SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ શ્રુતજ્ઞાન (ભવિષ્યમાં આગમ શીખનારનું શરીર ) (૩) ૩મયતિરિક્ત, તેના ( ઉભયવ્યતિરિક્તના) પાંચ ભેદો છે, જેમાં વિવિધ પ્રકારનાં સૂતરને સમાવેશ કરવામાં આવ્યા છે, જેમકે (ક) મન્નુલ (હુંસગભ` આદિ), (ખ) વđsz= ( કપાસ આદિ,) (ગ) છીટલ, ( કીડામાંથી પ્રાપ્ત થતું,) જેમાં પત્રસૂત્ર, મય, મા, ચો/સુ અને વૃમિાનતા સમાવેશ કરવામાં આવ્યા છે. (૪) વાઙ્ગ ( વાળમાંથી નિષ્પન્ન), જેમાં અન, મૌત્તિ (ઉટનાં રામ) મુળજોમ (મૃગનાં રામ ), શૈતવ (કન્દરનાં રામ) અને િિટસ (કીટી ) ને સમાવેશ કરવામાં આવ્યો છે, (૩) ચા ( રાણ વગેરે ) (૪) ભાવશ્રુન : ભાવદ્યુતના મુખ્ય બે ભેદ છે—મામતઃ અને નોમાનતઃ (ક) આગમđ:- શ્રુતજ્ઞાનના વ્યાપારવાળા જીવ એ મળમત: ભાવશ્રુત છે. (ખ) નોંમત: તેના બે ભેદ છેં. (૧) લૌકિક ભારત, રામાયણ આદિ. (૨) લાકે!ત્તર અત્ત્પ્રણીત આચારાંગ આદિ.” (૬) નિયુકતગત વિચારણા : આવશ્યકનિયુકિતમાં અક્ષરની દૃષ્ટિએ અને અક્ષર, સ*સી આદિની દષ્ટિએ એમ એ રીતે વિચારણા થયેલી છે. (ક) અક્ષરની દૃષ્ટિએ – અક્ષરાના સયેગા અસ ંખ્યેય હોવા છતાં અભિધેય અનંત હોવાથી તેના અન ંત પ્રકારા છે. ૩ 8 (ખ) અક્ષર-સત્તી આદિની દૃષ્ટિએ : અક્ષરસજ્ઞી આદિની દૃષ્ટિએ ચૌદ ભેદો છે : અક્ષર-અનક્ષર, સ ંની-અસની, સમ્યક્-મિથ્યા, આદિ-અનાદિ, સપયવસિત-અપય વસિત, ગમિક-અગનિક અને અગપ્રવિષ્ટ અંગબાદ્ય 39 છેલ્લા બે બેઢાની વિચારણા તત્ત્વાથ' પર`પરામાં પણ થયેલી છે.4o નિયુ*તિમાં અનક્ષર શ્રુતનાં જ ઉદાહરણા મળે છે, જ્યારે બાકીના ભેદોને માત્ર નામેાલ્લેખ મળે છે. અનક્ષર સિવાયના શ્રુતભેદોની વિચારણા નદિમાં જોવા મળે છે. (૨) અક્ષર : (૨) ક્ષુરત : (૨) અનક્ષરત : અક્ષર રાબ્દ ક્ષર્ ( સરળે) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. જિનભદ્ર કહે છે કે અક્ષરના સામાન્ય અર્થ જ્ઞાન (ચેતના) થાય છે. નૈગમાદિ અશુદ્ઘનયવાદીએ તેનું અક્ષરત્વ સ્વીકારે છે, કારણ કે તેમના મતે જ્ઞાન અનુપયોગ વખતે પણુ નાશ પામતુ નથી, જયારે ઋજુસૂદિ શુદ્ઘનયવાદીઓ તેનું ક્ષરત્વ સ્વીકારે છે, કારણ કે તેમના મત અનુસાર ઉપયાગ વખતે જ જ્ઞાનનું અસ્તિત્વ છે. 1 જિન્દાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ બૈગમાદિનયતે જ ઉલ્લેખ કર્યો છે.42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy