SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસ`મત જ્ઞાનચર્ચા વગેરેએ ત્રણેય શબ્દના ઉપયોગ કર્યાં “. હરિભદ્રેષ્ઠ મનઃર્યાય તેમજ મન:પર્યય શબ્દને, તા યજ્ઞાવિજયજીએ મન:પર્યાય તેમજ મન:પર્યવ " શબ્દના ઉપયોગ કર્યો. અકલંક, ધવલાટીકાકાર અને વિદ્યાનન્ત પૂજ્યપાદને અનુસર્યાં.8 ૨૪૮ વ્યુત્પત્તિ – પૂજ્યપાદ, જિનભદ્ર વગેરે આચાર્યોએ ઉપયુકત શબ્દોની વ્યુત્પત્તિ આપી છે. (૧) મનઃ વ परि सर्वतः अवनं गमनं पर्यवः, मनसि मनसेा वा पर्ययः मनः पर्यवः, स एव ज्ञानम् । अथवा मनसि मनसेो वा पर्यवाः, तेषां तेषु वा ज्ञानम् । (ર) મન:પર્યાય आयः प्राप्तिर्लाभ इत्यनर्थान्तरम् । सर्वतः आयः पर्याय: । मनसि मनसेा वा पर्यायः, स एव ज्ञानम् । तथा मनसि मनसेो वा પર્યાયા, તેમાં તેવુ વા જ્ઞાનમ્ 1° I अथवा मनांसि मनोद्रव्याणि पर्येति सर्वात्मना परिच्छिन्ति इति यद्वा मनसः पर्यायाः भेदा: धर्मा बाह्यवरुरवालोचनપ્રજારા: તેવુ તેમાં ના સધિ જ્ઞાનમ્ 11 | > ad 13 (૩) મન:પયય પતિ અયાં. ગમમાં વેટ્ટ્નાં પર્યયઃ । મસિ મનસેશ वा पर्ययः, स एव ज्ञानम् 12 । अथवा मनः प्रतीत्य प्रतिसन्धाय वा ज्ञानम् । અથવા રિ સમન્તાત્મય: વિશેષ; વર્ચય:, તત્ત્વજ્ઞાનમ્ 141 મનસ: પયળ यस्मात् अथवा तद् येन परीयते 15 । આ વ્યુત્પત્તિએ જોતાં ઉક્ત શબ્દોના અથમાં કોઇ અંતર પડતું નથી. ૨. મન:પર્યાયને અધિકારી : મન:પર્યાયના અધિકારી અંગેની વિચારણા નન્દિના કાળ સુધીમાં થઈ ચૂકી હતી. તેમાં નદિ પછીના કાળમાં અતિ અલ્પ ઉમેરણુ થયુ છે. દેવવાચક -ચ્યાદિ આચાર્યએ કરેલી વિચારણા અનુસાર પ્રસ્તુત જ્ઞાન દેવ, નારક, મનુષ્ય અને તિયે ચેામાં માત્ર મનુષ્યને જ થાય છે. તેમાં પણ સમૂમિ નહિ, પરંતુ ગભ વ્યુત્ક્રાન્તિક મનુષ્યા અધિકારી છે. તેમાં પણ અકમભૂમિ અને અન્તપમાં જન્મેલા નહિ, પણુ કમભૂમિમાં જન્મેલા અધિકારી છે. તેમાં પણ અસંખ્યેય વર્ષનું આયુષ્ય ધરાવનાર નહિ, પરંતુ સંખ્યેય વર્ષોંનું આયુષ્ય ધરાવનાર અધિકારી છે, તેમાં પણુ અપર્યાપ્ત નહિ, પરંતુ પર્યાપ્ત મનુષ્યો અધિકારી છે.16 તેમાં પુણુ મિથ્યાદષ્ટિ કે સમ્યકૂમિથ્યાદષ્ટિવાળા નહિ પરંતુ સમ્યકૂદષ્ટિવાળા અધિકારી છે. તેમાં પણુ અસયત કે સયતાસંયત નહિ, પરંતુ સંયત મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy