SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્ચા તાથમાં હાના પર્યાય તરીકે સ્વીકારાયા છે, તેથી તેઓ સંબવહાર પ્રત્યક્ષ 8° ક) છે જયારે બીજી તરફ અકલંક, હેમચન્દ્ર, પ્રભાચન્દ્ર આદિ તાર્કિક પરંપરાના આચાર્યોએ તેઓને અનુમાનમાં ઉપયોગી થતા વ્યાપ્તિજ્ઞાન તરીકે સ્વીકાર્યા છે, એથી તેઓ પક્ષજ્ઞાન છે 81 યશેવિજયજી કહે છે કે શ્રુતજ્ઞાનમૂલક કહા હૈ શ્રત છે અને મતિજ્ઞાનમૂલક જહા મતિ છે. 82 એ રીતે તેઓ પરંપરા પ્રાપ્ત બને મને સમન્વય સાધતા જણાય છે. - પાતંજલ યોગસૂત્રના વ્યાસભાષ્યમાં આ શબ્દનો ઉલ્લેખ મળે છે, જેનો અર્થ નાગજીભટ “અર્થગત વિશેષ વિતર્કણ” એ કરે છે. સાંખ્યદર્શનમાં સ્વવિચારની શક્તિથી ઉદ્દભવતા જ્ઞાનને અને જ્ઞાનથી થતી એક્ષપ્રાપ્તિને ક નામની સિદ્ધિ કહી છે. એ રીતે ત્યાં કહેને અર્થ ભિન્ન હોવાથી તેની વિચારણું અત્રે અભિપ્રેત નથી. ન્યાય, બૌદ્ધ 5 અને ચાર્વાક8 6 પરંપરા તકને પ્રમાણ માનતી નથી, જ્યારે મીમાંસા 1 અને જૈન પરંપરા છે તેને પ્રમાણ માને છે. (ખ) વિતર:- જેનપરંપરામાં વિતર્થ શબ્દ બે અર્થમાં પ્રજાયેલ જેવા મલે છેઃ આગમમાં ક્યારેક તે (૧) તર્કના વિરુદ્ધાર્થક તર કે 89 તો કયારેક તે (૨) તકના પર્યાય તરીકે પ્રયોજે છે. પછીના કાલમાં તે દ્વિતીય અર્થમાં ચાલુ રહ્યો છે. 1 આગમમાં તેને સંબંધ ઉક્ત સ્થલે (ક) મતિજ્ઞાન સાથે જણાય છે, જ્યારે પછીના કાલમાં 2 તેને સંબંધ શ્રુતજ્ઞાન સાથે સ્થપાયે છે, અને તેને અર્થ કદ ( વિશેષ તક) એવો કરવામાં આવ્યો છે. પાણિનીય પરંપરામાં શ્રદ્ ધાતુ (૦૧) વિત કપરક અર્થમાં છે, અને નાગજીભટ્ટ પણ હનો અથ વિતક કરે છે ?(ક) બૌદ્ધ અને યોગ દર્શન અનુસાર ચિત્તની સ્થૂલ અવસ્થા વિતક છે ? જે જૈનસંમત ઉપર્યુક્ત દ્વિતીય અર્થની નજીક છે. યંગસૂત્ર અનુસાર હિંસાદિ દુષ્ટ વિચારો વિતક(ક) છે, આ અર્થ જેનસંમત પ્રથમ અર્થની નજદીક છે. આથી એમ કહી શકાય કે વૈદિક અને જૈન પરંપરામાં વિતર્કના બને અર્થો જોવા મળે છે, પણ દ્વિતીય અર્થને વપરાશ વિશેષ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં દિલાય અર્થપરક વિતર્ક છે. (૪) મગણા, ગસણ :- ' આ બન્ને શબ્દો અનુક્રમે 5 ( વેષ, ૧૦૨૦) અને વેy (ાળે, ૧૦૨૦) ધાતુમાંથી નિષ્પન્ન યા છેસૂત્રકૃનાંગ અને ઉત્તરાધ્યયનમાં નવેસણાને અને ભગવતી સૂત્રમાં બન્ને શબ્દોનો ઉલ્લેખ મળે છે ? ભગવતીસૂત્રમાં ઉક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy