SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન વિના કદ અને વિમ1 એમ બે સંસ્કૃત રૂપે જોવા મળે છે. આ રૂપે અનુકમે. વિ + મૃ૬ સેરને, સદને, ૫-૧; fસતિલાલ -૪, ૬) અને લિ + મૃગ (મામને –૬) ધાતુમાંથી નિષ્પન્ન થયાં છે. સૂત્રકૃતાંગમાં તે વિચારપરક અર્થમાં જણાય છે.15 8 પછીના કાળમાં પણ આ જ અર્થ ચાલુ રહ્યો છે. નાટય સંધિગત વિમર્ષ વિચારપરક અર્થમાં જ જણાય છે. ) જેનપરંપરામાં સર્વપ્રથમ આવશ્યક નિયુક્તિમાં વિમશને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત થયેલું જોવા મળે છે.15 9 ના દિમાં તેની વ્યવસ્થા ના પર્યાય તરીકે કરીને વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે.160 જિનદાસગણિ તેને અથ નિત્ય-અનિત્યત્વ વિશિષ્ટ દ્રવ્યભાવથી અર્થ આલેચન’ એ કરે છે. હરિભદ્ર આ અથને અન્ય કહીને ઉલલેખે છે અને વ્યતિરેક ધર્મના ત્યાગપૂર્વક અન્વયધર્મનું આલોચને એવો અર્થ આપે છે. મલયગિરિ હરિભદ્રનું સમર્થન કરે છે 101 ન્યાયદર્શનમાં તે સંશયપરક અર્થમાં છે. ન્યાયભાષ્યમાં કરેલી સ્પષ્ટતા અનુસાર સ્થાણુ કે પુરુષ બેમાંથી એકને પણ નિશ્ચય ન થ તે સ શય છે.1 92 અકલંક આદિ આચાર્યોએ ઈહાની પૂર્વ સંશયનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. 163 તેથી ન્યાયસંમત વિમર્શ અને જૈનસંમત ઈહાપૂર્વભૂત સંશય સમાન છે, જ્યારે ન્યાયસંમત વિમશ જૈનસંમત વિમર્શથી ભિન્ન છે, કારણ કે જેનાચાર્યોએ 164 ઈહાજ્ઞાનને સ શયથી ભિન્ન માન્યું છે. (0) મોનિઋળયા આદિ શબ્દ - નંદિમાં અવગ્રહના પર્યાય તરીકે મોળિયા, ૩વધારnયા, સવળતા, મારુંવળતા અને મેહા એમ પાંચ શબ્દને ઉલ્લેખ છે, જ્યારે પખંડાગમમાં નંદિગત છેલ્લા બે શબ્દો ઉપરાંત મોદે, થોરાળે અને સાથે એમ પાંચ શબ્દોનો ઉલ્લેખ છે. તત્ત્વાર્થમાં મવડું, ઘઉં, માન અને સાધારણ એમ ચાર શબ્દો મળે છે.165 ધવલાટીકાકાર થોરાળ નું સંસ્કૃતરૂપ અવતાન પાઠભેદ અaધાન) આપે છે. આથી પ્રાકતરૂપ યોવા ને બદલે વાળ હોવું જોઈએ. મુદ્રિત પાઠ અશુદ્ધ છે. નદિના ટીકાકારોએ ૩ વમળતા આદિ પાંચ શબ્દોનું અર્થઘટન અનુક્રમ પ્રથમ સત્યવતી વ્યંજનાવગ્રહ, પ્રથમ સમય પછી વ્યંજનાવગ્રહ. સામાન્ય અર્થાવગ્રહ, પ્રથમ વિશેષ સામાન્ય અર્થાવગ્રહ અને તે પછીના તમામ વિશેષ સામાન્ય અર્જા ગ્રહના સંદર્ભમાં કર ને અવગ્રહની કમિક જ્ઞાનપ્રક્રિયાના સંદર્ભમાં તેઓને સમજાવ્યા100 છે. જ્યારે ધવલાટીકાકારે ખંડાગમગત શબ્દોની સમજૂતી ક્રમિક જ્ઞાનપ્રક્રિયાના સંદર્ભમાં આપી નથી. તેમણે કરેલા અથધટન અનુસાર ઘટાદિ અર્થોનું અવગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy