SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન ડહે અથ` ધરાવતા હશે. પડિત સુખલાલજી પણ આ બન્ને શબ્દોને (જૈન પરંપરામાં) વિજ્ઞિન્ન અર્ધામાં પ્રયોજાયેલા માને છે172 જે ઉક્ત વિગતનું સમર્થાંન કરે છે. પછીના કાલમાં TM અને તે પર્યાયવાચક શબ્દો બની રહ્યા 178 નદિ અને ષટ્કંડાગમના ટીકાકારાએ આપેલાં અથઘટને તપાસતાં જણાય છે કે, (૧) ન ંદિગત માળયા, વેળા અને વીમા ને અનુક્રમે ષટ્રખંડાગમગત મળળયા, અર્વાહા અને મીમાંસા સાથે સરખાવી શકાય. (૨) નંદિગતશ ફ્હાની ક્રમિક વિચારપ્રક્રિયા સૂચવે છે, જ્યારે ખંડાગમગત શબ્દો એવી ક્રમિક વિચારપ્રક્રિયા સૂચવતા નથી. (૩) ધવલાટીકાગત ગદ્વેષણાનું અર્થઘટન સ્પષ્ટ નથી, કારણ કે ત્યાં વેખતે મનયા ફાતે વેષળા એટલુ જ કહેવામાં આવ્યું છે. (૪) વાહા :- અગમના પ્રાચીન સ્તરમાં મોહૈં શબ્દ કુંઢાની સાથે પ્રત્યેાજાયેલા છે અને તેને ક્રમ હાની પછી છે.174 આથી એમ માનવું પડે કે, એ કાલમાં મોઢા અથ ઇહાત્તરવીજ્ઞાન થતા હતા. આવશ્યક નિયુ*ક્તિમાં એક તરફ તે મતિજ્ઞાનસામાન્યના પર્યાય તરીકે પ્રયેાજાયા 175 છે, તો બીજી તરફ તે વાયની જગાએ પ્રયાજાયા છે, 176 જિનભદ્ર મષના અથ અવાય કર્યો છે અને હરિભદ્ર, મલયગિરિએ એનું સમર્થન યુ` છે.177 ષટ્રખ ડાગમમાં મોટ્ટા શબ્દ ફેના પર્યાય તરીકે ઉલ્લેખાયા છે અને ધવલાટીકાકારે તેને વ્યુત્પત્તિજન્ય અથ આપીને તેનુ ઇહાપરક અટન કર્યુ` છે. આ પરિસ્થિતિમાં અદ્દા શબ્દને સમજાવવા એ ધારણા કરી શકાય : (૧) પ′′ંડાગમમાં તે સ્ત્રીલિંગવાચક ફ્હાના પર્યાય તરીકે હાવાથી તે અોદ્દનુ સ્ત્રાલિ ગરૂપ છે. આથી તે ોથી અભિન્ન છે. (૨) અથવા તે મોઢથી ભિન્ન છે. તે તેને મોહ થી અભિન્ન સ્વીકારવામાં આવે તો એમ માનવું પડે કે, જૈનપર પરામાં મોહની વ્યવસ્થા ખેરીતે થયેલી છે : આવશ્યકનિયુક્તિ આદિમાં તેને અ મવાય છે, જ્યારે ષટ્ટુખ ડાગમમાં તેને અથ કુહા છે પરંતુ જો તેને અોઢથી ભિન્ન માનવામાં આવે તે તેની વ્યવસ્થા અને કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા જ નથી, કારણ કે બન્ને શબ્દો સ્વતંત્ર અથ ધરાવે છે. બૌદ્ધમતે મોરૢ નિષેધપરક અમાં છે, તેના પયુ`દાસ અને પ્રસજય એમ એ પ્રકાર છે. અભિપ્રેત અથ ને અન્યથી ભિન્ન માનવે તે પ્રસન્ય છે.178 જેને જૈનસ મત મોહ-મોહા સાથે સરખાવી શકાય. (૯) આવઢ્ઢયા આદિ શબ્દા : અવાયના પર્યાય તરીકે નંદિમાં માવદળયા, પન્નાવદયા, અવાવ, કુટ્ઠી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy