SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈનસંમત જ્ઞાનચર્યા જેમકે, ઈહામાં કવચિત સંશયનું તત્વ શક્ય છે, જ્યારે અવાયમાં તેને સર્વથા - અભાવ છે; કદાચિત વિસ્મરણનો હેતુ છે, જયારે ધારણું અવિસ્મરણને હેતુ છે. 10 (૪૦) વીરા : પ્રાચીન આ ગમમાં ધિરુ11 દૂતિ), 12 (તિ) ૩વહાળવા 11 (૩૧ઘારતા) અને ઘા-1 શબ્દને પૃથક્ પૃથક ઉલ્લેખ મળે છે. પછીના કાળમાં પૂર તેમજ ઘાયને અભેદ મનાવે અને સ્મૃતિની વ્યવસ્થા બે રીતે થવા પામી, જેની વિચારણા પછીથી કરવામાં આવી છે. સૂત્રકૃતાંગમાં જ્ઞાતિ, શ્રવણ અને વોધિ પછી ૩વધારળતાને 815 ક્રમ હોવાથી તે (૩વધારાતા) ધાણાની નજદીકનું જ્ઞાન છે. આમ છતાં પછીના કાળમાં નંદિમાં તે અવરહના પર્યાય તરીકે ઉલ્લેખાયો16 છે. ભગવતીમાં ધારણાને ઉલ્લેખ એક તરફ પંચ વ્યવહારગત એક વ્યવહાર તરીકે થયો17 છે, જ્યારે બીજી તરફ મતિના અવગ્રહાદિગત ચતુર્થ ભેદ તરીકે થયો1 8 છે ખંડાગમગત જોષ્યવુદ્ધિ 19 હૃદ્ધને સંબંધ ધવલાટીકાકાર ધારણા સાથે જેડેa o છે. સમવાયાંગમાં ધારણાના છ ભેદને ઉલ્લેખ મળે 81 છે, પર તુ તે અવશ્યક નિયુક્તિ પછીના કાળમાં ઉમેરાયા હશે. કારણ કે એ ભેદો સર્વપ્રથમ નંદિમાં પ્રાપ્ત થાયaa છે આ૦ નિયુક્તિમાં ધારણ કરવું તે ધાયા છે અને -કૃત મતિને પર્યાય છે એટલી સ્પષ્ટતા મળે428 છે. નંદિ અને ખંડાગમમાં ધારણાના છ ભેદના ઉ૮ ખ સિવાય અન્ય કશી સમજૂતી થી 424 ઉમા સ્વાતિએ કરેલી સ્પષ્ટતા અનુસાર (1) યથાવતિત્તિ. (૨) માત્રથાન અને (૩) માંધારણ એ ધારણas છે. સિદ્ધસેનીયટીકામાં ઉપર્યુક્ત ત્રણને અનુક્રમે ધારણના પ્રથમ, દ્વિતીય (લબ્ધિ) અને તૃતીય ભેદ તરીકે ઓળખાવ્ય 420 છે આમ છતાં યથાસ્વ પ્રતિપત્તિ અને મત્યવસ્થાનને અર્થ ઉમાસ્વાતિને શે અભિપ્રેત છે તે સ્પષ્ટ થતુ નર્થ અને અવધારણ શબ્દ આ નિયુક્તિગત સ્પષ્ટનાથી કઈ વિશેષ અર્થ એ પતે નથી. આથી એમ માનવું પડે કે ઉમાસ્વાતિના કાળ સુધી ધા ણના સ્વરૂપ વિષે ખાસ કઈ સ્પષ્ટતા મળતી નથી, જેનું સમર્થન પં. સુખલાલજી પણ કરે છે 481 પૃપાદના કાળથી થયેલી ધારણ વિષયક વ્યવસ્થાને બે પરંપરામાં વહેંચી શકય : પૂજ્યપાદીય પર પર અને જ ભદ્રય પર પરા પૂજય પદે ધ ૨ળ ને સ્મૃતિના હેતુ તરીકે સમજાવી 2 8 અને અકલંકે તેને વાસના સંસ્કાર તરીકે આળખાવી429 આ રીતે આ પરંપરા એ એકમાત્ર વાસન રૂપ ધારણને સ્વીકાર કર્યો, જ્યારે જિનભદ્ર વસન ઉપરાંત તેમાં વધુ ત્ર અને રકૃતિને પણ ધારણમાં અંત કર્ભાવ મા.430 વિધાનદ પ્રભાચન્દ્ર હેમચન્દ્ર આદિ આચાર્યો માં પૂજાપાદનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy