SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મિતિજ્ઞાન ૧૧ છે. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચંદ્ર કહે છે કે, જ્ઞાન સંબદ્ધનું ગ્રાહક છે; જ્ઞાન અને ઘટાદિ અર્થ વચ્ચેગ્યતા લક્ષણવાળો સંબંધ છે. વળી, તે બાહ્ય અર્થનું આલંબક છે, કારણ કે તે અર્થથી વિલક્ષણ પ્રતિભાસવાળું છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અર્થાકાર નથી 319 (ગઅવગ્રહ : અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી, કારણ કે તે વિકલ્પરૂપ છે, પરિણામે તે પ્રમાણ પણ નથી. આવી (બૌદ્ધ) 340 માન્યતાનું ખંડન કરતાં વિઘાનંદ કહે છે કે, દ્રવ્ય તેમજ પર્યાયને વિષય કરનાર અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય છે, કારણ કે અપર વિકથી તેને નિષેધ કરી શકાતો નથી. 81 અવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય નથી, કારણ કે નિર્વિકલ્પક દર્શન પછીથી થનારું કે સાથે થનારું તે નિષેધ કરવા ચોગ્ય છે, એવી (બૌદ્ધ માન્યતાનું ખંડન કરતાં વિદ્યાનું કહે છે કે, સ્વ અને અર્થની સંવિત્તિને નિર્વિકલ્પક કહી શકાય નહિ. વળી નિશ્ચયાત્મક ઈન્દ્રિયજન્ય જ્ઞાનને સદા અનુભવ થાય છે તેવી બવગ્રહજ્ઞાન ઈન્દ્રિયજન્ય છે અને તે નિષેવ કરવા લાયક નથી.342 અકલંક કહે છે કે, તે ફલરૂપ ઈહનું કારણ હોવાથી પ્રમાણ છે.33 (૪) ક્ષેત્ર મર્યાદા :- ધવલાટીકાકાર અનુસાર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન અર્થાવગ્રહની ક્ષેત્રમર્યાદા આ પ્રમાણે છે. ચક્ષુની ૪૨ ૬૩ એજન; શ્રોત્રની ૧૨ ચ ન ધ્ર છે, જિવા અને સ્પર્શના ૯ યોજન છે અસરી પંચેન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિય, ત્રિઈન્દ્રિય આદિ જીવોના અર્થાવગ્રહની ક્ષેત્રમર્યાદા ઉતરાત્તર ઓછી છે. 42 (ઘ ઈહા : (૧) સ્વરૂપ : ઈહ શબ્દ ( ) ધાતુમાંથી નિપન્ન થયે છે 3 4 5 આ ગામમાં થયેલા ઈહાના ઉલ્લેખ વિષે આ પહેલાં વિચારણા થઈ ચુકી છે 346 ત્યાં (આગમમા) થયેલા તેના પ્રયોગના આધારે એમ કહી શકાય કે પ્રાચીન કાળથી જ ઈલામા વિચારણાનું તત્ત્વ સ્વીકૃત હતું, જે ૫ ના કાળમાં પણ ચાલુ રહ્યું છે. હા શબ્દ અને પર્યાય વાચક શબ્દો ઉક્ત વિગતનું સમર્થન કરે છે આ ૨શ્યક841 નિયુક્તિ અને નંદિના ટીકાકારો પણ નિર્ણયની ભૂમિકા તરીકે ઈહાને સ્વીકારે છે. ઈવાની પરિભાષા સર્વપ્રથમ તસ્વાર્થ મા જાવા મળે છે. જેમકે અવગ્રહ પછી વિષયના એક ભાગમાંથી બાકીના ભાગ તરફ વિથ રણની ગતિ થાય અર્થાત નિરચયી જિલ્લાના જાગે તે ઈવા છે 34 8 પછીના ક ળ + આચાર્યોએ એ રિ. ભાષાની સ્પષ્ટતા કરી છે : જિનભદ્ર આદિ આચાર્યોએ સભૂત અર્થવિષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy