SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્યા પ્રયોજાયેલા મતિ શબ્દને અથ શંકરાચાર્ય આગમ પ્રતિપાદ્યા મતિઃ એવો આપે છે, જેને જેસંમત મૃતનિશ્ચિત મતિ સાથે સરખાવી શકાય. (ગ) દશ, શ, મન અને વિ + જ્ઞા ધાતુને ઉપયોગ - વેદ સુત્તનિપાત અને આચારાંગમાં દસ્ ક, મજૂ અને વિ + જ્ઞા ધાતુને ઉપગ જોવા મળે છે ? માં , અરડૂ .25 ટઢાઅન્ય 27 વિદ્યાના 8 8 વિજ્ઞાન f89 શબ્દ મળે છે. સુત્ત નિપાતમાં , સુd, મુત્ત, વિજ્ઞાd શબ્દ ઉલ્લેખાયા છે. ઉપરાંત સમુરને પણ ઉલ્લેખ મળે છે 31 મુતિ એ મુર પ્રકારના જ્ઞાનને, પછીના કલને પર્યાયવાચક શબ્દ છે. 32 આથી મુતિને જૈનસંમત મત સાથે સરખાવી શકાય. આચરાગમાં ટિ. સુથ, મયં, વિઘાાં એ વિશેષણ ને બે વખત ઉલ્લેખ થયા છે, જેમાંના સુય અને મચે ને અનુક્રમે શ્રત અને માતા સાથે સંબંધ છે. સુય એટલે આપ્ત પાસેથી મેળવેલું જ્ઞાન અને મય એટલે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા દ્વારા જાતે મેળવેલું જ્ઞાન. સુયમાં અન્ય વ્યક્તિ કે અન્ય સાથેની વાતચીત અગત્યને ભાગ ભજવે છે. ત્યારે મયમા પિતાને માનસિક પ્રયાસ અગત્યને ભાગ ભજવે છે. આચારાંગમાં પ્રાપ્ત થતા ઉલ્લેખાના આધારે એમ કહી શકાય કે એ કાલમાં મતિ અને શ્રુત આકારિત થયાં ન હતાં પણ કાર લેવાની તૈયારીમાં હતાં. અલબત્ત, બનને વચ્ચે ભેદરેખા હતી જ. મતિ શબ્દનો પ્રથમ ઉલ્લેખ8* દશવૈકાલિકમાં 5 મલે છે. આમ ઉક્ત ઉલ્લેખોના આધારે એવું કહી શકાય કે દશન, મતિ અને શ્રતને ખ્યાલ પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય પર પરામાં હતો. (૨) મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો - મતિ જ્ઞાનના પર્યાયવાચક શબ્દોની વ્યવસ્થાને ચાર તબકકામાં વહેંચી શકાય ? આગમકાલ, નિયુક્તિકાલ, નંદિ-૧ખ ડાગમ-તત્ત્વાર્થ કાલ અને તે પછીને કાલ. (૧) આગમકાલમાં પ્રાપ્ત થતા ૪, સમ, દા, ઘાના, સા (am), સતી, સ01, dowા, બંસા, રજા તિજ, વાવા, માથા, રૂધ્વત્તિયા, વેળરયા યા, પરિણાદિ 36, faણા, યુદ્ધ, મે 31 આદિ શબ્દ મતિજ્ઞાનની નજદીકના છે. પણ તેઓને મતિના પર્યાય તરીકે સ્થાન મળ્યું નથી (૨) તે પછી નિર્યુક્તિના કાલમાં ઢા, મહ. વનસા, માળા, હા, સાળા, સતી, મત. goળા, શબ્દ, તિ (મિનિવાર)ના પર્યાય તરીકે સ્થાન પામ્યા. આમ મતિજ્ઞાનની નજદીકના શબ્દોમાંથી કેટલાક શબ્દોને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત કરવાને પ્રયાસ આ કાલમાં થયો. (૩) તે પછી નદિ, પખંડાગમ અને તત્ત્વાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy