SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદશન-મિથ્યાશાન (૪) વાર્તા (વ્યાવહારિક કલા, જેમ કે, કૃષિ, વાણિજ્ય આદિ). મનુસ્મૃતિ (૭– ૪૩) ઉક્ત ચાર ભેદે અને આત્મવિદ્યા મળી કુલ પાંચ ભેદો ઉલેખે છે, જ્યારે યાજ્ઞવલ્યય સ્મૃતિ (૧-૩) ચાર ભેદ, છ વેદાંગ, ઉપરાંત પુરાણ, તક, મીમાંસા અને ધર્મશાસ્ત્ર એમ કુલ ચૌદ ભેદની નોંધ લે છે. શ્રી કાણે નોંધે છે કે, ઉક્ત ચૌદ ભેદ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને અર્થશાસ્ત્ર મળી કુલ અઢાર ભેદો થાય છે. 24 (ર) : વેર શબ્દ વિ જ્ઞાને ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. આગમમાં તે જ્ઞાનપરક અર્થમાં છે, તેમાં 25 (વેઢવાન) શબ્દ ઉચ્ચજ્ઞાનપરક અર્થનો વાચક જણાય છે. વૈદિક પરંપરામાં વેઢ શબ્દ વેદાદિ માટે રૂઢ થયો છે, જે અર્થને જેનસં મત આગમ (દ્રવ્યશ્રુત) સાથે સરખાવી શકાય. ક્રમ (ક) : પ્રસ્તુત શબ્દ આદું (વૃદ્ધ ગ ૧) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. આગમમાં વમવું (ત્રવાનું) શબ્દ જ્ઞાનપરક અર્થને વાચક છે.. ઇ ટ્વેદમાં ત્રા શબ્દ પ્રાર્થના, સૂવા અને વેઃ પરક અર્થમાં છે. અથર્વવેદ, શાંખ્યાયન બ્ર દ્વાણુ અને મહાભારતમાં તે અંતિમ અવિનશ્વર તત્ત્વના અર્થમાં છે. ગીતામાં અક્ષરને બ્રહ્મ કહ્યું છે, ક શારીરભાષ્યમાં તેને સર્વજ્ઞ પણ કહ્યું છે.29 વેદાન્ત પરંપરા આત્માને બ્રહ્મરૂપ માને છે. માયા (મારા) : આત્મા શબ્દ Vમત્ (સાતચામ) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે. આગમમાં કારમાં જ્ઞાનપરક અર્થમાં છે. તેના આઠ પ્રકારોમાંને એક પ્રકાર જ્ઞાન છે. 31 જેના પરંપરા આત્મામાં જ્ઞાનગુણ અનિવાર્ય માને છે, જ્યારે ન્યાય-વૈશેષિક મતે આત્મા જ્ઞાનરહિત પણ હેઈ શકે છે, કારણ કે આત્માના નવ વિશેષ ગુણમાંને એક ગુણ જ્ઞાન છે અને એ નવેય ગુણ મુક્ત આત્મામાં દૂર થયેલા હોય છે. ૩ વો િ(જિ : બધિ શબ્દ W૩૬ (અવામને, ગ ૧, ૪) ધાતુમાંથી નિષ્પન્ન થયું છે. ભગવતી સૂત્રમાં તે દર્શન પરક અર્થમાં છે. કારણ કે ત્યાં કહેવા માં આવ્યું છે કે, દશનાવરણીયને ક્ષપશમ થવાથી બેધિ પ્રાપ્ત થાય છે. ટીકાકાર અભયદેવ પણ તેને અથ સમ્યફદર્શન કરે છે, જ્યારે સ્થાનાંગમાં તે વિશાળ અર્થમાં છે, કારણ કે ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રા એ ગણેયને અતભવ તેમાં માને છે. બૌદ્ધ પરંપરામાં તે પૂર્ણ જ્ઞાનપરક અર્થમાં છે. જ આ સિવાય રંસગ (જેની ચર્ચા આ પ્રકરણમાં થશે), ૩mટ્ટ, હા, મામ, ધારણા, મદ્, મમિળવો , વૃદ્ધિ, હા, તજ, કહીં, ચિત્તા, વિતા, માળા, વેદના, ધિર, સતી, ૩cવત્તિયા, વેળફયા, ફયા, પરિણામિયા, Hown, quળા, વિMાળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy