SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૩૭ દર્શીન), દેખાવ, પરીક્ષા આ ઉક્ત અર્થામાંથી શ્રદાનરૂપ દર્શન અને ચક્ષુરાદિ દર્શન (ચક્ષુદાન, અચક્ષુદાન, અવધિદર્શન અને કેવલદશન) અશ્ જૈન પર પરામાં આગમ કાળથી રૂઢ થયેલા છે. 225 આ પરંપરા આત્મામાત્રદર્શનપૂરક અથ સ્વીકારતી નથી. આ અંગે વિદ્યાનદ કહે છે કે, જો ઉકત અર્થ કરવામાં આવશે તેા ચક્ષુ, અવધિ અને કેવૠદર્શીનને દસ્તૂપ કહી શકાશે નહિ.22 ઉપયુ ક્ત અર્થાંમાંથી અહી` શ્રદ્ધાનરૂપદ'ન અને ચક્ષુરાદિદ'નાની વિચારણા અભિપ્રેત છે. (ખ)જ્ઞાન-દર્શનનો ભેદાભેદ : મત્યાદિ જ્ઞાન, ચક્ષુરાદિ દન અને શ્રદ્ધાનરૂપ દર્શન પરસ્પર ભિન્ન છે કે અભિન્ન એ બાબતમાં એ પરપરાએ જોવા મળે છે : સિદ્ધસેન દિવાકર આદિ થે'ડાક આચાર્યે કત ત્રણેયને અભિન્ન માને છે, જ્યારે મોટાભાગના આચાર્યાં ત્રયને ભિન્ન માને છે. આચારાંગ227 અને સૂત્રકૃતાંગo27(ક) માં વિર્દ્રા (દૃષ્ટ), સુયૅ (શ્રુત), મયં (મસ) અને વિળાય (વજ્ઞાત)નો ઉલ્લેખ મળે છે, જેમાંથી પ્રથમના ત્રણ શબ્દોને અનુક્રમે દશન, શ્રુત અને મતિ સાથે સંબધ છે. દર્શન શબ્દનો સવ*પ્રથમ ઉલ્લેખ દશવૈકાલિકમાં મળે છે. 228 મહાવીર માટે સર્વજ્ઞના અર્થમાં અનંતના અને અજંતżસળ વિશેષણાના ઉપયોગ થયા છે.229 આ બધા ઉલ્લેખા સૂચવે છે કે, પ્રાચીન આગમકાળમાં જ્ઞાન અને દન વચ્ચે ભેદ હતેા.23° આથી એમ માનવું પડે કે જ્ઞાનદાનને અભેદ માનતી પરંપરા કરતાં ભેદ માનતી પર પરા પ્રાચીન છે. (અ) જ્ઞાન-દાનને! અભેદ : આ મતના સમર્થક સિદ્ધસેન દિવાકર છે.231 કેવલજ્ઞાન અને કેવલદાનના ક્રમતિત્વની માન્યતા પ્રાચીનકાળથી ચાલી આવતી હતી. આ પછી તત્ત્વાર્થના કાળમાં યુગપત પક્ષના ઉલ્લેખ જોવા મળે છે. 232 સંભવ છે કે મીમાંસકા અને બૌદ્ધોના આક્ષેપને સામને! કરીને જિનનું સવ"નત્વ સિદ્ધ કરવા માટે કે ત`શીલ જૈનાચાર્યાંને જ પરંપરાપ્રાપ્ત ક્રમવાદમાં ઝટ દેખાવાના કારણે જૈનપર પરામાં ક્રમવાદની વિરુદ્ધ યુગપાદ દાખલ થયા હોય,233 આ પછી અભેદવાદ દાખલ થયા, જેનું સમથન સિદ્ધસેન દિવાકરે કર્યું. સ ંભવ છે કે સિદ્ધસેન પહેલાં પણ વૃદ્ધાચાય 234 નામના આચાય" અભેદવાદના સમથક રહ્યા હોય એમ ૫. સુખલાલજીનુ કહેવુ છે 2 3 5 સિદ્ધસેન દિવાકરે ક્રમવાદ અને યુગપત્વાદનું ખંડન કરીને કહ્યું કે કેવલજ્ઞાન અને કેવલદશ ન પરસ્પર ભિન્ન નથી, પણ અભિન્ન છે, કારણ કે (૧) ક્ષીણ આવરણવાળા જિનમાં વ્યક્ત-અવ્યક્ત અર્થાત્ જ્ઞાન-દશ*ન એવા ભેદો સંભવતા નથી, કારણ કે જેમ તેને મિનાજ્ઞાન હોતુ નથી, તેમ જ્ઞાનોયોગથી અન્ય કાળમાં દન પણ હોતું નથી. ૩૩૦ (૨) મયાદિ ચાર જ્ઞાનોની પરસ્પર ભિન્નતા સુસંગત છે, કારણ કે તેઓના વિષયો ભિન્ન છે, (જેમ કે અવધિ રૂપિદ્રવ્ય વિષયક છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy