SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન છે. બન્નેમાં ઘારણા, વળા, વરિટા અને જો શબ્દો સમાન છે; પરંતુ ભેદ એ છે કે મંદિરમાં પ્રથમ શબ્દ ધwા છે, જ્યારે પખંડાગમમાં પ્રથમ શબ્દ જાળી છે. નંદિમાં તિટ પછી છોને ક્રમ છે, જ્યારે પખંડાગમમાં છોડ્યા પછી પઢિાને ક્રમ છે. બાકીના ત્રણ શબ્દોને ક્રમ સમાન છે. | જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિએ કરેલા અર્થધટન અનુસાર ઘર, ધારા અને સ્થાપના અનુક્રમે અવિવુતિ, રકૃતિ અને વાસના છે. અવાયમાં જ્ઞાત થયેલા અર્થને હૃદયમાં સ્થાપે તે સ્થાપના છે એ અથ જિનદાસગણિએ આવે છે. હરિભદ્ર આ અર્થને અનુસર્યા છે, પરંતુ તેમણે એવી સ્પષ્ટતા કરી કે સ્થાપના એ વાસના છે. મત્યગિરિએ હરિભદ્રનું સમર્થન કર્યું છે. કેટલાક આચાર્યો ઘરઘાને વાસના તરીકે અને દળાવના ને શ્રુતિ તરીકે ઓળખાવતા હતા. એ મતને ઉલ્લેખ હરિભકે અન્ય કહીને કર્યો છે. 1 8 8 શ્રી ચન્દ્રસૂરિએ એ (અવાળા) મતનું સમર્થના 84 કર્યું છે. આથી એમ કહી શકાય કે એ મત હરિભદ્ર પછીના કાળમાં પણ ચાલુ રહ્યો હતો. આમ નંદિપરંપરાના આચાર્યોએ ધર આદિ ત્રણને ઘારાના ત્રણ ભેદોના સંદર્ભમાં સમજાવ્યા છે, જ્યારે ધવલાટીકાકારે કે એવી કોઈ સ્પષ્ટતા કર્યા સિવાય વ્યુત્પત્તિને ધ્યાનમાં રાખીને અર્થઘટન આપ્યું છે. જેમકે, જેમ ઘરળી (પૃથ્વી) પર્વત, સાગર, વૃક્ષ આદિ અર્થોને ધારણ કરે છે તેમ જે બુદ્ધિ નિણત અર્થને ધારણ કરે છે તેને ધરળી કહે છે, જેનાથી નિણીત અથ ધારણ કરાવાય છે તે ધારણા છે અને જેનાથી નિણીત રૂપે અર્થની સ્થાપના થાય છે તે દવાના છે. પ્રસ્તુત અર્થઘટન જોતાં આ ત્રણેય જ્ઞાનની ભેદરેખા સ્પષ્ટ થતી નથી. જિનદાસગણિ આદિ આચાર્યો નિણત અથની ભેદપ્રભેદ સહિત હૃદયમાં સ્થાપનાને પ્રતિષ્ઠા કહે છે, જ્યારે ધવલાટીકાકાર જેમાં વિનાશ વિના અર્થો પ્રતિષ્ઠા પામે છે તેને પ્રતિષ્ઠા કહે છે. જિનદાસગણિ આદિ આચાર્યો અને ધવલાટીકાકાર કોઠારમાં સંગ્રહાતા અન્નની જેમ નિણત અર્થના ધારને કેષ્ઠક કે કોઇas કહે છે. પરંતુ ભેદ એ છે કે નંદિના ટીકાકારો અવિનાશનું તત્ત્વ વકોને લાગુ કરે છે, જ્યારે ધવલાટીકાકાર એ તત્ત્વ પ્રતિષ્ઠાને લાગુ કરે છે. અલબત્ત, પ્રતિષ્ઠા અને શોઝાને ભેદક ધમ પણ આ જ તત્ત્વ છે. તસ્વાગત1 8 ધારણા, પ્રતિત્તિ, અવધારા, માથાન, નિરાય, મામ અને અવરોધ શબ્દનું અર્થઘટન પૂજ્યપાદ આદિ આચાર્યોએ આપ્યું ન હોવાથી તેઓના વિશિષ્ટ અર્થો વિષે કશું કહી શકાય તેમ નથી. સામાન્યત: નિશ્ચય એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy