SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન કાલમાં કેટલાક શબ્દ મતિજ્ઞાન સામાન્યનો પર્યાય તરીકે, તે કેટલાક શબ્દો મતિના અવગ્રહદિ ચાર ભેદના પર્યાય તરીકે વ્યવસ્થિત થઇ મતિ ન માન્યના પર્યાય -તરીકે નંદિકારે નિયુક્તિગત ગાથા ઉલે બીને નિયુક્તિગત શનું સમર્થન કર્યું, જ્યારે ઘટખડગમ અને તત્તરાર્થમાં મતિ, વૃને, સંજ્ઞા અને ઉર્જતા એ ચાર શબ્દો જ સ્વીકારાયા 40 અવગ્રહ આદિ મતિભેગ્ના પર્યાય તરીકે જોતાં આ ગ્રહના પર્યાય તરીકે નંતિમાં વો , ૩૩વાદળથ', R THI ઝવ તાં અને મે ; ખંડાગમમાં નંદિગત અંતિમ બે શબ્દો ઉપરાંત થોરાળ અને કાળ તેમજ તેનાથમાં 251, મારો વન અને પ્રવધારા શબ્દો મલે છે 41 ઈહાના પર્યાય તરીકે નંદિમાં મામળયા, ચિંતા, વીનંતા, મinળયા અને નવેસરથી; વખંડાગમમાં નંદિત ઉપર્યુક્ત અંતિમ બે શબ્દ ઉપરાંત મોહ, મીમાંસા, અને 53 તેમજ તત્ત્વાર્થમાં ઘટખંડાગમનત અંતિમ શબ્દ ઉપરાંત ત, વીશા વિરાળા અને જિજ્ઞાસા શબ્દ મલે છે.42 અવાવના પર્યાય તરીકે નંદિમાં માથા, વાવાયા, મારૂ, વિઘnછે અને કુદ્ધિ; પખંડાગમમાં નંદિગત અંમ શબ્દ ઉપરાંત વવસાયો, વિઇ | ળ, ચાવંડી અને પૂજાઉંડી શબ્દ તેમજ તસ્વાર્થમાં મવા, માનો, મળ્યાધ, મજૂ, પ્રવાસન્ , મવવિદ્ગમ અને વવનનમ્ શબ્દો મલે છે.48 ધા રણના પર્યાય તરીકે નંદિમાં ઘરા, ધારા, વળા, અને કો; પખંડાગમમાં નંદિગત અંતિમ ચાર શબ્દો ઉપરાંત બાળી અને તત્વાર્ધનાં વ્રતવાત્ત, વધારH[, માથા “નફરા, અવળા તેમજ અન્ય શબ્દો મેલે છે 44 આમ આ કાલમાં અન્ય શબ્દને પણ મતિજ્ઞ નના ચાર પ્રભેદો સાથે જોડવાનો પ્રયાસ થયેલું જોવા મલે છે. આ બધા પર્યાયવાચક શબ્દમાંથી પ્રવેઝ, હા, વાવ અને ધારણા એ ચાર જ શબ્દો મતિજ્ઞાનના પ્રમેલ તરીકે સ્થિર થયા. (૪ ચેથા તબક્કામાં રકૃતિ, જ્ઞા, અને મામિનેપો િત આદિ કેટલાક શબ્દો એક તરફ આગનિક પરંપરામાં મતિન પર્યાય તરીકે ચાલુ રહ્યા, જ્યારે બીજી તરફ તાકિક પરંપરામાં તેઓ પરોક્ષજ્ઞાન તરીકે સ્થાન પામ્યા. : જેમકે શ્રુતિને ધારણ પછીના જ્ઞાન તરીકે; સંજ્ઞા ન પ્રત્યભિજ્ઞાન તરીકે; વિતા, ત, અને કાને તર્કજ્ઞાન તરીકે અને મામિનવઘદ ને અનુમાન તરીકે ઓળખાવ્યા. ઇ મ આદિ શબ્દો અંગે જૈન પરંપરામાં થયેલી વિચારણું નીચે પ્રમાણે છે : (૨) મદ, મામિળિયોઢિય અને શુદ્ધિ : (૨) મરુ અને મામળિયોદિર -મામિન ધ શબ્દ મમિ+રિ+ યુ માંથી નિષ્પન્ન થયેલ છે. પ્રાચીન આગમાં પ્રતિ શબ્દ સ્વતંત્રપણે અને ૩૬ આદિ પૂર્વગસહિત એમ બન્ને રીતે પ્રયોજાયો છે. તે (કવિ) વિપુલજ્ઞાન, ઉચ્ચજ્ઞાન કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy