SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૦૯ સમથ ન431 કર્યુ”. જ્યારે જિનદાસગણિ હરિભદ્ર. મલયગિરિ, યોાવિજયજી આદિ આચાર્યાએ જિનભદ્રનું સમય"ન 38 કર્યું". મલયગિરિએ ન દિગત “તમો સે કય Taફ' સૂત્રખ’ડીને અવિચ્યુતિ અને ‘તો dj ધારાં વિસર્સ' સૂત્રખંડને વાસના તરીકે ઓળખાવીને જિનભદ્રીય વ્યવસ્થા અનુસાર અ`ઘટન433 આપ્યું. હેમચન્દ્ર પૂજયપાદીય વ્યવસ્થાને અનુસર્યા હેાવા છતાં તેમણે જિનદ્રીય વ્યવસ્થાના પણ (સ્મૃતિ સિવાય) સમન્વય સાધવા પ્રયાસ કર્યાં તે-ણે કહ્યું કે દી દીધ"તર અવાય જ અવિચ્યુતિ છે તેથી તેને પૃથક્ ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં અવિચ્યુતિ પણ સ્મૃતિને હેતુ હોવાથી તેને અંતર્ભાવ ધારણામાં કરવા કાઈ દોષ નથી ૪ આમ વિયુનિ> વાસના>સ્મૃતિ એવે ક્રમ પ્રાપ્ત થય છે. ઉપર્યુક્ત બને પરપરા આ ત્રણેય તત્ત્વાના અસ્તિત્વની બાબતમાં અને અવિચ્યુતિ તેમજ વાસનાને મતિ (વ્યવહાર પ્રત્યક્ષ માનવ ની બાબતમાં એકમત છે, પર તુ ભેદ એ છે કે, જિનભદ્રીય પર પરા અવિચ્યુતિના અતભાવ ધારણામાં માને છે, જ્યારે હેમચન્દ્ર તેના અંતર્ભાવ અવાયમાં કરીને પણ દી દીધ*તર અવાયને ધારણારૂપ માને છે. જિનભદ્રીય પરંપરા સ્મૃતિને મતિજ્ઞાન તરીકે આળખાવે છે, જ્યારે પૃ:પાદીય પરંપરા તને શ્રુત (પાક્ષ) જ્ઞાન તરાકે એળખાવે છે.35 વિદ્યાનંદ શબ્દાનુયાજનાહિર તે સ્મિતે મતિ તરીકે અને શબ્દાનુયાજના સહિત સ્મૃતિને શ્રુત તરીકે ઓળખાવીને ઉક્ત બન્ને પર પરાના સમન્વય સાધે છે.૧૩૦ જિનભદ્રના કાળના કેટલાક આયાર્યાં અવાયના અતે મત્યુપયોગની સમાપ્તિ. ધૃતિ ન મની ધારણાનું અસ્તિત્વ સ્વીકારતા ન હતા અને મવયના અપાય અને અવધારણુ એમ બે વિભાગ કરીને અવગ્રહ>ઈહા>અપાય>અવધારણ એમ મતિભેદતા ચરતા સ ંખ્યાની સંગતિ બેસાડતા હતા. તેમણે કરેલી વ્યવસ્થા અનુસાર વ્યતિરેક ધમના ત્યાગ અપાય છે અને ધટાદિ વિશેષ અથ તો ન*ય અવધ રણુ છે પાણિનીય પર્'પરા અપાયનુ વિશ્લેષપરક અĆઘટન આપતી હોવાથી પાચેડવાયનમ્ ૨-૪-૨૪), સાંભવ છે કે અપાયના ઉક્ત અથ ઘટન ઉપર તેની અસર હાય. જિનભદ્ર ઉક્ત માન્યતાને વ્યવસ્થિત કરતાં કહે છે કે, તદ્દેવ ફૅમ્ એ જ્ઞાન ધારણા છે, જે અવાયથી ભિન્ન છે અને તેવું જ્ઞાન અવાય વખતે હેતુ નથી, તેની ધૃતિ નામની ધારણાનું અસ્તિત્વ છે જ. આ પરિસ્થિતિમાં અપાય અને અવધ રણને અંતર્ભાવ અવાયમ જ માનવો પડે, કારણ કે તે અંનેને પૃથક્ માનવાથી મતિભેદોની સંખ્યા ચારના બદલે પાચન થવા પામે. જે પ્રુષ્ટ નથી 457 મ (૧) વિદ્યુતિ : જિનભદ્ર કહે છે કે. જ્ઞાત અ ને અવિનાશ વિન્તુ'ત છે. મલયગિરિ અને યશેવિજયજી એનુ અર્થઘટન ઉપયોગનું સાતત્ય એવું કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy