SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન ૨૬૫ પુવેદ અને નપુ ંસકવેદ એ ત્રણેય વેદથી રહિત થવું આવશ્યક છે. (૬) કષાયની દૃષ્ટિએ અકષાય (૭) લેશ્યાની દૃષ્ટિએ શુકલલેશ્યાયુકત કે લેશ્યારહિત. (૮) દર્શીનની દૃષ્ટિએ કેવલદશ નયુક્ત જીવ, આ ઉલ્લેખ લબ્ધિના સંદર્ભમાં સમજવાને છે, ઉપયેાગના સંદર્ભમાં નહિ કારણ કે ઉપયોગના સંદર્ભ"માં ક્રમવાદ યુગપાદ અને અભેદવાદ એ ત્રણેય દૃષ્ટિએ વિસંગતિ પ્રાપ્ત થાય છે.(૯) સયતની દૃષ્ટિએ સ'યત અને તેાસ યતાસયત (૧૦) આહારકની ષ્ટિએ આહારક અને અનાહારક (૧૧) ભાષકની દૃષ્ટિએ ભાષક અને અભાષક (૧૨) પરીાની દૃષ્ટિએ પરીત્ત ( પ્રત્યેકશરીરી ) અને તાપરીતાપરીત્ત ( અપરીત્તસાધારણ શરીરી ) (૧૩) પર્યાં. પ્તની દ્દષ્ટિએ પર્યાપ્ત અને તે પર્યાપ્તાપર્યાપ્ત. (૧૪) સૂક્ષ્મની દૃષ્ટિએ ખાદર અને બાદરસૂક્ષ્મ. (૧૫) સત્તીની દૃષ્ટિએ નેાસ જ્ઞયસની, અર્થાત્ સ ંજ્ઞીઅસ ની કેવલ માટે અધિકારી નથી. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે, જો ત્રસકાય વા કેવાના અધિકારી હાય તે પંચેન્દ્રિય અને સનીવા શા માટે અધિકારી નહિ ? એની સગતિ એમ બેસાડી શકાય કે કેવલજ્ઞાનમાં ઇન્દ્રિયાનેા અને સત્તાના ઊપયોગ નથી તેથી અહી અતીન્દ્રિય અને નેાસ"નયસ'ની જીવાનો ઉલ્લેખ કર્યાં છે. (૧૬) ભવ્યની87 દૃષ્ટિએ ભવ્ય અને નાભવ્ય ભવ્ય જીવા અધિકારી 28 છે. (૧૭) ભાજન કરનાર કેવલ અધિકારી છે કે નહિ એ અંગે એ માન્યતા પ્રવર્તે છે, (ક) દિગંબર પર પરા માને છે કે, ભાજન કરનારને કૈવલ્ય ન હાઈ શકે. (ખ) જયારે શ્વેતામ્બર પર પરા કેવલજ્ઞાન સાથે ભોજનને વિરેધ કરતી નથી, 29 ૪. કેવલજ્ઞાનની પ્રાપ્તિ : કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે મેાહતીય, જ્ઞાનાવરણીય, દર્શીનાવણીય અને અન્તરાય ક્ષય આવશ્યક છે. ક્ષય માટે બંધના હેતુને અભાવ અને નિજ*રા જરૂરી ૩૦ છે, બંધના મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ 31 એ પાંચ હેતુના અભાવથી નવાં કર્મ બંધ અટકે છે અને જે સત્તામાં હાય તેએની નિર્જરા થાય 32 છે. નિજÖરા માટે તપ આવશ્યક છે. તપના બાહ્ય અને અભ્યંતર એમ બે ભેદ છે. ખાદ્યુતપના અનશન વગેરે ૬ પ્રકાર છે અને આભ્યંતર તપના પ્રાયશ્ચિત્ત, ધ્યાન વગેરે ૬ પ્રકાર છે. ૩૪ ધ્યાન આાંતર તપના એક ભેદ હોવા છતાં કેવલની પ્રાપ્તિમાં તેને ફાળો મહત્ત્વના છે, કારણ કે તે સવરયુક્ત ૩૧ હાવાથી નવાં કાઁની વૃદ્ધિ અટકાવે છે અને નિ′′રક હોવાથી કર્મની નિજ રા કરે છે. ધ્યાન ચાર પ્રકારનાં છેઃ આત', રૌદ્ર, ધમ અને શુકલ. આમાં છેલ્લાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy