SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ન્યાયવૈશેષિક 319 આદિ છ વૈદિક દશને 130 પણ આલેચનનો સ્વીકાર કરે છે, જેને જૈનસંમત દર્શન સાથે સરખાવી શકાય 321 પૂજ્યપાદ, અકલંક આદિ આચાર્યો અવગ્રહની પૂર્વે દર્શનને સ્વીકારે છે, 322 તેવી અર્થાવગ્રહની પૂર્વે આલેચનના ક્રમ અંગે કશી વિમતિ નથી જ્યારે જિનભદ્ર, યશે વિજયજી આદિ આચાર્યોના મત અનુસાર અવગ્રહની પૂર્વે આલેચન નથી, કારણ કે વ્યંજનાવગ્રહની પૂર્વે કે પછી આચન શક્ય નથી. વ્યંજનાવગ્રહ અર્થશૂન્ય હોવા થી તેને આલેચન કહી શકાય તેમ નથી. વળી, વિશેષગ્રહણ 1 પછી થાય છે અને અર્થાવગ્રહની પૂવે રૂંઢા નથી. તેથી અવગ્રહમાં વિશેષગ્રહણ શક્ય નથી. 82 8 થશેવિજય વિશેષ સ્પષ્ટતા કરે છે કે, અવગ્રહના કક્ષા આદિ ભેદો હોવાથી વિશેષજ્ઞાન થાય છે એમ કહી શકાશે નહિ. કારનું કે તે ભેદ તત્વતઃ અવાયના છે, પર તુ કારણમાં કાયને ઉપચાર માનીને તેઓને અવગ્રહ તરીકે ઓળખાવ્યા33 4 છે. આમ અવયહમાં વિશેષગ્રહણ નથી અને તેની પૂર્વે આલેચન નથી. (૧)કેટલાક આચાર્યોના મત અનુસાર અવગ્રહમાં ક્યારેક સામાન્યગ્રહણ, તે ક્યારેક વિશેષગ્રહણ એમ બને શકય છે. અવગ્રહના વેરૂ, વવિધ ભેદો અને , તે માટે ત્તિ ઉnfકતે એ નંદિગત સૂત્રખંડ અવગ્રહમાં થતા વિશેષગ્રહણનું સમર્થન કરે છે. જિનભદ્ર કહે છે કે સર્વ પ્રથમ અનિદેશ્ય સામાન્ય પ્રવણ જ થાય છે, તે નૈશ્યયિક અર્થાવગ્રહ છે, અને તેને કાળ એક સમય છે. તે પછી મવાય કુહ માય એવી જ્ઞાનપ્રક્રિયા આકાંક્ષાનિવૃત્તિ સુધી ચાલ્યા કરે છે. જેમકે, આ શબ્દ છે. (અવગ્રહ) તે શંખને છે કે ધનુષને ? (હા) તે શંખનો છે. (અવાય તે કર્કશ છે કે મધુર? હા) તે મધુર છે (અવાય) વગેરે. અહીં પ્રથમ અવગ્રહનશવિક અવગ્રહ છે અને તે પછીના ઈહાની પૂર્વેના તમામ અવાય સંવ્યવહારાવગ્રહ છે (વિશેષ સામાન્ય, કારણ કે તેની પછી પ્રાપ્ત થતાં કંદ અને વાય11 વિશેષ જ્ઞાનની અપેક્ષાએ પૂવેનું જ્ઞાન સામાન્ય બનવા પામે છે. આકાંક્ષા નિવૃત્તિ વખતને છેલ્લે નિર્ણય અવાય છે. તેનું કાળમન અનેક સમય (અંતર્મુહૂર્વ) છે. તે ત્તિ માં વિશેષગ્રહણું માનવું હોય તે સંવ્યવહારાવગ્રહના સંદર્ભમાં માની શકાય.32 5 આમ પોતાના કાળમાં ચાલતી ઉક્ત વિચારને વ્યવસ્થિત કરીને નૈશ્ચયિક અને સામાન્યાર્થાવગ્રહની વ્યવસ્થા કરવાનું શ્રેય જિનભદ્રને ફાળે જાય છે. આ વ્યવસ્થા અનુસાર અવગ્રહને કાલ એક સમય છે એવી પરંપરાપ્રાપ્ત સ્વત વિગતે પણ સુસંત બનવા પામે છે. સાથે સાથે નંદિગત ઉક્ત સુત્રખંડે જગાડેલા વિવાદનું પણ તેમણે યોગ્ય અર્થઘટન કર્યું છે. મલયગિરિ અને યશોવિ. જયજીએ જિનભદ્વસંમત ઉક્ત વ્યવસ્થાનું સમર્થન 8 6 ક્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy