SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્ચા બુદ્ધિ અને જ્ઞાન સામાન્ય છે આદિ અર્થોમાં પ્રજા છે. આથી એમ માનવું પડે કે એ કાળમાં તેની પરિભાષા સ્થિર થઈ ન હતી. આગમ માં પ્રાંત ઉપરાંત સંર,1 ટૂંમર 52 અને અમર આદિ શબ્દો પણ મળે છે. આમ પ્રાચીનકાળમાં મતિ શબ્દને ઉપયોગ હતો, પરંતુ મતિજ્ઞાન માટે મામિળવોદય શબ્દ જ વપરાતે હતે, નર નહિ. તે પછીના કાળમાં એક તરફ ખંડાગમમાં માત્ર આભિણિબોહિય55 શબ્દ મળે છે. જ્યારે બીજી તરક નંદિમાં સમયોહિય5 6 અને મતિ 51 એમ બન્ને શબ્દો (મતિજ્ઞાન તરીકે પ્રયોજાયેલા) જોવા મળે છે. અલબત્ત, મતિજ્ઞાન તરીકે મતિ શબ્દને ઉપગ નંદિની પૂર્વેના કાળથી જ શરૂ થઈ ચૂક્યો હતો, એવું અનુમાન નદિમાં ઉદ્ભૂત થયેલા ગાથાધ-તિપુ વયં સુગં', ૧ મતી-સુથ grદવા નં ૪૪–ઉપરથી કહી શકાય. તત્ત્વાર્થમા માત્ર મતિ શબ્દને ઉપયોગ થયો છે. પછીના કાળમાં નિયુક્તિ ન દિ અને તત્વાર્થ પર પરાના આચાર્યોએ મોટે ભાગે મતિ શબ્દને ઉપયોગ કર્યો છે. તે પછીના કાળનાં મિનિવોઘને અર્થ જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યોએ માતજ્ઞા ન કર્યો જ્યારે અકલંકે “અનુમાન કર્યો . આમાં મતિજ્ઞાન માટે પ્રથમ ભૂમિકામાં મામાનેલો શબ્દ, દ્વિતીય ભૂમિકામાં યામિનિયોષ તેમજ નતિ એમ બન્ને શબ્દો અને તૃતીય ભૂમિકામાં મતિ શબ્દ વપરાય છે. છેલ્લે મતિ શબ્દ સ્થિર થયો. () મદ્દ અને શુદ્ધિ :- ભગવતી અને નંદિમાં મતિ અને શુદ્ધિ શબ્દો એકસાથે પ્રયોજાયેલા હોવાથી એવું અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળથી જ તે બને શબ્દો સ્વતંત્ર અર્થચ્છા ધરાવતા ચાલુ રહ્યા છે 1 નંદિ અને ટૂખ ડાગામમાં સુદિ મહાયને પર્યાય ૦2 હોવાથી તે મતિજ્ઞાનને અર્થપર્યાય બનવા પામે છે, જ્યારે જિનભદ્ર યામિનિરોધ, મતિ, વૃદ્ધિ અને પ્રજ્ઞ ને વચનપર્યાય માન્યા હોવાથી તે મતિજ્ઞાનને વચનપર્યાય છે. ! નંદિગત 4 શુદ્ધિ અને ગતિને અર્થ સ્પષ્ટ કરતાં જિનદાસગણિ કહે છે કે, રૂદિ જ્યારે મને દ્રવ્યને અનુસરે છે ત્યારે તે જ મતિ તરીકે ઓળખાય છે. આથી યુદ્ધ એ જ્વગ્રહ અને મતિ એ હાદિ છે. જયારે હરિભદ્ર અને મયગિરિ વૃદ્ધિને અવગ્રહ ઈહા તરીકે અને તિને અવાય-ધારણ તરીકે ઉલ્લેખે છે 5 અને નંદિમાં અવાયના પર્યાય તરીકે ઉલ્લેખાયેલ બુદ્ધિનો અર્થ “સ્પષ્ટતર બોધ એવો કરે છે 6 6 આમ વૃદ્ધિ અને પ્રતિ એક તરફ મતજ્ઞાન સામાન્યના વાચક હેવાથી સમાન થક છે જ્યારે બીજી તરફ તેઓ મતિજ્ઞાનના અવાન્તર ભેદના વાચક હોવાથી, વિભિન્ન અર્થછટા ધરાવે છે. * : (૨) મહા (મેઘા) :- ઋગ્રેદમાં મેધા શબ્દ બુદ્ધિપરક અર્થમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy