SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૦૭ વિપર્યયની શક્યતા રહે. આથી ઈહાથી ભિન્ન અવાયને સ્વીકાર કરવો પડે એવું સમાધાન કેટલાક આચાર્યો આપતા હતા ક01 આથી એવું અનુમાન કરી શકાય કે, તે સિવાયના અન્ય કેટલાક આચાર્યો અવાયનું અસ્તિત્વ સ્વીકારતા ન હતા. વિશેષ સામાન્ય અવગ્રહ અને અવાય : ભગવતીમાં ઉલ્લેખાયેલે મોદનગાળા-ળવેળા 02 એ ક્રમ “મોટ્ટ' પછી પણ માળા>nsi એમ વિચારપ્રક્રિયા આગળ વધે છે એવું સૂચન કરે છે. નંદિમાં સંજ્ઞી અસ જ્ઞો જીવની સમજૂતીમાં ઉલ્લેખાયેલે હા, મોહો, માળા, વેસT, fiતા, વીનંત એવો 0૩ ક્રમ ઉક્ત વિગતનું સમર્થન કરે છે. અલબત્ત, ન દિમાં નાણા આદિ ચાર શબ્દો ક્હાના પર્યાય તરીકે ઈહામાં અંતર્ભાવ પામ્યા છે 4 0 * સંભવ છે, એનું કારણ એ હેઈ શકે કે નંદિના કાળ પહેલાં જ અવાય પછી ધારણાને કમ સ્વીકૃત બની ચૂક્યો હતો ક0 5. આમ છતાં ઉપર્યુક્ત અનુમાન વિસંગત નથી, કારણ કે જિનભદ્ર કરેલી સ્પષ્ટતા અનુસાર મવગ્રા> હામાય... હાર્ટ પ્રવાય એમ વિચારપ્રક્રિયા આકાંક્ષાનિવૃત્તિ સુધા આગળ વધે છે. આથી, ઈહામાં માળા, વેલ, નતા, વીમંal અતભૂત મનાયાં હોવા છતાં મોટું પછી માળા આદિના ક્રમમાં વિચારપ્રક્રિયાનું એ ગળ. વધવું વિસંગત બનતું નથી. જિનભદ્ર ઈહાની પૂર્વેના તમામ મઢાયને વિશેષસામાન્ય અવગ્રહ તરીકે અને આકાંક્ષાનિવૃત્તિ વખતના નિર્ણયને (મવાયને અવાય તરીકે ઓળખાવ્યો છે 40 6 આમ જિનભદ્રીય વ્યવસ્થાનું મૂલ ભગવતી અને નંદિગત ઉક્ત ઉલ્લેખમાં જોઈ શકાય. સાથે સાથે ઉપર્યુક્ત આગમક્ત ઉલ્લેખની સંગતિ પણ જિનભદ્રીય વ્યવસ્થામાં જોઈ શકાય. મવાય અને માન પ્રત્યક્ષ : વાચસ્પતિના મત અનુસાર સામાન્યકારે ગૃહીત પિંડને વિશેષણ વશેષ્ય રૂપે પૃથફૂ કરીને ગ્રગણું કરવા ત મનને વ્યાપાર છે.40* અને બૌદ્ધમત નેગેન્દ્રિયને વ્યાપાર બંધ થયા પછી માનસપ્રત્યક્ષની પ્રાપ્તિ. થાય છે.%0 8 જેઓને જૈનસંમત અથવગ્રહ તરવતી -મરાય) સાથે સરખાવી શકાય, કારણ કે હૃદમાં વિચારણું હોય છે અને મવામાં નિર્ણય હેય છે, જેઓ બને મનને વ્યાપાર છે (૪) વાવનું પ્રામાણ્ય : અવાયનું પ્રામાણ્ય સિદ્ધ કરતી ઉમાસ્વાતિઅકલંક આદિની યુક્તિ વિષે દહામાં કહેવાઈ ગયુ છે 0 2 વિદ્યાનંદ કહે છે કે, અવાય અને ધારણું ગૃહીતગાહી હોવાથી અપ્રમાણ છે. એમ કહી શકશે નહિ, કારણ કે (૧ ઉક્ત માન્યતા અનુસાર અનુમાન અપ્રમાણું ગણાવા લાગશે. જે ઇષ્ટનથી, (૨) ઈહા, અવાય અને ધારણામાં ઉત્તરોત્તર વિશેષ પ્રજાને ઉપગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy