SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈનસ મત જ્ઞાનચર્ચા વીમા (જેએની વિચારણામાં મતિ પ્રકરણમાં થશે), સુયમય, સુર્ય, સુધર્મ, આદિ, (જેએની વિચારણા શ્રુતપ્રકરણમાં થશે), ગોહિ, માહોહિય, વમાહોહિય (જેએની વિચારણા અવધિ પ્રકરણમાં થશે), માવજ્ઞવ, મળળાળ (જેએની વિચારા મનપર્યાયપ્રકરણમાં થશે), દેવજી, માચચવુદ્ધિ, સમાહી (સમાધિ) (જેની વિચારણા કેવલપ્રકરણમાં થશે), વગેરે શબ્દો પ્રયોજાતા હતા. આગમકાલથી જ મિળિયોહિય, સુર્ય, મદિ, મળઘ્નવ, અને દેવજ એ પાંચ શબ્દોને કેન્દ્રમાં રાખીને જ્ઞાન વિચારણા થઈ છે. પછીના કાળમાં ઉપયયુક્ત । આદિ શબ્દમાંથી જે શબ્દને સબંધ જે જ્ઞાન સાથે થઈ શકે તેમ હતો, તેને તે જ્ઞાનના પર્યાયવાચક શબ્દ તરીકે કે અન્ય રીતે વ્યવસ્થિત કરવા પ્રયાસ થયો છે. (૩) પાંચ જ્ઞાનાની અતિહાસિક વિચારણા જૈન પરંપરામાં પાંચ જ્ઞાનાની વિચારણા કેવી અસ્તિત્વમાં આવી તે અંગે એવું અનુમાન કરી શકાય કે, પ્રાચીન કાળમાં જૈન અને વૈદિક પર પરામાં જ્ઞાનવિચારણા ઋદ્ધિના સ ંદર્ભ"માં થતી હતી, કારણ કે બંને પરંપરામાં જ્ઞાનપરક ઋદ્ધિએ જોવા મળે છે, જેમકે જૈન પરંપરામાં અવધિ, ગુમતિ, મન:પર્યાય, નેવન, સમિન્ન શ્રોતા,37 શોષ્ઠવુદ્ધિ, ચીત્રવ્રુદ્ધિ, પાનુસારી અને પ્રસાશ્રવા વગેરે ઋદ્ધિઓ છે. જ્યારે વૈદિક પર પરામાં વ્રતૌત-અનાગતજ્ઞાન, પૂવ જ્ઞાતિજ્ઞાન, વિઘ્નશ્રોત્ર, વિત્તરાાન, મળવા જ્ઞાન, સૂજનતિવિદ્રષ્ટાન, મુત્રનજ્ઞાન, સવ જ્ઞાતૃવ, તારજ્ઞાન આદિ ઋદ્ધિઓ છે. બૌદ્ધપરંપરા પણ ઋદ્ધિવિધનો સ્વીકાર કરે છે. સૂત્રકૃતાંગમાં કેવલતે પૂર્વાં એવુ વિશેષણ લગાડેલું જોવા મળે છે. 1 થાનાંગમાં ઉલ્લેખાયેલા ગોહિવહી મળવ= વરી અને જેવ દેવસ્ટી42 શબ્દો પણ ઉક્ત વિગતનું સમર્થાંન કરે છે. આના આધારે એવુ અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળમાં જનપરંપરામાં (૧) કૈવલને કેન્દ્રમાં રાખી અતીન્દ્રિયજ્ઞાનની વિચારણા થતી હતી. (૨) સવપ્રથમ કેવલની વિચારણા અસ્તિત્વમાં આવી હો. (૩) અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનમાં અવધિ અને મન:પર્યાયને અંતર્ભાવ હતા. પૂર્ણ અતીન્દ્રિયનાની માટે સમર સૌ,43૫/જ્ઞાાત્ સી,44 આદિ શબ્દો પ્રયોજાતા હતા. જેવી રાખ્ત વિષે શ્રી દીક્ષિતનુ માનવુ છે કે, એ શબ્દ સુત્તનિષાતમાં પણ મળે છે, પરંતુ તેની અગત્ય ચેાક્કસપણે કહી શકાય તેમ નથી. આમ છતાં એક સ્થળે તે વિશ્રામાં ચઢવામાં તંત્ર થેસિસોડમાસે' (સુત્ત. ૫-૫૯૫) એવા જે ઉલ્લેખ છે, ત્યાં કેવલિનના અથ* કોઈ પણ શાસ્ત્રના નિષ્ણાત એવા છે. સુત્તનિપાતને મુખ્ય વિષય મેાક્ષ હોવાથી ‘વેજિન્ના અથમાક્ષન પ્રાર્થ વા વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy