SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત અને જ્ઞાનચર્ચા તે અવશદ છે; અન્ય વસ્તુથી તે વસ્તુને અલગ પાડવી તે અવસાન છે; અનધ્યવસાયને નાશ કરે તે કાન છે; પોતાની ઉત્પતિ માટે ઈન્દ્રિયનું અવલંબન કરવું તે વનતા છે અને જેનાથી અર્થભાન થાય તે મેઘા છે. 6 ઉમાસ્વાતિ અને તત્ત્વાર્થના ટીકાકારોએ તત્ત્વાર્થભાષ્યગત મવગ્રહ, હા આદિના પર્યાયવાચક શબ્દોની સમજૂતી આપી નથી. () મા મોળા આદિ શબ્દો – ન દિમાં ઈહાના પર્યાય તરીકે મામોnળયા, માળવા, વેanયા, વિતા અને વિનંતા એમ પાંચ શબ્દોનો ઉલ્લેખ છે; પખંડાગમમાં નંદિગત બીજા અને ત્રીજા શબ્દ ઉપરાંત હા, હા, સોહા અને મીમાંસા એમ છ શબ્દોને ઉલ્લેખ છે. તત્વાર્થમાં પણ ફેહા, કI શબ્દો મળે છે. તદુપરાંત તે, પુરીશા, વિવારના, અને વિજ્ઞાસા એમ કુલ છ શબ્દોનો ઉલ્લેખ છે.168 નંદિના ટીકાકારોએ સંદિગત પ્રથમ ચાર શબ્દોનું અર્થઘટન અનુક્રમે સદભૂત અર્થના વિશેષ તરફનું આલેચન (મામોnળયા); અન્વય-વ્યતિરેક ધર્મની શોધખોળ (ગાથા):, વ્યતિરેક ધર્મના ત્યાગ પૂર્વક અન્વયધર્મનું અધ્યારોપણ, (મધ્યાત) પૂર્વક આલોચન (સગાવ) અને અન્વય ધર્મની વારંવાર વિચારણું (ચિંતા) એવું કરીને બહામાં પ્રાપ્ત થતી ક્રમિક વિચારપ્રકિયાના સંદર્ભમાં તેઓને સમજાવ્યા છે. વીમંસાનાં બે અર્થધટને આ પહેલાં કરવામાં આવેલી વીમસાની વિચારણામાં નિરૂપાયાં છે 19 નવેષ અને (હરિભદ્રમલયગિરિ સંમત) વિમર્શમાં વ્યતિરેક ધર્મના ત્યાગપૂર્વક અન્વય ધમનું આલોચન સમાન છે, જ્યારે ભેદ એ છે કે, પsoiા માં અધ્યાસનું તત્ત્વ છે. જે વિમર્શ માં નથી,11 0 પરિણામે ન કરતાં વિમર્શમાં થતું જ્ઞાન સ્પષ્ટતા અને નિર્ણયાત્મક છે. આથી એમ પણ કહી શકાય કે વિમર્શ એ રૃહાનું અંતિમ બિંદુ અને મવાયનું આરંભબિંદુ છે. ધવલાટીકાકારે કરેલા અર્થધટન અનુસાર સંશયનાશ માટેની ચેષ્ટા દ છે, અપ્રાપ્ત વિશેષતને તર્ક કહી છે, સંશય સંબંધી વિકલ્પનો ત્યાગ મોહી છે; અથવિશેષની શોધ માળા છે; વેષણ કરવી તે વેળા છે અને અર્થની વિશેષરૂપથી વિચારણું મીમાંસા171 છે. તત્ત્વાર્થગત ઈંહા આદિ શબ્દ સ્વયંસ્પષ્ટ છે. જો કે તેઓનું અર્થઘટન પૂજ્યપાદ આદિએ કર્યું નથી, આમ છતાં એવી ધારણ કરી શકાય કે, આ શબ્દો કુંદા ગત વિચારપ્રક્રિયાનાં વિવિધ સોપાનું સૂચન કરે છે. આ ધારણના આધારે એવું અનુમાન કરી શકાય કે, તત્ત્વાર્થના કાલમાં ન્હા (કફ) અને તે હૃદ્યાના પર્યાય હોવાથી રંઢાની વિશેષતાને સૂચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy