SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જનસંમત જ્ઞાનચર્ચા મ (૬) જ્ઞાનની પ્રત્યક્ષતા પરોક્ષતા : જેનપરંપરા પ્રત્યક્ષ-પરોક્ષ શબ્દગત અક્ષપાદને ત્રણ ધાતુમાંથી નિષ્પન્ન થયેલું માને છે. પૂજ્યપાદ અક્ષપાદની નિષ્પત્તિ જેમક્ષ (વ્યાતી ગ ૧) ધાતુમાંથી સ્વીકારે છે (મફળોતિ થાનોતિ જ્ઞાનાત કૃતિ મા મામા ! તસવ ૧-૧૨) અને અકલંક, પ્રભાચન્દ્ર, હેમચન્દ્ર આદિ આચાર્યો એનું સમર્થન કરે છે, 17 5 જ્યારે જિનભદ્ર Vમ (વ્યાત સંઘાણે , ગ૦ ૫, મનુજે થાનુતે મથनिति अक्षः), अशू (भोजने, ग. ९, अनाति सर्वान् इति अक्षः पालयति मुहक्ते ) એમ બે ધાતુમાંથી તેની નિષ્પત્તિ સ્વીકારે છે જિનદાસગણિ. હરિભદ્ર અને મલયગિરિ જિનભદ્રસંમત બને ધાતુને ઉલ્લેખ કરે છે, જ્યારે હેમચન્દ્ર અને યશવિજયજી પાંચમા ગણના છે અને ઉલ્લેખ કરે છે, નવમાં ગણના અવધૂને નહિ. જિનભદ્ર રોષ શબ્દની ઘરેગ્ય: (ન્દ્રિખ્ય:) માય થર્ જ્ઞાનમુuતે તત પરોક્ષન્ એવી સમજૂતી આપે છે, જ્યારે હરિભદ્ર ઉક્ત સમજૂતી ઉપરાંત રે; કક્ષા ( સઘન વિષયવિષયમાવઢફ્ફળq) થસ્થ હૃતિ એવી બીજી સમજૂતી પણ આપે છે. જિનદાસાગણિ જિનભદ્રને અનુસર્યા છે, જ્યારે મલયગિરિએ ઉપર્યુક્ત બને સમજૂતીઓને ઉલ્લેખ કર્યો છે. જેન પરંપરા અને અર્થ આત્મા કરીને આભમાત્ર સાપેક્ષ અવધિ આદિ ત્રણ અતીન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માને છે અને મતિધૃતને પરોક્ષ માને છે. આ વ્યવસ્થામાં મતિ સિવાયનાં ચાર લૌકિક-અલૌકિક જ્ઞાનેની બાબતમાં જૈન-જૈનેતરદશનમાં કશે વિવાદ નથી, પરંતુ મતિની વ્યવસ્થામાં મતભેદ પ્રવર્તે છે. સાંખ્ય આદિ છ વૈદિક દર્શને 181 અને બૌદ્ધદશન 183 મક્ષને અર્થ ઇન્દ્રિય કરીને, 183 ઈન્દ્રિયજન્ય જ્ઞાનને, પ્રત્યક્ષ માને છે, જ્યારે જૈનદર્શન તેને પક્ષમાને છે. આ વિવાદ નંદિની પૂના કાળમાં અસ્તિત્વમાં આવી ચૂક્યો હતો એવું અનુમાન મંદિરમાં પ્રાપ્ત થતા ઉક્ત વિવાદના સમન્વયના આધારે કરી શકાય. ત્યાં મતિને એક તરફ પરંપરા અનુસાર પરોક્ષ કહ્યું છે, તે બીજી તરફ મનેમતિ સિવાયના પંચેન્દ્રિય મતિને પ્રત્યક્ષ કહ્યું છે15 % (મતિના પ્રત્યક્ષવના સ્વીકારમાં, સંભવ છે, જેને રદર્શન ની અસર હેય. જિન મદ્રે સાષ્ટતા કરી કે, મતિજ્ઞ ન પરમાર્થતઃ પરાક્ષ છે, જ્યારે વ્યવહારતઃ પ્રત્યક્ષ છે. 19 ક હરિભદ્ર, જિનદાસગણિ, અલંક, પ્રભાચ હમચન્દ્ર, મલયગિરિ અને વાવિક જ ઉક્ત સ્પષ્ટતાને અનુસર્યા છે. 1 8 છે જેનપર રા પરમાતઃ પ્રત્યક્ષ અર્થમાં અક્ષને અથ આત્મા કરે છે, 18 1 જ્યારે વ્યવહારપ્રત્યક્ષના અર્થમાં અક્ષને અર્થ ઈન્દ્રિય કરે છે. 18 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy