કેટલાક આચાર્યો એવું માનતા હતા કે પ્રસ્તુત વિચારણા અવધિની હોવાથી અવધિ' એ સ્વતંત્ર મુદ્દો ન હોઈ શકે, પરંતુ તેમની આ માન્યતા અનુસાર ‘અધેિ' ને કાઢી નાખતાં નિયુક્તિગત દ્વારની સંખ્યા તેરની થતી હતી. આથી એ આચાર્યો નિક્તિગત દ્વારની ચૌદની સંખ્યાની સંગતિ માટે અનાનુગામિક એ મુદ્દાને ઉમેરો કરતા હતા એ ઉલ્લેખ વિ. ભાષ્યમાં મળે છે. જિનભર નિયુક્તિગત ૧૪ દ્વારે ઉપરાંત ઋદ્ધિને પંદરમાં દ્વાર તરીકે સ્વીકારે છે.) (૨) પખંડાગમ :– પખંડાગમમાં ૩ પ્રકારોને ઉલ્લેખ છે : દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ, હીયમાન, વર્ધમાન, અવસ્થિત, અનવસ્થિત, અનુગામી, અનનુગામી, સપ્રતિપાતિ, અપ્રતિપાતિ, એકક્ષેત્ર અને અનેક ક્ષેત્ર.૨૦ આ ભેદોમાં નિતિગત અવધિ, સંસ્થાન, જ્ઞાન, દર્શન, વિભંગ, દેશ અને ગતિ વગેરે કેટલાક મુદ્દાઓ સ્વીકારાયા નથી. એને અર્થ એ થયો કે અહીં અવધિના પ્રકારે પૂરતી વિચારણું મર્યાદિત છે. ન%િ અને તત્વાર્થમાં પણ તેવું જ છે. પખં, ડાગમમાં નિયું ક્તિગત પ્રકારો કરતાં દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ જેવા કેટલાક પ્રકારે નવા ઉમેરાયા છે. નિયુક્તિમાં આનુગામિક-અનાનુગામિક એવાં વ્યવસ્થિત જોડકાં સ્વતંત્ર ભેદ તરીકે નથી, જ્યારે પખંડાગમમાં પ્રથમ ત્રણ પ્રકારને એક વિભાગ અને તે પછી બાકી રહેતા દશ પ્રકારનાં પાંચ યુમ સ્વતંત્ર ભેદ તરીકે પ્રાપ્ત થાય છે. વળી, નિયુક્તિમાં આનુગામિક-અનાનુગામિક-મિશ્ર; પ્રતિપાતિઅપ્રતિપાતિ-મિશ્ર વગેરેમાં જે “મિત્ર' નામના પ્રકારે 1 છે, તે ખંડાગમમાં જોવા મળતા નથી. આ વિગતેના આધારે એમ કહી શકાય કે પખંડાગમના કાળમાં અવધિના પ્રકારેને વ્યવસ્થિત કરવાને અને બિનજરૂરી વિચારણને કાઢી નાખવાને પ્રયાસ શરૂ થઈ ચૂકી હતે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈનસંમત જ્ઞાનચર્ચા નન્દિસૂત્ર :–નન્તિસૂત્રમાં અત્યંત આવશ્યક જણાતા છ પ્રકારોને જ ઉલ્લેખ મળે છે. આનુગામિક, અનાનામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ, અને અપ્રતિપાતિ. આથી એમ માનવું પડે કે અવધિના પ્રકારોને ઘટાડવાની પ્રવૃત્તિ નિયુક્તિ પછીના કાળથી શરૂ થઈ ચૂકી હતી. તત્વાર્થસૂત્ર :-તત્વાર્થમાં પણ છ જ પ્રકારને ઉલ્લેખ છે : અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત નત્ત્વિ અને તત્ત્વ માં અવધિના ભેદોની સંખ્યા અને પ્રથમના ચાર પ્રકારની બાબતમાં સામ્ય છે, જ્યારે છેલ્લા બે પ્રકારમાં તફાવત છે. જેમકે નન્દ્રિમાં પ્રતિપાતિ-અપ્રતિપાતિ એ ભેદ છે, જ્યારે તવામાં અવસ્થિત-અનવસ્થિત એ ભેદો છે. અકલંકેતતાથના ભેદ ઉપરાંત નલ્ડિંગત પ્રતિપાતિ–અપ્રતિપાતિ એ બે ભેદોને પણ ઉલ્લેખ કર્યો છે કે એ રીતે તેમનું દ્રષ્ટિબિંદુ સમન્વયકારી દેખાય છે. વિદ્યાનન્દ પ્રતિપાતિ-અપ્રતિપાતિ એ બનેને તવાઈગત છે ભેદમાં અન્તભૂત કરે છે. અકલંક અને વિદ્યાનંદ ઉક્ત આઠ ભેદોને દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિમાં અંતર્ભત કરે છે. અલબત્ત અકલંક પરમાવધિને દેશાવધિ તરીકે ગણીને દેશાવધિ અને સર્વાવધિ એમ બે જ કક્ષા સ્વીકારે છે. આ બન્ને આચાર્યોએ પખંડાગમગત એકક્ષેત્ર–અનેકક્ષેત્ર એ ભેદોને ઉલ્લેખ કર્યો નથી. યશોવિજયજી નન્દિગત છ ભેદને ઉલ્લેખ કરે છે.* આમ જેમ જેમ સમય વીતી ગયા તેમ તેમ જૈનાચાર્યોનું દ્રષ્ટિબિંદુ અવધિના ભેની સંખ્યા ઘટાડવાનું, પ્રાચીન ભેદોને સમન્વય સાધવાનું અને પ્રાપ્ત ભેદોને વિશેષ વ્યવસ્થિત કરવાનું જણાય છે. છેલ્લે નન્દિગત છ ભેદ સ્થિર થયા. ઉપયુક્ત ચારેય પરંપરામાં ઉલ્લેખાયેલા ભેદે અવધિજ્ઞાન સામાન્યને લાગુ પડે છે, કે માત્ર ગુણપ્રત્યયને જ લાગુ પડે છે, તેની સ્પષ્ટતા કરવી અહીં આવશ્યક છે : નિયુક્તિપરંપરાગત વિચારણા અવધિજ્ઞાન સામાન્યના સંદર્ભમાં છે એમ માનવું પડે, કારણ કે ત્યાં ક્ષેત્રપરિમાણ, 7 સંસ્થાનક, આનુગામિક–અનાનુગામિક અવસ્થિત5 ° અને દેશદ્વારમાં 1 થયેલી વિચારણા દેવ–નારક (ભવપ્રત્યય) તેમજ મનુષ્ય-તિય"ચ (ગુણપ્રત્યય) ને લક્ષમાં રાખીને થઈ છે. અંડાગમમાં ગુગપ્રત્યય પછી દેશાવધિ આદિ તેર પ્રકારોને ઉલેખ થયો છે. 52 આથી આ ભે ગુણપ્રત્યયને લાગુ પડી શકે એવું જણાય છે. પરંતુ ધવલાટીકાર એવી સ્પષ્ટતા કરે છે કે, આ ભેદી અવધિજ્ઞાન સામાન્યના જ છે, કારણ કે અવસ્થિત-અનવસ્થિત, અનુગામી અનનુગામી ભેદો ભવપ્રત્યયને પણ લાગુ પડે છે ? નન્દિસૂત્રમાં ક્ષાપશમિક (ગુણપ્રત્યય) ની વિચારણું પછી અનુગામી આદિ છે ભેદને ઉલ્લેખ54 છે. વળી મલયગિરિએ એક જ સૂત્રમાં ગુણપ્રત્યયની સાથે ઉક્ત છ ભેદોને સમાવિષ્ટ કર્યા છે. આથી એમ કહી શકાય કે ઉક્ત છ ભેદો ગુણ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ અવધિજ્ઞાન પ્રત્યયના છે. અલબત્ત, હરિભદ્ર છે અને મલેગિઓિએ સુત્રગત ત સર્વનામને અર્થ અવધિ કર્યો છે. પણ તેને અર્થ ગુણપ્રત્યય અવધિ સમજવાને છે, તેથી ઉક્ત માન્યતામાં કશો વિરોધ આવતું નથી. તત્ત્વાર્થમાં છ ભેદો ક્ષાપશમિક (ગુણપ્રત્યય)ને વિશેષણ તરીકે જ છે. આથી એ ભેદ ક્ષાપશમિકના જ છે, અવધિજ્ઞાન સામાન્યના નથી. ઉપરની વિચારણાના આધારે એમ કહી શકાય કે નિયુક્તિ અને ખંહાગમના કાળ સુધી અવધિના આનુગામિક આદિ ભેદોની વિચારણા અવવિજ્ઞાન સામાન્યના સંદર્ભમાં હતી. પણ પછીના (નંદિ–તત્ત્વાર્થના) કાળમાં તે ભેદો ગુણપ્રત્યના જ છે એવી સ્પષ્ટતા થઈ, જે સર્વથા ઉચિત છે, કારણ કે ભવપ્રત્યય અવધિને સંબંધ દેવ–નારકભવ સાથે હોવાથી તેમાં અનનગમન, પ્રતિપાત આદિ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. નિયુક્તિ આદિ ચારેય પરંપરાગત ભેદોને નીચેના કેપ્ટકથી સમજાવી શકાય ? : અવધિના ભેદો : નિયુક્તિ ખંડાગમ નન્દિ તસ્વાથ ભવપ્રત્યય V ગુણપ્રત્યય V | V આનુગામિક અનાનુગામિક વર્ધમાન હીયમાન પ્રતિપાતિ અપ્રતિપાતિ અવસ્થિત V | W | X Y Page #223 -------------------------------------------------------------------------- ________________ રાજ અનવસ્થિત એકક્ષેત્ર અનેકક્ષેત્ર દેશાધિ પરમાવિધ સર્વાધિ × × X × v X ✔ N √ ~ √ જૈનસ મત જ્ઞાનર્યા √ × X × X X X x × × × (૪) ભવપ્રત્યય-ગુણપ્રત્યય : નિયુ*ક્તિ આદિ ચારેય પરંપરામાં મવપ્રત્યય શબ્દ સમાનપણે પ્રયેાજાયા59 છે, જ્યારે ખીન્ન પ્રકાર માટે ક્ષાયોવનિ અને શુળપ્રત્યય એમ એ શબ્દો પ્રયોજાયા છેઃ જેમકે નિયુ*ક્તિ અને તત્ત્વાથ માં ક્ષાયેાપમિક શબ્દ, પદ્ભ`ડાગમમાં ગુણપ્રત્યય શબ્દ અને ન ંદિમાં બન્ને શબ્દના ઉપયોગ થયે છે. * ભવપ્રત્યય : નંદિ, ષટ્ખંડાગમ અને તત્ત્વાર્થ' અનુસાર ભવપ્રત્યયજ્ઞાન ધ્રુવે અને નારકોને જ હોય છે, મનુષ્ય-તિય ચેાને હોતુ નથી. 1 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે,દેવા અને નારકોને પણ અધ માટે સમ્યક્દષ્ટિવાળા હાવુ અનિવાય' છે, કારણ કે જો તેએ મિથ્યાદષ્ટિવાળા હોય તે તેને વિભગજ્ઞાન હોય છે, અવધિ નહિ.62 ધવલા ટીકાકારના મતે ભવતા અથ" પર્યાપ્તભવ છે, કારણ કે દેવે અને નારકને અપર્યાપ્ત અવસ્થામાં ભવપ્રત્યય થતું નથી.૩ પૂજ્યપાદ પ્રત્યય શબ્દના કારણ અને નિમિત્ત અથ આપે છે. 4 મલયગિરિ એકલ કેસ મત જ્ઞાન, શપથ અને હેતુ અથ આપે છે,ઝ ઉપરાંત તે વિશ્વાસ અને નિશ્ચય અથ* પણ આપે છે.” અહી નિમિત્તપરક અથ અભિપ્રેત છે.67 જે અવધિની પ્રાપ્તિમાં ભવ નિમિત્તુકારણ છે, તેને ભવપ્રત્યય કહે છે. 8 અકલ ક કહે છે કે, અવધિની પ્રાપ્તિમાં ભવ ખાદ્ય કારણ છે, જ્યારે ક્ષયાપશ્ચમ અંતર ંગ કારણ છે.છ જિનભદ્ર આદિને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, ક્ષયેાપશમ અંતર્ગ કારણ હાવા છતાં તેને ભવપ્રત્યય એટલા માટે કહ્યુ છે કે, જેમ પક્ષીઓને જન્મથી જ આકારાગમનની શક્તિ હોય છે, તેમ દેવ અને નારકોને જન્મથી જ અવધિજ્ઞાનાવરણને ક્ષયેપશમ અતાયાસે થઈ જાય છે. આ માટે તેઓને તપ કે શિક્ષણની જરૂર નથી.' એવી ઉમાસ્વાતિએ કરેલી સ્પષ્ટતાના સંદર્ભમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૧૫ પૂજ્યપાદે ભવને અવધિનું પ્રધાન કારણ કહ્યું છે.11 અકલંકને અનુસરીને વિદ્યાનંદ કહે છે કે, ભવપ્રત્યયની પ્રાપ્તિ માટે ભવ અને પશમ એમ જે બે કારણે સ્વીકાર્યા છે, તે યુક્તિસંગત છે, કારણ કે ક્ષયે પશમને કારણ તરીકે સ્વીકારવાથી દેવનારકને જે ઓછું વધતું અવધિજ્ઞાન થાય છે, તેની સંગતિ બેસી શકે છે. 72 ઉપરાંત તેઓ એવી પણ સ્પષ્ટતા કરે છે કે, ઉક્ત બન્ને કારણે વચ્ચે પારસ્પરિક વિરોધ નથી, કારણ કે એક કક્ષાનાં કારણો વચ્ચે વિરોધ હોઈ શકે, જયારે અહીં એક બાહ્ય કારણ છે અને બીજુ અંતરંગ કારણ છે.” ગુણપ્રત્યય : નંદિસૂત્રકાર ક્ષયોપશમને વ્યુત્પત્તિજન્ય અર્થ આપ્યા પછી અથવા કહીને ગુણપ્રતિપન્ન પુરુષને અવધિ પ્રાપ્ત થવાની' વાત કરે છે. મેં એને અર્થ એમ થાય કે આ પ્રકારના અવધિ માટે મૂલગુ કારણભૂત છે, જેનું સમર્થન જિનભદ્ર, હરિભક, મલયગિરિ આદિ આચાર્યોએ કર્યું છે.? 5 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે પ્રસ્તુત અવધિ તપ, સંયમ આદિ મૂલગુણવાળી સંજ્ઞી અને પર્યાપ્ત મનુષ્યતિયોને હોય છે. અસંસી અપર્યાપ્ત મનુષ્યતિય"ને હેતું નથી.7 6 પ્રસ્તુત અવધિ માટે પ્રયોજાયેલા ક્ષાપશમિક અને ગુણપ્રશ્ય એમ બે શબ્દોમાં ગુણપ્રત્યય શબ્દ સ્વયંસ્પષ્ટ છે, જયારે ક્ષાપશમિક શબ્દને સમજાવવાની જરૂર ઊભી થઈ છે, કારણ કે પશમ અવધિપ્રાપ્તનું અંતરંગ કારણ હોવાથી તે ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એમ બનેમાં અસ્તિત્વ ધરાવે છે. આ મુશ્કેલી જેના ચાર્યોના ધ્યાનમાં આવી હોવાથી તેમણે પ્રસ્તુત શબ્દની જુદી જુદી રીતે સમજૂતી આપી છે : જેમકે પૂજ્યપાદને અનુસરીને અકલંકે એવી સંગતિ બેસાડી છે કે, મનુષ્યતિય એને અવધિની પ્રાપ્તિ માટે ભય નહિ, પરંતુ ક્ષય પશમ જ કારણભૂત છે, તેથી તેને ક્ષાયોપથમિક કહ્યું 17 છે જ્યારે વિદ્યાનંદે ક્ષાપશમિક શબદના (૧) તદાવરણના ક્ષયોપશમવાળું અને (૨) જેનું બાહ્યનિમિત્ત ક્ષાયિક, ઔપશમિક તેમજ ક્ષાયોપથમિક સંયમ છે તે, એમ બે અર્થો આપીને બને અર્થના સંદર્ભમાં ક્ષાપશમિક શબ્દની સંગતિ બેસાડી છે. જેમકે પ્રથમ અર્થાનુસારી ક્ષયે પશમ મત્યાદિ ચાર જ્ઞાનેનું અંતરંગ કારણ છે અને દ્વિતીય અર્થાનુસારી ક્ષય પશમ ગુણપ્રત્યય અવધિનું બહિરંગકારણ છે એમ બને અર્થો ક્ષયોપશમ શબ્દ દ્વારા અભિપ્રેત છે. 8 (૫) આગામિક-અનાનુગામિક, પ્રતિપાતિ-અપ્રતિપાતિ : તત્વાર્થ માં જણાવ્યા અનુસાર જેમ સૂર્યને પ્રકાશ સૂર્યને અનુસરે છે અને ઘડાની લાલાશ ઘટને અનુસરે છે, તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાની જ્યાં જ્યાં જાય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈનસંમત જ્ઞાનચર્ચા ત્યાં ત્યાં તેને અનુસરે, તેને આનુગામિક અવધિ કહે છે. મંદિગત નિરૂપણમાં આ જ વિગત અર્થત : ફલિત થાય છે. ૨૦ નંદિમાં કહ્યું છે કે, જેમ એક સ્થળે રહેલા અગ્નિને પ્રકાશ પુરુષને અન્યત્ર સ્થળે અનુસરતા નથી, તેમ જ અવધિજ્ઞાન સ્વ ઉત્પત્તિ સ્થળથી અન્યત્ર ગમન થતાં પુરુષને અનુસરે નહિ, તેને અનાનુગામિક અવધિ કહે છે. 82 પરવતી આચાર્યોએ એનું સમર્થન કર્યું છે. ૭૩ તત્વાર્થ પરંપરાએ આ જ વિગત પ્રશ્નાદેશી પુરુષના ઉદાહરણથી સમજાવી છે 84 નંદિમાં થયેલા નિરૂપણ અનુસાર જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી નષ્ટ થાય છે તે પ્રતિપાતિ છે, જ્યારે જે નષ્ટ થતું નથી તે અપ્રતિપાતિ છે. 8 5 અલંક પ્રતિ. પાતિને વીજળીના ઝબકારા સાથે સરખાવે છે. 8 6 અપ્રતિપાતિ અવધિ નિયમથી આનુગામિક હોય છે, જ્યારે આનુગામિક અવધિ અપ્રતિપાતિ કે પ્રતિપાતિમાંથી ગમે તે પ્રકારનું હોઈ શકે છે, એવી જિનભદ્રે કરેલી સ્પષ્ટતાને આધારે એમ કહી શકાય કે, ઉક્ત બને જ્ઞાનોમાં અનુગમનનું તત્ત્વ સમાન છે, જ્યારે નાશનું તત્ત્વ ભેદક ધર્મ છે. પ્રતિપાતિ અને અનાનુગામિકની ભેદરેખા દેરતાં જિનભદ્ર કહે છે કે, પ્રતિપતિ અવશ્ય નાશ પામે છે, જ્યારે અનાનુગામિક નષ્ટ થયા પછી પુનઃ ઉત્પન્ન થઈ શકે છે ? આ બાબતમાં માલધારી હેમચંદ્રસૂરિ વિશેષ સ્પષ્ટતા કરે છે કે, પ્રાંત પાતિ (ગમે ત્યાં) નષ્ટ થઈને ગમે ત્યાં ફરી ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે અનાનુગામિક નષ્ટ થયા પછી પિતાના ઉત્પત્તિ સ્થળે જ ફરીથી ઉત્પન્ન થાય છે, અન્યત્ર નહિ. વળી, તે પિતાના ઉત્પત્તિ સ્થળે નષ્ટ થાય પણ ખરું અને નષ્ટ ન પણ થાય છે તેનું કારણ એ છે કે જે વિશુદ્ધિની હાનિ થાય તે. તે નષ્ટ થાય, પરંતુ જો વિશુદ્ધિ ટકી રહે છે તે નષ્ટ ન થાય. આવશ્યક નિયુક્તિમાં તીવ્રન્દ દ્વારમાં આનુગામિક, પ્રતિપાતિ આદિ ચારેયને ઉલ્લેખ પદ્ધકના સ્વભાવના સંદર્ભમાં થયેલ છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે, જીવ એક સ્પર્ધકને ઉપયોગ કરતે થાય એટલે તે બધાં જ સ્પર્ધા અને ઉપયોગ કરી શકે છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, જેમ જાળિયાની અંદર રહેલા દીપકના પ્રકાશને નીકળવાનાં સ્થાને હોય છે, તેમ અવધિજ્ઞાનને નીકળવાનાં સ્થાને પદ્ધ કે કહે છે. આનુગામિક આદિ સ્પર્ધા કે પ્રતિપાતિ આદિ સ્વભાવવાળાં હોય છે, જેઓને નીચેના કોષ્ટક દ્વારા સમજાવી શકાય ? Page #226 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન આનુગામિમ્ર 1 સ્પર્ધા કા । અનાનુગામિક મિત્ર T પ્રતિપાતિ અપ્રતિપાતિ મિશ્ર પ્રતિપાતિ અપ્રતિપાતિ મિશ્ર પ્રતિષાતિ અપ્રતિપાતિ મિશ્ર ૨૧૭ આનુગામિક સ્પી તીવ્ર, મધ્ય કે મદ હોઈ શકે છે. અનાનુગામિક અને મિશ્રને પણ તેવા જ સ્વભાવ છે. આમ છતાં મેટે ભાગે આનુગામિક અને અપ્રતિપાતિ સ્પર્ધા તીવ્ર છે; અનાનુગામિક અને પ્રતિપાતિ સ્પષ્ટા મંદ છે અને મિશ્ર સ્પા ઉભયસ્વભાવવાળાં છે. જે સ્પર્ધક નિમર્સેલ હોય તેને તીવ્ર કહે છે અને જે મલિન હોય તેને મંદ કહે છે. કેટલાક આચાર્યાં પ્રતિપાતઉત્પાદ દ્વારમાં જ આનુગામિક આદિ ત્રણને અંતભૂત કરે છે, પરંતુ આનુગામિક આદિ ત્રણે ભેદને ત્યાં અને અહીં એમ બન્ને સ્થળે અંતભૂ′′ત કરવામાં કશે વિરેાધ નથી.છ (ક) આનુગામિક :- ખંડાગમ અને તત્ત્વાચ'માં આનુગામિકના પ્રભેદોને ઉલ્લેખ નથી, જ્યારે નન્તિ અને ધવલાટીકામાં તેના પ્રભેદોના ઉલ્લેખ મળે છે. અલબત્ત, તેમાં ભેદ અંગેનું દૃષ્ટિબિંદુ ભિન્ન છે, જેમકે નંદિગત ભેદે અવધિજ્ઞાન કયા ભાગમાં ઉત્પન્ન થાય છે અને કઈ દિશાને પ્રકાશિત કરે છે એની સ્પષ્ટતા કરે છે, જ્યારે ધવલાગત ભેદે અવધિજ્ઞાન ક્ષેત્ર અને ભવની દૃષ્ટિએ અવધિજ્ઞાનીને અનુસરે છે કે કેમ, તેની સ્પષ્ટતા કરે છે. નદિગત પ્રભેદ્યા :- આનુગામિક અવધિના મુખ્ય એ ભેદો છે : અંતગત અને મધ્યગત. જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની આગળ, પાછળ, કે બાજુમાંથી ગમે તે એક તરફના સભ્યેષ કે અસંખ્યેય ચીજનગત પદાર્થને પ્રકાશિત રે, તેને અંતગત કહે છે. આ રીતે અંતગત અવધિ કાઈ એક જ દિશાના પદાર્થાનુ જ્ઞાન કરાવે છે, જ્યારે મધ્યગત અવધિ અવધિજ્ઞાનીની ચારેય તરફના સ ધ્યેય કે અસભ્યેય ચૈાજનગત પદાર્થાને પ્રકાશિત કરે છે.91 આથી અતગતને બેટરીના પ્રકાશ સાથે અને મધ્યગતને વચ્ચે મૂકેલા દીપકના પ્રકાશ સાથે સરખાવી શકાય. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈનસંમત જ્ઞાનચર્ચા (૧) અંતગત : અર્થઘટન : અંતગત અવધિ કાના અંતમાં પ્રાપ્ત થાય છે, તે સંદર્ભમાં નંદિના ટીકાકારોએ તેનાં ત્રણ અથધટને આપ્યાં છે ? આત્મપ્રદેશાંત, દારિક શરીરાત અને ક્ષેત્રાન્ત. - આમપ્રદેશાંત : મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, અવધિજ્ઞાનનાં સ્પર્ધક વિચિત્ર સ્વભાવવાળાં હોય છે : જેમકે કેટલાંક આત્માના છેડાના ભાગમાં, કેટલાંક આગળ, કેટલાંક પાછળ, કેટલાંક ઉપર, કેટલાંક નીચે, તે કેટલાંક વચ્ચે ઉત્પન્ન થાય છેજિનદાસગણિ અને હરિભદ્રને અનુસરીને તેઓ કહે છે કે, ઉપર્યુક્ત સ્વભાવમાં સ્પર્ધા કે જ્યારે આત્માના છેડાના ભાગમાં ઉત્પન્ન થાય છે, અર્થાત આત્માના એક ભાગથી જ્ઞાન થાય છે, ત્યારે તેને આત્મપ્રદેશની દષ્ટિએ અંતગત અવધિ કહે છે. ૩ દારિક શારીરાત : જિનદાસગણિ અને હરિભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે, તમામ આત્મપ્રદેશને ક્ષયોપશમભાવ પ્રાપ્ત થયે હેવા છતાં, જ્યારે દારિક શરીરના એક ભાવથી જ્ઞાન થાય છે, ત્યારે તેને ઔદારિક શરીરાત કહે છે છે. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, જે તમામ આત્મપ્રદેશને પશમ થયે હેય તે શા માટે એક જ દિશાના પદાર્થને જોઈ શકાય ? ચારેય દિશાના પદાર્થોને કેમ નહિ ? મલયગિરિ એના સમાધાનમાં પશમની વિચિત્રતાને કારણભૂત ગણાવે છે તે ગ્ય છે, કારણ કે આવા પ્રશ્નો અહેતુવાદના હેવાથી તેમાં અન્ય કઈ દલીલને અવકાશ નથી.05 ક્ષેત્રાત : પૂર્વાચાર્યોને અનુસરીને મલયગિરિ કહે છે કે એક દિશામાં પ્રાપ્ત થયેલા અવધિના એક છેડે અવધિજ્ઞાની હોવાથી તે અવધિજ્ઞાનને ક્ષેત્રાન્ત (ક) કહે છે. આમ નંદિના ટીકાકારોએ અંતગત અવધિને વિવિધ રીતે સમજાવ્યું છે, પ્રભેદે :- નંદિમાં જણાવ્યા અનુસાર અંતગત અવધિ કઈ દિશાને પ્રકાશિત કરે તે સંદર્ભમાં તેના ત્રણ પ્રભેદ છે : પુરતઃ અંતગત, માગતઃ અંતગત અને પાશ્વતઃ અંતગત. (૧) પુરત: અંતગત : નંદિમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પુરુષ દીપક જેવા પ્રકાશક પદાર્થને આગળના ભાગમાં લઈને ચાલે છે ત્યારે તેને પ્રકાશ પુરુષના આગળના જ ભાગને પ્રકાશિત કરતે રહે છે, છે તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની આગળની દિશાને જ પ્રકાશિત કરે છે તેને પુરતઃ અંતગત કહે છે. (૨) માર્ગત: અંતગત : ચૂર્ણિકારને અનુસરીને મલયગિરિ માર્ગત ને અથ પાછળ એ કરે છે. 1 નંદિ અનુસાર જેમ દીપક આદિ પ્રકાશક પદાર્થો Page #228 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન પાછળના ભાગમાં રાખતા પાછળના ભાગને પ્રકાશિત કરે છે, તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની પાછળની દિશાને પ્રકાશિત કરે છે તેને માર્શતઃ અંતગત કહે છે. (૩) પાર્વત: અંતગત :- જિનદાસગણિને અનુસરીને મલયગિરિ પાશ્વત: અથ ડાબી કે જમણી તરફ એવો કરે છે નંદિ અનુસાર જેમ દીપકાદિ પ્રકાશક પદાર્થોને એક બાજુમાં રાખવાથી એક બાજુના પદાર્થોને જોઈ શકાય (ક) છે, તેમ જે અવધિજ્ઞાન ડાબી કે જમણી તરફના પદાર્થોનું જ્ઞાન કરાવે છે તેને પાર્વતઃ અંતગત કહે છે. (૨) મધ્યગત :- નંદિના ટીકાકારોએ અંતગતની જેમ મધ્યગતનાં પણ ત્રણ અર્થધટને આપ્યાં છે : આત્મપ્રદેશમધ્યગત, દારિક શરીર મધ્યગત અને ક્ષેત્ર મધ્યગત. ૧૦૦ નંદિ અનુસાર જેમ મસ્તક ઉપર રાખેલા દીપક આદિ પ્રકાશક પદાર્થને પ્રકાશ ચારે તરફ રેલાયા°(ક) છે, તેમ જે અંવધિજ્ઞાનીની ચારે ય તરફના પદાર્થોનું જ્ઞાન કરાવે છે તેને મધ્યગત અવધિ કહે છે. (આ) ધવલાગત પ્રભેદો :- વખંડાગમની ધવલાટીકામાં ક્ષેત્ર અને ભાવના સંદર્ભમાં આનુગામિકના ત્રણ પ્રભેદો ઉલ્લેખ છે: ક્ષેત્રાનુગામી, ભવાનુગામી અને ક્ષેત્રભવાનુગામી જે અવધિજ્ઞાન સ્વ અને પર ક્ષેત્રમાં અવધિજ્ઞાનીની સાથે વનય છે તે ક્ષેત્રાનુગામી છે; જે અવધિજ્ઞાનીના મૃત્યુ પછી અન્યભવમાં તે જીવને અનુસરે છે તે ભવાનુગામી છે અને જે ક્ષેત્ર અને ભવ બનેમાં અવધિજ્ઞાનીને અનુસરે છે, તે ક્ષેત્રભવાનુગામી છે. 1 = 1 (ખ) અનાનુગામિક : પૂર્વે અપાયેલી સમજૂતી અનાનુગામિક અવધિ સ્વઉત્પત્તિ ક્ષેત્રથી અન્યત્ર સ્થળે અવધિજ્ઞાનીને અનુસરતું નથી.12 નંદિમાં જણાવ્યા અનુસાર તે સંબદ્ધ કે અસંબદ્ધ હોઈ શકે છે અને તેનું ક્ષેત્રપ્રમાણ સંખ્યય કે અસંખેય હોય છે.1૦૩ આવશ્યક નિયુક્તિ અનુસાર જે અવધિજ્ઞાન લેક પુરતું મર્યાદિત હોય તે તે સંબદ્ધ ક અસંબદ્ધ હોઈ શકે છે, પરંતુ જો તે એક સાથે સંકળાયેલું હેય તે તે અવશ્ય સંબદ્ધ હોય છે. ૫૦ % જિનભદ્ર, મલધારી હેમચન્દ્રસૂરી અને મલયગિરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર વચ્ચે વ્યવધાન ન હોય તે પરિસ્થિતિમાં જેમ બળતા દીપકની સાથે તેની પ્રભા સંબદ્ધ હોય છે, તેમ જે અવધિજ્ઞાન છવ સાથે સંબદ્ધ હાય અર્થતા અવધિક્ષેત્રને સળંગ પ્રકાશિત કરે, તેને સંબદ્ધ અવધિ કહે છે, પરંતુ જ્યારે ઓરડામાં બળતા દીપકની પ્રભા એારડાની બહારના અંધકારને ભેદીને સામેની દીવાલને પ્રકાશિત કરે છે, ત્યારે પ્રકાશ > અંધકાર – પ્રકાશ એવી સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં જેમ દીપપ્રકાશ દીપ સાથે સંબદ્ધ હોત Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈનસ મત જ્ઞાનચર્ચા નથી, તેમ જે અવધિજ્ઞાન જીવ સાથે સ ંબદ્ધ નથી, અર્થાત્ જે સમગ્ર અવધિક્ષેત્રને નહિ, પણ તેના છૂટાછવાયા ભાગને જ પ્રકાશિત કરે છે, તેને અસંબદ્ધ અવધિ કહે છે.10 5 પ્રભેટ્ટા : અનાનુગામિકના પ્રભેદોના ઉલ્લેખ નિયુ*ક્તિ, નંદિ, ષÉઢાગમ અને તત્ત્વાર્થ'માં નથી, પરંતુ ધવલાટીકારે આનુગામિકના પ્રભેદોની જેમ તેના પણ ત્રણ ભેદોના ઉલ્લેખ કર્યાં છે : ક્ષેત્રાનનુગામી, ભવાનનુગામી અને ક્ષેત્રભવા નનુગામી. જે અવધિજ્ઞાન તેના સ્વામીની સાથે અન્ય ક્ષેત્રમાં જતું નથી, પર ંતુ અન્ય ભવમાં જ સાથે જાય છે, તેને ક્ષેત્રાનનુગામી કહે છે; જે અવધિજ્ઞાન તેના સ્વામીની સાથે અન્ય ભવમાં જતુ નથી, પણ અન્ય ક્ષેત્રમાં જ સાથે જાય છે, તેને ભવાનનુગામી કહે છે અને જે અવધિજ્ઞાન એક જ ક્ષેત્રમાં અને એક જ ભવમાં ટકે છે, પણ અન્ય ક્ષેત્ર અને અન્ય ભવમાં સાથે જતુ નથી તેને ક્ષેત્રભવાનનુ ગામી કહે છે.1૦ ધવલાટીકાકારે આનુગામિક અને અનાનુગામિકના જે ત્રણ ભેદની સમજૂતી આપી છે, તેમાં ક્ષેત્રાનનુગામી અને ભવાનુંગામી ભેદ, અમુક દૃષ્ટિએ કરાયેલા નામભેદ સિવાય, કશે! તફાવત ધરાવતા નથી, એ જ રીતે ભવાનનુગામી અને ક્ષેત્રાનનુગામીમાં પણ કરશે તફાવત નથી. માત્ર ક્ષેત્રભવાનનુગામી અને ક્ષેત્ર ભવાનુગામી પરસ્પર વ્યાવૃત્ત છે. આથી અનાનુગામિકના ક્ષેત્રભવાનનુગામી ભેદ જ યુક્તિસંગત બની રહે છે. (ગ) મિશ્ર : જિનભટ્ટે કરેલી સ્પષ્ટતા અનુસાર જે અવધિજ્ઞાનના અમુક ભાગ તેના સ્વામીની સાથે અન્ય ક્ષેત્રમાં જાય અને બાકીને ભાગ ન જાય તેને અનુગામી–અનનુગામી (મિશ્ર) અવધિ કહે છે.107 પ્રસ્તુત ભેદોના ઉલ્લેખ માત્ર નિયુક્તિમાં પ્રાપ્ત થાય છે;108 ષટ્સ ડાગમ, નંદિ કે તત્ત્વાથ'માં પ્રાપ્ત થતા નથી. સ્વામી : આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા અનુસાર આનુગામિક અવધિ દેવ, નારક, મનુષ્ય અને તિય"ચેાતે1∞ હોય છે. મલયગિરિ કહે છે કે, મધ્યગત આનુગામિક દેવ, નારક અને તીથ કરીને અવશ્ય હોય છે; અતગત તિય ચાને હાઇ શકે છે, 11॰ જ્યારે મનુષ્યને અંતગત અને મધ્યગત બન્ને પ્રકારનુ આનુગામિક હાઈ શકે છે.11 1 (ઘ) પ્રતિપાતિ-અપ્રતિપાતિ : પ્રતિપાતિ અને અપ્રતિપાતિની પ્રાથમિક સમજૂતી પૂર્વે' અપાઈ ચૂકી છે.1 18 આવશ્યક નિયુક્તિ,નદિ અને ખંડાગમમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી અવધિજ્ઞાન લેાક સુધી મર્યાદિત હોય છે, ત્યાં સુધી તે પ્રતિપાતિ હોઈ શકે છે, અર્થાત્ તે પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ગમે તે પ્રકારનુ હાઈ શકે છે, પર ંતુ જ્યારે Page #230 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૨૧ તે અલેકના એકાદા ભાગને સ્પર્શે છે તે પછી તે નિયમથી અપ્રતિપાતિ હોય છે.113 કારણ કે તે કેવલની પ્રાપ્તિ સુધી ટકી રહે છે, એવી સ્પષ્ટતા હરિભક આદિ આચાર્યોએ કરી છે. 114 અવધિનાં પ્રતિપાત અને ઉત્પત્તિની બાબતમાં આવશ્યક નિયુકિતમાં કહેવામાં આવ્યું છે કે, બાહ્યાવધિ એક સમયમાં યુગપત્ ઉત્પન્ન અને વિનષ્ટ (પ્રતિપાતિ) થઈ શકે છે, જ્યારે આત્યંતર અવધિ એક સમયમાં યુગપત ઉત્પન્ન વિનષ્ટ થઈ શકતું નથી, કારણ કે એક સમયમાં તેની ઉત્પત્તિ કે વિનાશ બેમાંથી એક જ શક્ય છે. 15 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, બાહ્યાવધિના એક સમયમાં ઉત્પત્તિ, વિનાશ અને ઉત્પત્તિવિનાશ એમ ત્રણેય વિકલ્પ શક્ય છે, જ્યારે આત્યંતર અવધિના પ્રથમ બે જ વિકલ્પ શક્ય છે. યુગપત ઉત્પત્તિવિનાશની સમજૂતી આપતાં તેઓ કહે છે કે, જેમ દાવાનળ એક તરફ ઉત્પન્ન થતું રહે છે અને બીજી તરફ શાન્ત થતે થતું રહે છે, તેમ બાહ્યાવધિ એક સમયમાં એક તરફ ઉત્પન્ન થાય છે તે બીજી તરફ નષ્ટ થાય છે. બાહ્ય-આત્યંતરની સમજૂતી આપતાં તેઓ કહે છે કે, એક દિશામાં પ્રાપ્ત થતું અંતગત અને અસંબદ્ધ અવધિ બાહ્યાવધિ છે, જયારે સંબદ્ધ અવધિ આત્યંતર અવધિ છે.11 (૬) વર્ધમાન-હીયમાન અને દેશાવધિ-પરમાવધિ-સર્વાવધિ : (અ) વધમાન-હીયમાન : આ બન્ને પ્રકારની વિચારણા નિયુકિત આદિ ચારેય પરંપરામાં થઈ છે.111(અલબત્ત, નિયુકિતગત વિચારણું ચલદ્વારમાં થઈ છે.) ઉમાસ્વાતિ સ્પષ્ટતા કરે છે કે ઈધણું નહીં નાખવાથી ઘટતા અગ્નિની જેમ જે અવધિજ્ઞાન જે પ્રમાણમાં ઉત્પન્ન થયું છે, ત્યાંથી તે ઘટતું જાય તેને હીયમાન કહે છે, જ્યારે ઈમ્પણ નાખવાથી વધતા જતા અગ્નિની જેમ જે અવધિજ્ઞાન જે પ્રમાણમાં ઉત્પન્ન થયું હેય ત્યાંથી તે વધતું જાય તેને વર્ધમાન અવધિ કહે છે. પૂજ્યપાદ, મલયગિરિ આદિ પરવતી આચાર્યો આ સમજૂતી અનુસર્યા છે.11 8 ધવલાટીકાકાર વર્ધમાન અવધિની અમજૂતીમાં વધવાની પ્રક્રિયા ઉપરાંત અન્ય બે શરતોને પણ ઉલ્લેખ કરે છે: (૧) રોકાણ સિવાયની વૃદ્ધિ (અવઠ્ઠાણે વિણા) અને (૨) કેવળની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની ક્રમશઃ વૃદ્ધિ 119 (૧) વૃદ્ધિહાનિનાં કારણે :- નંદિમાં જણાવ્યા અનુસાર પ્રશસ્ત દ્રવ્યલેશ્યાયુક્ત ચિત્તનું હોવું, પ્રશસ્ત ચારિત્ર્યવાળા હેવું” અને ચારિત્ર્યની ઉત્તરોત્તર શુદ્ધિ અનુભવવી અર્થાત મૂળ ગુણની વૃદ્ધિ અવધિવૃદ્ધિમાં કારણભૂત છે, જ્યારે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈનસ`મત જ્ઞાનચર્ચા ઉકત ગુણીની હાનિ તેમજ સકૂલેશ પરિણામની વૃદ્ધિ અવધિહાનિમાં કારણુભૂત છે. મલયગિરિ આદિ પરવતી. આચાર્યાએ એનુ સમથ ન કર્યુ છે.120 · પૂજ્યપાદ, (૨) વૃદ્ધિ-હાનિના પ્રકાર :- જિનભદ્રે કરેલી સ્પષ્ટતા અનુસાર વૃદ્ધિના બે ભેદ છે : ભાગવૃદ્ધિ અને ગુણવૃદ્ધિ. (અમુકમાં ભાગ પ્રમાણે વૃદ્ધિ થતી જાય તે ભાગવૃદ્ધિ છે, જ્યારે અમુકગણી વૃદ્ધિ થતી જાય તે ગુણવૃદ્ધિ છે. જેમકે એક રૂપિયાની દશભાગ વૃદ્ધિ એક રૂપિયા દસ પૈસા થાય, તેની દગુણ વૃદ્ધિ દસ રૂપિયા થાય.) ભાગવૃદ્ધિના ત્રણ પ્રકાર છે –અનન્તભાગવૃદ્ધિ, અસ ધ્યેય ભાગવૃદ્ધિ અને સંધ્યેય ભાગવૃદ્ધિ. ગુણવૃદ્ધિના પણ ત્રણ પ્રકાર છે—સ ધ્યેય ગુણવૃદ્ધિ, અસ ધ્યેય ગુણવૃદ્ધિ, અને અનન્તગુણવૃદ્ધિ. આમ વૃદ્ધિના છ પ્રકારા છે; પ્રસ્તુત ક્રમ ઉત્તરોત્તર વધુ પ્રમાણ સૂચવે છે. આ જ રીતે હાનિના પણ છ ભેદે છે. 121 (૩) દ્રવ્યાદિને લાગુ પડતા વૃદ્ધિ-હાનિનાભેદો : આ નિયુ*કિતમાં જણાવ્યા અનુસાર દ્રવ્યની બે પ્રકારે, ક્ષેત્ર-કાલની ચાર પ્રકારે અને પર્યાયની છ પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે.92 વિ॰ ભાષ્યમાં કરેલી સ્પષ્ટતા અનુસાર દ્રવ્યની અનન્તભાગ અને અનન્તગુણ એમ બે પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે; ક્ષેત્રકાળની અસ ધ્યેયભાગ, સાંખ્યયભાગ, અસ ધ્યેયગુણ અને સભ્યેય ગુણ એમ ચાર પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે, જ્યારે પર્યાયની છયે પ્રકારે વૃદ્ધિફ્રાનિ થાય છે. દ્રવ્યાદિની વૃદ્ધિ-હાનિના પ્રકારાની સંખ્યામાં દેખાતી ઉપયુકત વિષમતાનું કારણ ક્ષેત્રકાળની અન્તરહિતતા123 છે અને દ્રવ્યને તેવા (યે પ્રકાર વૃદ્ધિ હાનિ થઈ શકે તેવા) સ્વભાવ છે.1 2.4 ઉપર જોયુ તેમ જિનભદ્ર દ્રવ્યની વૃદ્ધિ–હાનિને બે પ્રકારની માને છે, જ્યારે અકલ`ક તેને ક્ષેત્રકાલની જેમ જ ચાર પ્રકારની માને છે.125 એને અથ એવા થયે કે દ્રવ્યની વૃદ્ધિહાનિની બાબતમાં જિનભદ્ર અને અકલંક વચ્ચે વૃદ્ધિ-હાનિની ભેદસ ખ્યા અને ભેદસ્વરૂપ બન્ને બાબતમાં મતભેદ છે. (૪) દ્રવ્યાદ્રિની-વૃદ્ધિ હાનિના પારસ્પારિક સંબંધ ઃ વિ॰ ભાષ્યમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પર્યાયમાંથી ગમે તે એકની વૃદ્ધિ થાય તેા અન્યની વૃદ્ધિ (કે અવસ્થાન) 17 થાય અને એકની હાનિ થાય તે અન્યની પણ હાનિ કે અવસ્થાન (તેની તે સ્થિતિમાં રહેવુ) થાય. વળી, એકની ગુણવૃદ્ધિ થાય તો અન્યની પણ મોટેભાગે ગુણવૃદ્ધિ જ થાય અને એકની ભાગવૃદ્ધિ થાય તા અન્યની પણ મોટેભાગે ભાગવૃદ્ધિ જ થાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન (૫) દ્રવ્યાદિની વૃદ્ધિના પારસ્પરિક સબંધ : 29 આવશ્યક નિયુ*તિમાં કહ્યુ` છે કે, કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે.128 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. દ્રવ્ય કરતાં પર્યાય(ભાવ)ની સખ્યા વિશેષ છે એવા નિયુ*કિતગત ઉલ્લેખના આધારે તેઓ કહે છે કે, કાળ આદિ ઉત્તરાત્તર વિશેષ પ્રમાણ ધરાવે છે.1 આવશ્યક નિયુ*કિત અનુસાર કાળની વૃદ્ધિ થતાં ક્ષેત્રની વૃદ્ધિ થતાં દ્રવ્ય અને પર્યાંય વધે, પરંતુ કાળ વધે કે ના વધે અને દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિ થતાં ક્ષેત્ર-કાળ વધે કે ન વધે. નદિ અને પ ́ ડાગમમાં પ્રસ્તુત ગાથા ઉદ્ધૃત થયેલી છે. વિશેષમાં જિનભદ્ર કહે છે કે દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાય વધે. અકલંક સ્પષ્ટતા કરે છે કે તે વખતે ક્ષેત્રકાળ વધે કે ન વધે. પર્યાયની વૃદ્ધિ થતાં જિનભદ્રના મતે દ્રવ્ય વધે કે ન વધે, જ્યારે અકલ ંકના મતે દ્રવ્ય વધે જ (અને ક્ષેત્ર-કાળ વધે કે ન વધે). 1 ૩ હિરભદ્ર અને મલગિરિએ જિનભદ્રનું સમથન કર્યુ છે, જ્યારે ધવલાટીકાકારે અકલ કનું સમથ ન કર્યુ છે.132 નિયુ*કિતકાર અને જિનભદ્રની સ્પષ્ટતાના આધારે એવા નિયમ બાંધી શકાય કે કાળ આદિની સાપેક્ષ સ્થૂલતા-સૂક્ષ્મતાના કારણે એકની વૃદ્ધિ થતાં તેની પુત્રનાં વધે કે ના વધે, જ્યારે તેની પછીનાં નિયમથી વધે. આવશ્યક નિયુક્તિમાં ક્ષેત્ર અને કાળની વૃદ્ધિને પારસ્પરિક સબંધ સ્પષ્ટ કરવામાં આવ્યા છે; જેમાં દ્રવ્ય અને પર્યાયની સ્પષ્ટતા પણ આપોઆપ થઇ જાય છે, કારણ કે ક્ષેત્ર-કાળ અમૃત છે, જ્યારે અવધિજ્ઞાન મૂત દ્રવ્યેામાં પ્રવતે* છે, તેથી ક્ષેત્રકાળના અથ' તે તે ક્ષેત્ર-કાળમાં રહેલાં દ્રવ્યો અને તેના પર્યાયો સમજવાના છે. નિયુ*ક્તિગત ઉક્ત ગાથા નંદ અને ષખંડાગમમાં પણ ઉદ્ધૃત કરવામાં આવી છે. પરવતી' આચાર્યાં એને અનુસર્યાં છે. અલબત્ત, ષટ્ખંડાગમમાં થોડો તફાવત જોવા મળે છે. અકલ ક ષટ્ખ ડાગમને અનુસર્યાં છે. ઉક્ત સંબધ આ પ્રમાણે છે: ૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ક્ષેત્ર કે કાળના ક્યા ભાગને જોનાર અવધિજ્ઞાની (૧) આંગળના અસંખ્યેયમા ભાગ (૨) આંગળના સંખ્યેયમા ભાગ (૩) આંગળ પ્રમાણ ક્ષેત્ર (૪) આવલિકા (૫) હસ્તપ્રમાણ ક્ષેત્ર (૬) ધનકાસ પ્રમાણ ક્ષેત્ર (૭) કિ ંચિત્ ન્યૂન દિવસ (૮) ચેાજન (૯) પખવાડિયામાં કિંચિત્ ન્યૂન કાળ (૧૦) ભરતક્ષેત્ર (૧૧) જબુદ્રીપ (૧૨) મનુષ્યલક જૈનસ'મત જ્ઞાનચર્ચા કેટલે કાળ કે કેટલું ક્ષેત્ર જોઈ શકે ! ભૂત ભવિષ્યકાલીન આવલિકાના અસંખ્યેયમા ભાગ ભૂત ભવિષ્યકાલીન આવલિકાના સ ધ્યેયમે। ભાગ આવલિકાથી ઓછે. કાળ. ૨ થી ૬ આંગળ સુધીનું ક્ષેત્ર. અન્તમુદ્ભૂત કાળ (આવલિકા પૃથક્ક્ત્વ), અન્તમુ ત કાળ. એક ગાઉ (પચીસ ગૈાજન). ૨ થી ૬ દિવસ (ભિન્ન મુદ્દત'). ૨૫ યોજન. અડધે! માસ. માસ કરતાં વધારે કાળ. ભૂતભવિષ્યકાલીન એક વર્ષ”. ૨ થી ૯ વર્ષ. સ ધ્યેય દ્વીપ સમુદ્ર (કે મોટા ભાગ)સંધ્યેય કે અસભ્યેય દ્વીપસમુદ્ર (કે (૧૩) રુચકીપ (૧૪) સંધ્યેયકાળ (૧૫) અસ બ્લેકાળ (૧૬) સમસ્ત લેાક ચિહ્નિતભાગ પખંડાગમ અને તત્ત્વાથ' રાજવાતિકમાં છે અને (ક) ચિહ્નિત ભાગ આવશ્યક નિયુ કિતમાં છે, ષટ્ખ ડાંગમ-રાજવાતિ કમાં નથી. ન૦૧૬માં જણાવેલા ભાગ ન દિમાં નથી, અર્થાત્ ન ંદિમાં નિયુક્તિની ૩૧ થી ૩૪ સુધીની ગાથાઓ જ ઉધૃત થયેલી છે. ૨૫ યેાજનપરિમિત ક્ષેત્રની સાથે સંબદ્ધ કાળમાન નિયુક્તિ અને ખ઼ડાગમમાં ભિન્ન છે. અકલંક સ ધ્યેયકાળની બાબતમાં નિયુક્તિને અનુસરે છે, પરંતુ અસ ધ્યેયકાળના સંબધ અસંખ્યેય દ્વીપ-સમુદ્ર સાથે જોડે છે.13 તેમના એક ભાગ). કિચિત્ ન્યૂન પક્ષેાપમ. Page #234 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૫ નં. ૧૪, ૧૫માં ઉલિખિત સંપેય–અસંખેય કાળની બાબતમાં મલયગિરિ કેટલીક સ્પષ્ટતા કરે છે : (૧) જે અહીંના કોઈ જીવને સંખેય વષવિષયક અવધિ થયું હોય તે તે સંખેય ઠીપ–સમુદ્રોને જુએ અને મનુષ્યને અસંખ્યયકાળવિશ્યક અવધિ થયું હોય તે તે અસંખેય દીપ-સમુદ્રોને જુએ. જે મનુષ્યને બાહ્ય દ્વીપ-સમુદ્ર સાથે સંબંધિત સંગેયકાલવિષયક બાહ્યાવધિ હોય તે તે અસંખેય દ્વીપસમુદ્રોને જુએ. (૨) જો બાહ્ય દ્વીપ-બાહ્ય સમુદ્રગત કોઈ તિય અને સંગેયકાળ વિષયક અવધિ હોય તે તે જીવ તે એક જ દીપ–સમુદ્રને જુએ, જ્યારે અસંખ્યયકાળ વિષયક અવધિ હોય તે સ પેય દ્વીપસમુદ્રને જુએ. (૩) જે સ્વયંભૂ રમણ આદિ દ્વીપ-સમુદ્રગત કઈ જીવને સંગેયકાળ વિષયક અવધિ હેય તે અથવા ત્યાંના કેઈ તિય અને અસંખ્યયકાળ વિષયક અવધિ હેય તે તે જીવ તે દીપ-સમુદ્રના એક ભાગને જુએ. સંખેય કાળ એટલે હજાર વર્ષ કરતાં વધારે સમય.13% તૈજસશરીરાદિ અને ક્ષેત્રકાલ : આવશ્યક નિયુક્તિગતે (ક) ઉલ્લેખના આધારે જિનભદ્રને અનુસરીને માલધારી હેમચન્દ્રસૂરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર દારિક-શરીર, વૈક્રિય શરીર, આહાર શરીર, તેજસશરીર, ભાષાવગણ, આનપાન વગણ, મને વગંણું, કામણ શરીર, તૈજસદ્રવ્ય, ભાષાદ્રવ્ય, આનપાનદ્રવ્ય, મનેદ્રવ્ય, કમંદ્રવ્ય, ધ્રુવવગંણા આદિ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. આ રીતે જોતાં કામણ શરીર કરતાં તેજસવ્ય સૂક્ષ્મ છે, કારણ કે બદ્ધ કરતાં અબદ્ધ દ્રવ્યો વિશેષ સૂમ હોય છે. પરિણામે જેમ એક પુસ્તકને જેવું તેના કરતાં તેના એક એક અણુને જેવુ કઠિન છે, તેમ કામણ શરીર જોવું તેના કરતાં તેજસ દ્રવ્ય જેવું કઠિન છે. અવધિજ્ઞાની ઉપયુક્ત વગણ અને દ્રવ્યને જે જેતે જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તે ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં ક્ષેત્ર અને કાલને જુએ છે. ધવલાટીકાકાર ઉપયુંક્ત વિગતનું સમર્થન કરે છે. 135 આવશ્યક નિયુક્તિમાં પ્રાપ્ત થતા ઉલેખ અનુસાર અવધિજ્ઞાની તેજસ શરીરથી શરૂ કરીને ભાષાદ્રિવ્ય સુધીને જેતે જેતે આગળ વધે છે ત્યારે તે અસંખ્યય દ્વીપ–સમુદ્ર અને પલ્યોપમને અસંમેય ભાગ જુએ છે. (અલબત્ત ઉત્તરોત્તર ક્ષેત્ર અને કાળનું પ્રમાણ વધતું જાય છે.) પખંડાગમમાં એ ગાથા ઉદૂધૃત થયેલી છે.136 આ૦ નિયુક્તિમાં વિશેષમાં કહ્યું છે કે, અવધિજ્ઞાની તૈજસ શરીરને જ્યારે જુએ છે ત્યારે તેને ૨ થી ૯ ભવનું જ્ઞાન થાય છે. ત્યાંથી આગળ વધતે વધતે તે જ્યારે મને દ્રવ્યને જુએ છે ત્યારે તે લોક અને પ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈનસંમત જ્ઞાનચર્યા અમને સંખેય ભાગ જુએ છે. 13 (ક) એ રીતે ક્રમશઃ આગળ વધતાં તે ધ્રુવવાદિને જેતે તો છેવટે અવધિની ચરમ સીમાએ પહોંચે છે. 137 પરમાવધિજ્ઞાનીને પરમાણુ, કામણ શરીર અને અગુરુલઘુ દ્રવ્યોને જોવાની શક્તિ હોય છે.13 8 (૬) જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવધિ : અવધિના અલ્પતમ પ્રમાણને જઘન્ય અવધિ કહે છે; મહત્તમ પ્રમાણને ઉત્કૃષ્ટ અવધિ કહે છે અને તે બનેની વચ્ચેના અવધિને મધ્યમાવધિ કહે છે. જઘન્ય અવધિ : આવશ્યક નિયુક્તિ અનુસાર જઘન્ય અવધિનું પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ પનક જીવની જઘન્ય અવગાહના જેટલું છે. વખંડાગમકાર આ માટે સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્ત જીવનું પ્રતીક પ્રોજે139 છે. મંદિ અનુસાર જઘન્ય ક્ષેત્રપ્રમાણ આંગળને અસંખ્યયમો ભાગ છે; વધુમાં ત્યાં જણાવ્યું છે કે, કાળ આવલિકાને અસંખેય ભાગ છે; અને દ્રવ્ય અનંત રૂપી દ્રવ્યો છે. જિનભદ્ર, અકલંક, મલયગિરિ આદિ આચાર્યો નંદિને અનુસર્યા છે. 149 નંદિમાં પર્યાયની બાબતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને માટે અનન્તપર્યાય પ્રમાણ બતાવ્યું છે. હરિભદ્ર સ્પષ્ટતા કરે છે કે, અહીં પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાયે નહિ, પણ આધારભૂત અનંત દ્રવ્યના પર્યાયે સમજવાના છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે પ્રત્યેક દ્રવ્યના પર્યાય સંખ્યય કે અસંખ્યય હોઈ શકે છે, 121 જ્યારે જિનભદ્ર પ્રત્યેક દ્રવ્યના ચાર પર્યાયની વાત કરે છે.142 આમ નંદિના ટીકાકારો નંદિગત અનન્ત શબ્દનો સંબંધ પર્યાય સાથે નહીં, પણ દ્રવ્ય સાથે જોડે છે, જ્યારે અકલાકના મતે જઘન્ય પર્યાયપ્રમાણુ વિષયભૂત સ્કંધના રૂપ (વ) આદિ અનંત પર્યાય છે.143 આથી એમ કહી શકાય કે, તેઓ નંદિગત પર્યાયપ્રમાણનું સમર્થન કરે છે. ઉત્કૃષ્ટ અવધિ :- આવશ્યક નિયુક્તિ અનુસાર અવધિનું ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણ (વિવક્ષિત કાળમાં પ્રાપ્ત થતા) 4A સવબહુ અગ્નિજીવે સવદિશાના જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે તેટલું અર્થાત અસંખ્યાત લેકપ્રમાણ છે. 145 નંદિમાં કરેલી સ્પષ્ટતા અનુસાર એ પ્રમાણુ અલેકમાં લેકમાત્ર છે. જિનભદ્રને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે (લેકપ્રમાણે ૧૪ રાજ છે.) અલેકમાં કશું જોવાનું નથી, કારણ કે અવધિ રૂપિદ્રવ્ય વિષયક છે. આથી અલેકગત અવધિ અવધિજ્ઞાનીની સામર્થ્યવૃદ્ધિ સૂચવે છે. અવધિ અલકમાં જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ અવધિજ્ઞાની ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર દ્રવ્યોને જેતે જેતે છેવટે પરમાણુને જોવાનું સામર્થ્ય મેળવે છે (અને અવધિની ચરમ સીમાએ પહોંચ્યા પછી અતમુ. દૂતકાળમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે.)1 +0 Page #236 -------------------------------------------------------------------------- ________________ -અવધિજ્ઞાન ૨૨૭ નિયુક્તિગત ઉપયુક્ત ગાથા અથ ભેદ સિવાય એકાદ શબ્દના પાડેભેદ સાથે ૧ટ્રૂખડાગમમાં ઉર્દૂધૃત થયેલી છે. આમ છતાં ષખંડાગમના મતે નિયુÖક્તિગત પ્રમાણ અવધિનું ઉત્કૃષ્ટ પ્રમાણ નથી. કારણ કે ખેંડાગમ પરમાધિ પછી સર્વાવધતી કક્ષા સ્વીકારે છે અને અકલંક સર્વાધિનું ક્ષેત્રપ્રમાણુ પરમાવધિના ઉત્કૃષ્ટ ક્ષેત્ર કરતાં અનતગણું બતાવીને ઉક્ત વિગતનું સમથ ન કરે છે.147 નિયુક્તિગત ઉપયુ ક્ત ગાથામાં જણાવ્યા અનુસાર ઉત્કૃષ્ટ કાળ-પ્રમાણ અસ ંખ્યેય સમય છે અને દ્રવ્યપ્રમાણ સવ' રૂપી દ્રવ્યે છે. નદિમાં એનુ ં સમથ ન મળે છે. ત્યાં થયેલી સ્પષ્ટતા અનુસાર કાળપ્રમાણ ભૂતભવિષ્યકાલીન અસ ધ્યેય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. જિનભદ્ર, મલયગિરિ આદિ એવુ સમથન કરે છે. નદિકાર, હરિભદ્ર અને માયગિરિ આદિ આચાર્યાં અનત પર્યાયેાતી વાત કરે છે. 148 (૭) દેવ આદિનું અધિપ્રમાણ : જઘન્ય અવધિ મનુષ્ય અને તિય ચેાને જ ડાય થાય કે દેવા અને નારકને મધ્યમાધિ જ નિયુ*ક્તિગત ગાથા ઉર્દૂધૃત થયેલી છે. આવશ્યક નિયુક્તિ અનુસાર ઉત્કૃષ્ટ અવવિધ મનુષ્યાને જ હોય છે, જ્યારે છે.14૭ એને અથ એવે ડ્રાય છે.15 – ષટ્ખંડાગમમાં મનુષ્ય :- ઉપર કરેલી સ્પષ્ટતા અનુસાર મનુષ્યને જધન્ય અને ઉત્કૃષ્ટ અવધ ટાઈ શકે છે, જેનુ પ્રમાણ પ્રસ્તુત વિભાગના છઠ્ઠા પરિચ્છેદમાં જણાવ્યું છે. તિય ચ :- તિયચને જધન્ય અવધિ હોય છે, જેનું પ્રમાણ પ્રસ્તુત વિભાગના છઠ્ઠા પરિચ્છેદમાં કહ્યુ છે. અકલકે કરેલી સ્પષ્ટતા અનુસાર તિયાને દેશાધિ જ હાય છે, જેનુ ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણુ અસ ધ્યેય દ્વીપસમુદ્ર છે. અને કાળ પ્રમાણુ અસ ંખ્યાત વષ' છે.151 આવશ્યક નિયુ*ક્તિ અનુસાર દ્રવ્યપ્રમાણુ ઓદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ શરીરનાં દ્રવ્યા તેમજ તેની અંતરાલનાં દ્રવ્યો છે. પદ્નખંડાગમમાં નિયુક્તિગત ઉક્ત ગાથા ઉદ્ધૃત થયેલી છે.15 2 કલ ક પણ તેજ : શરીરપ્રમાણ દ્રવ્યની વાત કરે છે. ધવલાટીકાર અકલ કને અનુસર્યા છે.155 નારક : ઉત્કૃષ્ટ પ્રમાણ : આવશ્યક નિયુ*ક્તિ અનુસાર ના ક (તારકસામાન્ય)નું ઉત્કૃષ્ટ અર્વાધિજ્ઞાન યેાજનપ્રમાણ છે અને જધન્ય અવધિજ્ઞાન ગભૂતિ (ગાઉ) પ્રમાણ છે પખંડાગમમાં પ્રસ્તુત ગાથા ઉદ્ધૃત થયેલી છે. 15 4 આવશ્યક નિયુક્તિમાં પ્રત્યેક પૃથ્વીગત નારકનુ અવધિપ્રમાણ બતાવીને ઉપયુક્ત સામાન્ય પ્રમાણનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. જેમ કે રત્નપ્રભાનારાનુ ૪ ગદ્યૂત, શકરા પ્રભાનાકાનુ ૩ રા ગદ્યૂત, વાલુકાપ્રભાનાકાનુ ૩ ગચૂત, ૫’ક્રપ્રભા નાકેતુ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જેનસંમત જ્ઞાનચર્યા રા ગભૂત, ધૂમપ્રભાનારકેનું ૨ ગભૂત, તમ:પ્રભા નારકનું ના ગભૂત અને તમઃ તમ:પ્રભા નારકોનું ૧ ગભૂત છે. વખંડાગમમાં ઉક્ત ગાથા નથી, પરંતુ ધવલાટીકાકારે ઉક્ત પ્રમાણે ઉલ્લેખ્યું છે. 5s અકલંકે ઉક્ત પ્રમાણનું સમર્થન કરીને વિશેષ સ્પષ્ટતા કરી કે, આ પ્રમાણે નીચેની તરફનું છે. ઉપરની તરફનું પ્રમાણ પિતાપિતાના નરકાવાસના અંત સુધીનું છે અને તિરછું પ્રમાણુ અસંખ્યાત કોડાકડી યોજના છે. અકલંકે ઉપયુક્ત પ્રમાણે ઉત્કૃષ્ટ–જઘન્ય એવી ભેદરેખા સિવાય ઉલેખ્યું છે.1 56 જઘન્ય પ્રમાણ :- આવશ્યક નિયુક્તિમાં ઉપયુક્ત સામાન્યત: જઘન્ય પ્રમાણ બતાવ્યું છે, પણ પ્રત્યેક પૃથ્વીગત નારકના જધન્ય અવધિપ્રમાણની સ્પષ્ટતા નથી. જિનભદ્ર કહે છે કે, ત્યાં જે જઘન્ય પ્રમાણ (ગભૂતિને, ઉલ્લેખ છે, તે સાત પ્રકારના નારકોની ઉત્કૃષ્ટ અવધિગત અલ્પ પ્રમાણને સૂચવે છે. ધવલાટીકાકારે એનું સમર્થન કર્યું છે. પ્રત્યેક પૃથ્વીગત નારકાના જઘન્ય અવધિપ્રમાણની સ્પષ્ટતા કરતાં જિનભદ્ર કહે છે કે, પ્રત્યેક નારકનું જઘન્ય અવધિપ્રમાણ પિતાના ઉત્કૃષ્ટ અવધિપ્રમાણથી અડધે ગભૂત ઓછું છે. જેમ કે રત્નપ્રભા નારકનું સા ગભૂત છે અને એ રીતે તમતમ:પ્રભા નારકનું અડધો ગભૂત છે. આ રીતે જોતાં નારકોનું જઘન્યતમ અવધિપ્રમાણ અડધે ગભૂત છે. મલયગિરિએ ઉપર્યુક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય અવધિ પ્રમાણને ઉલ્લેખ કર્યો છે. 15 1 ધવલાટીકાકાર કાળપ્રમાણુની સ્પષ્ટતા કરતાં કહે છે કે, રતનપ્રભા નારકનું ઉત્કૃષ્ટ કાળમાન મુહૂર્તમાં એક સમય ઓછું છે અને બાકીની છ પૃથ્વીના નારકનું ઉત્કૃષ્ટ કાળપ્રમાણ અન્તમુહૂત છે.1 5 8 ઉત્કૃષ્ટ ક્ષેત્ર પ્રમાણ :- તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર દેવો ચાર નિકાયમાં વિભક્ત છે. પ્રથમ નિકાયમાં અસુરકુમાર, નાગકુમાર આદિ દશા ભવનવાસી દે છે; દ્વિતીય નિકાયમાં કિન્નર આદિ આઠ વ્યંતરદેવે છે, તૃતીય નિકાયમાં સૂર્ય આદિ પાંચ તિક દે છે અને ચતુર્થ નિકાયમાં સૌધર્મ આદિ બાર વિમાનવાસી દે છે.15 9 પખંડાગમમાં ઉદ્ધત થયેલી ગાથામાં જણાવ્યા અનુસાર અસુરકુમારોનું ક્ષેત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ અવધિપ્રમાણ અસંખેય કોટિ યોજન છે, જ્યારે બાકીના ભવનવાસી દેવોથી શરૂ કરીને જ્યોતિષી દેવ સુધી અર્થાત નાગકુમાર આદિ નવ ભવનવાસી દે, આઠ વ્યંતર અને પાંચ જ્યોતિષ્ક દેવોનું અવધિ પ્રમાણ અસંખ્યાત હજાર યોજન છે. અકલંક એનું સમર્થન કરે છે.16૦ આવશ્યક Page #238 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૨૯ નિયુકિતમાં ઉપયુંકત વિગત દર્શાવતી ગાથા નથી. અકલંક સ્પષ્ટતા કરે છે કે, ઉપયુંકત પ્રમાણે નીચેની તરફનું સમજવાનું છે. વધુમાં તેઓ જણાવે છે કે, અસુરકુમારીનું અવધિ પ્રમાણે ઉપરની તરફ આજુવિમાનના ઉપરના ભાગ સુધી છે; નાગ આદિ નવ કુમારોને ઉપરની તરફ મંદરચૂલિકાના ઉપરના ભાગ સુધી તેમજ તિરછુ અસખ્યાત હજારોજન છે; વ્યંતરોને અને તિવી દેવોને ઉપરની તરફ સ્વવમાનના ઉપરના ભાગ સુધી અને તિરણું અસંખ્યય કડાકેડી એજન છે મલયગિરિ અસુરકુમારનું અવધપ્રમાણે અસંખ્યય દ્વીપસમુદ્ર અને નાગ આદિ નવ કુમાર, વ્યંતર તેમજ જ્યોતિષ્ક દેનું અવધપ્રમાણુ સંખેય દ્વીપસમુદ્ર ઉલ્લેખે છે અને એના સમર્થનને માટે આગમનું ઉદાહરણ ટાંકે છે. 161 આવશ્યક નિયુકિતમાં માત્ર વિમાનવાસી દેવાનું જ અવધિ પ્રમાણ વિગતવાર બતાવ્યું છે, જેમ કે (૧) શક-ઈશાન, (૨) સનસ્કુમાર – મહેન્દ્ર, (૩) બ્રહ્મલાન્તક, (૪) રાક-સહ્માર, (૫) આનત-પ્રાણત-આરણ-અર્ચ્યુત, (૬) અધસ્તનમધ્યમ વેયક અને (૭) ઉપરિતન ગ્રેવેયક દેવોનું અવધિ અનુક્રમે ૧ થી ૭ મી પૃથ્વીના નિમ્નભાગ સુધી છે. જેમકે નં. ૧માં જણાવેલા દેવો પ્રથમ પૃથ્વીના નિમ્નભાગ સુધી; રમાં જણાવેલ દે દ્વિતીય પૃથ્વીના નિમ્નભાગ સુધી; એ જ રીતે ન૦ ૭માં જણાવેલ દે સાતમી પૃથ્વીના નિમ્નભાગ સુધી જુએ છે (૮) અને અનુત્તર વિમાનવાસી દેવેનું અવધિ પ્રમાણ સમસ્તકનાડી છે. આ ગાથાઓમાંની એકથી પાંચ પૃથ્વીઓની વિગત આપતી ગાથાઓ અથભેદ સિવાય થોડા પાઠભેદ સાથે ખંડાગમમાં ઉત થયેલી છે. તફાવત એ છે કે, આવશ્યક નિયુકિતમાં રૈવેયક દેવોના બે વિભાગ પડ્યા છે, જ્યારે વખંડાગમમાં તમામ ગેયક દેવ માટે છઠ્ઠી પૃથ્વીને ઉલ્લેખ છે. અકલંક ષખંડાગમને અનુસર્યા છે 1 62 તેઓ વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે આ પ્રમાણે નીચેની તરફનું છે; ઉપરની તરફ દરેકને પિતા પોતાના વિમાનના ઉપરના ભાગ સુધી છે અને તિરણું અસંખ્યાત કેડાકોડી જન છે. મલયગિરિ નીચેની તરફના પ્રમાણમાં આવરવક નિયુકિતને અનુસરે છે. ઉપર તરફનું પ્રમાણ અકલંકાનુસારી બતાવે છે અને તિર છું પ્રમાણ અસંખેય દ્વીપસમુદ્ર જણાવે છે. 1 63 આ નિયુકિતમાં જણાવ્યા અનુસાર બાકીના દેવોમાં અર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવનું અવધિપ્રમાણુ અસંમેય જન છે અને ન્યૂનઅર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવનું અવધિપ્રમાણ સંખે જન છે. 1 64 જય ક્ષેત્ર :- આવક નિયુક્તિમાં દેવોનું જઘન્ય અવધિપ્રમાણ ૨૫ જન બતાવ્યું છે. વખંડાગમમાં થયેલી સ્પષ્ટતા અનુસાર આ પ્રમાણ ભવન Page #239 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનસ મત જ્ઞાનચર્યા વાસી અને વ્યંતરદેવાનું જ્યારે જ્યાતિષી દેવાનુ અવધિપ્રમાણ સ ંખ્યેય યેાજન છે.165 જિનભદ્રે આ ત્રણેય પ્રકારના દેવેના અવધિપ્રમાણનું સમથ ન કર્યુ છે અને વૈમાનિક દેશનુ અવધિપ્રમાણુ આંગળને અસભ્યેયને ભાગ અતાવ્યા છે. 165 પરંતુ આંગળના અસ ંખ્યેયમાં ભાગ જેટલું પ્રમાણ તિય ચ અને મનુષ્યાને જ હાય છે, એમ જૈનપર પરા માને છે.167 તેથી ઉક્ત વિસંગતિ ટાળવા તેઓ સ્પષ્ટતા કરે છે કે, આ પ્રમાણ તે દેવાના ઉપધાતકાળ સમયે પ્રાપ્ત થયેલા પૂર્વ ભવના અવધિજ્ઞાનનું સમજવાનુ છે. મલયગિરિ નિભદ્રત અનુસર્યાં છે. 1 6 8 કાળાઢિ પ્રમાણ :- દ્રવ્ય, કાળ અને ભાવની દૃષ્ટિએ જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ પ્રમાણની સ્પષ્ટતા કરતાં એકલક કહે છે કે, પૂર્વ' જેવુ જેટલું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે, તેટલા આકાશપ્રદેશપરિમાણુ દ્રવ્ય અને ભૂત-ભવિષ્યકાલીન કાળ જાણવાં, ભાવની દૃષ્ટિએ સ્વવિષયભૂત પુદ્ગલ સ્કધાના રૂપ આદિ પર્યાય અને જીવપરિણામમાં ઔયિક, ઔપમિક અને ક્ષાયેાપશમિક ભાવે જાવી. 168 આવશ્યક નિયુ*ક્તિગત કેટલીક ગાથાએ ખંડાગમમાં અધિવિચારણાના અંતમાં જ ઉદ્ધૃત થયેલી જોવા મળે છે.19(ક) જેમાં કયાંક પાઠભેદ 69(ખ) તે કયાંક વિચારભેદ 169(ગ) મળે છે; કયાંક વિશેષ વિચારણાત્મક નિયુ*ક્તિગત ગાથા નથી, પરંતુ સામાન્ય વિચારણાત્મક ગાયા છે,169(બ) તા કયાંક એથી વિરુદ્ધનું જોવા મળે છે.169(ચ) આથી એવું અનુમાન કરી શકાય કે નિયુક્તિપૂર્વ"ના કાળના ઈક ગ્રંથમાંથી કેટલીક ગાથા નિયુ*ક્તિ અને ષટ્ખ઼ડાગમમાં ઉદ્ધૃત કરવામાં આવી હશે. (આ) દેશાધિ, પરમાધિ અને સર્વાવિધ : અવધિજ્ઞાનની દેશાવધિ, પરમાધિ અને સર્વાધ એ ત્રણ કક્ષાએ માત્ર ષરૂખડાગમ પર પરામાં જોવા મળે છે. અકલંક અને વિદ્યાનદ આદિ આચાર્યાંએ એનુ સમર્થાન કર્યુ છે.17૦ અકલક સ્પષ્ટતા કરે છે કે દેશાવિધ તેમજ પરમવધિતી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ કક્ષા છે, જ્યારે સર્વોવધિમાં એવે! કાઈ કક્ષાભેદ નથી. ધવલાટીકાકારે એનુ સમથ ન કર્યુ છે.171 સર્વાંધની એક કક્ષા સ્વીકારાઈ હાવાથી એવું અનુમાન કરી શકાય કે પરમાધિની ચરમસીમા એળંગ્યા પછી પ્રથમ સમયે જ અમુક માત્રામાં વધેલુ અધિ પ્રાપ્ત થાય છે, જેમાં કોઈ જ વધઘટ થતી નથી. અલક અને વિદ્યાન દે112 સ્ત્રીકારેલા તેને અવસ્થિત સ્વભાવ પણ ઉક્ત વિગતનું સમય ન કરે છે. અકલ ક દેશાવિધ અને પરમાધિને એક ગણીને દેશાવધિ અને સર્વાધિ એમ એ જ કક્ષાએ સ્વીકારે છે તે પૂર્વે* જણાવ્યુ છે. 11.3 Page #240 -------------------------------------------------------------------------- ________________ અવધજ્ઞાન ૨૩૧ (ક) દેશાવધ :- ધવલાટીકામાં જણાવ્યા અનુસાર જેની અવધિ (મર્યાદા) દેશ છે તે દેશાવિધ છે. દેશ એટલે સયમના અવયવભૂત સમ્યક્ત્વ, દેશાધિજ્ઞાની મિથ્યાત્વ અને અસયમાળે! થઈ શકે છે. તેથી તેનું જ્ઞાન નાશ પામવાની શકયતાવાળુ છે. 174 અકલ કૅ જણાવે છે કે તિય ચાને માત્ર દેશાવધિ હોય છે.175 જઘન્ય દેશાર્વાધ :-પૂર્વ' અવધિનુ' જે જધન્ય પ્રમાણ બતાવ્યું છે તે જ પ્રમાણુ જધન્ય દેશાવધિને લાગુ પડે છે.176 આ પ્રકારનુ અવધિજ્ઞાનનું તિય ચ અને મનુષ્યને જ હોય છે, દેવ-નારાને હાતુ નથી, તેવી સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે. 1 7 1 ઉદ્દેશાધ :- અકલંક અનુસાર તિયંચ અને મનુષ્યનું ઉત્કૃષ્ટ દેશાવધિ પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ અસંખ્યેય દ્વીપસમુદ્ર છે અને કાળની દૃષ્ટિએ અસંખ્યેય સવત્સર છે. દ્રવ્યની દૃષ્ટિએ તિય ચનુ અવધિપ્રમાણુ અસ ન્યેય તૈજસ શરીર દ્રવ્યવગ ણા છે, જ્યારે મનુષ્યનુ અવધિપ્રમાણ અસભ્યેય કામ ણુ દ્રવ્યવગણા છે. 178 એના અથ એવા થયા કે તિય''ચનુ ઉત્કૃષ્ટ દેશાવધિ, દેશાવવિધતી ઉત્કૃષ્ટ કક્ષા કરતાં ઓછુ છે. મધ્યમ વૈશાવધિ - અકલ કે દેશાવધિનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમગ્રલોકમાં ઉલ્લેખ્યુ છે. મધ્યમ દેશાવધિ જધન્ય અને ઉત્કૃષ્ટ અવધિની વચ્ચેનુ હાય છે, પરિણામે વધુ માન-હીયમાન વિભાગના પાંચમા પરિચ્છેદમાં બતાવેલા ક્ષેત્ર અને કાળના સંબંધ મધ્યમ દેશાવધિને લાગુ પડે છે.179 (ખ) પરમાવિધ :- ધવલાટીકાકારે કરેલી સ્પષ્ટતા અનુસાર પરમના એ અથ' છે : અસખ્યાત લેાકમાત્ર સયમભેદ અને જ્યેષ્ડ. આથી પરમાધિનાં એ અથ ટન પ્રાપ્ત થાય છે : (૧) જેની મર્યાદા અસખ્યાત લેાકમાત્ર સયમભેદ છે તે-૭૦ (૨) અથવા જે જ્યેષ્ઠ છે તે. તેના વિષય દેશાવધિ કરતાં માટે છે; તે મન:પર્યાયની જેમ સયત મનુષ્યાને જ પ્રાપ્ત થાય છે; તે જે ભત્રમાં ઉત્પન્ન થયુ હોય તે ભત્રમાં જ કેવલ-જ્ઞાનની ઉત્પત્તિનું કારણ બને છે. અને તે અપ્રતિપાતિ છે, તેથી તે જ્યેષ્ઠ છે.181 જઘન્ય પરમાધિ :- અકલકે જણાવ્યા પ્રમાણે જધન્ય પરમાધિનુ પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ લેક ઉપરાંત એક પ્રદેશ જેટલુ` છે; કાળની દૃષ્ટિએ ઉક્ત ક્ષેત્રના આકાશપ્રદેશ પ્રમાણ અવિભાગી સમયેા એટલે અસંખ્યાત સ ંવત્સરી છે અને દ્રવ્યની દૃષ્ટિએ ઉક્ત ક્ષેત્રના આકાશપ્રદેશ પ્રમાણ દ્રવ્ય છે.182 ઉત્કૃષ્ટ પરમાધિ :- આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા અનુસાર પરમાવધિનું ક્ષેત્ર અગ્નિજીવ તુલ્ય લોકાલેક પ્રમાણુ અસ ધ્યેય લેક છે; કાળ અસ ધ્યેય Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈનસંમત જ્ઞાનચર્યા સમય છે અને દ્રવ્ય રૂપી દ્રવ્ય છે. આ ગાથા પખંડાગમમાં ઉદ્દધૃત થયેલી છે. અકલંકે ઉક્ત પ્રમાણનું સમર્થન કર્યું છે.133 નિર્યુક્તિ અને ખંડગમ બને પરંપરા સમાન ગાથાને ઉલ્લેખ કરીને પરમાવધિનું સમાન પ્રમાણ માને છે, પરંતુ ભેદ એ છે કે નિયુક્ત અનુસાર એ પ્રમાણ અવધિની ચરમસીમાં છે, જ્યારે પખંડાગમ અનુસાર એ પ્રમાણ અવધિની ચરમસીમા નથી, કારણ કે તે પરંપરા પરમાવધિ પછી સર્વાવધિની કક્ષા સ્વીકારે છે, એવી સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે. મધ્યમ પરમાવધિ :- જઘન્ય અને ઉત્કૃષ્ટ પરમાવધિ ની વચ્ચેના અવધિને મધ્યમ પરમાવધિ કહે છે. (ગ) સર્વાવધિ :- ધવલાટીકા અનુસાર સર્વ જેની અવધિ (મર્યાદાઓ છે તે સર્વાવધિ છે. સવના ત્રણ અર્થો છે: (૧) મુખ્ય અથ' કેવલજ્ઞાન અને ઔપચારિક અર્થ કેવલજ્ઞાનને વિષય છે. અહીં ઔપચારિક અર્થ અભિપ્રેત છે.1 84 (૨) સવને અથ સકલ દ્રવ્ય કરી શકાય નહિ, કારણ કે તે અથ અનુસાર કોઈ દ્રવ્ય બાકી વધે નહિ, પરિણામે અવધિત્વ જ નાશ પામે. આથી સર્વનો અર્થ સર્વના એક ભાગમાં રહેલાં રૂપી દ્રવ્યો છે. (૩) આકુંચન પ્રસારણ આદિને પ્રાપ્ત થયેલું દ્રવ્ય 185 અકલંક અનુસાર સર્વાવધિનું પ્રમાણ ઉત્કૃષ્ટ પરમાવધિના ક્ષેત્ર કરતાં અસંખ્યાત ગણું છે, કાળ, દ્રવ્ય અને ભાવ ક્ષેત્રના સંદર્ભમાં સમજવાના છે. 1 9 ૦ દેશાવધિ, પરમાવધિ, અને સર્વાવધિને સ્વભાવ :- દેશાવધિને સ્વભાવ અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ એમ આઠેય પ્રકારનો છે. પરમાવધિને સ્વભાવ હીયમાન અને પ્રતિપાતિ સિવાય છ પ્રકાર છે, જ્યારે સર્વાવધિને સ્વભાવ અનુગામી, અનનુગામી, અવસ્થિત અને અપ્રતિપાતિ એમ ચાર જ પ્રકારનો છે. વિદ્યાનંદ પરમાવધિને અનવસ્થિત માનતા નથી. બાકીની બાબતમાં તેઓ અકલંકને અનુસર્યા1 81 છે. આ બન્ને આચાર્યોએ કરેલી સ્પષ્ટતા અનુસાર પરમાવધિ અને સર્વાવધિના ઉપયુકત સ્વભાવનાં કારણે આ પ્રમાણે છે : બને તેના સ્વામીને એ ભવમાં નિયમથી અનુસરે છે, તેથી તેઓ અનુગામી છે. એ જ ભવમાં કેવલજ્ઞાન થતું હોવાથી તેઓ બને અન્ય ભવમાં તેના સ્વામીને અનુસરતાં નથી, તે સંદર્ભમાં તેઓ અનનુગામી છે. પરમાવધિમાં અમુક સમય માટે વધઘટ ન થાય તે સંદર્ભમાં અને સર્વાવધિમાં કદી વધઘટ થતી નથી તે સંદર્ભમાં, તેઓ અવટિ છે. બન્નેના નાશની શકયતા નથી, તેથી તેઓ અપ્રતિપાતિ છે, પરમા Page #242 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૩૩ વધિમાં વૃદ્ધિ થાય છે, તેથી તે વધમાન છે સવધિમાં વૃદ્ધિ થતી નથી, તેથી તે વર્ધમાન નથી. પરમાવધિમાં હાનિ થતી નથી, પરંતુ વૃદ્ધિ થાય છે, તેથી વૃદ્ધિના સંદર્ભમાં તે અનવસ્થિત છે, જયારે સર્વાવધિમાં વધઘટની શક્યતા નથી, તેથી તે અનવસ્થિત નથી. તે બનેમાં હાનિ થતી નથી તેથી તેઓ હીયમાન નથી અને બંનેના નાશની શક્યતા નથી તેથી તેઓ પ્રતિપાદિત નથી. (૭) અવસ્થિત-અનવસ્થિત : ક્ષેત્રાદિ, લબ્ધિ અને ઉપયોગની દષ્ટિએ અવધિજ્ઞાન જઘન્યતઃ અને ઉત્કૃષ્ટતઃ કેટલે કાળ ટકે છે, એ સંદર્ભ માં આવશ્યક નિયુક્તિમાં અવસ્થિતની વિચારણા થઈ છે, જ્યારે પખંડગમ અને તત્વાર્થમાં અનવસ્થિતની સાથે અવસ્થિતનો ઉલ્લેખ થયું છે. 8 8 આથી એમ માનવું પડે કે અવસ્થિત – અનવસ્થિતની વિચારણા બે તબકકે વિકાસ પામી છે : (૧) નિયુકિત સુધીના કાળમાં અવસ્થિતની વિચારણું અવધિજ્ઞાન કેટલે સમય ટકે છે, તે સંદર્ભમાં થતી હતી. વળી, તે વિચારણા અનવસ્થિતથી નિરપેક્ષ હતી. આથી એમ માનવું પડે કે એ કાળમાં અનવસ્થિત ભેદ વિચારણામાં આવ્યા ન હતા. જિનભદ્રને અનવસ્થિત ભેદની જાણ છે, પરંતુ તેઓ તેને ચલદ્વારમાં જ ઉલ્લે બે છે, અવસ્થિત દ્વારમાં નહિ. 8 'આથી એમ કહી શકાય કે જિનભદ્ર પણ નિયુક્તિકારના ઉપયુંકત મતનું જ સમથૅન કર્યું છે. (૨) પખંડાગમના કાળમાં અનવસ્થિત ભેદ અસ્તિત્વમાં આબે, પરંતુ ત્યાં અવસ્થિત-અનવસ્થિતની પરિભાષા મળતી નથી એ પરિ. ભાષા સવપ્રથમ તસ્વાર્થમાં પ્રાપ્ત થાય છે. ત્યાં તે બને ભેદને “અવધિ એક સરખું રહે છે કે નહિ', એ સંદર્ભમાં સમજાવ્યા છે. આમ નિયુક્તિ અને ષ ખંડાગમ-તત્ત્વાથ માં અવસ્થિતનું સ્વરૂપ ભિન્ન છે. (૧નિર્યક્તિગત વિચારણા :- આધાર, ઉપયોગ અને લબ્ધિની દષ્ટિએ અવધિજ્ઞાન કેટલે કાળ ટકે છે, તેની વિચારણા અહી કરવામાં આવી છે: આધારની દષ્ટિએ અવધિજ્ઞાન એક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતઃ તેત્રીસ સાગરોપમ કાળ ટકે છે. ૧. ઉક્ત કાળમર્યાદાનું કારણ એ હોઈ શકે કે વિજયાદિ વિમાનવાસી અનુત્તર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ૧૮૧ છે. જિનભદ્ર સપષ્ટતા કરે છે કે, ક્ષેત્રની સાથે દેવશયનીય દ્રવ્યોમાં પણ અવધિની સ્થિતિ તેત્રીસ સાગરોપમ જાણવી. ૧૯2 ઉપગની દષ્ટિએ જોતાં અવધિના ઉપયોગને ઉત્કૃષ્ટ કાળ દ્રવ્યમાં અંતમુહૂર્ત છે અને પર્યાયમાં સાત કે આઠ સમય છે.1૯૩ જિનભદ્ર નિયુક્તિકારને અનુસરે છે. ઉપરાંત તેઓ પર્યાય અંગે અન્ય મત નૈધતાં કહે છે કે, કેટલાક Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈનસ મત જ્ઞાનચર્યા આચાર્યાં પર્યાયના ગુણુ અને પર્યાય એમ બે વિભાગ કરીને ગુણમાં સાત અને પર્યાયમાં આઠે સમય માને છે. આમ દ્રવ્ય, ગુણુ અને પર્યાયમા ઉપયોગને કાળ ઉત્તરાત્તર ઘટતા જાય છે અને તેમ થવાનુ કારણ તેની ઉત્તરાત્તર સૂક્ષ્મતા છે.' 194 લબ્ધિની દૃષ્ટિએ અવધિને કાળ ઉત્કૃષ્ટતઃ છાસઠ સાગરોપમ છે.195 જિન ભદ્ર સ્પષ્ટતા કરે છે કે, લબ્ધિ એટલે જ્ઞાનાવરણુના ક્ષયાપશ્ચમ. મનુષ્યભવની દૃષ્ટિએ છાર્ડ સાગરોપમ કરતાં વધારે કાળ છે1 મલધારી હેમચન્દ્રસૂરીએ કરેલી સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે, આધારગત કાળના સંબંધ અવધિના ઉત્પત્તિ ક્ષેત્ર અને દ્રવ્ય પૂરતો મર્યાદિત છે, જ્યારે લબ્ધિગત કાળના સ ંબંધ ઉત્પત્તિ ક્ષેત્ર અને દ્રવ્ય ઉપરાંત તભિન્ન ક્ષેત્ર અને દ્રવ્ય તેમજ ઉપયાગ–અનુપયોગ સાથે પણ છે.197 આથી આધાર કરતાં લબ્ધિના કાળનું પ્રમાણ વધારે છે. અવધિની જધન્ય સ્થિતિ એક સમયે છે.198 ઉકત કાળમાન મનુષ્ય અને તિય ચાને લાગુ પડી શકે છે કારણ કે તેને જધન્ય અવધિ હોઈ શકે છે, જ્યારે દેવ-નારકને જધન્ય અવધિ હાતુ નથી, તેથી તેને ઉક્ત કાળમાન લાગૂ પાડવા માટે સ્પષ્ટતાની આવશ્યકતા છે. આથી જિનભ કહે છે કે, દેવ—નારક ભવના ચરમ સમયે સમ્યકૂની પ્રાપ્તિ થતાં વિભગ અવધિમાં પરિણમે અંતે તે પછી એક સમય બાદ તેનું મૃત્યુ થાય એવુ કયારેક બનવા પામે. આ સદભ'માં દેવનારક માટે અવધિની જધન્ય સ્થિતિ એક સમય સમજવાની છે, જ્યારે મનુષ્યત ચનું અવિધ ઉત્પન્ન થયા પછી નષ્ટ થાય કે ઉપયેાગ ન કરે તે સોંદર્ભમાં ઉકત પ્રમાણુ સમજવાનુ છે. 1૭૭ મલધારી હેમચન્દ્રસૂરિ સ્પષ્ટતા કરે છે કે ઉકત કાળમાન ઉપયાગ અને લબ્ધિના સદભમાં છે.2 (ર) તવા ગત વિચારણા : તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર જે અવિધ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે વલની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, ભવ પૂરા થાય ત્યાં સુધી, કે મૃત્યુ પછી અન્ય જાતિમાં ટકે તે અવસ્થિત છે, જ્યારે જે અવધિમાં જલતર ગની જેમ વધધટ કે ઉત્પત્તિનાશ થતાં રહે તે અનવસ્થિત છે. 21 પ્રસ્તુત ઉલ્લેખ અનુસાર અવસ્થિત ભેદમાં અવધિનું ટકી રહેવું એટલી વાત છે, પણ ‘વધઘટ ન થવા' તેવી વાત શબ્દતઃ નથી. અલબત્ત, અનવ સ્થિતની સ્પષ્ટતાના આધારે તેવી વાત અ ત: ફલિત થાય છે. આથી પૂજ્યપાદે સ્પષ્ટતા કરી કે અવસ્થિત અવધિમાં વધધટના અભાવ હોય છે. તેમણે એ પણ્ હ્યુ કે, અવસ્થિતનું કારણ સમ્યગ્દર્શ་ન આદિ ગુણ્ણાની અવસ્થિતિ છે, જ્યારે અનવિન્ધતનું કારણ ઉક્ત ગુણની વૃદ્ધિહાનિ છે. અનવસ્થિત ભેદના સંદર્ભમાં તત્ત્વાર્થ'માં સ્વીકારેલું ઉત્પત્તિનાશ અને જન્માન્તર સ્થિતિનુ તત્ત્વ તેમણે ઉલ્લેખ્યુ નથી. અકલક આદિ આચાર્યાં પૂજ્યપાદને અનુસર્યાં છે.202 Page #244 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૩૫ (૮) એકક્ષેત્ર-અનેક ક્ષેત્ર: પ્રસ્તુત પ્રકારની વિચારણું માત્ર ષખંડાગમ પરંપરામાં જોવા મળે છે એવી સ્પષ્ટતા પૂથઈ ગઈ છે. પખંડાગમમાં ક્ષેત્રને અથ શ્રીવત્સ, કલશ, શંખ, સ્વસ્તિક આદિ સંસ્થાન એવો કરવામાં આવ્યું છે. અલંકે એ અર્થનું સમર્થન કર્યું છે. 2 ૦૩ તેઓ સ્પષ્ટતા કરે છે કે જે અવધિના ઉપયોગમાં શ્રીવત્સ વગેરેમાંથી, એક ઉપકરણ હેતુભૂત હેય તે એક ક્ષેત્ર છે, જ્યારે અનેક ઉપકરણ હેતુભૂત હેય. તે અનેક ક્ષેત્ર છે. ધવલાટીકાકારે સ્પષ્ટતા કરી કે નારક, દેવ અને તીથ કરેનું અવધિ અનેક ક્ષેત્ર હોય છે, જ્યારે મનુષ્યતિયચેનું અવધિ એકક્ષેત્ર અને અનેક ક્ષેત્ર એમ બન્ને પ્રકારનું હોય છે. આ બાબતમાં ધવલાટીકાકારે ઉદધૃત કરેલી ગાથા થોડા પાઠભેદ સાથે આવશ્યક નિયુક્તિમાં મળે છે. ૦ 4 દેશદ્વારમાં ઉલ્લેખાયેલી ઉક્ત ગાથાગત દેશને અથ જિનભદ્ર અને માલધારી હેમચન્દ્રસૂરી બાહ્યાવધિ એ કરે છે, જ્યારે ધવલાટીકાકાર જીવશરીરને એકદેશ કરે છે.2 ° 5 અવધિના ઉપગમાં શ્રીવત્સ આદિ કારણભૂત હોવાથી તેને પરોક્ષ કેમ ન માનવું, એવા પ્રશ્નનું સમાધાન કરતાં અલંક કહે છે કે, ઈન્દ્રિયોને પર કહેવાની રૂઢિ છે તેથી ઉક્ત જ્ઞાનને પરોક્ષપણું પ્રાપ્ત થશે નહિ. સ્વમતના સમર્થનમાં અકલંક ફન્ડિયાળ વરદ (ભગવદગીતા ૩-૪૨) શ્લેક ઉદ્ધત કરે છે. અલબત્ત, ગીતાના ટીકા કારોએ પરને અર્થ સૂમ કે શ્રેષ્ઠ કર્યો છે. ૨૦ ૦ (૯) જેનેત૨ દર્શન સંમત જ્ઞાન : વૈદિક દર્શન અને બૌદ્ધદશન સંમત કેટલાંક જ્ઞાનની તુલના જેનસમત અવધિજ્ઞાન સાથે થઈ શકે તેમ છે. જેમ કે, (૧) યોગદશન સંમત અતીત–અનાગતજ્ઞાન ૦ 1 અને અવધિ બનેમાં ભૂતભવિષ્યકાલીન જ્ઞાનની વાત છે. (૨) ચગદર્શન સંમત સૂકમ-વ્યવહિત-વિપ્રકૃષ્ટ સિદ્ધિ ૦૪ અને અંવધિ બંનેમાં સૂમ, વ્યવહિત અને દૂરની વસ્તુને જાણવાની શકિત છે. (૩) ગદર્શન સંમત ભુવનજ્ઞાન અને અવધિ બંનેમાં અનેક લેકનું જ્ઞાન મેળવવાની શકિત છે. (૪)ગદર્શન સંમત ભવપ્રત્યય અને ઉપાય પ્રત્યય 21° અર્થની દષ્ટિએ જેનસંમત ભવપ્રત્યય-ગુણું પ્રત્યય અવધિ સાથે મળતાં આવે છે, કારણ કે બન્નેમાં ભવપ્રત્યયની પ્રાપ્તિમાં ભવ (જન્મ) કારણભૂત છે અને ઉપાયપ્રત્યયન પ્રાપ્તિ માટે પ્રયાસ આવશ્યક2 11 છે. બન્નેમાં ભવપ્રત્યયને સ્વામી દેવ છે અને ઉપાય પ્રત્યય (ગુરુપ્રત્યય)ને સ્વામી મનુષ્ય (યેગી) છે. આમ છતાં યોગદશન સંમત ઉક્ત ભેદ જેનસ મત અવધિ કરતાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન જણાય છે, કારણ કે ગદર્શન સેમત ઉકત ભેદે અસંપ્રજ્ઞાત યુગના છે, જે વેગને જૈનસંમત કેવલજ્ઞાન Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જેનસંમત જ્ઞાનચર્યા સાથે સરખાવી શકાય, કારણ કે અસંપ્રજ્ઞાત યોગ કેવલ્યનું કારણ છે. 212 (૫) યોગદર્શન સંમત પૂર્વજાતિજ્ઞાન2 13 બૌદ્ધદશન સંમત પૂનિવસિં 1 4 અને જૈનસંમત અવધિ એ ત્રણેયમાં ગત જન્મોના જ્ઞાનની શકિત છે. (૬) યોગદર્શન સંમત દિવ્યતને અને સર્વભૂતતજ્ઞાનને 1 5 બૌદ્ધદર્શન સંમત ક્રિય સોતધાતુથી 21 6 સાથે સરખાવી શકાય, કારણ કે બન્નેમાં કમની વિશિષ્ટ શકિતની વાત છે. આ જ્ઞાનેને જેનjમત અવધિ સાથે સરખાવી શકાય 2 1 1 (૭) બૌદ્ધસંમત દિgવવુગાળ અને અવધિ બન્નેમાં અમુક જન સુધી જોવાની ભાવિ જન્મના જ્ઞાનની1 અને હજારો લેક જોવાની2 1 શકિત છે. જેનદશનમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન એમ બન્ને કાળના જન્મજ્ઞાન માટે એક જ જ્ઞાન (અવધિ)ને ઉલ્લેખ છે. જ્યારે બૌદ્ધદર્શનમાં ભૂતકાલીન જન્મજ્ઞાને માટે પુત્રેનિવાસં અને ભવિષ્યકાલીન જન્મજ્ઞાન માટે વિશ્વવુકા એમ બે ભિન્ન જ્ઞાનેને ઉલ્લેખ છે. સંભવ છે કે ભૂતકાલીન જન્મજ્ઞાન કરતાં ભવિષ્યકાલીન જન્મનું જ્ઞાન મેળવવું કઠિન હેય, પરિણામે તે બનેને ભિન્ન ગણ્યાં હેય. બુદ્ધ અને મહાવીર બને માટે વુમંત વિશેષણને ઉપયોગ થયે છે. બૌદશનમાં પ્રકારના ચક્ષુનો ઉલ્લેખ મળે છે : માંસચક્ષુ. દિવ્યચક્ષુ અને પ્રજ્ઞાચક્ષુ 28° દિવ્યચક્ષજ્ઞાન પ્રજ્ઞાચક્ષુન્નાન કરતાં ઉતરતી કક્ષાનું જણાય છે, કારણ કે પાલિ ડિક્ષનરીમાં જણાવ્યા અનુસાર પ્રજ્ઞાચક્ષુ એ બુદ્ધની પાંચ અસાધારણ દષ્ટિઓમાંની એક દષ્ટિ છે. વળી તે (દિવ્યચક્ષુજ્ઞાન) ડ્યિા હોતધાતુયા કરતાં પણ ઉતરતી કક્ષાનું જણાય છે. કારણ કે દીનિકાયમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે સુનક્ષત્રને ગૌતમબુદ્ધના માર્ગદર્શન નીચે કરેલી ત્રણ વર્ષ સુધીની સાધનાને અંતે પણ દિવ્યરૂપ જોવાની શક્તિ મળી છે. પરંતુ દિવ્યશબ્દ સાંભળવાની શકિત મળી નથી.221 બૌદ્ધદર્શનમાં રિક્વેરવવુગાળ ને તુqવાતગાળ તરીકે પણ ઓળખાવ્યું છે 222 Page #246 -------------------------------------------------------------------------- ________________ पा द टीप 1. આનિ૨૮=વિભાઇ ૫૭૮. 2. વિભાગ પ૭૯-૮ ૦. 3. ધ્વન્યાલફ્લેચન ૧-૧૩, પૃ. ૨૭૬. 4. વિભાગ ૫૮૧-૮૩. 5. સ. ૧–૯; વિભા. ૮૨; નંગૂ. ૭; નંહ, ૮. તા. ૧-૯-૩; ધવ૦ ભા૦ ૯ પૃ. ૧૨, સૂ૦ ૪-૧-૨; પ્રમી૧-૧-૧૮; નંમ, પૃ૦ ૬૫, ૫૦ ૨૪. 6. ૧૧; ૧૨; તા. ૧-૯-૩; નંમર પૃ૦ ૬૫, ૫૦ ૨૫. 7. તા. ૧-૯-૩. 8. ओहिणाणादो हेट्रिटमसम्वणाणाणि साबहियाणि, उवरिम केवलणाणं णिरवहियभिदि રાણાયામોહિવતદ્દારો તો ઘવ- ભા. ૯, પૃ. ૧૩, સૂ૦ ૪-૧-૨. 9. તા ૧-૯-૩; નંમ પૃ૦ ૬૫, ૫૦ ૨૪. 10. તસ૧–૯; નહ૦ ૮; તા. ૧-૯-૩; ધવ ભા. ૯, પૃ૦ ૧૩. સૂ૦ ૪-૧-૨; નમ, ૬૫, ૫૦ ૨૩. 11. તા. ૧-૯-૨. 12. નંહ૦ ૮; ન મ ૦ પૃ૦ ૬૫, ૫૦ ૨૪. 13. મવષા વા મવધિ:, મહા ફરાથઃ 1 વિભાગ ૮૨; ...... વિષયવરિએનયિથ: | સંહ૦ ૮; થવા મવધાન[ મામનોથસારા વ્યાપારોઠવવઃ | નં૦ પૃ૦ ૬૫, ૫૦ ૨૫. 14. ધવલ ભા. ૯, પૃ. ૧૨, સૂ૦ ૪-૧-૨, 15. જૈત. પૃ. ૭. 16. આનિક ૩૭=વિભા૦ ૬૨૩, વિભાગ ૬૨૪, ૬૫૦. 17. ત. ૧-૪, ૫–૧; ૪. w યે , ૫-૩૮. 18. ત. ૧-૨૮, તસવ ૧-૨૭; વિભા. ૮૨; નંગૂ. ૧૧૧૨; નં ૮; નમ૦ પૃ૦ ૬૫, ૫૦ ૨૪; ૭૧, પં. ૪. 19. તસ. ૧-૨૭. 20. આનિ. ૩૮; ૩૯=વિભા૦ ૨૭; ૬૩૪. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જેનસંમત જ્ઞાનચર્ચા 21. વિભા ૦ ૬૨૮. 22. વિહેમ ૬૩૩-૩૫. 23. વિભા૦ ૬૨૯-૩૩; ૬ ૬૮. 24. આનિ૪૦ = વિભાવ ૬૫૪. 25. વિભા૦ ૬પપ-પ૬; વિહેમ ૬૫૯-૬૦. 26. આનિ૩૭ = વિભા૦ ૬૨૩; વિભા૦ ૬૫. 27. વિભા૦ ૬૫૧–૫૨. 28. વિહેમ ૬પપ-૫૬. 29. માએ દ્રિઢ દિન પ્રતિ નં ર I વિભા૦ ૬૨૫. 30. ભ૦ ૧૮-૮-૩ (૬૪૦). 31. તા. ૧-૨૨-૫. 32. સ્થા. ૨–૧–૪ (૧૦૩); ૬-૮૬ (૬૨૯). 33. આનિ. ૨૪ = વિભા૦ ૫૬૫; પખં૦ ૫-૫–૫૨. 34. વિભા૦ ૫૬૮. 35. આનિ. ૨૪ = વિભા૦ ૫૬૫. : 36. આનિ. ૨૪; નં. ૫-૫-૫૩; નં ૦ ૧૩; ત. ૧૨૧. 37. આનિ૨૪ થી ૭૪. 38. આનિ. ૨૬, ૨૭, ૬૦ = વિભા૫૭૪, ૫૭૫, ૭૩૫. 39. વિભા પ૭૬-૭૭. 40. ખં૦ ૫-૫-૫૬. 41. આનિ ૫૫, ૬૦ = વિભા ૭૧૦, ૭૩૫. 42. નં૦ ૧૫. 43. ત. ૧-૨૩ 44 તરાવ ૧-૨૨૫. 45. તા . ૧-૨૨-૧૭. 46. તા. ૧-૨૨-૫ 46. (ક) જેત. પૃ૭. 47. આનિ૪, ૪૬, પર = વિભા ૦ ૬૮૬, ૬૮૯, ૬૯૯ 48. વિભા૭૦૧. 49. આનિ પપ = વિભા૦ ૭૧૦. 50. વિભા૦ ૭૨૨-૨૩. 51. આનિ. ૬૫ = વિભા૦ ૭૬૨. Page #248 -------------------------------------------------------------------------- ________________ અવધજ્ઞાન 52. ષટ્યું ૫-૫-૫૫; ૫૬ 53. अनंतरतादो गणपच्चहय मोहिणाणमणेय विहंति किण्ण वुञ्चदे ? ण, भवपच्चइयओहिगाणे वि अवट्ठिद - अणवदिभणुगामी- अणुगामीवियत्पुव ं भादो । ધવ ભા૦ ૧૩, રૢ૦ ૨૯૩, સૂ૦ ૫૫-૫૬. 54. ન૦ ૧૪, ૧૫, 55. નમ॰ સૂ॰ ૯, પૃ૦ ૮૧. 56. નહુ ૧૫. 57, નમ૦ પૃ૦ ૮૧, ૫૦ ૨૩. 58. ત. ૧-૨૩, 59. આનિ॰ ૨૪=વિભા.૫૬૫; ષમ્૦ ૫-૫-૧૩; ન૦ ૧૩; તમા૦ ૧-૨૧. 60. નં. ૧૩, ૧૪, ૨૯ બાકીનાં સ્થળે ન॰ ૫૯ પ્રમાણે. ZAL 61. ન૰ ૧૩, ષટ્દ્ન -૫-૫૪; ૫૫; ત॰ ૧-૨૨; ૨૩, વિભા ૫૬૯. 62. તસ૰૧-૨૧; તરા૦ ૧-૨૧-૫. 63. મોહિશાળુવાર ઇહિ વ=ત્તૌઢિ પન્નત્તયËવારા । ધવ॰ ભા ૧૩ પૃ૦ ૨૯૦, સૂ॰ ૫-૫-૫૩. 64. તસ૰ ૧–૨૧. 65. તરા ૧-૨૧-૨; નામ, પૃ॰ ૭૬, ૫૦ ૨૩. 66. નમ, પૃ૦ ૭૬, ૫૦ ૨૩. 67. તરા૦ ૧-૨૧-૨; મ વ પ્રય: હારળ યક્ષ્ય । નમ॰ પૃ૦ ૭૬ ૫૦ ૨૨. 68. મનિમિત્ત સ । તરા ૧-૨૧-૨; મવાર: 'મ॰ પૃ ૭૬ ૫૦ ૨૨. 69. તરા૰ ૧-૨૧-૩; તશ્લ૦ ૧-૨૧-૫; ૬. 70. વિભ॰ ૫૬૯; ૫૭૧; નોં૨૦ ૧૨; નંદુ ૧૩, તા ૧-૨૧-૩; નમ॰ પૃ૦ ૭૭, ૫ ૬. 71. ત॰ ૧-૨૨; માં પ્રીય ક્ષચેવાંનઃ ક્રાયલ રૂતિ ઝવા મવ: પ્રધાનનારમિયુરેિતે । તસ॰૧-૨૧, 72.તરા૦ ૧-૨૧-૪; તશ્કે૦ ૧-૨૧-૭, 73. તશ્યા૦ ૧-૨૧-૫; }. 74. ન ૦ ૧૪. ૨૩૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ 75. વિભા૦ ૫૬૯; નચૂ॰ ૧૩; નં૦ ૧૪;. ધવ॰ ભા॰ ૧૩, પૃ॰ ૨૯, મૂ॰ ૫-૫-૫૩;, નમ॰ પૃ॰ ૮૧, ૫૦ ૧૧. 76. તસ॰ ૧-૨૨; તરા૦ ૧-૨૨-૧. 77. તસ॰ ૧–૨૨; તરા૦ ૧-૨૨-૩. 78. તશ્યા॰ ૧-૨૨-૨ થી ૬. 79. તભા૦ ૧ ૨૩;. 80. ન ૧૭ થી ૨૨. 81. તસ॰ ૧-૨૨; વિભા॰ ૭૧૧; ન ચૂ૦ ૧૪; નહ૦ ૧૫; તરા૦ ૧-૨૨-૪; નમ॰ પૃ૦ ૮૧, ૫૦ ૨૫; જેત પૃ૦ ૭. 82. નં. ૨૩ 83. વિભા॰ ૭૧૧; નચૂ॰ 84. તભા॰ ૧-૨૩; તસ૦ ૨૨; નહ૦ ૨૩; નમ૦ પૃ॰ ૮૯, ૫૦ ૧૪, ૧-૨૨; તરા૰૧-૨૨-૪; ચૈત૦ પૃ૦ ૭ ૨૦ ૨૮. 85. ન′૦ ૨૬, ૨૭; ધવ॰ ભા૦ ૧૩, પૃ૦ ૨૯૫, ૩૦ ૫-૫-૫૬; નમ॰ પૃ॰ ૮૨, ૫૦ ૭; ચૈત॰ પૃ॰ ૮, ૫૦ ૨. 86. તરા૰૧–૨૨-૫. 87. વિભા॰ ૭૪૦-૪૧. 88, વિલ્હેમ ૭૪૫. 89. આનિ ૫૯; ૬૦ = વિલા ૭૩૪-૩૫, 90. વિભા॰ ૭૩૬-૩૯; ૪૨-૪૩. 91, નં. ૧૬-૨૨. 92. નમ॰ પૃ॰ ૮૩, ૫૦ ૯. 93. નચૂ॰ ૧૫, નહુ ૧૬, નમ૰ પૃ૦ ૮૩, ૫૪૦ ૧૧. 94. નચૂ॰ ૧૫; નીંહ ૧૬; નમ॰ પૃ૦ ૮૩, ૫૧૦ ૧૩, 95. નમ॰ પૃ॰ ૮૩, ૫૦ ૧૪. 95. (ક) ન મ॰ પૃ॰ ૮૩, ૫૦ ૧૯. 96. નં૦ ૧૮. 97. નચૂ॰ ૧૮; નમ॰ પૃ૦ ૮૪, ૫૦ ૬. 98. ન ં ૧૯. 99. નચૂ॰ ૧૯; નમ॰ પૃ૦ ૮૪, ૫૦ ૭. 99. (૩) ૦ ૨૦. 100. ન ચૂ॰ ૧૫; નહ॰ ૧૬; નમ પૃ૦ ૮૩, ૫ ૨૨. જૈનસ મત જ્ઞનચર્ચા Page #250 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન 100.(ક) નં૦ ૨૧. 101. ધવ, ભા. ૧૩, પૃ. ૨૯૪, સૂ૦ ૫-૫-૫૬. 12. જએ પાદટીપ ૮૨ થી ૮૪. 103. ન. ૨૩. 104. આનિટ ૬ ૬ = વિભા૦ ૭૬૮; છ૭૧. 105. વિભાઈ ૭૬૯; વિહેમ૭૭૨; નંમ પૃ. ૮૯, પં. ૨૦, 106, રહેનત ન રાષ્ટ્રિ, મવંતરે વેવ છરિ I (તં ) લતાણામિ મmદ્ધિ ધવ ભા - ૧૩ પૃ૦ ૨૯૪, સૂ૦ ૫-૫–૫૬, 107. વિભાગ ૭૧૨; વિહેમ૦ ૭૧૪. 108. આનિ ૦ ૫૫ = વિભા ૭૧૦. 109. જુઓ પાદટીપ નં. ૧૮. 110. નંમ પૃ. ૮૫, ૫૦ ૧૫. 111. નંમર પૃ.૦ ૮૫, ૫૦ ૧૬. 112 જુઓ પાદટીપ નં. ૮૫ થી ૯૦ વાળું નિરૂપણ. 113. આનિ પર=વિભા ૬૯૯=ષખં૦ ૫-૫-૫૯ ગા૧૭; નં. ૨૬; ૨૭, 114. નહ૦ ૨૭;ધવભા. ૧૩, પૃ. ૨૯૫, સૂ૦ ૫-૫-૫૬; નમ, પૃ૯૭ ૫૦ ૩. 115. આનિ- ૬૧, ૬૨ =વિભા ૦ ૭૪૪; ૭૪૮. 116, વિભાવ ૭૪૫-૪૭; ૭૪૯. 117. આનિ૫૮ = વિભા૦૭૨૪; ન ૦ ૧૫; પખં, ૫-૫–૫૬; ૫૯, ગા° ક : ૫, ૬; ૮. 118. તભા. ૧-૨૩; તસઃ ૧-૨૨; નંહ૦ ૧૫; તા. ૧-૨૨-૪; નંમ પૃ૦ ૮૨, ૫૦ ૨, જેત૦ પૃ. ૭. 119. ધવ- ભા. ૧૩, પૃ૦ ૨૯૩, સૂ૦ ૫-૫-૫૬. 120. નં.૦ ૨૪, તસ. ૧-૨૨, નહ૦ ૨૪, તા. ૧-૨૨-૪, તા . ૧–૨૨-૧૩, નંબ૦ પૃ. ૯૦, ૦ ૧૨, જેત૦ પૃ. ૭, ૮. 121. વિભા. ૭૨૫. 122. આનિ ૫૮=વિભ૦ ૭૨૪. 123. વિભા૦ ૭૨૬-૨૮. 124. વિહેમ. ૭૨૮. Page #251 -------------------------------------------------------------------------- ________________ २४२ જૈનસંમત જ્ઞાનચર્ચા 125. સેર ક્ષેત્રાસવૃદ્ધિઃ વયા? વૃષ્ય તુવૈધવા...પરં દ્રવ્યમરિ વર્ષમાનધિયા વૃધવા વર્ધત | .. હાનિરવિ તથૈવ ! તા. ૧-૨૨-૨૫. 126, વિભા ૭૨૯. 127. વિહેમ છ૩૩. 128, આનિ. ૩૬=વિભા ૬૧૭=૦ ૨૪ ગા૦ ૫૨. 129. વિભા. ૧૯; ૨૧; આનિ૩ = વિભા૦ ૭૫૬. 130. આનિ૩૫=વિભા- ૬૧૩= ૦ ૨૪ ગા૦ ૫૧="ખં૦ ૫-૫-૫૯ ગા૦ ૮. 131. વિભાગ ૬૧૫; માવવૃધાવર વ્યવૃદ્ધિનિયતા, વૃદ્ધિર્મારણા | તરા ૦ ૧-૨-૫. 132. નંહ૨૪, ગા૦ ૫૧; નંમર પૃ૦ ૯૫, પં. ૪; ધવ૦ ભા. ૧૩, પૃ૦ ૩૦૯, સૂ૦ ૫–૫–૫૯. 133. આનિ. ૩૧ થી ૩૪; ૪૧ = વિભા ૦ ૬૦૪-૬, ૬૧૧; ૬૬૫ (૬૬૭); =૧ખ ૫-૫-૫૯, ગા ૦ ૪ થી 9;=નં. ૨૪ ગા૦ ૪૭-૫૦; નંહ૦ ૨૪. તર૦ ૧-૨૨-૫, નંમર પૃ૦ ૯૩, ૫૦ ૧૩, પખંડાગમમાં નં૦૮ પછી [ોજન પછી] નં૦ ૭ [કિંચિત જૂનદિવસ] વાળો ભાગ છે. 134, નંમ પૃ. ૯૪, ૫૦ ૧૫. 134 (ક) નિ. ૪ = વિભા ૦ ૬૫; આનિ ૪૨ = વિભા૦ ૬૬૯="ખં ૫-૫-૫૯, ગા૦ ૯. 135, વિભા ૬૭૦, વિહેમ ૬૭૩; ધવ, ભા. ૧૩, પૃ૦ ૩૧૦-૩૧૩, સૂ૦ ૫-૫-૫૯ ની ગા૦ ૯. 136. આનિ ૪ર = વિભાગ ૬૬૯ = પખં, ૫-૫૯-૯, ગાળ ૯. 136(ક) આનિ૪૧, ૪૩ = વિભા ૦ ૬૬ ૫, ૬૭૬. 137. વિહેમ ૬૭૨. 138 જુઓ પાદટીપ ન ૦ ૧૩૬ (ક). 139. આનિ૨૯ = વિભાવ ૫૮૫; પટખં, ૫-૫-૫૯. ગા૦ ૩. 140. નં ૦૨૮; વિભા. ૧૮૮૯૮૦૩; તા. ૧-૨૨-૫; ન મ૦ પૃ. ૯૭, ૫૦ ૨૦. 141. નંહ ૨૮; નંમ પૃ૯૮, ૫૦ ૯. 142. વિભા) ૮૦૩; માવતતુ પ્રતિબ્ધ ચતુર: ઘાતીતિ | વિહેમ ૮૦૭. 143, વિચધાતાનજોવટિવિયા માવઃ | તેરા ૦ ૧–૧૨–૫. . * ૧-૨૨–૫. Page #252 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન છે . 144. નહ ૨૪, ગા. ૪૬; નંમ પૃ૯૨, ૫૦ ૧૭. 145. આનિ. ૩૦, ૪૪ = વિભા૦ ૫૯૫, ૬૮૧; 146. નં ૦ ૨૮, વિભા ૬૦૧-૨; ૬૮૫; નમઃ ૫૦ ૯૩, ૫૦ ૫, પૃ. ૯૮, ૫૦ ૬. 147. આનિ૪૪, વિભા ૬૮૧; = નમઃ ૨૪, ગા. ૪૬ =ષખંડ ૫-૫-૯ ગા. ૧૫... કરછપરમાવષિક્ષેત્રમાણિતમય ક્ષેત્રમ્ | તર૦ ૧-૨૨–૫. 148. નં૨૮; વિભા ૦ ૬૮૨;૮૦૪; નંગૂ. ૨૭; નહ૦ ૨૮,નંમ૦ પૃ. ૯૮ પં૦ ૭. 149, આનિ પર = વિભા૦ ૬૯૯ = ષખં ૫-૫-૫૯ ગા૦ ૧૭. 150. વિભા૦ ૬૯૯. 151. તા ૧-૨૨-૫. 152. આનિ૪૫ = વિભા. ૬૮૬ – પખં૦ ૫-૫-૫૯ ગાય ૧૬. 153. ધવ ભા. ૧૩, પૃ. ૩૨૫, સૂ. ૫-૫-૫૯ ની ગાથા ૧૬. 154. જુઓ પાદટીપ નં ૦ ૧૫ર. 155. આનિ. ૪૬ – વિભા- ૬૮૯; ધવ, ભા. ૧૩, પૃ૦ ૩૨૬, સૂ૦ ૫-૫-૫૯, ગા૦ ૧૬. 156. તરા ૧-૨૧-૬. 157. વિમા૦ ૬૯૦; ધવ, ભા. ૧૩, પૃ. ૩૨૬, સૂ૦ ૫-૫-૫૯ ગા૧૬, નમપૃ ૮૬ ૫૦ ૪. 158. ધવભા. ૧૩, પૃ. ૩૨૬ સૂ૦ ૫-૫-૧૯, ગા૦ ૧૬. 159. તા ૪-૧: ૧૨; ૧૩, ૨૦. 100, પટખં૦ ૫-૫-૫૯, ગા. ૧૧: તા. ૧-૨૧-૬; ધવ, ભા. ૧૩ પૃ૦ ૩૧૫. 161, નંમ પૂ૦ ૮૬, ૫૦ ૧૫. 162. આ૦િ ૪૭ થી ૪૯ = વિભા ૬૯૧ -- ૯૩ = ષટ્રખં, ૫-૫-૫૯, ગાળ ૧૨ થી ૧૪ તા. ૧-૨૧-૬. 163. નમ, પૃ. ૮૭, પં. પ થી. 164. આનિ ૫૧ = વિભા ૬૯૫. 165. આનિ ૫૧ = વિભા ૬૯૫; ષટનં ૦ ૫-૫-૫૯ ગાળ ૧૦. 966. વિભા ૬૯૭; વિહેમ છ૦૧; ૨. 167. જુઓ પાદટીપ ન ૦ ૧૪૯. 168. વિભા ૬૯૭-૯૮; નમ, પૃ. ૮૬, પં. ૧૫, પૃ. ૮૭, ૫૦ ૧, 169. નરા ૦ ૧-૨૧-૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈનસ મત જ્ઞાનચર્ચા ૫-૫-૫ ગા૦ ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, અનુક્રમે આનિક ગા૦ ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, 169.(૩) ષટ્ખં૰ સૂ૦ ૧૫, ૧૬ અને ૧૭ V ૪૨, ૪૭, ૪૮, ૪૯, ૪૪, ૪૫ અને પર. 169.(ખ) ષટ્ખં સ્॰ ૫-૫-૫૯ ગા૦ ૬, ૯, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭. 169.(ગ) ખં૰ સ્॰ ૫-૫-૫૯ ગા૦ ૫, ૧૩. 169. (ધ) આનિ ૪૫ = વિભા॰ ૬૮૬ = ષટ્ખં સૂ॰ ૫-૫-૧૯, ગા૦ ૧૬ માં નારકાનું સામાન્ય અવધિપ્રમાણ બતાવ્યુ છે. આ વિભા॰ ૬૮ ૯ માં નારાનું વિશેષ અવધિપ્રમાણ બતાવ્યું છે, નથી. નિયુક્તિ ૪૬ જે ષટ્સ ડાગમમાં 169,(ચ) આ૰ નિયુક્તિ ગા૦ ૫૧-વિભા ૬૯૫ માં દેવેાના જધન્ય અવધિનું સામાન્ય પ્રમાણ બતાવ્યું છે, જયારે ષટ્કઢાગમમાં સ્॰ ૫-પુ-પ૯ ગા૦ ૧૦ માં એની વિશેષ સ્પષ્ટતા જોવા મળે છે. ૧-૨૨-૫; તશ્યા૦ ૧-૨૨ 170. ષટ્સ૦ ૪-૧-૨ થી ૪; ૫-૫-૫૬; તરા॰ ૧૦ થી ૧૭. 171. તરા૦ ૧-૨૨-૫; ધવ॰ ભા૦ ૯, પૃ૦ ૧૪; ૪૨; ૪૮; સૂ૦ ૪-૧-૨; ૩; ૪. 172. તરા૰૧-૨૨-૫; તશ્લો૦ ૧-૨૨-૧૫; ૧૬. 173, જુઓ પાછીપ ૪૬. 174. ધવ૰ ભા૦ ૧૩, પૃ૰ ૩૨૩, ૩૨૮ સૂ૦ ૫-૫-૫૯. 175. તરા૦ ૧-૨૨-૫. 176. જુએ પાછીપ ન૦ ૧૩૯ થી ૧૪૩ વાળા વિભાગ. 177, જીએ પાછીપ ૧૪૯ વાળા ભાગ 178. તરા૦ ૧-૨૨-૫, -xxx 179. રા॰ ૧–૨૨-૫. 180. ધવ॰ ભા॰૧૩, પૃ૦ ૩૨૩, સ્॰ પ-પ-પ, ગા॰ ૧૫. 181. ધ્રુવ ભા॰ ૯, પૃ૦ ૪૧, સૂ॰ ૪-૧-૩. 182. તરા ૧-૨૨-૫. 183. આનિ ૪૪--વિભા૰ ૬૮૧ = ષટખ`૦ ૫-૫-૫, ગા૦ ૧૫; તરા૦ ૧-૨૨-૫. 184. ધવ॰ ભા૦ ૧૩, પૃ॰ ૩૨૩, સૂ॰ ૧-૫-૫૯, ગા૦ ૧૫. 185. ધવ॰ મા ૯, પૃ॰ ૪૭, સૂ॰ ૪-૧-૪. 186. તરા ૧-૨૨-૨૫. . Page #254 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન २४५ 11. तरा० १-२२-५; तस० १-२२-११ था १७. 188. सानि.० ५६, ५७-विमा ० ७१३-१४, ५८५. ५-५-५६; तमा० १-२३. 189. विला. ७२३ स्वाज्ञ. 190. सानि. ५१-विभा० ७१3. 191. तमा० ४-३८; तस० ४-३२ सागरोपभनी २५टता नाये प्रभा छ : योजनं विस्तृतं पल्यं यच्च योजनमुच्छितम् ।। आसप्ताहः प्ररूढाना केशानां तु सुपूरितम् ॥ २९ ॥ ततो वर्षशते पूर्णे एकै के राम्णि उद्धृते । क्षीयते येन कालेन तत्पस्योपममुच्यते ॥ ३० ॥ कोटिकाट्यो दशैतेषां पल्यानां सागरोपमम् । सागरोपम काटिनां दशकोटूयोऽवसर्पिणी ॥ ३१ ॥ धव मा० १३, पृ. ३००-१; सू० ५-५-५८ गा० २. 192. विभा० ७१६. 193. दुमा पाटी५ १६.. 194. विमा० ७१८-१८, सहवति'नः गुणाः । शुक्लादयः क्रमवर्शिनस्तु पर्यायाः नबपुराणादयः । વિહેમ ૭૧૭. 195. आनि० ५७ - विला. ७१४. 196. विला. ७२०-२१; विहेभ० ७१८. 197. विडेभ. ७१७-१८. 198. दुमा पाटी५ १६५. 199. विला ७२२-२३; विम० ७१८. 200. विहेभ ७२१. 201. अनवस्थितं होयते वर्धते च वर्धते हीयते च प्रतिपतति चौरपद्यते चेति पुनः पुनरूमि'वत् । भवस्थित यावति क्षेत्रे उत्पन्न भवति ततो न, प्रतिपतस्या केवलप्राप्तेः, भाभवक्षयाद् वा, जात्यन्तरस्थायि वा भवति लिड्गवत् । તભા. ૧-૨૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈનસંમત જ્ઞાનચર્ચા 202. તસ. ૧-૨૨; ૧-૨૨-૪; ઘવ- ભા. ૧૩, પૃ૦ ૨૯૪, સૂ૦ ૫-૫-૫૬. 203 ષખં, ૫–૫-૫૬ થી ૫૮, તા. ૧-૨૨-૫; ધવ, ભા. ૧, પૃ૨૫, ૨૯૭. 204. ધવ, ભા. ૧૭, પૃ૨૫, સૂ૫-૫-૫૬; આનિ ૬૫ = વિભા. ૭૬૨. 205. વિભા૭૬૩-૬૭; વિહેમ ૭૬૬–૭૧. 206. તરા૦ ૧-૨૨-૫. 27. ૦ ૩-૧૬. 208. યો૦ ૩-૨૫. 2.09. ૦ ૩–૨૬. 210. એ. ૧–૧૯; ૨૦. 211. ભિક્ષુ માને અર્થ જન્મ કરે છે, તેવા ૧-૯) તિ વાચસ્પતિ મને અર્થ અવિદ્યા કરે છે. શાહસો, પૃ. ૩૦૭. 212. શાહનાં પૃ૦ ૩૦૯. 213. યો૦ ૩-૧૮. 214. દી. ૧-૭૬, પૃ. ૭૧; જયતિલક પૃ૦ ૪૩૮, પેરા ઉપર. 215. . ૩-૪૧; ૧૭. 216. દીઠ ૧-૦૬; મઠ ૨-૧૯, ઉદધૃત તિલક પૃ. ૪૩૮-૩૯ પેરે ૭૫૨. 217. દીઠ ૨-૨૦, પૃ. ૧૭. 218. જયંતિલક પૃ૦ ૪૩૮; પેરે ઉપર. 219. મ. ૧-૨૧૩; જયતિલક પૃ૦ ૪૩૯. પેરે ૭૫૫. 220. દી૩-૨૧૯, પૃ. ૧૭૨. 221. દી. ૧-૧૫૨; તિલક, પૃ. ૪૩૯, પેરે ૭પર. 222 , દીઠ ૧-૮૨; જયતિલક, પૃ. ૪૩૮, પેરે ૭૫૨. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૬ મન:પર્યાયજ્ઞાન મુદ્દાઓ : ૧ મન પર્યાય માટે પ્રયોજાતા શબ્દો અને વ્યુત્પત્તિ ૨ મન:પર્યાયને અધિકારી ૩ મન:પર્યાયને વિષય : પરકાય મને ગત અથ, પરકાય દ્રવ્યમન, તેનાં ક્ષેત્ર-કાળ મર્યાદા વગેરે ૪ મન પર્યાયની પ્રક્રિયા ૫ મન:પર્યાયના ભેદ : ઋજુમતિ, વિપુલમતિ, તેઓના પ્રભેદો, તેઓની તુલના જ મન પર્યાય અને મને મતિ ૭ મન:પર્યાય અને અનુમાન ૮ મનઃ પર્યાય અને મૃત ૯ મન પર્યાય અને અવધિ : બન્નેની ભિન્નતા-અભિન્નતા. મન:પર્યાયજ્ઞાન ૧. મન:પર્યાય માટે પ્રયોજાતા શબ્દો : ભગવતીસૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગ, આવશ્યક નિયુક્તિ, નદિસૂત્ર અને પખંડાગમમાં મન પર્યાયજ્ઞાન માટે મળવષય શબ્દ પ્રયોજાતે હતો . ઉત્તર ધ્યયનમાં તેનું સંક્ષિપ્તરૂપ – મનનાળ પણ પ્રયોજાયું છે કે, મનવઝવ નું સંસ્કૃત ૨૫ મનઃવર્ણય છે. પછીના કાળમાં આ શબ્દ ઉપરાંત બીજા બે શબ્દનું ઉમેરણ થયું. (૧) ઉમાસ્વાતિએ મન:પર્યાય શબ્દને ઉપયોગ કર્યો અને (૨) પૂજ્યપાદે મન:પર્યાય શબ્દ પ્રયો 3. આમ ત્રણ શબ્દ પ્રયોજાવા લાગ્યા. પછીના કાળમાં સંસ્કૃત – પ્રાકૃતમાં આ સિવાય કોઈ નવા શબ્દનું ઉમેરણ થયું નથી. પૂજ્યપાદ પછીના કેટલાક આચાર્યોએ ત્રણેય શબ્દને ઉપયોગ કર્યો, તે કેટલાક આચાર્યોએ બે કે એક શબ્દને ઉપયોગ કર્યો. જિનભદ્ર, જિનદાસગણિ અને મલયગિરિ Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈનસ`મત જ્ઞાનચર્ચા વગેરેએ ત્રણેય શબ્દના ઉપયોગ કર્યાં “. હરિભદ્રેષ્ઠ મનઃર્યાય તેમજ મન:પર્યય શબ્દને, તા યજ્ઞાવિજયજીએ મન:પર્યાય તેમજ મન:પર્યવ " શબ્દના ઉપયોગ કર્યો. અકલંક, ધવલાટીકાકાર અને વિદ્યાનન્ત પૂજ્યપાદને અનુસર્યાં.8 ૨૪૮ વ્યુત્પત્તિ – પૂજ્યપાદ, જિનભદ્ર વગેરે આચાર્યોએ ઉપયુકત શબ્દોની વ્યુત્પત્તિ આપી છે. (૧) મનઃ વ परि सर्वतः अवनं गमनं पर्यवः, मनसि मनसेा वा पर्ययः मनः पर्यवः, स एव ज्ञानम् । अथवा मनसि मनसेो वा पर्यवाः, तेषां तेषु वा ज्ञानम् । (ર) મન:પર્યાય आयः प्राप्तिर्लाभ इत्यनर्थान्तरम् । सर्वतः आयः पर्याय: । मनसि मनसेा वा पर्यायः, स एव ज्ञानम् । तथा मनसि मनसेो वा પર્યાયા, તેમાં તેવુ વા જ્ઞાનમ્ 1° I अथवा मनांसि मनोद्रव्याणि पर्येति सर्वात्मना परिच्छिन्ति इति यद्वा मनसः पर्यायाः भेदा: धर्मा बाह्यवरुरवालोचनપ્રજારા: તેવુ તેમાં ના સધિ જ્ઞાનમ્ 11 | > ad 13 (૩) મન:પયય પતિ અયાં. ગમમાં વેટ્ટ્નાં પર્યયઃ । મસિ મનસેશ वा पर्ययः, स एव ज्ञानम् 12 । अथवा मनः प्रतीत्य प्रतिसन्धाय वा ज्ञानम् । અથવા રિ સમન્તાત્મય: વિશેષ; વર્ચય:, તત્ત્વજ્ઞાનમ્ 141 મનસ: પયળ यस्मात् अथवा तद् येन परीयते 15 । આ વ્યુત્પત્તિએ જોતાં ઉક્ત શબ્દોના અથમાં કોઇ અંતર પડતું નથી. ૨. મન:પર્યાયને અધિકારી : મન:પર્યાયના અધિકારી અંગેની વિચારણા નન્દિના કાળ સુધીમાં થઈ ચૂકી હતી. તેમાં નદિ પછીના કાળમાં અતિ અલ્પ ઉમેરણુ થયુ છે. દેવવાચક -ચ્યાદિ આચાર્યએ કરેલી વિચારણા અનુસાર પ્રસ્તુત જ્ઞાન દેવ, નારક, મનુષ્ય અને તિયે ચેામાં માત્ર મનુષ્યને જ થાય છે. તેમાં પણ સમૂમિ નહિ, પરંતુ ગભ વ્યુત્ક્રાન્તિક મનુષ્યા અધિકારી છે. તેમાં પણ અકમભૂમિ અને અન્તપમાં જન્મેલા નહિ, પણુ કમભૂમિમાં જન્મેલા અધિકારી છે. તેમાં પણ અસંખ્યેય વર્ષનું આયુષ્ય ધરાવનાર નહિ, પરંતુ સંખ્યેય વર્ષોંનું આયુષ્ય ધરાવનાર અધિકારી છે, તેમાં પણુ અપર્યાપ્ત નહિ, પરંતુ પર્યાપ્ત મનુષ્યો અધિકારી છે.16 તેમાં પુણુ મિથ્યાદષ્ટિ કે સમ્યકૂમિથ્યાદષ્ટિવાળા નહિ પરંતુ સમ્યકૂદષ્ટિવાળા અધિકારી છે. તેમાં પણુ અસયત કે સયતાસંયત નહિ, પરંતુ સંયત મનુષ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ ' અન:પર્યાયજ્ઞાન ૨૪૯ અધિકારી છે. 17 તેમાં પણ પ્રમત્ત નહિ, પરંતુ અપ્રમત્ત અધિકારી છે. 18 તેમાં પણુ હીયમાન ચારિત્રવાળા નહિ, પડતુ વધુ માનચારિત્રવાળા અધિકારી છે, 19 તેમાં પણ ઋદ્ધિરહિત નહિ, પરંતુ ઋદ્ધિવાળા અધિકારી છે. તેમાં પણ કેટલાક ઋદ્ધિપ્રાપ્ત મનુષ્યોતે જ આ જ્ઞાન થાય છે 21. અવધિ પણ એક ઋદ્ધિ છે. તેથી કેટલાક આચાર્યો મન:પર્યાયની પ્રાપ્તિ માટે અવધિજ્ઞાનની અનિવાર્યતા માનતા હતા, એમ જિનદાસગણિ નોંધે છે. 22 તેઓએ અતે હરિભદ્રે આ માન્યતાને માત્ર ઉલ્લેખ કર્યો છે, ખંડન કર્યું નથી. મલયગિરિ આ માન્યતાનું ખંડન કરતાં કહે છે કે, સિદ્ધપ્રામૃત વગેરે ગ્રંથા અનુસાર અવધિ સિવાય પણ સીધું મન:પર્યાય પ્રાપ્ત થઈ શકે છે ૪. મલયગિરિ ઉપરાંત મોટા ભાગના આચાર્યને પણ આ જ મત ષ્ટિ હતા, એમ માનવુ પડે, કારણ કે આગમ પણ આ જ મતનું સમન કરે છે કે જીવને જ્યારે ત્રણ નાના હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિ કે મતિ, શ્રુત અને મનઃપર્યાય હાય છે. 24 જિનભદ્રે પણ અવધિના પ્રતિપત્તા તરીકે મન:પર્યાયજ્ઞાનીના ઉલ્લેખ કર્યાં છે. 25 આમ મનઃપર્યાયની પ્રાપ્તિ માટે અવધિજ્ઞાન હોવુ અનિવાય નથી, ૩. મન:પર્યાયના વિષય : મનઃપર્યાયના વિષય અંગે જૈન પરંપરામાં એ પક્ષ જોવા મળે છે. એક પક્ષ મન:પર્યાયને વિષય પરકીય મનાગત અથ` માને છે, જ્યારે બીજો પક્ષ પ્રકીય દ્રવ્યમન માને છે. પ્રથમ પક્ષ નિયુ`ક્તિકાર ભદ્રબાહુ, દેવવાચક, પુષ્પદન્ત – ભૂતબલિ, ઉમાસ્વાતિ, પૂજ્યપાદ, અકલંક, વીરસેનાચાય, વિદ્યાનંદ આદિ આચાર્યો આ પક્ષનુ સમર્થન કરે છે. આથી પૂજ્યપાદ, વગેરે આચાર્યો પોતાની માન્યતાને અનુકૂલ મન:પર્યાય શબ્દગત મન: તે અ પકીય મનેાગત અથ કરે છે, 2 આ અર્થ મૂન' છે કે અમૂત તેની સ્પષ્ટતા નિયુ॰ક્તિ, નન્તિ અને ષટ્સ ડાગમમાં મળતી નથી. તેની સવપ્રથમ સ્પષ્ટતા ઉમાસ્વાતિએ કરી કે, અર્થ મનઃપર્યાયના વિષય રૂપી દ્રવ્યો છે 27. ષટ્ખ્ખુ ડાગમના મત અનુસાર પરકીય મનેાગત સત્તા, સ્મૃતિ, મતિ અને ચિંતા અર્થાત્ મનૅજ્ઞાન ઉપરાંત અન્ય જીવનાં જીવન, મરણુ, સુખ, દુઃખ, લાભ, અલાભ, ક્ષેમ, અક્ષમ, ભય, રાગ અને નગરવિનાશ, દેશાદિવિનાશ, સતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુદૃષ્ટિ, દુવૃષ્ટિ, સુભિક્ષ તેમજ દુભિક્ષ વગેરે મનઃ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈનસ મત જ્ઞાનચર્ચા પર્યાયના વિષય છે 28. ભૂતકાળમાં આચરેલ વન, વાણી અને વિચારતું કાઈ જીવને વિસ્મરણ થઈ ગયુ હોય તે પશુ મનઃપર્યાયજ્ઞાની વિના પૂછ્યું એ બધુ જાણી શકે છે . એટલું જ નહિ ભાવિ જન્માતે પણ જાણી શકે છે. એને અથ એમ થાય કે મન:પર્યાયજ્ઞાની ત્રણેય કાળનાં વિચાર, વાણી અને વતનને જાણી શકે છે. આથી એમ માનવું પડે કે, મનમાં વિચાર, વાણી અને વર્તનની છાપ સંગ્રહાતી હશે અને કોઈપણ જીવ ભવિષ્યમાં કેવાં વિચાર, વાણી અને વતન કરનાર છે તે પણ અગાઉથી નિશ્ચિત થઈ જતું હશે. ષટ્ખંડાગમમાં31 પરકીય મન ઉપરાંત સ્વમનના જ્ઞાનની પણ વાત કરી છે. જેતે યોગસૂત્રગત પરચિત્તજ્ઞાન અને ચિત્તજ્ઞાન ( ચિત્તસવિત્ સાથે સરખાવી શકાય 32. અહીં ચિત્તજ્ઞાન એ સ્વચિત્તનું જ્ઞાન છે. ૩૩ ખંડાગમમાં મરદાનને મનઃ પર્યાયના વિષય માન્યો છે, જ્યારે યોગસૂત્રકારે તે જ્ઞાનને એક સિદ્ધિ તરીકે ઓળખાવ્યું છે ૪. દ્વિતીયપક્ષ–જિનભ, જિનદાસગણુ, હરિભદ્ર, મલયગિરિ, યશોવિજયજી વગેરે આચાર્યાં દ્વિતીય પક્ષના સમક છે. પરકીય મનેાગત અથ જ્યારે અદ્ભૂત હૈાય ત્યારે પ્રથમ પક્ષના મત અનુસાર તેને મનઃપર્યાયને વિષય માનવામાં વિસંગતિ આવતી હતી; કારણ કે છદ્મસ્થ જીવ અમૃત ને જોઈ શકે નહિ. આથી ઉકત વિાંગતિ દૂર કરવા માટે જિનભટ્ટે પરકીય દ્રવ્યમનને મન:પર્યાયને વિષય માન્યો અને બાહ્ય અથના જ્ઞાન માટે અનુમાનની વાત કરી. યોગસૂત્ર અને મઝિમનિકાયમાં પણુ પરકીય ચિત્તને જ મનેાજ્ઞાનના વિષય માન્યો છે. 35 સભવ છે કે જિનભદ્રની ઉક્ત માન્યતામાં ઉપર જણાવેલી વિસંગતિ ઉપરાંત આ પરિબળ પણ કારણુભૂત હોય. જિનદાસગણિ આદિ આચાર્યે જિનભદ્રે કરેલી આ વ્યવસ્થાને અનુસર્યા છે. ૩૬ ક્ષેત્રમર્યાદા મન:પર્યાયના વિષયની ક્ષેત્રમર્યાદા મનુષ્યક્ષેત્ર છે, ખડાગમની પરંપરા આ માટે માનુષાન્તરશૈલ શબ્દ પ્રયેાજે છે. નમિાં મનુષ્યક્ષેત્ર અંગે સ્પષ્ટતા મળે છે કે તેની મર્યાદા ઉપરના ભાગમાં જ્યોતિશ્ર્ચક્રના ઉપરના તલ સુધી છે અને નીચેની તરફ રત્નપ્રભાની નીચે રહેલાં ક્ષુલ્લક પ્રતો સુધી છે. ૩૧ દિગંબર પરંપરાના કેટલાક આચાર્યં માનુષાત્તરશૈલનું એવું અથ*બટન - કરતા હતા કે જેના મનને જાણવાનું છે તે જીવ અને તેણે ચિંતવેલા અર્થા માનુષાત્તરશૈલની અંદરના ભાગમાં હોવા જરૂરી છે, જ્યારે અન્ય કેટલાક આચાર્યાંનું Page #260 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યાયજ્ઞાન ૨૫૧ માનવું હતું કે તે જીવ જ માનુષોત્તરશૈલની અંદરના ભાગમાં તે જોઈએ. અલબત્ત, તેણે ચિંતવેલા અર્થો લેકાન સુધીના હેય તે પણ તેઓ મન:પર્યાયને વિષય બની શકે છે. ધવલાટીકાકાર ઉક્ત બને તેનું ખંડન કરતાં કહે છે કે મનઃ પર્યાય માટે મનુષાર શૈલની મર્યાદા બાંધવી અયોગ્ય છે, કારણ કે આવા સ્વતંત્ર અતીન્દ્રિયજ્ઞાનને માનુષોત્તર પર્વતનું વ્યવધાન નડી શકે નહીં. વળી મન:પર્યાયાની જે લેકાન્ત સુધીના અર્થો જાણી શકતો હોય તે લોકાન્ત સુધીમાં રહેલા (જીના) ચિત્તને તે કેમ ન જાણી શકે? આથી માનુષત્તરશલના ઉલ્લેખને ઉપલક્ષણ તરીકે સ્વીકારીને મન:પર્યાયની ક્ષેત્રમર્યાદા ૪૫ લાખ યોજન માનવી યુતિસંગત છે. 18 કાળમર્યાદા - મન્દિ, જિનભદ્ર અને નદિના ટીકાકારે ભૂત-ભવિંધ્યકાલીન પલ્યોપમના અસંખ્યયમા ભાગ જેટલા કાળની વાત કરે છે, જ્યારે પખંડાગમ અને પૂજ્યપાદની પરંપરા અસંમેય ભાના જ્ઞાનની વાત કરે છે. આ પરંપરાએ કાળની વિશેષ સ્પષ્ટતા કરી છે. કેનું ચિત્ત ? – મન:પર્યાયની ક્ષેત્રમર્યાદામાં રહેલા તમામ જવાનું ચિત્ત મન:પર્યાયને વિષય બની શકતું નથી, પરંતુ જે જીવો સંપિચેન્દ્રિય પર્યાપ્ત હોય તે જીવોનું ચિત્ત જ વિષય બની શકે છે. ૧૦ ૪. મન:પર્યાયની પ્રક્રિયા : મન:પર્યાયની પ્રક્રિયા અંગેના પખંડાગમકારના મત અનુસાર પ્રથમ અન્યના માનસનું જ્ઞાન થાય છે અને તે પછી અન્યનાં સંપા, સ્મૃતિ આદિનું થાય છે. (મા માળ પવિત્તા રિહિં સ00 સદ્ધિ... વાઢિ (પ-પ-૬૩) પ્રસ્તુત માન્યતામાં વૈદિક માન્યતાને પ્રતિધ્વનિ છે, કારણ કે વૈદિક પરંપરાના મત અનુસાર આત્માની સહાયતાથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અતીન્દ્રિયાનમાં મનને ઉપયોગ વિસંગતિ ઉપસ્થિત કરે છે, કારણ કે જેનપરંપરા અતીન્દ્રિય જ્ઞાનને આત્મમાત્ર સાપેક્ષ માને છે. આથી પાછળના અકલંક વગેરે આચાર્યોને મળેળ નું અર્થઘટન કરવામાં મુશ્કેલી પડી છે. અકલંકે તેને અથ મારમના કર્યો છે. 11 પણ ધવલાટીકાકારે તેને અથ મતિજ્ઞાન કર્યો છે. આ અર્થ પ્રમાણે મનઃ પર્યાયની પ્રક્રિયા જુદી પડે છે. ધવલાટીકાકારના ઉકત મત અનુસાર પ્રથમ મતિજ્ઞાનથી અન્યના માનસનું જ્ઞાન થાય છે અને તે પછી પ્રવૃત્ત થતા મન:પર્યાય વડે અન્યને મગત અર્થેનું જ્ઞાન થાય છે. આ રીતે પરકીયમન મતિાનને વિષય બને છે અને પરકીયમને ગત અથ મન:પર્યાયને વિષય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર જૈનસંમતજ્ઞાન બને છે કે, જ્યારે જિનભદ્ર વગેરે આચાર્યોના મત અનુસાર પરકીયમન મન:પર્યાયને વિષય બને છે. ટીકાનિરપેક્ષ રીતે જોતાં ષખંડાગમમાં મનઃ પર્યાયાન માટે બે સોપાનો સ્વીકારાયાં છે : પ્રથમ સોપાનમાં પરકીયમનનું જ્ઞાન થાય છે અને દ્વિતીય સોપાનમાં પરકીય સંજ્ઞા, સ્મૃતિ આદિનું જ્ઞાન થાય છે. પ્રસ્તુત પ્રક્રિયાને બૌદ્ધસંમત ચેતોપરિયમન સાથે સરખાવી શકાય. મજિમનિકાય અને દીર્ધનિકોયમાં ઉલ્લેખ છે કે ચિત્ત વડે ચિત્તાન કરીને પરકીયચિત્તા સરાગ છે કે વીતરાગ છે ? દેષિત છે કે નિર્દોષ છે? મોહયુક્ત છે કે મેહરહિત છે? સંક્ષિપ્ત છે કે વિક્ષિપ્ત છે? વગેરે ચિત્તગત લાક્ષણિકતાઓનું જ્ઞાન થાથ છે. 13 વિશુદ્ધિમષ્યમાં પણ બે સોપાનનો ઉલ્લેખ મળે છે. પ્રથમ દિવ્યચક્ષાનથી અન્યહદયગત લેહીના રંગનું જ્ઞાન થાય છે અને તે પછી લોહીના તે રંગના આધારે તે ચિત્ત કેવું છે ? તેનું જ્ઞાન થાય છે. જેમકે લેહીને રંગ લાલ હોય તે ચિત્ત સૌમનસ્ય હોય છે, અને કાળો રંગ હોય તે ચિત્ત દૌમનસ્ય હોય છે. 44 અલબત્ત, અહીં દિવ્યચક્ષાનને ઉપયોગી છે. 45 યોગસૂત્રમાં પણ ચિત્તજ્ઞાન માટે હૃદયમાં સંયમ કરવાને ઉલ્લેખ મળે છે. 46 પખંડાગમત મા માનાં ઘફિવિંદત્તા શબ્દો અને મજિજમનિકાય દીઘનિકાયગત ચેતસા વેતો પરિરર શબ્દો વચ્ચે સામ્ય છે. આ સામ્યના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળમાં જૈન અને બૌદ્ધ પરંપરામાં ચિત્તજ્ઞાન માટે ઉપયુકત બે સપાને સ્વીકારાતાં હતાં. જે આ અનુમાન સાચું હોય તે પખંડાગમને ઉક્ત ભાગ જેનપરંપરામાં થતી મન:પર્યાયની વિચારણની પ્રારંભિક સ્થિતિ સૂચવે છે અને નિયુક્તિ કરતાં પણ એ ભાગ પ્રાચીન છે એમ માનવું પડે. વળી ભગવતીમાં (સુતાગમ ભાગ ૧, પૃ. ૪૭૬, ૪૭૮) કેવલીને પણું મનની પ્રવૃત્તિ હેવાને નિર્દેશ છે, તે ધ્યાનમાં લઈએ તે આ પ્રાચીન મત સિદ્ધ થાય છે. નગીનભાઈ શાહના મત અનુસાર યોગીને પરકીયમનેદ્રવ્યનું પ્રત્યક્ષજ્ઞાન ન થાય છે અને તેના આધારે તે પરકીય ચિત્તવૃત્તિનું અનુમાન કરે છે. કે પ્રસ્તુત મતને પખંડાગમ અને બૌદ્ધમત સાથે સરખાવી શકાય. બૌદ્ધપરંપરામાં પરકીય મનને જાણવાના ચાર ઉપાય સૂચવવામાં આવ્યા છે : (૧) નિમિત્ત વડે, અર્થાત અસાધારણ ચિહનની મદદથી. (૨) અન્ય પાસેથી માહિતી મેળવીને કે આધ્યાત્મિક માધ્યમથી. (૩) વૈચારિક આંદોલને સાંભળીને Page #262 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યાયજ્ઞાન ૫૩ (વિતર-વત વિરાયતો ) અને (૪) માનસિક રચનાઓની સ્થિતિ જાણીને. 4 ઉકત ચાર ઉપાયમાં પ્રથમના બે ઉપાયમાં ઈન્દ્રિયની મદદ અપેક્ષિત છે. તેથી તેઓને સમાવેશ અતીન્દ્રિયજ્ઞાનમાં થઈ શકશે નહિ. ત્રીજા અને ચોથા ઉપાયને સમાવેશ અતીન્દ્રિયજ્ઞાનમાં થાય છે. જયતિલક ત્રીજા ઉપાયને indirect telepathy કહે છે અને ચોથા ઉપાયને direct telepathy કહે છે. આ ચોથા ઉપાયને તેઓ જેનસંમત મન:પર્યાયજ્ઞાન સાથે સરખાવે છે.* ૫. મન:પર્યાયના ભેદો – પ્રભેદો : આવશ્યક નિયુકિતગત ઋદ્ધિમાં ઋજુમતિ અને મને જ્ઞાનનો ઉલ્લેખ છે. બને ઋદ્ધિઓ પાસે પાસે નથી, પણ તેઓની વચ્ચે સવૌષધિ, ચારણ, આશીવિષ અને કેવલી એમ ચાર ઋદ્ધિઓ છે. તત્ત્વાર્થ ગત દ્ધિઓમાં ઋજુમતિ અને વિપુલમતિ ઋદ્ધિઓ પાસે પાસે છે અને ઘટખંડાગમમાં ઋજુમતિ-વિપુલમતિના પ્રભેદે પણ પ્રાપ્ત થાય છે. આ ત્રણ ઉલ્લેખ મન:પર્યાયની વિચારણના વિકાસના ત્રણ તબક્કાનું સૂચન કરે છે એવું અનુમાન કરી શકાય ? (૧) મનપર્યાય એક રવતંત્ર જ્ઞાન તરીકે સ્થિર થયું તે પહેલાં મને જ્ઞાનવિષયક બે ઋદ્ધિઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હશે. (૨) તે પછી મનઃ પર્યાય જ્યારે એક અતીન્દ્રિયજ્ઞાન તરીકે સ્થિર થયું ત્યારે આ બે ઋદ્ધિઓને તેમાં અંતર્ભાવ થયો હશે અને જુમતિ શબ્દની અપેક્ષાએ વિપુલમતિ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હશે. (૩) પછીના કાળમાં જુમતિ – વિપુલમતિના પ્રભેદો અસ્તિત્વમાં આવ્યા. આ પ્રભેદોની બાબતમાં જનપરંપરામાં બે પક્ષ જોવા મળે છે. કેટલાક આચાર્યોએ જુમતિ – વિપુલમતિના પ્રભેદોનો ઉલ્લેખ કર્યો નથી, જ્યારે કેટલાક આચાર્યોએ એ પ્રભેદોની વિચારણુ કરી છે. ઋજુમતિ - વિપુલમતિ :- સમગ્ર જેનપરંપરામાં આ બે ભેદના સ્વીકાર વિશે કશે મતભેદ નથી. આ ભેદોમાં અતિત્વ સમાન છે અને ઋજુત્વવિપુલત્વ વ્યાવર્તક લક્ષણ છે. મતિ અર્થ સંવેદન છે, ઋજુને અર્થ સામાન્ય ગ્રહણ અને વિપુલને અર્થ વિશેષગ્રહણ છે. જેમકે વિપુલમતિજ્ઞાનમાં “આણે વિચારેલે ઘડે કઈ ધાતુનો બનેલો છે?” કયાં રહેલું છે ? આદિ અનેક ઘટવિશેષતાઓનું જ્ઞાન થાય છે, જ્યારે જુમતિજ્ઞાનમાં “આણે ઘડાને વિચાર કર્યો” એવું અલ્પવિશેષતાવાળું જ્ઞાન થાય છે. 50 આથી અહીં સામાન્ય અર્થ વિપુલમતિજ્ઞાનની અપેક્ષાએ અલ્પવિશેષતાવાળું જ્ઞાન એવો કરવાનું છે, પણ સામાન્ય માત્રાનું ગ્રહણ એ કરવાનું નથી, કારણ કે સામાન્યમાત્રનું ગ્રહણ એ દશન છે 51. જૈનાચાર્યોએ ઋજુમતિ - વિપુલમતિ શબ્દોને જ્ઞાનપરક, જ્ઞાતાપરક અને Page #263 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચર્ચા યપરક અર્થના સંદર્ભમાં સમજાવ્યા છે. જ્ઞાનપરક અર્થમાં ઝુકવી મતિઃ 52, જ્ઞાતાપરક અર્થમાં સૂકા મતિઃ ચશ્ય - ૬ અને યપરક અર્થમાં સુકવી મતિઃ એવી વ્યુત્પતિ અપાઈ છે. યપરક વ્યુત્પતિમાં મરિને અથ' સંવેદન નહિ, પણ પરકીયમનોગત અર્થ કરવામાં આવ્યો છે કે, આ જ રીતે વિપુલમતિ શબ્દને પણ ત્રણ પ્રકારે સમજાવવામાં આવ્યો છે. ઋજુમતિ-વિપુલમતીના પ્રભેદો :- ભદ્રબાહુસ્વામી, દેવવાચક, ઉમાસ્વાતિ, જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજી વગેરે કેટલાક આચાર્યોએ ઋજુમતિ – વિપુલમતિના પ્રભેદોને ઉલ્લેખ કર્યો નથી, જ્યારે પુષ્પદંતભૂતબલિ, પૂજ્યપાદ, અકલંક, વીરસેનાચાર્ય અને વિદ્યાનંદ વગેરે કેટલાક આચાર્યોએ તેના પ્રભેદોની વિચારણું કરી છે : * પ્રભેદો ઋજુમતિના ત્રણ પ્રભેદો છે : ઋજુમનસ્કૃતાર્થ , જુવાકૃતાર્થ અને ઋજુકાયકતાર્થજ્ઞ. કક ઋજુ એટલે સરલ કે સ્પષ્ટ. આ ત્રણે ભેદોને વિષય અનુક્રમે અન્ય જીવના સ્પષ્ટ વિચાર, સ્પષ્ટવાણું અને સ્પષ્ટવતનથી વ્યકત થયેલે મને ગત અર્થ છે. 5 6 ઋજુમતિની અન્ય જીવનાં સ્પષ્ટ વિચાર, વાણી અને વર્તન જે વિસ્મૃત થયેલાં હોય તે પણ જાણી શકે છે. 51 વિપુલમતિના છ પ્રભેદો છે : ઋજુમતિના ત્રણ પ્રભેદ ઉપરાંત અનુજમનસ્કૃતાર્થ, અનુજુવા કૃતાર્થના અને અનુસુકાયકતાન, બાજુમતિજ્ઞાનીની શકિત જ વિચારાદિ પૂરતી મર્યાદિત છે, જ્યારે વિપુલપતિ હજુ અને અનુજ અને પ્રકારના વિચારદિને નણી શકે છે. અકલંક અને અર્થ અસ્પષ્ટ કરે છે, જ્યારે વીરસેનાચાર્ય સંશય, અને અનધ્યવસાય કરે છે. દોલાયમાન સ્થિતિ સંશય છે, અયથાર્થ પ્રતીતિ વિપર્યય છે અને અર્ધચિંતન કે અચિંતન એ અનવ્યવસાય છે. વિપુલમતિ આ પ્રકારના મનને પણ જાણી શકે છે. એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં આવનાર વિચારોને પણ જાણી શકે છે. 58 જુમતિ - વિપુલમતિની તુલના – (૧) સ્વામીની દષ્ટિએ ઋજુમતિને સ્વામી ઉપશાન્તકષાયી છે. જ્યારે વિપુલમતિને સ્વામી ક્ષીણકષાયી છે. 5 ° (૨) પ્રારંભ ની દષ્ટિએ ઋજુમતિના પ્રારંભ પછી દ્વિતીય સમયથી વિપુલમતિને પ્રારંભ થાય છે. ૦૦ (૩)અપેક્ષાની દષ્ટિએ જુમતિને અન્યનાં મન, વચન અને કાયાની અપેક્ષા Page #264 -------------------------------------------------------------------------- ________________ મન પર્યાયજ્ઞાન ૨૫૫ રહે છે, જ્યારે વિપુલમતિને ઉકત અપેક્ષાની જરૂર રહેતી નથી. 61 () પ્રતિપાતની દષ્ટિએ ઋજુમતિને પ્રતિપાત શક્ય છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ છે, અર્થાત્ તેને નાશ શક્ય નથી. ક8 (૫) વિશુદ્ધિની દૃષ્ટિએ જુમતિની અપેક્ષાએ વિપુલમતિજ્ઞાન વિશદત્તર છે . ૦૩ (૬) પ્રમાણની દૃષ્ટિએ જોતાં ઋજુમતિજ્ઞાની જેટલાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવને જાણે છે, જેમકે ઋજુમતિ અનન્ત પરમાણુવાળા અનન્ત ધોને જાણે છે, તેના કરતાં વધારે સ્કંધ વિપુલમતિ જાણે છે. ક્ષેત્રની દષ્ટિએ જુમતિ કરતાં વિપુલમતિ અઢી આંગળ જેટલું વધારે ક્ષેત્ર જાણે છે. ૦૩ જ્યારે પખંડાગમ પરંપરા એવી સ્પષ્ટતા કરે છે કે ઋજુમતિ જધન્યતઃ ગવ્યતિપૃથકૃત્વ અને ઉત્કૃષ્ટતઃ જનમૃથવ જેટલા ક્ષેત્રને જાણે છે, જ્યારે વિપુલમતિ જઘન્યતઃ જપૃથકૃત્વ અને ઉત્કૃષ્ટતઃ મનુષોત્તર શૈલની અંદરના ક્ષેત્રને જાણે છે. 64 પૃથફત્વ એટલે આઠ. 65 આ અર્થધટન પ્રમાણે ઋજુમતિ આઠ ગાઉથી આઠ જન સુધીના જ ક્ષેત્રને જાણી શકે છે, જ્યારે ઋજુમતિ તેના કરતાં ઘણું વધારે ક્ષેત્ર જાણી શકે છે. ક્ષેત્રને જાણે છે એટલે તેટલા ક્ષેત્રમાં રહેલા છના ચિત્તને જાણે છે એમ સમજવાનું છે. સમયની દષ્ટિએ ઋજુમતિ ૫ પમના અસંખ્યયમા ભાગ જેટલું કાળ જાણે છે, જ્યારે વિપુલમતિ તેથી વધારે કાળ જાણે છે. ૧૦ પખંડાગમ પરંપરા એવી સ્પષ્ટતા કરે છે કે ઋજુમતિ જધન્યતઃ બે ત્રણ ભવો અને ઉત્કૃષ્ટતઃ સાત આઠ ભો જાણે છે, જ્યારે વિપુલમતિ જઘન્યતઃ સાત આઠ ભવો અને ઉકષ્ટતઃ અસંખ્યય ભવો જાણે છે ?, બેરાણ ભવો એટલે વર્તમાનકાળને એક અને તે સિવાયના બે. એ જ રીતે સાત આઠ એટલે વર્તમાનકાળને એક અને તે સિવાયના કાળના સાત. ભાવની દષ્ટિએ જુમતિ કરતાં વિપુલમતિ વિશેષ પર્યાને જાણે છે. જેમ કે જુમતિને ઘડાનું જ્ઞાન થાય છે, જયારે વિપૂલમતિને તેના અનેક વિશેષતાઓનું પણ જ્ઞાન થાય છે. (૭) સૂદ્ધમતાની દષ્ટિએ જોતાં ઋજુમતિ કરતાં વિપુલતાનું જ્ઞાન વિશેષ સૂમ છે, કારણ કે સર્વાધિના વિષયને અનંતમે ભાગ જુમતિને વિષય છે અને તેને અનંતમે ભાગ વિપુલમતિને વિષય છે 6 ક. આમ જુમતિ અને વિપુલમતિજ્ઞાનમાં તરતમ ભાવ આવે છે; જેનું કારણ શમની વિચિત્રતા છે. અલબત્ત, જયતિલક કહે છે કે ઋજુમતિ વિપુલમતિની ભેદરેખા સ્પષ્ટ નથી (ખ). સંભવ છે કે ઉપર જણાવેલી સ્પષ્ટતા કરતા ગ્રંથે તેમના ધ્યાનમાં ન આવ્યા હોય. ૬. મન:પર્યાય અને મનમતિજ્ઞાન : પખંડાગમ અનુસાર મન વડે માનસને જાણીને અન્યનાં સંજ્ઞા આદિનું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬: જેનાંમત જ્ઞાનચર્યા જ્ઞાન થાય છે. 10 આથી અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જેમ મન અને ચક્ષુ વગેરેના સંબંધથી ચક્ષુરાન આદિ મતિજ્ઞાને થાય છે, તેમ મન:પર્યાયમાં પણ મનને સંબંધ હોવાથી તેને (મનો) મતિજ્ઞાન કેમ ન કહેવું ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે જ્યારે “આકાશમાં ચન્દ્ર જુએ', એવું કહેવામાં આવે છે, ત્યારે ચન્દ્રજ્ઞાનમાં આકાશની માગ અપેક્ષા હોવાથી, તે આકાશ બાહૂયનિમિત છે, મુખ્ય કારણ નથી. તેમ મન:પર્યાયમાં મનની મા અપેક્ષા હોવાથી, મન બાહ્યનિમિત્ત છે, મુખ્ય કારણ નથી. (મુખ્ય કારણ આત્મા છે, તેથી તેને મતિજ્ઞાન કહેવાય નહિ. 11 વળી જેમ ચક્ષુજ્ઞાનમાં રહેલા આત્મપ્રદેશને, અવધિજ્ઞાનાવરણના ક્ષમપશમને કારણે, અવવિજ્ઞાન કહેવામાં આવે છે તેમ પિતાના મનમાં રહેલા આત્મપ્રદેશને મન:પર્યાવરણના ક્ષપશમના કારણે મન પર્યાયજ્ઞાન જ કહેવાય, મતિજ્ઞાને નહિ 2. આમ મન પર્યાય એ મને મતિજ્ઞાન નથી એ સિદ્ધ થાય છે. પરંતુ પખંડાગમમાં (પરકીય મન ઉપરાંત) સ્વમને જ્ઞાનને પણ મન:પર્યાયમાં સમાવિષ્ટ કર્યું છે. 13 તેથી ત્યાં મનમતિ અને મન પર્યાયની ભેદરેખા સ્પષ્ટ કરવી ઘટે. આ બાબતમાં એમ માનવું પડે કે મનઃકરણસ્વમનોગત વિચારોનું જ્ઞાન મને મતિજ્ઞાન છે, જ્યારે આતમકરણુક સ્વમને દ્રવ્યનું જ્ઞાન ભવિષ્યમાં આવનાર વિચારનું જ્ઞાન અને ભૂતભવિષ્યકાલીન ભવોનું જ્ઞાન મનપર્યાયજ્ઞાન છે. ૭. મનપર્યાય અને અનુમાન : મન ૫ર્યાયની બાબતમાં એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે મન:પર્યાયજ્ઞાનને અનુમાન કેમ ન કહેવું ? કારણ કે જેમ ધૂમના કારણે ધૂમ સાથે સંકળાયેલા અગ્નિનું જ્ઞાન અનુમાન છે, તેમ પછીય મનના કારણે મન સાથે સંકળાયેલા અર્થોનું જ્ઞાન અનુમાન જ છે. આ પ્રશ્નનું સમાધાન એ છે કે મનઃ પર્યાય અને અનુમાન ભિન્ન છે, કારણ કે અનુમાન પરોક્ષ છે, જયારે મન-૫ર્યાય પ્રત્યક્ષ છે, કારણ કે તેમાં પ્રત્યક્ષનું લક્ષણ ઘટે છે. * વળી અનુમાનમાં પરોપદેશ અને નેત્રાદિ ઇન્દ્રિયોની આવશ્યકતા રહે છે, જ્યારે મન પર્યાયમાં એ બેની જરૂર નથી. તે 5 આથી મનઃ પર્યાય અનુમાને નથી. ૮. મન પર્યાય અને શ્રુત : | ધવલાટીકાકાર મળેણ ને અથ મતિજ્ઞામ કરીને મન:પર્યાયની પ મતિજ્ઞાનનું અસ્તિત્વ સ્વીકારે છે. 16 આથી ત્યાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત Page #266 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યાયજ્ઞાન ૨૫૭ થાય છે કે “પ્રતિપુ વય સુયં” એ સિદ્ધાંત અનુસાર મતિ પછી શ્રુતજ્ઞાનને ક્રમ હોય છે. આથી મતિ પછી પ્રાપ્ત થતા મનઃ પર્યાયને શ્રુતજ્ઞાન કહેવું જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે શ્રુતજ્ઞાન પરેલ છે, જ્યારે મન:પર્યાય પ્રત્યક્ષ છે. આથી મનઃ પર્યાયને શ્રુત કહેવાશે નહિ 7 8. ૯ મન પર્યાય અને અવાર્થ : અવધિ અને મન:પર્યાયની ભિન્નતાની બાબતમાં જેનપરંપરામાં બે પક્ષ જોવા મળે છેઃ આગમો, નિયુક્તિ, નદિ, પખંડાગમ અને તત્ત્વાર્થની પરંપરા અવધિ અને મન પર્યાયને ભિન્ન ગણે છે, જયારે સિદ્ધસેન દિવાકર આદિ કેટલાક આચાર્યો તે બન્ને જ્ઞાનને અભિન્ન ગણે છે. આ અંગે જ્ઞાન-દર્શનના પ્રકરણમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે પ્રાચીનકાળમાં, સંભવ છે કે, તે બન્ને જ્ઞાન અભિન્ન રહ્યાં હોય અને કાલાંતરે મનઃ પર્યાય અવધિમાંથી પૃથફ થયું હોય. અવધિ અને મન:પર્યાયની ભિન્નતા :- આ પક્ષના આચાર્યોએ સ્વામી, વિશુદ્ધિ, વિષય, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ વગેરેની દષ્ટિએ બન્નેની ભિન્નતા સિદ્ધ કરી છે. જેમકે : (૧) સ્વામી - બન્નેને સ્વામી છમસ્થ છે. છતાં તફાવત એ છે કે અવધિનો સ્વામી દેવ, નારક, મનુષ્ય કે તિર્યંચ હોઈ શકે છે, જ્યારે મનઃપર્યાયને સ્વામી મનુષ્ય જ હોય છે. 19 તદુપરાંત અવવિનો સ્વામી સંયત કે અસંવત હોઈ શકે છે, જયારે મન:પર્યાયને સ્વામી સયત જ હોય છે. ૩ ૦ (૨) વિશદ્ધિ અને વિષય – અવધિ કરતાં મનઃ પર્યાય વિશુદ્ધતર છે. 81 અવધિના વિષયને અને તમે ભાગ મન:પર્યાયને વિષય છે, એ રીતે મન પયયની વિષયમર્યાદા ઓછી છે. છતાં જેમ અનેક શાસ્ત્રોનું છીછરું જ્ઞાન ધરાવતા વિદ્વાન કરતાં એક શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાનના ફોનને વિશુદ્ધતર કહેવામાં આવે છે, તેમ અહીં પણ વિશુદ્ધિને સંબંધ વ્યા૫ના સંદર્ભમાં નથી, પણ સૂમનાના સંદર્ભ માં છે. ૬ (૩) દ્રવ્ય – બને જ્ઞાન રૂપિદ્રવ્યવિષયક છે, છતાં અવધિ કરતાં મન:પર્યાયમાં થતું રૂપી દ્રવ્યનું જ્ઞાન વિશુદ્ધતર છે. અવધિજ્ઞાન રૂપીદ્રવ્ય સામાન્ય સાથે સંબંધિત છે, જ્યારે મન:પયાવાન મનોગત દ્રવ્ય સાથે જ સંબંધિત છે 93. (૪) ક્ષેત્ર – અવધિજ્ઞાન સવલેકમાં અને અલકમાં પણ વિસરી શકે છે. જ્યારે મનઃ પયયજ્ઞાન મનુષ્યક્ષેત્ર પૂરતું જ મર્યાદિત છે. 8 4 | (૫) ભાવ-અવધિની અપેક્ષાએ મન:પયા ય ઓછાં દ્રવ્યમાં પ્રવતતું હોવા છતાં વધુ પયામાં પ્રવર્તે છે. ૬ (૬) અજ્ઞાન-અવધિજ્ઞાનમાં અજ્ઞાન (વિભગનાન) ની શક્યતા ૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈનસંમત જ્ઞાનચર્ચા હોય છે, જ્યારે મન પયયમાં અજ્ઞાનની શક્યતા નથી. (૭) શક્તિ-અવધિજ્ઞાની અને મન:પાયનાની બને પરમને.ગત માનસચિનેને જાણી શકે છે, પણ ભેદ એ છે કે મનઃ પયયજ્ઞાની ત્યાંથી આગળ વધીને પરકીય ચિત્તામાં ચાલતા વિચારનું અનુમાન કરી શકે છે, જે શકિત અવધિજ્ઞાનમાં નથી. 8 6 અવધિ અને મનઃ પાચની અભિન્નતા – સિદ્ધસેન દિવાકર વિગેરે કેટલાક આચાયો' અવધિ અને મન:પર્યાયને અભિન્ન માને છે. આ બાબતમાં તેમણે કરેલી દલીલે, થશે વિજયજીએ જ્ઞાનબિંદુમાં નવ્યાઃ કહીને તેંધી 97 છે. : (૧) જેનાથી બાહ્ય ધટાદિ છે શેનું અનુમાન કરી શકાય છે તે મને દ્રવ્યને ગ્રહણ કરનારું જ્ઞાન એક વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન જ છે. (૨) આગમમાં મન:પર્યાયને પૃથફ ઉલ્લેખ ધર્મની ભિન્નતા સૂચવે છે. એ રીતે ધર્મ ભિન્ન છે, જ્યારે ધમી એક જ છે. (૩) મનપયયને પિતાનું દર્શન નથી આ પરિ. સ્થિતિમાં બને જ્ઞાનને અમિન માનવાથી મનઃ પયય માટે ઉલ્લેખાયેય પતિને અવધિદર્શન સાથે જોડી શકાય તેમ છે. (૪) સૂત્રમાં જ્ઞાનની સંખ્યા પાંચની છે. પણ આ વ્યવસ્થા પ્રમાણે ચારની સ ખ્યા થવા લાગશે. આમ છતાં સૂત્ર સાથે કશે વિરોધ આવતું નથી, કારણ કે જેમ વ્યવહારમાં ભાષાના ચાર પ્રકાર છે છતાં નિશ્ચયનય બે પ્રકારોની વાતો કરે છે, તેમ અડીં પણ નિશ્ચયનયે જ્ઞાનની સંખ્યા ચારની સ્વીકારવામાં કશે વિરોધ નથી. (૫) મનઃપયાલય સંકલ્પવિકલ્પમાં પરિણમેલાં દ્રવ્યનું જ માત્ર ગ્રહણ કરે છે તેથી તેને અવધિથી પૃથફ માનવું જોઈએ, એવો જે દુરાગ્રહ સેવવામાં આવે તો પૂર્વ-પક્ષોની દલીલ પ્રમાણે જ કિંઈન્દ્રિયાદિ જીવોને પણ સમનસ્ક માનવા પડે, કારણ કે તેઓ પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ કરતા હોવાથી તેમાં સંકલ્પ-વિકલ્પ છે. આ રીતે તેવા જીવોના મનદ્રવ્યના જ્ઞાન સુધી મન:પયાયની સીમા વિસ્તારવી પડે, 8 જે ઈષ્ટ નથી, કારણ કે એકાદ રૂપિયાવાળા જેમ ધનિક નથી, તેમ અલ્પમન ધરાવનારા તેવા જ સમનસ્ક નથી, એવું પરંપરા માને છે. આમ અનેક દષ્ટિએ વિચારતાં અવધિ અને મનઃપવાયની અભિનેતા માનવી યુકિતસંગત છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ पाद टीप 1, ભ॰ ૮-૨-૪ (૧૧૮), સ્થા॰ ૩-૪-૩૦ (૨૮૨), સમ૦ ૫૭, આનિ. ૧. =વિભા ૭૪, નં ૮, ૩૦, ૩૩, ષટ્ખં પ-૫-૬૦ થી ૭૮. 2. ઉ. ૨૮-૪, ૩૩-૩૪. ૩. ત૦ ૧-૯, ૨૪, ૨૬, ૨૯, તસ૦ ૧-૯, ૨૩, ૨૫, ૨૮, 4. વિભા૦ ૮૩, નચૂ॰ ૭, નમ૦ પૃ૦ ૬૬, ૫૦ ૧. 5. નં ૮, ૩૦, ૩૩ 6. મા પૃ ૧૮૨ 7. શ્વેત પૃ॰ ૮. 8. તરા ૧-૯, ૨૩, ૨૫, ૨૮ ધવ ભા૦ ૧૩, પૃ૦ ૨૧૨, ૩૨૮, તશ્લો॰ ૧-૯, ૨૩, ૨૫, ૨૮. 9. વિભા૦ ૮૩, નચ્ છ, નોંમ પૃ૦ ૬૬, ૫૦ ૧. 10. વિસા૦ ૮૩, નચ્ છ, નહ૦ ૮. 11. નામ પૃ૦ ૬૬, ૫૦ ૪. 12. તસ॰ ૧-૯ વિભા૦ ૮૩, નચૂ॰૭, નહુ॰ ૮, નમ॰ પૃ૦ ૬૬, ૫૦ ૩. 13. તરા ૧-૯-૪. 14. વ. ભા૦ ૧૩, પૃ૦ ૩૨૮. 15. તશ્યા૦ ૧-૨૩-૧૪. 16, નં. ૩૦, તરા૦ ૧-૨૫-૨ સંમૂઈિમ અને ગજ માટે જુએ તત્ત્વા સૂત્ર ૨-૩૨, ૩૪, ૩૬. 17. નં. ૩૦, વિભા ૮૦૮, તરા૦ ૧૦૨૫–૨. 18. નં. ૩૦, તસ॰૧-૨૫, તરા૦ ૧-૨૫-૨, 19, તસ૰ ૧-૨૫, તરા૦ ૧-૨૫-૨ . 20. ન′૦ ૩૦, તસ૰ ૧-૨૫, વિભા॰ ૮૦૮, તરા૦ ૧-૨૫-૨. 21. તસ॰ ૧-૨૫ તરા૦ ૧-૨૫–૨. 22. નચૂ૦ ૨૯, નહે૦ ૩૦ 23. નમ૰ પૃ ૧૦૭, ૫૦ ૧૭ 24. ભ॰ ૮-૨-૩, ૫ (૩૧૭, ૩૧). 25. વિભા॰ ૭૭૩, વિલ્હેમ ૭૭૭, 26, તસ૦ ૧-૯, તરા૦ ૧-૯-૪, ૧૧૦ ભા૦ ૧૩, પૃ॰ ૩૨૮ સ્ તશ્યા॰ ૧–૨૩–૧૩, ૫-૫-૬૧, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ 27. તભા ૨૬, ત૦ ૨૯. 28. ષટ્ખં ૫-૫-૬૩, ૭૨. 29, તરા ૧-૨૩૦૯. 30, ધવ॰ ભા॰ ૧૩, પૃ૦ ૩૩૮, સુ॰ ૫-૫-૬૫, ૬૬. 31. ષટ્ખં ૫-૫-૬૪, ૭૩. 3%, યા॰ ૩- ૧૯, ૩૪, 33. વાચસ્પતિ કૃત ટીકા યા॰ ૩-૩૪, પૃ૦ ૧૫૮. 34. યા૦૩-૨૨. 35. યા॰ ૩-૧૯, ૩૪, મ૰ ભા૦ ૩, પૃ૦ ૧૬૧ (૧૯ કાયગતા તિસુત્ત). 36. વિભા૦ ૮૧૦, નચૂ॰ ૩૨, નહ૦૩૨, નમ૦ પૃ॰૧૦૯ ૫૦ ૫, જૈત॰ પૃ॰ ૮, ના પૃ૦ ૧૮. 37. ન૦ ૩૨. 38. તેસિમદ્દિવ્વાળ àાનતથિમાંથા વિ૨૨ણો .... पणदालीसजे।यणलक्ख-मंतरे टूटाइदूण चितयंत जीवेहि चिंतिजमाणं दव्वं यदि मणपजवणाणपहार ओउद्ध खेत्त भंवरे હો િતો નાળવે...... ધવ॰ ભા૦ ૧૩ પૃ॰ ૩૪૩-૪૪ 40. નોં॰ ૩૨ 41. તરા ૰૧-૨૩-૯. 39. નં ૩૨, વિભા॰ ૮૦૯, પાખં૦ ૫-૫-૭૪, તા૦ ૧-૨૩, તરા ૧-૨૩-૧૦, ધ૧૦ ભા૦ ૧૩, પૃ૦ ૩૪૨, સૂ॰ ૫-૫-૭૪, il॰ ૯ પૃ॰ ૬૮, ૦ ૪–૧–૧૧. જૈનસ'મત જ્ઞાનચર્ચા. 43. મ ભા॰ ૩, પૃ૦ ૧૬૧ ( ૧૯ યચચતાસતિમુર્ત્ત ), દિ ૧-૮૦, ઉદ્યુત જયંતિલક પૃ૦ ૪૩૯ 44. વિષ્ણુ પરિ॰ ૧૩, ભા૦ ૨, પૃ૦ ૩૨-૩૩ 45. ચે. ૩-૩૮ 42. मदिणाणेण परेतिं मणं घेतूण चेव मणपअवणाणेग મિિમ્ન સ્મિથે વાળને ત્તિ મળતું હોર્િ। ધવ૦ ભા॰ ૧૩, પૃ૦ ૩૩૨-૩૩, - Page #270 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યાય જ્ઞાન ૨૬૧ 46. This means that a yogi can infer the cittavịtti of others by the changes taking place in their mind-stuff, he can never see the cittavșttis of others. S. R. yo $3 47. અંગુઠ ૧-૧૭૦, ૧૭૧ ઉદ્ભૂત જયતિલક પૃ૦ ૪૪૦. 48. જયતિલક પૃ. ૪૪૦, વેરે ૭૫૩. -49. આનિ ૬૮, ૬૯- વિભા પ ૭૭૫, ૭૬, તા. ૧૦-૭, પૃ૨૨૮, પખં૦ ૫-૫–૪૧, ૬૨, ૭૦. 50. વિભા૦ ૭૮૦-૮૧, ૩૦, નહ૦ ૩૧, નંમ પૃ૦ ૧૦૮, જૈતા પૃ૦ ૮. :51. જૈતર પૃ૦ ૮. 52. વિભા૦ ૭૮૦, નચૂ૦ ૩૦, નંહ૦ ૩૧, નંમ પૃ૦ ૧૦૮. 53. તસ. ૧-૨૩, ગંહ૦ ૩૧, તા ૧-૨૩-૧, ધવડ ભા. ૯ પૃ૦ ૬૨. ૦ ૪-૧-૧૦, તક્ષે ૦ ૧-૨૩-૧ ગ, નંમ પૃ૦ ૧૦૯–પં• ૧. 54. ધવ, ભા૯, પૃ. ૬૨, સૂ૦ ૪–૧–૧૦. -55. ખંપ-પ-૬૨, તસ. ૧-૨૩, તા. ૧–૨૩–૯, તા . ૧-૨૩-૨, ૩. 56. સ. ૧-૨૩, તા. ૧-૨૩–૯, ધવ- ભા. ૧૩, પૃ. ૩૨૯. સ ૦ ૫-૫ ૬૨, તા . ૧–૨૩-૨. :57. તર૦ ૧-૨૩–૯ :58. તા. ૧-૨૩-૧૦, ધવ- ભા. ૧૩ પૃ. ૩૪૦, સૂ૦ ૫-૫-૭૦. 59. તા. ૧-૨૪-૦. 60. સ. ૧૨૩. 61, ધવ ભા ૦ ૧૩. પૃ૦ ૩૩૧, સુ૦ ૫–૫– ૬૨. 62. ત. ૧-૨૫. 63. નં. ૩૨. 64. ઉખ૦ ૫-૫-૬૮, ૭૬, ૭૭, તસ. ૧-૨૩, તા. ૧-૨૩-૯, ૧૦. 65. ધવ- ભા. ૧૩, પૃ૦ ૩૩૯, સૂ૦ ૫-૫-૬૮. 66. ન. ૩૨. 67. વર્નં . ૫-૫-૬૫. ૬૬, ૭૪, તસ૧-૨૩, તા. ૧-૨૩–૯, ૧૦. 68. ધવ ભા. ૯, પૃ. ૬૫, સુ. ૪-૧-૧૦, ભા. ૧૩ પૃ. ૩૩૮, સુ. ૫-૫૬૫. 69. ક. ત૧-૨૯, તસ૦ ૧-૨૮, નરારા ૧-૨-૮-૦, તક્ષો ૧-૨૮-૩, ૪, Page #271 -------------------------------------------------------------------------- ________________ રદર જેનસંમત જ્ઞાનચર્ચા ખ. જયતિલક પૃ. ૪૪૦. 70. પખં૦ ૫-૫-૬૩, ૭૧. 71. તસવ ૧-૨૩, તા. ૧-૨૩-૪, તા . ૧-૨૩-૦૯ થી ૧૧. 72 તા. ૧-૨૩–૫. 73. પટખં, ૫-૫-૬૪, ૭૩. 74. તા. ૧-૨૩-૬, તલો૦ ૨-૨૩–૧૨. 75. તા. ૧-૨૩–૭. 76. ધવભા૧૩, પૃ૦ ૩૩૨, સૂ૦ ૫–૫ ૬૩. 77. ન ૦ ૪૪. 78. ધવ- ભા. ૧૩, પૃ૦ ૩૪૧, સૂ૦ ૫–૫-૭૧. 79. નં. ૩૦, તા. ૧-૨૬, તસવ ૧-૨૫, તા. ૧.૨૫-૦૨. 80. તભા ૦ ૧-૨૬, નંહ૦ ૮, તા ૦૧-૨૦-૨, તા. ૧૨૫-૩, ધવ ભા. ૧૩, પૃ. ૩૩૯, સુપ-પ-૬૮, નંમ પૃ૦ ૭૧, ૧૧૧. 81. તભ૦ ૧-૨૬, તસ. ૧-૨૫, તરા૦ ૧-૨૫-૧, તા ૦ ૧- ૨૫–૨. 82. તા૧-૨પ-૧. 83. તભા૧-૨૬. 84. આનિ ૭૫–વિભા૦ ૮૦૬, નં. ૨૮, ૩૩, તભા. ૧-૨૬. 85. તા. ૧-–૧. 86. S. R. પૃ. ૬૪. 87, જ્ઞા ૦ પૃ. ૧૮ 88 નિશ્ચયપત્રિશિકા કા૦ ૧૭, ઉદ્દધૃત જ્ઞા૦ પૃ. ૧૮. Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ કેવલજ્ઞાન મુદ્દાઓ ઃ ૧ ઉજ્ઞાનપરક શબ્દો. - ૨ કેવલનું લક્ષણ ૩ કેવલજ્ઞાનને અધિકારી : ગતિ, ઇન્દ્રિય, કાય, ગ. વેદ, કષાય, લેશ્યા, દર્શન, સંયત, આહારક, ભાષા, પીત્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ અને સંત્તીની દષ્ટિએ. ૪ કેવલની પ્રાપ્તિ. પ કેવલનું સ્વરૂપ. ૬ કેવલીના ભેદો (ક) યોગી ભસ્થ, (ખ) યોગી ભવસ્થ, (ગ) અનંતર સિદ્ધ, (ઘ પરંપર સિદ્ધ; પ્રભેદો. ૭ કેવલી અને મત્યાદિજ્ઞાન. ૮ કેવલીની સર્વજ્ઞતા. ૯ મોક્ષ : સ્ત્રી-મુક્તિ વિવાદ. ૧૦ જૈનેતર દર્શન સંમત ઉચ્ચજ્ઞાન : (ક) સ-જ્ઞાતૃત્વ, (ખ) તારક (ગ) માલવવામા | ૧. ઉચ્ચજ્ઞાનપરક શબ્દ : પ્રાચીન આગમિક કાળમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાન – જ્ઞાની માટે દેવ81, સમાહ 2 (સમાવિ), મriાનાણી 3 (અનંતજ્ઞાનદશી), ઝારવટુંકી 4 (જગત્સવંદશી), વઢ લ ક (સવંદશી), માયવૂ (આયચક્ષુ ). મiaધૂ ? (અનંતચક્ષુ ), મૂન ક (ભૂતિપ્રજ્ઞ), સાસુવા 9 (આશુપ્રજ્ઞ), નાળદ્રુપ, ધર 10 (જ્ઞાનદર્શનધર), યુદ્ધ 11 (બુદ્ધ), વસંયુદ્ધ 12 (અભિસંબુદ્ધ), વવું13 (પ્રબુદ્ધ વગેરે શબ મળે છે. કેનિક વિશેષણ યુકત સમાધિ 18 શબ્દ ઉચ્ચ જ્ઞાનનો સૂચક જણાય છે જ્યારે વિશે ઘણું નિરપેક્ષ તે શબ્દ જ્ઞાનપરક 15 અને વિશિષ્ટ સ્થિતિ પર ક 16 અર્થને વાચક જણાય છે. યુદ્ઘ 17 શબ્દ અને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈનસ મત જ્ઞાનચર્ચા बुद्ध ધાતુ એક તરફ ઉચ્ચજ્ઞાનના સૂચક છે તે બીજી તરફ જ્ઞાનસામાન્ય અર્થના વાચક પણ 19 છે. બૌદ્ધ પરપરામાં વુદ્ઘ શબ્દ ઉચ્ચજ્ઞાનપરક અથ માં છે, કારણ કે ગૌતમ માટે તે યુદ્ધ શબ્દ પ્રયોજે છે. વૅવ શબ્દ એક તરફ ઉચ્ચજ્ઞાનપરક અÖમાં છે તો બીજી તરફ ફકત એવા અને વાચક પણ છે. 18 ઉપર જોયું તેમ પ્રાચીનકાળમાં ઉચ્ચજ્ઞાન માટે બ્રા શબ્દો પ્રયેાજાતા હતા. તેમાંથી કેવલ બ્દ ધીરે ધીરે ઉચ્ચતાન માટે સ્થિર થયા. અલબત્ત એ કાળમાં હજુ કેવલજ્ઞાની માટે વહી રાબ્દ સ્થિર થયા ન હતા એવુ અનુમાન કરી શકાય, કારણ કે અવિજ્ઞાનડેવલી, મન:પર્યાયજ્ઞાનવલી અને કેવલજ્ઞાનકેવલી એવા ઉલ્લેખ 21 ઉક્ત વિગતનું સમર્થન કરે છે. વળી આ ઉલ્લેખના આધારે એવી પણ ધારણા કરી શકાય કે, અવધિ અને મન:પર્યાય શબ્દો તે તે ાન માટે સ્થિર થઈ ગયા પછી જ કેવલી શબ્દ કેવલજ્ઞાની માટે સ્થિર થયો હશે. ૨. કેવલનુ લક્ષણ : बाहूयेनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनो मार्ग केवन्ते सेवन्ते तत् જેવમ્ । અસહાયમિતિ વા 22 । પૂજ્યપાદ વગેરે આચાર્ય આ રીતે કેવલ શબ્દ લેવું (To Serve) ધાતુમાંથી નિષ્પન્ન કરે છે. પણ પ્રસ્તુત ધાતુ જ્ઞાનપરક અથ'ના વાચક નધી. તેથી કેવલ શબ્દ વ્યુપત્તિનિમિત્તના સંદર્ભ"માં નહિ, પણ પ્રવૃત્તિનિમિત્તના સોંદર્ભોમાં ઉચ્ચજ્ઞાનપરક અા વાયક છે, એમ સ્વીકારવું પડે. યશેોવિજયજી પણ પ્રવૃત્તિનિમિત્તાના સંદર્ભમાં જ કેવલજ્ઞાનનુ લક્ષણ આપે છે કે સર્વવિષયં સેવામ્ 23 | निखिलद्रव्यपर्याय साक्षात्कारि केवलज्ञानम् 24 । જૈનપરંપરામાં સવપ્રથમ પરિષ્કૃત પરિભાષામાં નવીન શૈલીથી કેવલજ્ઞાનનુ લક્ષગુ અહીં પ્રાપ્ત થાય છે, એમ પડિત સુખલાલજીનુ માનવુ છે. 2 5 (ક) ૩.કેવલજ્ઞાનનેા આધકારી : કેવલાનને અધિકારી કાણુ હાઈ શકે એ અંગે . જૈનપરંપરામાં 95(ખ) અનેક દૃષ્ટિએ વિચારણા થઈ છે. જેમકે (૧) ગતિની દૃષ્ટિએ મનુષ્ય અને-સિદ્ધ અધિકારી છે. એને અથ એમ થાય કે દેવ, નારક અને તિય ચતે કેવલજ્ઞાન હાઈ શકે નહિ. (૨) ઈન્દ્રિયની દૃષ્ટિએ અતીન્દ્રિય જીવ (કારણ કે કેવલજ્ઞાન ઈન્દ્રિય-નિરપેક્ષ છે.) (૩) કાયની દૃષ્ટિએ ત્રસકાય અને અકાય. (૪) યાગની દૃષ્ટિએ સયાગી અને અયેાગી (૫) વેદની દૃષ્ટિએ અવેક, અર્થાત્ સ્ત્રીવેદ, Page #274 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ૨૬૫ પુવેદ અને નપુ ંસકવેદ એ ત્રણેય વેદથી રહિત થવું આવશ્યક છે. (૬) કષાયની દૃષ્ટિએ અકષાય (૭) લેશ્યાની દૃષ્ટિએ શુકલલેશ્યાયુકત કે લેશ્યારહિત. (૮) દર્શીનની દૃષ્ટિએ કેવલદશ નયુક્ત જીવ, આ ઉલ્લેખ લબ્ધિના સંદર્ભમાં સમજવાને છે, ઉપયેાગના સંદર્ભમાં નહિ કારણ કે ઉપયોગના સંદર્ભ"માં ક્રમવાદ યુગપાદ અને અભેદવાદ એ ત્રણેય દૃષ્ટિએ વિસંગતિ પ્રાપ્ત થાય છે.(૯) સયતની દૃષ્ટિએ સ'યત અને તેાસ યતાસયત (૧૦) આહારકની ષ્ટિએ આહારક અને અનાહારક (૧૧) ભાષકની દૃષ્ટિએ ભાષક અને અભાષક (૧૨) પરીાની દૃષ્ટિએ પરીત્ત ( પ્રત્યેકશરીરી ) અને તાપરીતાપરીત્ત ( અપરીત્તસાધારણ શરીરી ) (૧૩) પર્યાં. પ્તની દ્દષ્ટિએ પર્યાપ્ત અને તે પર્યાપ્તાપર્યાપ્ત. (૧૪) સૂક્ષ્મની દૃષ્ટિએ ખાદર અને બાદરસૂક્ષ્મ. (૧૫) સત્તીની દૃષ્ટિએ નેાસ જ્ઞયસની, અર્થાત્ સ ંજ્ઞીઅસ ની કેવલ માટે અધિકારી નથી. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે, જો ત્રસકાય વા કેવાના અધિકારી હાય તે પંચેન્દ્રિય અને સનીવા શા માટે અધિકારી નહિ ? એની સગતિ એમ બેસાડી શકાય કે કેવલજ્ઞાનમાં ઇન્દ્રિયાનેા અને સત્તાના ઊપયોગ નથી તેથી અહી અતીન્દ્રિય અને નેાસ"નયસ'ની જીવાનો ઉલ્લેખ કર્યાં છે. (૧૬) ભવ્યની87 દૃષ્ટિએ ભવ્ય અને નાભવ્ય ભવ્ય જીવા અધિકારી 28 છે. (૧૭) ભાજન કરનાર કેવલ અધિકારી છે કે નહિ એ અંગે એ માન્યતા પ્રવર્તે છે, (ક) દિગંબર પર પરા માને છે કે, ભાજન કરનારને કૈવલ્ય ન હાઈ શકે. (ખ) જયારે શ્વેતામ્બર પર પરા કેવલજ્ઞાન સાથે ભોજનને વિરેધ કરતી નથી, 29 ૪. કેવલજ્ઞાનની પ્રાપ્તિ : કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે મેાહતીય, જ્ઞાનાવરણીય, દર્શીનાવણીય અને અન્તરાય ક્ષય આવશ્યક છે. ક્ષય માટે બંધના હેતુને અભાવ અને નિજ*રા જરૂરી ૩૦ છે, બંધના મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ 31 એ પાંચ હેતુના અભાવથી નવાં કર્મ બંધ અટકે છે અને જે સત્તામાં હાય તેએની નિર્જરા થાય 32 છે. નિજÖરા માટે તપ આવશ્યક છે. તપના બાહ્ય અને અભ્યંતર એમ બે ભેદ છે. ખાદ્યુતપના અનશન વગેરે ૬ પ્રકાર છે અને આભ્યંતર તપના પ્રાયશ્ચિત્ત, ધ્યાન વગેરે ૬ પ્રકાર છે. ૩૪ ધ્યાન આાંતર તપના એક ભેદ હોવા છતાં કેવલની પ્રાપ્તિમાં તેને ફાળો મહત્ત્વના છે, કારણ કે તે સવરયુક્ત ૩૧ હાવાથી નવાં કાઁની વૃદ્ધિ અટકાવે છે અને નિ′′રક હોવાથી કર્મની નિજ રા કરે છે. ધ્યાન ચાર પ્રકારનાં છેઃ આત', રૌદ્ર, ધમ અને શુકલ. આમાં છેલ્લાં Page #275 -------------------------------------------------------------------------- ________________ જેનસંમત જ્ઞાનચચો બે ધ્યાન મેક્ષનાં કારણ છે. એ બેમાં પણ શુકલધ્યાન વિશેષ મહત્ત્વનું છે. તેના ચાર પ્રકાર છે : પૃથફત્વવિતર્ક, એકત્વવિતક, સૂક્ષ્મક્રિયાપ્રતિપતિ અને ભુપતક્રિયાનિવૃત્તિ. આ ચારમાં પ્રથમનાં બે ધ્યાનથી કેવલની પ્રાપ્તિ થાય છે અને પછીનાં બે ધ્યાન કેવલની પ્રાપ્તિ પછી પ્રજાય છે. પૃથફવિતકમાં અર્થ, વ્યંજન અને યોગમાં મનને સંચાર ચાલુ રહે છે, જ્યારે એક–વિતર્કમાં એ સંચાર અટકી જાય છે. ૩ ૦ પૃથવિવિતર્કના અભ્યાસથી ધ્યાનમાં પ્રગતિ કરીને મુનિ મોહનીય પ્રકૃતિને મૂળમાંથી નષ્ટ કરવા માટે, જ્ઞાન વરણદિ પ્રવૃતિઓને બંધને રેકીને સ્થિતિને દાસ અને ક્ષય કરીને, અર્થ – જન–ોગમાં થતા મનના સંચારને રોકીને અને સ્થિરચિત્તવાળો બનીને એકવિતર્ક ધ્યાન કરે છે. આ ધ્યાનમાંથી પાછા ફરવાનું હેતું નથી. 17 આ ધ્યાનના પરિણામે પ્રથમ મોહનીયને ય થાય છે. પછી અન્તમુહૂર્ત જેટલા કાળમાં છર્મસ્થ જીવ વીતરાગ બને છે અને તે પછી એકી સાથે જ્ઞાનાવરણદિ ત્રણ કમ પ્રકૃતિએને ક્ષય થાય છે અને કેવલની પ્રાપ્તિ થાય છે. આ પ્રક્રિયામાં વચ્ચે મુનિને અમલીવધિ આદિ ત્રાદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ તેઓને મોહ ત્યજવો આવશ્યક બની રહે છે. 18 યોગદશન 19 અને બૌદ્ધ દર્શન ૮૦ પણ સર્વજ્ઞત્વ માટે સર્વ આવરણને દૂર થવાની વાત કરે છે. કેવલ્યપ્રાપ્તિ માટે યોગદશન 41જે દોષબીજના ક્ષયનો ઉલ્લેખ કરે છે તેને જેનાં મન મેહનીય તથા જ્ઞાન-દર્શનાવરણના ક્ષય સાથે સરખાવી શકાય. કેવલ્પપ્રાપ્તિ માટે યોગદર્શન સમાધિની અને બૌદ્ધદર્શન +2 ચતુથધ્યાનની આવશ્યકતા સ્વીકારે છે. અલબત્ત, ચોગદર્શન અસંપ્રજ્ઞાતવેગને નહિ, પણ વિવેકજ્ઞાનને કેવલ્યનું સાક્ષાત્ કારણ માને છે. છતાં અસંપ્રજ્ઞાતવેગ શીધ્ર કેવલ્ય અપાવે છે, એવું તે તે સ્વીકારે છે જ. *8 આથી એમ કહી શકાય કે નૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરા કેવલ્યની પ્રાપ્તિ માટે સમાધિ-ધ્યાન આપીકાર કરે છે. ૫. કેવલજ્ઞાનનું સ્વરૂપ : કેવલજ્ઞાન અનંત છે, કારણ કે ય અને તેના પર્યાએ અનંત છે. તેની ઉત્પત્તિ થતાં મત્યાદિ ચાર જ્ઞાન હોતાં નથી તેથી તે એક છે. કે તે સર્વદ્રના પરિણામ પામેલા ભાવના જ્ઞાનનું કારણ છે. તેને નાશ ન હોવાથી તે અપ્રતિપાતિ છેતેને ઉપયોગ સદા ટકતા હોવાથી તે શાશ્વત છે કે છે. તે સકલ છે. અનન ગુણોથી સભર હોવાથી તે સંપૂર્ણ છે. 40 કમ મલ સ પૂર્ણપણે Page #276 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ૨૬૭ દૂર થયેલ હોવાથી તે વિશુદ્ધ છે. તે નિરપેક્ષ અને અસાધારણ છે. કે તેનાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરપ્રતિબદ્ધજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ આ વ્યકિત જિન થશે કે નહિ ? અને આ વ્યક્તિ સર્વ દુઃખોને અંત કરશે કે નહિ ? એ દશ બાબતનું તેમજ ચરમ કમ અને નિજરનું જ્ઞાન થાય છે. એટલું જ નહિ, અનુત્તરપપાતિક દેવો સાથે અહીં રદ્દ રદૂધે વાર્તાલાપ પણ કરી શકાય છે. 48 ટૂંકમાં કહીએ તો તેનાથી સર્વક્ષેત્રગત રૂપી - અરૂપી સવદ્રવ્યોના ત્રિકાલગોચર સર્વ પર્યાનું જ્ઞાન થાય છે. A (ક) ભગવતીસૂત્રમાં એવો ઉલ્લેખ છે કે, કેવલી દેવો અને મનુષ્યોએ મનથી પૂછેલા પ્રશ્નનો જવાબ મનથી આપે છે. 49 (ખ) આ ઉલ્લેખ કેવલીની વિચારણાના પ્રાચીન સ્તરનો સૂચક છે. જેને પરંપરા પ્રમાણે કેવલજ્ઞાન વખતે કમલ દૂર થયા હોય છે. ચોગદર્શન 50 પ્રમાણે પણ પુરુષ પ્રકૃતિથી અલગ પડીને પિતાના સ્વરૂપમાં અવસ્થાન પામે તે કેવલ્ય છે. આ સંદર્ભમાં બને દર્શનની માન્યતા સમાન છે. ૬. કેવલીના ભેદ : " - ભગવતીસૂવમાં 51 સોગભવસ્થ કેવલી, અયોગિભવસ્થ કેવલી અને સિદ્ધ એ મેને ઉલ્લેખ મળે છે. સ્થાનાંગમાં ઉલ્લેખાયેલા ભેદ આ પ્રમાણે છે. 52 કેવવ ભવથ | સિદ્ધ | | | | સગી અયોગી અનન્તર પરંપર | | | | | -- પ્રથમ સમય અપ્રથમ પ્રથમ સમય અપ્રથમ એકતર અનેકાનાંતર એક પરંપર અનેક પર પર સમય સમય અથવા અથવા ચરમ સમય અચરમ સમય ચમ સમય અચરમ સમય Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા ઉપર્યુક્ત પ્રભેદમાં અનંતર – પર ંપરના પ્રભેદોને બાદ કરતાં બાકીના પ્રભેદો ન દિસૂત્રમાં 53 યથાવત્ સ્વીકારાયા છે. ત્યાં (નંદિમાં) અનન્તરના તી་સિદ્ધ વગેરે ૧૫ પ્રભેદે છે અને પરપરાના ક્રિસમયંસિદ્ધ આદિ અનેક પ્રભેદો છે. એ પ્રમેÀ કેવલજ્ઞાનત! સદ'માં છે. પણ તેએ સ્વામીના સદર્ભમાં હોવાથી, તેમજ કેવલજ્ઞાનમાં તરતમભાવ ન હેાવાથી, એ પ્રભેદો કેવીના છે એમ સમજવાનું છે. *ષખ'ડાગમ અને તત્ત્વથસૂત્રમાં કેવલીની વિચારણામાં કેવલના ભેદે ના ઉલ્લેખ નથી. જો કે તાથમાં સિદ્ધના ભેદોની વિચારણા છે ખરી. ન દિગત ભેની વિચારણા આ પ્રમાણે છે : ૬૮ (ક ભવસ્થ કેવલી : અહી મનુષ્યસવમાં જ કેવલજ્ઞાન થાય છે. ભવસ્થકેવલી કહે છે. 55 તેના એ પ્રકાર છે ભવસ્થ. ભવા અર્થે મનુષ્યભવ છે, કારણ કે એ રીતે મનુષ્ય મવમાં રહેલા કેવલીને : (૧) સયેાગિભવસ્થ અને (૨) અયોગિ (૧) સયાગિભવસ્થા : કેવલી જ્યાં સુધી કાયયોગ, વાગ્યેાગ અને મનોયોગ એ ત્રણેય પ્રકારના ચેાગને વ્યાપાર કરે છે ત્યાં સુધી તેને સયેોગિભવસ્થા કહે છે 5 6 આ વ્યાપાર તેનું આયુષ્ય અન્તમુહર્ત જેટલું બાકી રહે તે પહેલાં ક્રમે પૂરે થાય છે. 57 સયાગિભવસ્થના કાળની દૃષ્ટિએ, એ રીતે, એ પ્રકારો છે. એક રીતે પ્રથમ સમયના સૌંદર્ભોમાં પ્રથમસમયસયાયી અને અપ્રથમ સમયસયેાગી એમ બે પ્રકાર છે, જયારે બીજી રીતે ચરમ સમયના સંદર્ભમાં અચરમ સમસયે!ગી અને ચરમ સમસયેગી એમ બે પ્રકારે છે. 58 (૨) અયાગિભવસ્થ : મનુષ્યભવમાં રહેલ કેવલી જ્યારે કાયયેાગાદિ ત્રણેય ચેગને ત્યાગ કરે છે ત્યારે તેને અયાગભવસ્થ કહે છે. આ વખતે તેને શૈલેવી અવસ્થા પ્રાપ્ત થાય છે. 59 કાયયેાગાદિના ત્યાગની પ્રક્રિયા એ પ્રમાણે છે કે, જ્યારે કેલીનું આયુષ્ય અન્તમુહુત જેટલું બાકી રહે છે, ત્યારે તે ક્રમે યોગના નિધતી પ્રક્રિયા શરૂ કરે છે. તેમાં તે સૂક્ષ્મ કાયયેાગનું અવલ બન કરે છે. આ વખતે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ધ્યાન કરે છે. તે પછી તે બુપરતક્રિયાનિવૃત્તિ ધાન કરે છે. આ વખતે તે પ્રાણ-અપાનની ગતિ, ત્રયોગ તેમજ સવપ્રદેશસ્પદન અને ક્રિયા એ બધાંને! ત્યાગ કરે છે. પરિણામે કેવલીને સ દુ:ખાને દૂર કરનારું અને સાક્ષાત્ મેક્ષના કારણરૂપ આગાત સંપૂર્ણ` ચારિત્ર, જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય છે, તેના તમામ મળ બળી જાય છે અને તે નિર્માંશુ પામે છે.॰ સયેગિમવસ્થની જેમ અપેગિભત્રસ્થના પણ બે પ્રકાર છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ૨૬૯ (ખ) સિદ્ધકેવલી : આવશ્યક નિયુકિતમાં કમ", શિલ્પ, વિદ્યા, મહેંત્ર, યોગ, આગમ, અથ, યાત્રા, અભિપ્રાય, તપ અને કક્ષય એમ અનેકવિધ સિદ્ધોના ઉલ્લેખ મળે છે. 1 તેમાંથી અહીં કમ ક્ષયસિદ્ધની વિચારણા અભિપ્રેત છે, કારણ કે તે સિવાયના સિદ્ધોને કેવવજ્ઞાન હેતુ નથી સજ્જ શબ્દ વિધૂ ( જ્ઞાો માંગલ્યે, ૧ ગ. અને સંઢૌ ૪ ગ) અને સિપાણિનિ વિવશ્વન ગ પ અને ૯) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. વિધૂના સંદર્ભમાં વિદ્યુતિ તિ સિટૂઃ અને f+ ના સદ'માં સિત વન્દ્વમપ્રજા ધર્મ તત્ ાંતિનું શીય રૂતિ સિવી સિદ્ધ: એવી વ્યુત્પત્તિ પ્રાપ્ત થાય છે. 2 સિદ્ધના બે પ્રકાર છે : (૧) અનન્તર સિદ્ધ અને (૨) પર પરસિદ્ધ. : (૧) અનન્તરસિદ્ધ : શૈલેષી અવસ્થાના અંતિમ સમયબિંદુએ પ્રાપ્ત થયેલી સિદ્ધાવસ્થાવાળા જીવતે અનન્તરસિદ્ધ કહે છે. ૪ (શૈલેષી અવસ્થાને અંત અને સિદ્ધત્વતી) વચ્ચે સમયનું અતર ન હેાવાથી તેને અનંતરસિદ્ધ કહે છે. ઉ તેના પદર ભેદે છે : તી'સિદ્ધ, અતી, તીર્થંકર, અતી કર૦, સ્વયંમુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, યુદ્ધમાધિત॰, સ્ત્રીલિ ગ॰, પુરુષલ્લિ ગ, નપુ ંસકલિંગ૰, સ્વલિ ગ॰, અન્યલિંગ, ગૃહિલિંગ॰, એક॰ અને અનેકસિદ્ધ. આ ભેદ સિદ્ધત્વની તુરતપૂર્વ ના મનુષ્યભવના સંદર્ભમાં છે. 5 આથી આ ભેદને ભસ્થ કેવીના અતિમ સમય સાથે જોડી શકાય, કારણ કે સિદ્ધ્ત્વમાં તરતમમાત્ર નથી, ઉક્ત પંદર ભેદોનુ વર્ગીકરણ છે દૃષ્ટિબિંદુમાં કરી શકાય છે. જેમકે : (ક) તી* – તીના સંદર્ભમાં બે ભેદ છેઃ (૧) સિદ્ધત્વ વખતે તીથ હાય તો તેને તીસિ કહે છે. (૨) અને તીથ ન હોય તે! તેને અતીસિદ્ધ કહે છે. શ્રમસંધ કે પ્રથમ ગણધર તીથ છે. તીથ ના અભાવ એ રીતે થાય છે : (૧) તીથ'ની ઉત્પત્તિ ન થવાથી, કે (૨) તીથ'ના વિચ્છેદ થવાથી. તીથની અનુત્પત્તિ દરમ્યાન મરુદેવી વગેરે સિદ્ધવ પામ્યાં હતાં. તી' વિચ્છેદ ચંદ્રપ્રભવાની અને સુવિધિ સ્વામીના સમયગાળાના અંતરાળમાં થયા હતા. આવે વખતે જાતિમરણાદિની મદદથી સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે, (ખ) તીથ' કર તીથ ‘કરની દૃષ્ટિએ એ ભેદ છે : (૧) તે જીવ તી કર હાય અને સિદ્ધ થયા હાય તેા તેને તી કર કહે છે. (૨) તે સિવાયના સામાન્ય કેવલી અતીર્થંકર સિદ્ધ છે. ઉમાસ્વાતિએ આ એ દાને તાના દૃષ્ટિબિંદુથી સમજવ્યા છે. ૪ - Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈનસ મત જ્ઞાનચર્ચા (ગ) ઉપદેશ - ઉપદેશની દૃષ્ટિએ ત્રણ ભેદો છે : (ક) તીથ કર કે આચાયના ઉપદેશથી એધ પ્રાપ્ત કરનારને બુદ્ધાધિતસિદ્ધ કહે છે. અન્યના ઉપદેશ વિના એધિ પ્રાપ્ત કરનારના બે ભેદ છે: (ખ) સ્વય બુદ્ધસિદ્ધ અને (ગ) પ્રત્યેકબુદ્ધસિદ્ધ. આ એ પ્રકારના સિદ્ધો વચ્ચે એધિ વગેરે પાંચ બાબતમાં તફાવત છે. જેમકે (૧) બેધિ – સ્વયંમ્રુદ્ધ બાહ્ય કારણ સિવાય એધિ પામે છે, જ્યારે પ્રત્યેકબુદ્ધ વૃષભાદિ કારણેાની મદદથી મેાધિ પામે છે. (૨) શ્રુતસ્વયં મુદ્દે પૂર્વ કાળમાં શ્રુત ભણેલુ હોય કે ન પચ્ હેય, જ્યારે પ્રત્યેક્ષુદ્દે પૂર્વકાળમાં શ્રુત ભણેલુ હાય જ. જધન્યતઃ ૧૧ અંગે અને ઉત્કૃષ્ટતઃ ૧૦ પૂર્વમાં કાંઇક એબ્રુ. (૩) લિંગ સ્વયં બુદ્ધે તે પૂર્વ કાળમાં શ્રુત ભણેલુ હોય તે લિગ દેવતા આપે, અધવા ગુરુ પાસે જઇને લિંગ મેળવે, પણ ળ્યે શ્રુત ન ભણેલુ હોય તે ગુરુ પાસે જઇ તે કિંગ મેળવે, જ્યારે પ્રત્યેકબુદ્ધને દેવતા લંગ આપે છે. અલબત્ત, કયારેક તે લિ ંગ વિનાનો પણ હોય છે. (૪) વિહાર–સ્વયં મુદ્દે જે પૂર્વ કાળમાં શ્રુત ભણેલુ હોય તે તે એક વિહાર કરે કે ગુચ્છવાસ કરે, પણ્ જો શ્રુત ન ભણેલું. હાય તે અવશ્ય ગચ્છવાસ કરે; જ્યારે પ્રત્યેક મુદ્દે એકલે વિહાર કરે છે. (૫) ઉષધિ – સ્વયંબુદ્ધને બાર પ્રકારની ઉષધિ હોય છે, જ્યારે પ્રત્યેકબુદ્ધને જવન્યત: બે પ્રકારની ઉપધિ હોય છે . અને ઉત્કૃષ્ટનઃ નવ પ્રકારની ઉપધિ ( પ્રાવરણ વિનાની ) હેાય છે. ઉમાસ્વાતિ 9 સ્વયં મુદ્દાદિ ત્રણ પ્રકારાનું વગી કરણ જુદી રીતે કરે છે : યુદ્ધના બે પ્રકાર છે : (૧) સ્વયં મુદ્દ અને (૨) બુદ્ધમેત્રિત. સ્વયં બુદ્ઘના એ પ્રકાર છે ; તી કરી અને પ્રત્યેકબુદ્ધસિંદ્ધ મુદ્દબોધિતના બે પ્રકાર છે: પરબોધક અને સ્વેષ્ટકારી. આ વર્ગીકરણમાં પ્રત્યેકબુદ્ર અને સ્વયં બુદ્ધને જ એક પ્રકાર બને છે. પ્રત્યેક્ષુદ્ધ અને બુઢ્ઢધિત જીવાની સખ્યા ઉત્તરાર વધારે છે. બુદ્ધોઁવિતમાં પણ નપુસક, સ્ત્રી અને પુરુષોની સંખ્યા ઉત્તરોત્તર વધારે છે. 70 ܘܘܐ܀ (ધ) કિંંગ – લિંગની દષ્ટિએ ત્રણ પ્રકારો પ્રાપ્ત થાય છે : (૧) પુરુષલિંગ, (૨) સ્ત્રીલિંગ અને (૩) નપુ ંસકલિંગસિદ્ધ. આ ભેદોના સિદ્ધોની સ ંખ્યા ઉત્તરોત્તર ઓછી છે. 71 તીર્થંકરો નપુસકલિંગ હાતા નથી અને પ્રત્યેકબુદ્ધ હમેશાં પુલ્લિંગ જ હોય છે. (૪૦) બાચિહ્ન બાચિહ્નનની દૃષ્ટિએ ત્રણ ભેદો છે : (૧) સ્વલિંગ, (૨) અન્યલિંગ અને (૩) ગૃહિલિંગ. મુખત્તિ, રજોહરણુ વગેરે સ્વલિંગ છે. પરિત્રક.દિનાં વલ્કલ કયાદિ અન્યત્તિ ગ છે અને કેશ, અન્ન કાર, Page #280 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ૨૭ આદિ ગૃહલિંગ છે. ઉક્ત ત્રણ ભેદે દ્રવ્યલિંગના સંદર્ભમાં છે. 12 અને એ ભેદના સિદ્ધોની સંખ્યા ઉત્તરોત્તર ઓછી છે. (ચ) સંખ્યા - સંખ્યાની દષ્ટિએ બે ભેદ છે : (૧) કેવલી જે સમયે સિદ્ધત્વ પામે તે સમયબિંદુએ તે “એકલે” જ સિદ્ધત્વ પામ્યું હોય તે તેને એકસિદ્ધ કહે છે. (૨) પણ તેની સાથે જે બીજા કેવલીઓ પણ સિદ્ધત્વ પામ્યા હોય તો તેને અનેકસિદ્ધ કહે છે. એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જીવે સિદ્ધત્વ પામે છે. નંદિ પછીના કાળમાં કેટલાક આચાર્યો ઉપર્યુક્ત ૧૫ ભેદોને છ દૃષ્ટિબિંદુઓમાં અંતભૂત કરીને ૧૫ ને બદલે કુલ છ ભેદોને જ સ્વીકાર કરતા હતા પણ ચૂર્ણિકાર જિનદાસગણિએ કહ્યું કે પ્રત્યેક દષ્ટિબિંદુમાં અંતર્ભાવ પામતા બે પરસ્પર વિરુદ્ધ છે. જેમ કે તીર્થસિદ્ધ – અતીર્થસિદ્ધ. આથી ૧૫ ભેદેની સંખ્યા સર્વથા ઉચિત છે, 3 હરિભદ્રના કાળમાં કેટલાક આચાર્યો તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ એ ભેટોમાં જ બાકીના ભેદોને અંતર્ભાવ કરીને એ બે ભેને જ સ્વીકાર કરતા હતા. પણ હરિભદ્રે કહ્યું કે અંતર્ભાવ થઈ શકે, છતાં એ બે ભેદની મદદથી બાકીના ૧૩ ભેદને સમજાવી શકાય નહિ. વળી અજ્ઞાત માણસોની જાણ માટે ભેદોને ઉલ્લેખ કરવામાં આવે છે. આથી ઉક્ત ૧૫ ભેદની વિચારણા યોગ્ય છે. 74 | (૨) પરંપરસિદ્ધ : પર પરસિદ્ધના અપ્રથમસમયકિસમય, એ રીતે અનન્તસમયસિદ્ધ એમ અનેક ભેદો પ્રાપ્ત થાય છે. આ ભેદ છવને સિદ્ધત્વની પ્રાપ્તિ કેટલા સમયથી થઈ છે તેનું સૂચન કરે છે. એથી એ ભેદ કાળના સંદર્ભમાં છે. અને તર અને પરંપર એ ભેદો પણ કાળની દષ્ટિએ છે. સિદ્ધત્વના પ્રથમ સમયમાં રહેલે જીવ અનંતરસિદ્ધ છે અને બીજા સમયથી શરૂ કરીને તે જીવ પરંપરસિદ્ધ છે. તત્ત્વાર્થસૂત્રમાં અનંતર-પરંપર એવા ભેદ સિવાય સિદ્ધસામાન્યની વિચારણું કરવામાં આવી છે. જેમાં ઉક્ત છ દૃષ્ટિકોણ ઉપરાંત બીજા કેટલાંક વિશેષ દષ્ટિકોણથી વિચારણા થઈ છે. તસ્વાર્થમાં 5 ૧૨ દષ્ટિએ વિચારણું થઈ છે: ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અન્તર, સંખ્યા અને અલ્પબહુવ. સિદ્ધપ્રાભૂતમાં આ દૃષ્ટિકોણો ઉપરાંત * ઉત્કૃષ્ટ, અનુસમય એ બે, તેમજ લિંગના લિંગ અને વેદ એમ બે ભેદ પૃથફ Page #281 -------------------------------------------------------------------------- ________________ २७२ જેનસંમત જ્ઞાનચર્ચા કરીને કુલ ૧૫ દષ્ટિકોણથી અનંતર અને પરંપરસિદ્ધની વિચારણું થઈ છે. તદુપરાંત દ્રવ્યપ્રમાણ આદિ અન્ય આઠ દૃષ્ટિકોણથી પણ વિચારણા થઈ છે. સિદ્ધપ્રાભૃતગત એ વિચારણુ મલયગિરિટીકામાં પ્રાપ્ત થાય છે. 16 ભગવતીસૂત્રમાં (૧૪-૧૦-૧. (૫૩૭) ) કેવલી અને સિદ્ધની તુલના કરી છે કે, કેવલી અને સિદ્ધ બને છવ સિદ્ધ વગેરેને જાણી – જોઈ શકે છે, પણ તફાવત એ છે કે કેવલી સોત્થાન, સકર્મા, સબલ, સવીય અને સુપુરુષ પરાક્રમ છે, જ્યારે સિદ્ધ અનુસ્થાન, અકર્મા, અબલ, અવીય અને અપુરુષ પરાક્રમ છે. ભગવતીના પછીના કાળમાં સિદ્ધોમાં ચાર અનંતો સ્વીકારાયા છે, જેમાં વિર્ય ને સમાવેશ થયો છે. તેથી અહી અવયને અર્થ વીર્યના પ્રયોગ વિનાના એ કરવાનું છે. કેવલી અને સિદ્ધ બને કેવલી છે. તેથી કેવલીને અર્થ વ્યવસ્થકેવલી અને સિદ્ધને અર્થ અભવ કેવલી કરવાને છે. ૭. કેવલી અને અત્યાદિજ્ઞાન : તસ્વાર્થના કાળ પહેલાં કેટલાક આચાર્યોનું માનવું હતું કે કેવલીને અત્યાદિજ્ઞાને હેઈ શકે છે. તફાવત માત્ર એટલે કે જેમ સૂર્યની હાજરીમાં અગ્નિ, ચંદ્ર આદિનાં તેજ ઝાંખાં પડી જાય છે, તેમ કેવલીની હાજરીમાં ત્યાદિનાને અકિંચિકર બની જાય છે. ઉમાસ્વાતિ વગેરેએ આ માન્યતાનું ખંડન કરતાં કહ્યું કે, કેવલજ્ઞાન ક્ષાવિક જ 1 અને પૂર્ણ શુદ્ધ 7 8 છે. તેથી ક્ષાપશમિક અને પ્રાદેશિક અશુદ્ધિવાળાં મત્યાદિજ્ઞાને તેની સાથે હોઈ શકે નહિ. 19 જે એવી દલીલ કરવામાં આવે કે આગમમાં સગી- ગી કેવલીને પચેન્દ્રિય કહ્યા છે, તેથી તેમને ઇન્દ્રિયનાં કાર્યરૂપ મત્યાદિજ્ઞાને હોઈ શકે. તે તેને જવાબ એ છે કે, કેવલીની પંચેન્દ્રિયતા દ્રવ્યન્દ્રિયના સંદર્ભમાં છે, ભાવેન્દ્રિયને સંદર્ભમાં નહિ. 80 નિયુક્તિમાં અપાયેલ ઉત્તર ઉપરથી એવું અનુમાન કરી શકાય કે તે કાળમાં એક એવો પ્રશન ઉપસ્થિત થયે હતું કે કેવલી જે બોલે છે તેને મૃત કહી શકાય કે નહિ ? અને જે તેને શ્રત ન કહી શકાય તો મૃતની શી વ્યવસ્થા છે ? એને જવાબ એ અપાવે છે કે કેવલી જે બોલે છે તેને વાગ્યેગ કહેવાય છે. 81 દ્રવ્યશ્રુત નહિ, કારણ કે વગૂગ નામકર્મના ઉદયથી થતું હોવાથી તે ઔદયિક છે, જ્યારે દ્રવ્યગ્રુત ક્ષાપશમિક છે. વાગ્યોગની પૂર્વે રહેલું જ્ઞાન કેવલ છે, ભાવશ્રુત નહિ. મૃતની વ્યવસ્થા આ પ્રમાણે છે : (૧) છત્મસ્થ બેલે Page #282 -------------------------------------------------------------------------- ________________ કૈવલ જ્ઞાન ૨૭૩ તે દ્રવ્યશ્રુત છે અને તેની પૂર્વ રહેલું જ્ઞાન ભાવશ્રુત છે. (૨) કેવલી ખેલે તે વાગ્યેાગ છે. તે જ શબ્દો શ્રોતાના કાનમાં પહેાંચતાં દ્રવ્યશ્રુત છે અને તે પછી શ્વેતાને જે જ્ઞાન થાય તે ભાવશ્રુત છે. (૩) વાગ્યેાગને ગૌણુશ્રુત પણ “ કહી શકાય છે, કારણ કે તે ભાવદ્યુતનું કારણ બને છે. 82 ૮. કેવલીની સર્વજ્ઞતા : 84 ન્યાય વૈશેષિકમત પ્રમાણે સમાધિજન્ય ધમથી, વેદાન્તમત પ્રમાણે બ્રહ્મના સાક્ષાત્કાર થવાથી, સાંખ્ય-યાગ મત અનુસાર પ્રકાશાવરણનો નાશ થવાથી, જૈન મત અનુસાર કેવલજ્ઞાનાવરણુના ક્ષયથી અને બૌદ્ધમત પ્રમાણે ભાવનાના પ્રકષ`થી જ્ઞેયાવરણના સવથા નાશ થતાં, સવ"નતા પ્રાપ્ત થાય છે. 85 બૌદ્ધ પરપરામાં ધમકીતિએ યુદ્ધમાં સ`જ્ઞત્વને અનુપયેાગી બતાવ્યું. જ્યારે શાન્તરક્ષિતે સČત્તત્વને ગૌણુરૂપથી સ્વીકાર્યુ. 83 બીજી તરફ જૈન પર પરામાં સવ જ્ઞત્વતા સ્વીકાર આગમકાળથી જ ચાલ્યેા આવતા હતા. તેમાં પણ જ્યારે જૈનાચાર્યાં પ્રબલરૂપથી સજ્ઞત્વની પ્રતિષ્ઠા કરવા લાગ્યા, ત્યારે બૌદ્ધ દાર્શનિકો માટે પણ સર્વજ્ઞત્વનું સમથ'ન કરવુ અનિવાય થઈ પડયુ. એ રીતે. બૌદ્ધદર્શનમાં સત્તત્વ પ્રથમ ગૌણુરૂપે તે તે પછી પ્રબલરૂપે પ્રતિષ્ઠિત થયું. અલબત્ત, જૈન તાકિય ગ્રંથમાં જે જોર અને એકતાનતા દેખાય છે તે અહીં આવી શકયાં નથી. ૪૭ આમ પાંચ વૈદિક દઈને, જૈન અને બૌદ્ધદશ ન સ નત્વ સ્વીકારે છે, જ્યારે ચાર્વાક, અજ્ઞાનવાદી અને મીમાંસકા સત્વ સ્વીકારતા નથી, મીમાંસકેએ આ બાબતમાં ઘણા પ્રશ્ના ઉપસ્થિત કર્યા છે, જેના ઉત્તર જૈનાચાર્યોએ યુક્તિપૂર્વક આપ્યો છે. આ અંગેની મુખ્ય મુખ્ય ક્લીલે નીચે પ્રમાણે છે : 87 (૧) કેવલી જીવ ધમ સિવાયના સ` અતીન્દ્રિય પદાર્થાને જાણી શકે, એવી મીમાંસકેની માન્યતા અાગ્ય છે, કારણ કે અતીન્દ્રિય પદાર્થાને જાણનાર કેવલી, ધર્મોને પણ અવશ્ય નણી શકે જ. (ર) પુરુષને અતીન્દ્રિય જ્ઞાન હાઈ શકે નહિ, એવી તેઓએ ઉપસ્થિત કરેલી આપત્તિના ઉત્તર એ છે કે જ્ઞાનમાં તરતમભાવ દેખાય છે. તેથી તે વધતુ વધતુ કોઈક વખત અવશ્ય પૂર્ણ કક્ષાએ પહેાંચે. 88 સર્વજ્ઞતાની સિદ્ધિ કરવા માટે રજુ કરેલી આ યુક્તિને પ્રાચીનતમ ઉલ્લેખ પાતંજલ યાગસૂત્રમાં (૧,૨૫) પ્રાપ્ત થાય છે. આ યુક્તિ તે પછી ન્યાયવૈશેષિક, બૌદ્ધ અને જૈન પર ંપરામાં” પણુ દાખલ થઈ. જૈન પરંપરામાં એ નાસ્ત્ર . =} *૧૮ 3:2 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જેનસંમત જ્ઞાનચર્ચા પ્રયોગ મહલવાદીની કૃતિમાં જોવા મળે છે. 89 (૩) સર્વજ્ઞતાની સિદ્ધિ માટે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન કે અર્થપત્તિ પ્રમાણ નથી, એવી તેઓએ કરેલી દલીલને ઉત્તર એ છે કે, સર્વજ્ઞતાની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ પ્રાપ્ત થાય છે. જેમ કે, અતીન્દ્રિયજ્ઞાનનું અસ્તિત્વ છે, સુનિશ્ચિત બાધક પ્રમાણને અભાવ હોવાથી, સુખની જેમ. વળી પ્રત્યક્ષ, અનુમાન, વિરુદ્ધવિધિ, અર્થોપત્તિ, ઉપમાન, આગમ અને અભાવ પ્રમાણ સર્વજ્ઞતાને બાધ કરતાં નથી. (૪) તેઓને પ્રશ્ન છે કે સર્વજ્ઞ જીવ ભૂતકાળની વસ્તુને કયા સ્વરૂપમાં જુએ છે ? ભૂતકાળના સ્વરૂપમાં કે વતમાનકાળના સ્વરૂપમાં ? જો ભૂતકાળના સ્વરૂપમાં જુએ છે એવું સ્વીકારવામાં આવે છે તે જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવાય અને જો વર્તમાનકાળના સ્વરૂપમાં જુએ છે એવું સ્વીકારવામાં આવે તો તે જ્ઞાનને ભ્રાત માનવું પડે, કારણ કે કેવલી એક સ્વરૂપમાં (ભૂતકાળમાં) રહેલી વસ્તુને અન્ય સ્વરૂપમાં (વર્તમાનકાળમાં ) રહેલી જુએ છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમણે (મીમાંસકોએ) પ્રત્યક્ષનું જે લક્ષણ સ્વીકાર્યું છે, તેને કારણે આ આપત્તિ ઉદ્ભવી છે. વાસ્તવમાં પરિસ્કૂટયાર્થસ્ય પ્રતિભાસઃ એ પ્રત્યક્ષનું લક્ષણ છે, અને આ લક્ષણ પ્રમાણે ઉક્ત આપત્તિ ટકતી નથી. (૫) તેઓને બીજો પણ એક પ્રશ્ન છે કે, સત્તને પ્રાગભાવ અને પ્રāસાભાવનું જ્ઞાન હોય છે કે નહિ ? જે બન્નેમાંથી એકનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો સર્વજ્ઞત્વ સિદ્ધ ન થાય અને બન્નેનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો બે વિસંગતિએ ઉભી થાય ઃ (૧) બન્નેનું જ્ઞાન યુગપત, થાય છે એવું સ્વીકારતાં જન્મમરણના જ્ઞાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને (૨) કમથી થાય છે એવું સ્વીકારતાં સર્વજ્ઞત્વ સિદ્ધ ન થાય. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કઈ પણ અર્થ ભાવરૂપ હોય કે અભાવરૂપ હોય પણ તે દેશ-કાળની મર્યાદામાં જ દેખાય છે. આથી જન્મમરણના યુગપત જ્ઞાનને પ્રસંગ પ્રાપ્ત થતો નથી. ( કારણ કે પદાર્થ ઉત્પન્ન થયેલું હોય ને તેની ઉત્પત્તિનું, વર્તમાનમાં હોય તે તેના વર્તમાન સ્વરૂપનું, અને નાશ પામતો હોય તો તેના વિનાશનું જ્ઞાન થાય છે.) આથી ઉપર જણાવેલી વિસંગતિ આપોઆપ ટળી જાય છે.) (૬) ભાવના પરોક્ષજ્ઞાનજન્ય હેવાથી તે અપક્ષ જ્ઞાનની જનક ન બની શકે, એવી તેઓની દલીલ અનુચિત છે, કારણ કે ભાવનાથી કમક્ષય થાય છે અને કર્મક્ષયથી કેવલજ્ઞાન થાય છે. એ રીતે કેવલનું પ્રધાનકાર કર્યો છે, ભાવના નથી. 91 (ભાવના તે અપ્રધાનકારણ છે.) ૯. મેક્ષ : વૈદિકદર્શન સૂતે જ્ઞાનાન્ન મુક્તિઃ' કહીને જ્ઞાનને મોક્ષને અનિવાર્ય Page #284 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન હેતુ ગણાવે છે અને જૈનદર્શીન પણ મેાક્ષપ્રાપ્તિમાં કેવલજ્ઞાની અનિવાયતા સ્વીકારે છે. પણ તફાવત એ છે કે, જૈનદન મુક્ત આત્મામાં પૂર્ણ જ્ઞાનના સ્વીકાર કરે છે, જ્યારે વૈદિકદર્શન ( ન્યાય-વૈશેષિક ) મુક્ત આત્મામાં જ્ઞાનના સ્વીકાર કરતું નથી, કારણ કે મુક્ત આત્મામાં જ્ઞાનાદિ નવેય વિશેષગુણે। દૂર થયા હોય છે. 9 2 સ્ત્રીઓને મુક્તિ મળે કે કેમ ? તે અંગે જૈનપર પરામાં મતભેદ પ્રવતે છે દિગંબર પરંપરા સ્ત્રીઓને મુક્તિને અભાવ માને છે, જ્યારે શ્વેતામ્બર પરંપરા સ્ત્રીઓને મુક્તિ માને છે. આ અંગે દિગ ંબર પરંપરાની લીલે એવી ૭૩ છે કે (૧) સ્ત્રીત્વને ત્રણ રસ્તે સાથે વિરોધ છે. (ર) સ્ત્રીએ સમૂર્ત્તિમની જેમ સપ્તમ પૃથ્વીમાં જઈ શકતી નથી. (૩) તેના વસ્ત્રપરિગ્રહ મેાક્ષબાધક છે. (૪) વસ્ત્રમાં જન્તુની ઉત્પત્તિ થવાથી હિંસા થાય છે. (૫) તે પુરુષોથી અવન્ત્ર છે. (૬) તેમાં માયા અને મેહનું બાહુલ્ય છે અને (૭) તે હીનસત્ય છે. આથી તેઓને નિર્વાણુપ્રાપ્તિ હોઈ શકે નહિ, જ્યારે શ્વેતામ્બર પરંપરા ઉક્ત દક્ષીલેાથી વિરુદ્ધ દલીલો રજૂ કરે છે. 4 (૧) નિર્વાણુના કારણભૂત ત્રણ રત્ના સ્ત્રીઓમાં હાઈ શકે છે, કારણ કે રત્નત્રયને અભાવ પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી સિદ્ધ થતા નથી. (૨) સપ્તમ પૃથ્વીગમનના અભાવને મેાક્ષના અભાવ સાથે સંબંધ નથી. (૩) વસ્ત્રધારણ પરિગ્રહ નથી, પણ મૂર્છા એ પરિગ્રહ છે (ત૦ ૭-૧૨). એ સિદ્ધાંત અનુસાર ભરત ચક્રવતી. અપરિગ્રહી ગણાયા છે. ૪ ( ભગવદ્ગીતામાં પણ આ મતનું સમર્થન મળે છે કે, કમફળની આસક્તિ રાખ્યા સિવાય કરેલું કઈં અકમ' છે અને કમફળના ત્યાગ એ જ સાચા ત્યાગ છે.96 અવન્ધત્વને (૪) પ્રમાદ ન સેવાય તે વસ્ત્રમાં જતુ પડે નહિ. (૫) વન્ધત્વ મેક્ષ સાથે સંબંધ નથી. (૬) માયા-મેહનું બાહુલ્ય પુરુષોમાં પણ હાઈ શકે છે. (૭) તપ અને શીલ સત્ત્વ છે, જે સ્ત્રીઓમાં હાઇ શકે છે. ૧૦ જૈનેતરદર્શન સંમત ઉચ્ચજ્ઞાન : (ખ) તારકજ્ઞાન કેવલના વર્ણન સાથે ઘણું ૨૭૫ (ક) સત્તાતૃત્વ યેગસૂત્રમાં ઉલ્લેખેલી પ્રસ્તુત સિદ્ધિને વિકાસિદ્ધિ પણ કહે છે, જેનાથી સર્વગુણાનુ વિવેકજન્ય અક્રમ જ્ઞાન થાય છે અને સ`ન યોગીનાં કલેરા-બંધન ક્ષીણ થાય છે, પરિણામે કેવલ્યની પ્રાપ્તિ થાય છે, જેને જૈનસ'મત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય. 97 - યોગદનગત તારકજ્ઞાનનું વર્ષોંન જૈનસંમત મળતુ આવે છે. જેમકે બન્ને સવિષયક છે અને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈનસં મત જ્ઞાનચર્ચા ત્રિકાલગોચર વિષયના સર્વ પર્યાને એક સાથે જાણે છે. 28 (ગ) માવજયગાળ (આશ્રવક્ષયજ્ઞાન) – બૌદ્ધસંમત આશ્રવક્ષયજ્ઞાન છે (આશ્રના ક્ષયનું જ્ઞાન) છ ઉચ્ચજ્ઞાનમાં ઉચ્ચતમ છે એમ કહી શકાય, કારણ કે તે 100 માત્ર અહંતને જ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત જ્ઞાનને જનસમત કેવલ સાથે સરખાવી શકાય. Page #286 -------------------------------------------------------------------------- ________________ પાટીપ 1. ભ૦ ૯-૩૧-૧ (૩૬૪), ૮-૨-૨, ૩. (૩૧૬-૧૭), ૫-૪–૧ (૧૮૪), ૫-૪-૧૨ (૧૯૫), ૧૪-૧૦-૧ (૫૩૭). ઉ૦ ૨૮-૪, ૩૩-૪, સ્થા ૫-૩-૧૨ (૫૪૧) સમ૦ ૫૭. 2. સૂ૦ ૧–૧૪-૧૫(૫૯૪). 3. સૂ૦ ૧-૯-૨૪ (૪૬). 4. સૂ૦ ૧-૨-૨–૩૧ (૧૪૧). 5. સુ. ૧-૬-૫ (૩૫૬). 6. આ૦ ૧-ર-પ-૧૧ (૧૩૨). 7. સૂ૦ ૧-૬-૨૫ (૩૭૬). 8. સૂ૦ ૧-૬-૬ (૫૭), ૧-૬-૧૫ (૩૬૬), ૧-૬-૧૮ (૩૬૯). 9. સૂ૦ ૧-૬-૨૫ (૩૭૬). 10. ભ. ૧-૪-૫ (૪૨), સ્થા૦ ૬-૩ (૫૪૬). 1. સૂ૦ ૧-૮-૨૩ (૪૩૩). 12. આ૦ ૧-૬-૧-૧૪ (૩૪૭). 13. આ૦ ૧–૫–૫–૧ (૩૧૨). 14. સૂ૦ ૧-૧૪-૧૫ (પ૯૪). 15. સુ. ૧–૧૦-૨૯ (૪૭). 16. સુલ ૧-૧૦–૨૨ (૪૯૪). 17. સુ. ૧-૮-૨૩ (૪૩૩). 18. ભ૦ ૧-૪-૫ (૪૨). બુદ્ધ એ સૂ૦ ૧-૧૧-૨૨, ૨૫. (૫૧૮, પર૧). બુદ્ધ :- સૂ૦ ૧-૪-૧-૩૧ (૨૭૭), ૧-૯-૨૮ (૪૬૪). 20. ભ૦ ૧-૪-૫ (૪૨). 21. સ્થા. ૩-૪-૩૦ (૨૮૨). 22. તસ૧-૯, તા. ૧-૯-૬. ત ૧-૯-૮. 23. જ્ઞા, પૃ. ૧૯. 24. જેત૦ પૃ. ૮ 25.(ક) જ્ઞા, પ્રસ્તાવના પૃ. ૪૪. Page #287 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૮ જેનસ મત જ્ઞાનચર્ચા (ખ) વિભા. ૮૩૧, પજ્ઞ; વિહેમ૦ ૮૩૬. 26. આહાર - અનાહારની સ્પષ્ટતા માટે જુઓ. ત. ૨-૩૧. 27. ભવ્યની માહિતી માટે જુઓ ત. ૨-૭. 28. વિભા ૦ ૮૩૧, વિહેમ ૮૩૬. 29. ન્યાકુલ ૮૫ર-૬૫, જેત૦ પૃ૦ ૮. 30. ત. ૧૦-૧, ૨. 31. ત. ૮–૧. 32. તસ૧૦–૨. 33. ત૭ ૯-૩, ૧૯, ૨૦. 34. તભા ૦ ૯-૪૬. 35, તo ૯ ૨૯, ૩૦, ૩૦, ૪૦, ૪૧. 36. ત૦ ૯-૪૩, ૪૪, ૪૬, તસ૦ ૪૨. 37. તસ. ૯-૪૪, તા. ૮-૪૪, તા . ૯-૪૪–૧ થી ૯. 38. તભા ૧૦-૧, ૭ પૃ. ૨૨૭. 39. ૦ ૪-૩૧, ભા. ૪-૩૧, શાહમાં પૃ. ૯૯. 40. તત્ત્વસંગ્રહ કા ૩૩૩૯, ઉદ્ભૂત પ્રમી ટિપ્પણ પૃ૦ ૩૨. 41. ૦ ૩-૪૯. 42. વિશુ પરિ છેદ ૧૨, ભા ૦ ૨ પૃ૦ ૧. 43. યોગ ૨–૨૬, યોગસાર સંગ્રહ, ઉદ્યુત શાહમાં પૃ૦ ૩૩૫. 44. આનિટ ૭૬ =વિભા ૮૧૮, ૮૨૩, ૮૪, નંચે , નહ૦ ૮, નંમ પૃ. ૬૬ 45. આનિ ૭૬ = વિભા૦ ૮૧૮. 46. Nખ૦ ૫–૫–૮૧. 47. ત. ૧-૩૦, વિભા૦ ૮૪, સંચૂ૦ ૭, નહ૦ ૮, નંબ૦ પૃ. ૬૬. 48. ભ૦ ૮-૨-૨ (૩૧૬), ૫-૪-૧૦ (૧૯૩), ૫-૫-૧૨ (૧૯૫). 49. (ક) ન૦ ૪૧. - (ખ) ભ૦ ૫-૪-૫ (૧૮૮), પ-૪-૧૦ (૧૯૩). 50. . ૪-૩૪, શાહયાં; પૃ0 ૩૩૨. 51. ભ૦ ૮-૮-૫ (૩૨); ૧૪–૧૦–૧ (૫૩૭). 52. સ્થા. ૨-૧૧-૨૪ (૧૩). 53. ન૦ ૩૪ થી ૪૦. Page #288 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ૨૭૯ 54. નં૦ પૃ. ૧૧૨; ૫૦ ૯. 55. નંચૂ૦ ૩૩, નંહ૦ ૩૪, નમપૃ૧૧૨ ૫૦ ૯. 56. સંચૂ ૩૪, નંહ૦ ૩૫, નમ, પૃ. ૧૧ર પ૦ ૨૨. 57. તસ૦ ૯-૪૪, તરાલ ૯–૪૪. .58. ન. ૩૬, ( મ. પૃ. ૧૧૩, ૫૧ ૨). 59. ન ચૂ૦ ૩૪, નહ૦ ૩૫, નં૦ પૃ. ૧૧૩, ૫૦ ૧. 60. તસ૦ ૯-૪૪, તા. ૯-૪૪. 61. આનિ ૬૬૫ = વિભાગ ૩૫૮૫. 62. નહ૦ ૩૪, નંમત પૃ૦ ૧૧૨, ૫૦ ૧૧. 63. ને હ૦ ૩૮ 64. કંચૂ ૦ ૩૭, નમ, પૃ. ૧૧૩, ૫૦ ૧૫. 65. નેહ૦ ૩૯. 66 નંગૂ ૦ ૩૮; ન હ૦ ૩૯, નંબ૦ પૃ૦ ૧૩૦, તત્ત્વાર્થમાં (૧૦-૭) પણ સિદ્ધોની વિચારણું મળે છે. 67. ભ૦ ૨૦-૮-૬૮૨, ઉદ્ભૂત નહ૦ ૩૯. 68. ત. ૧૦–૭. 69 1૦ ૧૦-૭, 70. નમ, પૃ. ૧૧૯, ૫૦ ૧૪. સંખ્યા અંગેની વિચારણા મલયગિરિએ સિદ્ધપ્રાભૃતની ટીકા વગેરેના આધારે કરી છે. જુઓ નંમ પૃ૦ ૧૧૭, ૫૦ ૨૦ થી. 71. નહ૦ ૩૯. 72. ત૦ ૧૦-૭. 73. નંર્ ૦ ૩૮. 74. નંહ૦ ૩૯, નંમત પૃ૦ ૧૩૩, ૫૦ ૨૦. 75. ત. ૧૦-૯. 76. સિદ્ધપ્રાભૂત ઉદ્ભુત, નંબ૦ પૃ. ૧૧૩ પં. ૨૨ થી પૃ૦ ૧૨૬. 77. તભા. ૧-૩૧. 78. તા ૦ ૧-૩૦-૭, ૮. 79. વિશે ગા૦ ૧૫૫, ઉદ્ધત વંચૂ ૦ ૪૦, નંહ૦ ૪૧, નંબ૦ ૧૩૪, પૃ. ૨૪ પૃ૦ ૬૬ ૫ ૦ ૬. 80. તા. ૧-૩૦-૯. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈનસંમત જ્ઞાનચર્ચા 81. આનિ ૭૭ વિભા૦ ૮૨૩ – નં. ૪૧. 82. વિભા ૦ ૮૨૭ થી ૮૩૧, નહ૦ ૪૨, ન મ૦ પૃ૦ ૧૩૯, ૫૦ ૧૩. 83. જ્ઞા – પ્ર. પૃ. ૪૭. 84. પ્રમાણુવાતિક ૨-૩૨, ૩૩, ઉદ્ભૂત પ્ર. મી. ટિ, પૃ. ૩૦. 85. તત્વસંગ્રહ ૫૦ પૃ૦ ૮૬૩, પ્રમી . ટિવ પૃ૦ ૩૦. 86. પ્રમી. ટિવ પૃ. ૩૦. 87. ત . ૧–૨૯-૨૨. 89. તા ૦ ૧-૨૯-૨૩, પ્રમી. ૧-૧-૧૬; જ્ઞા, પૃ. ૧૯. 89. જ્ઞા, પ્ર. પૃ૦ ૪૩-૪૪. 90. ન્યાકુ પૃ. ૮૬–૯૭. 91. જ્ઞા, પૃ. ૧૯-૨૦, પ્રસ્તાવના પૃ૦ ૪૬. 92. વ્યોમવતી પૃ. ૬૩૮, ઉદધૃત શાહન્યા. પૃ૦ ૨૨૨. 93-94. ન્યાકુ૦ પૃ. ૮૬૫- ૮૭૮. 95. નંબ૦ પૃ૦ ૧૩૧. 96. ભગી. ૪-૨૦, ૧૮-૨. 97. ૦ ૩-૪૯, ૫૦, મા. ૩-૪૯, ૫૦. 98. તાર સર્વવિર સર્વથાવિષયક વેતિ વિનાનું જ્ઞાનમ્ ! યે ૩-૫૪. सर्वविषयत्वान्नास्य किञ्चिदविषयीभूतमित्यर्थः । सर्वथा जानातीत्यर्थः । सर्वथाविषयमतीतमनागतप्रत्युत्पन्नं सर्वपर्यायैः सर्वथा जान।तीत्यर्थः। अक्रम मि .. त्येकक्षणोपारूढं सर्ग सर्वथा गृहूणातीत्यर्थः । एतद्विबेकज ज्ञानं परिपूर्णम् । મા. ૩-૫૪. 99. જયતિલક – પૃ૦ ૪૩૮, પરિ૦ ૭૫૨. 100. વિશુ. પ્ર. પૃ૦ ૩૪. Page #290 -------------------------------------------------------------------------- ________________ संदर्भग्रंथसूचि અનુયોગદ્વાર, રિસુરં – મનુયોગ્રાફિં, સં. મુનિ પુણ્યવિજ્યજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ. સ. ૧૯૬૮. અભિધમ–કોશ, વસુબધુ, સં૦ પ્રહૂલાદ પ્રધાન, પાટલીપુત્ર, ઈ સ. ૧૯૬૭. મમિધર્મ-છોશમાધ્યમ્ - જુઓ અભિધમકશ. અમરકોષ, શ્રી વેંકટેશ્વર પ્રેસ, મુંબઈ, સં. ૧૯૭૮. અંગુત્તરનિકાય, સંશોધક - મિganીલો , બિહાર રાજકીય પાલિ પ્રકાશનમંડળ. આચારાંગ, સુત્તા ઘટમ ઢગલો, સં. પુફિભિકબૂ, ગુડગાંવ-છાવની, ઈ. સ. ૧૯૫૩. આવશ્યક નિયુક્તિ – ભદ્રબાહુસ્વામી, જુઓ વિશેષાવશ્યકભાષ્ય. ઉત્તરશાચળ સુત્ત , સંશોધક-પ૦ હરગોવિંદદાસ શેઠ, પ્રકાશક-જેઠમલ સેડિયા, ઈ.સ. ૧૯૨૩. એતરેય આરણ્યક – સાયબા માણસમેતમ્, આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ, ઈ. સ. ૧૯૫૯, કર્મપ્રકૃતિ, મલયગિરિટીકાને ગુજ, અનુ, ચન્દુલાલ, અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડલ, પાદરા, ઈ. સ. ૧૯૨૦. કમ પ્રકૃતિ, – યશોવિજયજીકૃતટીકા, જૈનધમપ્રસારકસભા, ભાવનગર, ઈ. સ. ૧૯૧૭. કાઠકે પનિષદુ, ટીકા સમેતશાંકરભાષ્યોપેતા. આનંદાશ્રમ મુદ્રણાલય, પુના, ઈ. સ. कृष्णयजुवे'दीय तैत्तिरीयब्राह्मणम् , આનંદાશ્રમસ કૃતગ્રંથાવલિ, ભા. ૨, પુણ્ય (પુના) ઈ. સ. ૧૯૩૪. ગણધરવાદ, સં. પં. દલસુખભાઈ માલવણિયા, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ઇ. સ. ૧૯૯ર. छान्दोग्योपनिषत् , આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ, પુણ્યપત્તન, ઈ. સ. ૧૯૦. રોગ્યોપનિષત્ – રંગરામાનુજભાષ્ય – Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જેનસંમત જ્ઞાનચર્ચા સં. ગોખલે ગણેશશાસ્ત્રી, આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ, ૬૩. છારોથોનિષા - શાંકરભાષ્ય, ગીતા પ્રેસ, ગોરખપુર. વિ. સં. ૧૯૯૪. નૈનતમાપા – યશો. સં. માટે જુઓ જ્ઞાનબિંદુપ્રકરણ, ઈ. સ. ૧૯૩૮. જ્ઞાનબિન્દુપ્રકરણ – યશોવિજ્યજી, સં. પંસુખલાલજી, સિંઘી જૈન ગ્રંથમાલા, ઈ. સ. ૧૯૪ર. તત્ત્વાથધિગમસૂત્ર – સ્વપજ્ઞભાષ્યસહિતમ્ – ઉમાસ્વાતિ, બંગાલ એશિયાટિક સોસાયટી, કલકત્તા, સં. ૧૯૫૯. તરવાઈરાજ્ઞવાર્તિદg - અકલંકદેવ, ગજાસ્મધરલાલ જૈન, ઉસ્માનાબાદ. ઈ. સ. ૧૯૧૫. તરવા રોકવાર્તામ્ – વિઘાનંદ, સ, મનહરલાલ શાસ્ત્રી, મુંબઈ, ઈ. સ. ૧૯૧૮. તત્ત્વાર્થ ઊોકવાતિ કાલંકાર – હિન્દી ટીકાકાર માણિકચંદજી, તૃતીયખંડ, ઈ. સ. ૧૯૫૩, ચતુર્થખંડ, ઈ. સ. ૧૯૫૬. આચાર્ય સાગર ગ્રંથમાલા, સોલાપુર. તત્ત્વાર્થસૂત્ર – હરિભદ્રવૃત્તિ – પ્રકાર શ્રેષ્ઠી ઋષભદેવજી, રતલામ, ઈ. સ. ૧૯૩૬. તર્કસંગ્રહ – અનુ. જિતેન્દ્ર જેટલી, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ. તાડ઼યમહા બ્રાહ્મણ, સાયણુભાષ્યસમેતમ, ભા - ૧ - ચૌખમ્બા પ્રકાશન, વારાણસી. દીધનિકાય – સંશોધક – ભિખુ જગદીસકસ્સપિ – બિહાર રાજકીય પાલિ પ્રકાશન, મંડળ. ધર્મોત્તરપ્રદીપ – દુકમિશ્ર, - સં. પંદલસુખભાઈ માલવિયા, પાટલિપુત્ર, ઈ. સ. ૧૯૭૧. વન્યાલોક – લોચનવૃત્તિ, અભિનવગુપ્ત, હિન્દી તારાવતી વ્યાખ્યા, મોતીલાલ બનારસીદાસ, ૧૯૬૩. નંદિસૂત્ર - જુઓ નંદિસૂત્ર – હરિભદ્રવૃત્તિ, નાદિસત્ર – ચૂર્ણિ – જિનદાસગણિ સં. મુનિ પુણ્યવિજયજી – પ્રાકૃત ગ્રંથ પરિષદ વારાણસી, ઈ. સ. ૧૯૬૬. નંદિસૂત્ર – મલયગિરિકૃતવૃત્તિ – આગમેદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૦૫ પ્રકા વેણચંદ, સ. નંદિસૂત્ર – હરિભદ્રકૃતવૃત્તિ – સં. મુનિ પુણ્યવિજયજી, પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી, ઈ.સ. ૧૯૬૬. Page #292 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચિ ૨૮૩ નંદિસૂત્રહરિભાદ્રવૃત્તિ – ટિપ્પનકમ – શ્રી ચન્દ્રસૂરિ– જુઓ નંદિ – હરિભકૃતવૃત્તિ. નાયકુમુદચન્દ્ર - પ્રભાચ% સં. મહેન્દ્રકુમાર, કાશી, ભા. ૧, ઈ. સ. ૧૯૩૮, ભા. ૨ ઈ. સ. ૧૯૪૧. ન્યાયબિન્દુ – જુએ ધર્મોત્તરપ્રદી૫, ન્યાયસૂત્ર-ગૌતમ, સં. શ્રી રામશર્મા, સંસ્કૃતિ સંસ્થાન, બરેલી, ઈ. સ. ૧૯૬૯, પ્રજ્ઞાપના – સં. પુણ્યવિજયજી, મહાવીર વિદ્યાલય, ઈ. સ. ૧૯૬૮. પટ્ટાવલી સમુચ્ચય – સ, દર્શનવિજયજી, ચારિત્રસ્મારકગ્રંથમાલા, વિરમગામ, ઈ. સ. ૧૯૩૩. પંચસંગ્રહ, ભા૧. ચન્દ્રમિહત્તર-પત્ત અને મલયગિરિતિસહિત, ડભોઈ, ઈ. સ. ૧૯૩૮. વાત ગળસૂત્ર – ( વ્યાસભાષ્યસહિતાનિ ) – સ શોધક – રાજારામ, પુના, ઈ. સ. ૧૯૧૭. માળનીનાં – આચાર્ય હેમચન્દ્ર, - સં૦ ૫૦ સુખલાલજી, સિંધી જેન ગ્રંથમાલા, ઈ. સ. ૧૯૩૯. બુદ્ધચરિત – ભાગ. ૧, ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી, ઈ. સ. ૧૯૭૨. ભગવતી - જુઓ આચારાંગ. માવીતા-મધુસુદનીટીકા-ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ-૧ શાકે ૧૮૩૪. માવીતા – (શાંકરભાષ્ય – ગુજ, અનુ) સસ્તું સાહિત્ય પ્રકાશન, અમદાવાદ, સં. ૨૦૦૫. ભગવદ્ગીતા – શાંકરભાષ્ય – The work of Sankarāchārya Vol-II, Sri Vāni Vilas Press, Srirangam. ભગવદ્ગીતા - સદાનંદીટીકા – જુઓ ભગવગીતા – મધુસૂદનીટીકા, મઝિમ નિકાય – સંશોધક જગદીસકસ્સ બિહાર રાજકીય પાલિ પ્રકાશન મંડળ. કાવ્યંદિનીય રાત થવ્રાન્ – ષકાહાત્મક, ભાગ-૧, અયુતગ્રન્થકાર્યાલય, કાશી, સં. ૧૯૯૮. સરનાવરાવતારિકા – રત્નપ્રભ. સં૫ દલસુખભાઈ માલવણિયા, એલ. ડી. વિદ્યામંદિર ગ્રંથમાલા-૬. ઈ. સ. ૧૯૬૫. લઘીયસ્ત્રય – અકલંકદેવ - જુઓ ન્યાયકુમુદચન્દ્ર. વિશુદ્ધિમાગ, ભા. ૧, ૨, આચાર્ય બુદ્ધઘોષ, અનુભિક્ષુ ધર્મરક્ષિત, વારાણસી; ઈ. સ. ૧૫૬. Jain education International Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈનસંમત જ્ઞાનચર્ચા. વિષાવશ્યક ભાષ્ય – જિનભદ્ર, સં. પં. દલસુખ માલવણિયા, વિદ્યામંદિર, અમદાવાદ, ભા. ૧, ઈ. સ. ૧૯૬૬, ભા. ૨, ૩ - ઈ. સ. ૧૯૬૮. પાવરથમ ઘમ્ – મલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃતવૃત્તિ – યશોવિજયગ્રંથમાલા (૩૯), બનારસવીર સં૦ ૨૪૪૦. વૈદિકપદાનુક્રમકશ - વિશ્વરાનન્દ બૂક એજન્સી, ઈ. સ. ૧૯૩૬. વ્યાસભાષ્ય – જુઓ પાતંજલ યસૂત્રાણિ. શબ્દાનુશાસન – મલયગિરિ – સં૦ ૫૦ બેચરદાસ દેશી; લાલભાઈ દલપતભાઈ સિરીઝ નં. ૧૩, ૧૯૬૭. વખંડાગમ – પુષ્પદંત; ભૂતબલિ, જુઓ પખંડાગમ - ધવલાટીકા. પખંડાગમ – ધવલાટીકા – વીરસેનાચાર્ય, સં૦ હીરાલાલ જેન; અમરાવતી; ભા ૯, ઈ. સ. ૧૯૪૯, ભેલસા, ભા. ૧૩, ઈ. સ. ૧૯૫૫. પદર્શન – પ્રથમખંડ (સાંખ્ય–ગ). નગીન જે. શાહ, યુનિ, ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ઈ. સ. ૧૯૭૩. પદન-દ્વિતીયખંડ (ન્યાય-વૈશેષિક) ઈ. સ. ૧૯૭૪, જુઓ પદર્શન (સાંખ્યોગ). સમવાયાંગ – જુઓ આચારાંગ. સૂત્રકૃતાંગ – જુઓ આચારાંગ. સૌન્દરનન્દ–મોતીલાલ બનારસીદાસ, વારાણસી, વિ. સં. ૨૦૩૧ સ્થાનાંગ – જુઓ આચારાંગ Early Buddhist theory of Knowledge - K. N. Jayatilleke, London, 1963. Early Jainism - Dixit - L. D. Series, Ahmedabad, 1978. History of Dharmaśāstra - P. V. Kane; Vol. V. Bhandarkar Oriental Research Institute, Poona. Hymns of the Rgveda T. H. Griffith, Vol. I & II' Chowkhamba Sanskrit Series, Office, Varanasi; 1963. Rgveda. Mandal III - H. D. Velanker, University of Bombay, 1958; Reveda. Mandala VII - H. D. Velanker, Bharatiya Vidya Bhavan, Bombay, 1963, Some Reflections on the Problem of Ināna-Darsana - Nagin J. Shah, Journal of the Oriental-Institute Vol. XXIV, Nos. 1-2, 1974. Vimarsa, B. R. Sharma, Tirupati, Vol. I, Part. I, 1972. Page #294 -------------------------------------------------------------------------- ________________