SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસમંત જ્ઞાનચર્ચા વિUsin એમ પાંચ શબ્દને ઉલ્લેખ છે. વટ ખટ્રાગમમાં નંદિગત ચોથા શબ્દ. ઉપરાંત ગવાયો, વવસાયો, વિશાળ, મારી અને વરાઉંડી એમ છ શબ્દોને ઉલ્લેખ છે. અને તસ્વાથમાં મપાય, માન, મનોર, માણાધ, મેરેત, માત અપાવર્ડ્સ અને માનુર એમ આઠ શબ્દો મળે છે.11 9 નદિના ટીકાકારોએ કરેલા અર્થધટન અનુસાર માવર્તનતા અને પ્રસ્થાવર્તનતા એ બને જ્ઞાન કુહા અને અવાયના સંધિકાલમાં પ્રવર્તે છે. બનેમાં ઈહાભાવ પૂર્ણપણે નષ્ટ થયો નથી, અને અવાયભાવ પૂર્ણપણે પ્રાપ્ત થયું નથી, પરંતુ ભેદ એ છે કે માવર્તનતા જ્ઞાન ઈહાની નજદીકનું છે. હરિભદ્ર જિનદાસગણિનું અર્થઘટન વિશેષ સ્પષ્ટ કરીને મૂક્યું છે. મલયગિરિ હરિભદ્રને અનુસર્યા છે. આ પછી વિચારણું આગળ વધતાં જ્યારે ઈહાભાવ પૂર્ણ પણે નષ્ટ થાય. છે અને બવ યમ.વ પૂર્ણપણે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાપ્ત થતા નિશ્ચયાત્મક જ્ઞાનને અવાય કહે છે. તે પછી વિશેષ સ્પષ્ટ થતા બોધને બુદ્ધિ કહે છે.180 વિજ્ઞાનના અર્થઘટના અંગે પૂર્વે વિચારણા થઈ ગઈ છે. 18 (ક) ધવલાટીકાકારે કરેલા અથઘટન અનુસાર મીમાંસિત અર્થના નિર્ણયને હેતુ માવ છે; શોધેલા બળના નિયમને હેતુ છે, અનુમિ 1 (ઝહિત) અર્વના દેવને હતુ કુદે છે; અનુમિ1 (11) અર્થના વિશેષજ્ઞાનને હેતુ વિજ્ઞાન છે; અનુમિત (11) અથવા સ કેચને હેતુ માયું છે અને મોમાંચિત અર્થના સંકોય વાયુ છે. 81 વરસાવું એ અભ્રમ છે ન દિના ટીકાકારોએ કરેલા અથઘટન અનુસાર માવાણા આદિ પાંચજ્ઞાન ા પછીની વિચારપ્રક્રિયાનાં ક્રમિક પાન છે જ્યારે ધવલાટીકાકારે કરેલા અર્થઘટન અનુસાર મરાય આદિ જ્ઞાને એવા ક્રમિક પાન નથી. આમ છતાં (૧) અવાયથી આગળ વધીને સ્પષ્ટ થતું જ્ઞાન પ્રાપુંકા છે અને એ બને (મવાય અને વાછુંકા)ને સબંધ દહાગત નાનાંણા સાથે છે. (૨) ગુદ્ધિ, વિજ્ઞદિત, અને મામુદા ઉત્તરોત્તર સ્વછ સ્પષ્ટતર થતા બોધ છે તેમજ તેને સંબંધ ઈહાગત સાથે છે અને (૩) વ્યવસાયને સંબંધ ઈહાગત માળા સાથે છે. એમ પણ કહી શકાય કે આ જ્ઞાને અનુક્રમે મીમાંસા, ઝા અને મારાથી આગળ વધતાં જ્ઞાન છે. પૂજ્યપાદ આદિ એ તત્કાWગત અવાય આદિ શબ્દનાં અર્થઘટન આયાં નથી, તેથી એ શબ્દોના વિશિષ્ટ અથ વિશે કશું કહી શકાય તેમ નથી. (૧૦) ધાણા આદિ શબ્દો : નદિ અને ષટખંડાગમમાં ધારણાના પર્યાયવાચક શબ્દની સંખ્યા પાંચની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy