SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈનસંમત જ્ઞાનચર્ચા ગ્રહણાભિમુખ અને અસભૂત અર્થવિશેષની ત્યાગાભિમુખ વિચારણું ઈહા છે એમ કહીને ઉક્તપરિભાષાની સ્પષ્ટતા 49 કરી છે. જ્યારે અકલંક આદિ આચાઓંએ ઘટાદિ અથના વિશેષની જિજ્ઞાસા ઈહ છે એમ કહીને સ્પષ્ટતા કરી છે ઈહાનું સ્વરૂપ સ્પષ્ટ કરતું ઉદાહરણ સર્વ પ્રથમ નંદિમાં છે અને સર્વાથસિદ્ધિમાં તેની વિશેષ સ્પષ્ટતા છે, જેમકે, બગલીને જોઈને “આ શુકલ રૂપ છે' એવા અવગ્રહજ્ઞાન પછી “ | કિં વાઝા સ્વતાતિ ?' એવું જ્ઞાન ઈહ. છે ? 51 જિલભદ્ર પણ આવાં જ ઉદાહરણે આપ્યાં છે. 358 આથી એમ કહી શકાય કે જિનભદ્રના કાળ સુધી આ શબ્દ શંખને છે કે ધનુષનો ? એવી વિચારણાને અંતર્ભાવ ઈહામાં મનાતો હ. પણ પછીના કાળમાં એ અંગે બે પરંપરા જોવા મળે છે : જિનભદ્ર આ શબ્દ શંખને છે કે ધનુષને ? ઘણુ કરીને અહીં શંખના માધુર્ય આ ધર્મો ઘટે છે. પણ વનુષના કર્કશ આદિ ધર્મો ઘટતા નથી” આદિ વિચારણાને હાક માને છે, જ્યારે અકલંક આ શબ્દ શબને છે કે ધનને ?, એ વિચારવાને સંશય માને છે અને તે પછી “શંખના વિશેષ ધર્મોની આકાંક્ષાને ઈહા માને 5% છે. એ રીતે તેઓ ઈહાની પૂર્વ સંશયનું અનિવાર્યતઃ અસ્તિત્વ સ્વીકારે છે અને તેને ઈહાથી પૃથફ માને છે. જિનદાસ |િ હરિભદ્ર, મલયગિરિ અને યશવિજયજી આદિ આચાર્યો જિનભદ્રનું.15s સમર્થન કરે છે, જ્ય રે ધવલાટીકાકર. હેમચન્દ્ર અને માલધારી હેમચન્દ્ર આદિ આચાર્યો અકલંકનું સમર્થન કરે છે હેમચ દ્ર કહે છે કે, અભ્યત વિષયમાં પણ ઈહાની પૂર્વે સંશય હેય5 7 છે. ધવલાટીકાકાર એક તરફ સંશયને અંતર્ભાવ ઈહામાં કરે છે જ્યારે બીજી તરફ તેને અવગ્રહરૂપ 35 8 માને છે. ઉક્ત વિચારણાના આધારે એમ માનવું પડે કે જિનભદ્રાદિ આચાર્યો અવગ્રહ, ઈહા એ ક્રમ સ્વીકરે છે, જયારે અકલંક આદિ આચાથી બવઘઉં, તલ, હું એવો કમ સ્વીકારે છે અને વિયારણ અર્થગ્રહણ તરફની હેવાથી સૂનમાં સંશયનો ઉલ્લેખ નથી એવો ખુલાસે 319 કરે છે માલધારી હેમચન્દ્રસૂરિ સ્પષ્ટતા કરે છે કે, કહાગત વિચારણા હમેશાં સમાવિષયક જ હોય છે, જેમકે. આ સ્થાણુ છે કે પુરુષ ? પણ અન્ય ત વિલક્ષણ વિષ ક હાતા નવા જેમકે આ સ્થાણુ છે કે અશ્વ ? ૨) ઉઢા અને સંશય:- જિનભદ્ર “માં શટ fi શા શા વા' એ વિચારણાને સંશયરૂપ માનતા ન હોવાથી સંશય જેવી જણની આ ચારણા કેમ સ શય નથી તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે (૧) સ શિવ અજ્ઞાન છે, જ્યારે ઈહા જ્ઞાન છે (૨) સંશયમાં સ્થાણુ-પુરુષ આદિ અનેક વિશેષ અર્થનું આલંબન હેય છે, પરંતુ એક પણ રને નિષેધ હેતે નયે, જ્યારે ઈહામાં તેવા નિષેધનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy