SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ માતા ' . પ્રાચીન જૈન આગમમાં પણ તે બુદ્ધિપરક અર્થમાં જણાય છે. કે નહિ અને પખંડગમમાં તેને ઉલેખ અવયના પર્યાય તરીકે થાય છે તેને અથ ધવલાટીકાકારે અર્થજ્ઞાનનો હેતુ કર્યો છે, જ્યારે નંદિના ટીકાકારોએ પ્રથમ વિશેષ સામાન્ય અર્થાવગ્રહ પછી પ્રાપ્ત થતા તમામ “વિશેષ સામાન્ય અર્થાવગ્રહ’ એવો કર્યો છે. અમર ષમાં ધારણાવતી યુરિને મેધા તરીકે ઓળખાવી છે. જેને જેનસંમત ધારણા સાથે સરખાવી શકાય. મેધા શબ્દ મેળુ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે.” (ક) અલબત્ત, જિનદાસગણિને અનુસરીને હરિભદ્ર મરચા ઘાવત: મેધા ૩ષ્યતે, વાવધિnaછતિ એવુ અર્થ ઘટન આપે છે. જ્યારે ધવલાટીકાકાર સ્થિતિ વરિકિછત્તિ અર્થમના હૃતિ મેધા એવી સમજૂતી આપે છે ?'(ખ તેથી ધવલા મતે એવા શબ્દ મે (મે ૨૦૨) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે ખરો, પરંતુ મેઘતિ રૂપ પહેલા ગણનું નથી, પણ કથા ગણનું છે, જે ચિન્ય છે. (૩) તવ, કહાં, નિતા, વિતર: () તજ, હા, જિંતા :–આ ત્રણેય શબ્દો અનુક્રમે ત, ર્ અને વિ7 ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. (૧) તા -આચારાંગ અને સૂત્રકૃતાંગમાં પ્રયોજાયેલે ત” શબ્દ અનુમાન અર્થને વાચક જણાય છે. પ્રસ્તુત શબ્દ આગમાં સંજ્ઞા, પ્રજ્ઞા અને મન ની સાથે પણ પ્રાચેલે મળે છે. 13 (૨) ૬ - વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરામાં ત51 4 અને 15 વિભિન્ન અર્થમાં પ્રયોજાયા છે. પરંતુ તે બધા અર્થોમાં “વિચારાત્મક જ્ઞાનવ્યાપાર” એ અંશ સમાન છે, એમ પંડિત સુખલાલજીનું કહેવું છે. અલબત્ત, ન્યાયદર્શન અને જેનતાર્કિક પર પર તે બન્નેને પર્યાયવાચક માને છે.? 6 () વિતા – ભગવતીસૂત્રમાં યથાતથ, પ્રતાન, ચિંતાસ્વપ્ન, તવિપરીત અને અવ્યક્ત દર્શન એમ પાંચ પ્રકારનાં સ્વપ્નને ઉલ્લેખ છે. અહીં પ્રયોજાયેલ ચિંતા શબ્દ સ્મૃતિપરક અર્થમાં જણાય છે, જ્યારે ઉત્તરાધ્યયનમાં ઉલ્લેખાયેલે ચિંતા શબ્દ વિચારપરક અર્થમાં જણાય છે. આથી એમ માનવું પડે કે, અગમકાલમાં તેની પરિભાષા સ્થિર થઈ ન હતી. પછીના કાલમાં તાર્કિક પરંપરામાં તે તર્કના પર્યાય તરીકે સ્થિર થયા છે.19 ત', #દુ અને ચિંતા એ ત્રણેય શબ્દો એક તરફ નંદિ, ષટ્રખંડાગમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy