SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૩૩ નંદિમાં પાંચેન્દ્રિયમતિને પ્રત્યક્ષ કહ્યું હાવા છતાં જૈનપરપરાએ મતિનું પગ્માતઃ પરાક્ષત્વ સ્વીકારેલુ હાવાથી, તેનુ પરે!ક્ષત્ર સિદ્ધ જૈનાચાર્યાએ પરમતનું ખંડન કરીને સ્વમતનું સમથ'ન કર્યુ મુખ્ય મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે: કરવા માટે આ અ ંગેની છે. પૂજ્યપાદ કહે છે કે, જો પ્રત્યક્ષ-પરાક્ષના ભેદક ધમ' તરીકે ઇન્દ્રિયવ્યાપાર સ્વીકારાય તે આપ્ત (કેવલી)ને પ્રત્યક્ષજ્ઞાનના અભાવ પ્રાપ્ત થાય, કારણ કે (૧) તેમને જે જ્ઞાન થાય છે, તે ઇન્દ્રિયપૂર્વકનું નથી. અકલંક આ દલીલનું સમન કરે છે.18% (૨) આપ્તને માનસપ્રત્યક્ષ હેાય છે એવું માનવાથી તેમને સવ તત્વના અભાવ પ્રાપ્ત થશે.19 આગમની મદદથી સ` અથતા એધ થાય છે એવા બચાવ અયેાગ્ય છે, કારણ કે આગમ પ્રત્યક્ષજ્ઞાનજન્ય છે. અકલંક આ લીલનું સમર્થન કરે છે.191 (૩) યોગિપ્રત્યક્ષથી સત્તત્વ સિદ્ધ થશે એવી યુક્તિ સફળ થઈ શકશે નહિ, કારણ કે પૂર્વ પક્ષીએ કન્દ્રિયજન્ય જ્ઞાનને જ પ્રત્યક્ષ માન્યું છે, આથી યાગિપ્રત્યક્ષને પ્રત્યક્ષ કહેવાશે નહિ.192 અકલંક વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે બૌદ્ધમત અનુસાર યાગીને જ અભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે નિર્વાણદશામાં સશૂન્યતાનો સ્વીકાર કરાયા છે; વળી, ચેગીનુ અસ્તિત્વ સ્વીકારાય તે! પણ બૌદ્ધોના મતે બાહ્ય પદા'નુ અસ્તિત્વ ન હાવાથી યાગીને શેનું જ્ઞાન થાય ?19૩ (૪) યાગિનાાનને જો પ્રત્યક્ષવરાવતી માનવામાં આવશે તા યાગીને સાત્વના અભાવ પ્રાપ્ત થશે અને જો અને કાથ'ગ્રાહી માનવામાં આવશે તે વિજ્ઞાનતિ 7 વિજ્ઞાનમેમથાય ચથા । USમ વિજ્ઞાનાતિ ન વિજ્ઞાનદર્ય તથા ।। એ પ્રતિજ્ઞામાં વ્યાધાત આવશે.194 વૈશેષિકાને ઉત્તર આપતાં જિનભદ્ર કહે છે કે (ક) મતિ પરાક્ષ છે, કારણ કે (૧) તે પરને ઇન્દ્રિયને) અધીન છે;195 (૨) પ્રત્યક્ષમાં સંશયાદિ હૈાતાં નથી, જ્યારે પરેક્ષમાં તેઓ હાય છે. મતિમાં સશયાદિ છે.19 (૩) જેમ અનુમાન પરિમિત્ત હાવાથી પરેાક્ષ છે તેમ મતિ આત્મા માટે પરનિમિત્ત છે. (ખ) નન્તિસૂત્રમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, તે ઇન્દ્રિયા માટે પ્રત્યક્ષ ખરું, પરંતુ આત્મા માટે તે પરાક્ષ જ છે, વળી ઇન્દ્રિયા માટે મનાવું તે પ્રત્યક્ષ વ્યાવહારિક પ્રત્યક્ષ છે. હરિદ્ર અને મયગિરિએ ઉપવું*ક્ત એ દીાનું-(૩) અને (ખ) સમ”ન કરૂં છે 197 ગ આત્મા જ્ઞાતા છે, ઇન્દ્રિય નહિ, કારણ કે ઇન્દ્રિયો પુદ્ગલમય હેવાથી અચેતન છે, તેથી ઘડાની જેમ તેઓ કશુ જાણી શકે નહિ. જો તેઓ 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy