SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જૈનસ મત જ્ઞાનચર્ચા बुद्ध ધાતુ એક તરફ ઉચ્ચજ્ઞાનના સૂચક છે તે બીજી તરફ જ્ઞાનસામાન્ય અર્થના વાચક પણ 19 છે. બૌદ્ધ પરપરામાં વુદ્ઘ શબ્દ ઉચ્ચજ્ઞાનપરક અથ માં છે, કારણ કે ગૌતમ માટે તે યુદ્ધ શબ્દ પ્રયોજે છે. વૅવ શબ્દ એક તરફ ઉચ્ચજ્ઞાનપરક અÖમાં છે તો બીજી તરફ ફકત એવા અને વાચક પણ છે. 18 ઉપર જોયું તેમ પ્રાચીનકાળમાં ઉચ્ચજ્ઞાન માટે બ્રા શબ્દો પ્રયેાજાતા હતા. તેમાંથી કેવલ બ્દ ધીરે ધીરે ઉચ્ચતાન માટે સ્થિર થયા. અલબત્ત એ કાળમાં હજુ કેવલજ્ઞાની માટે વહી રાબ્દ સ્થિર થયા ન હતા એવુ અનુમાન કરી શકાય, કારણ કે અવિજ્ઞાનડેવલી, મન:પર્યાયજ્ઞાનવલી અને કેવલજ્ઞાનકેવલી એવા ઉલ્લેખ 21 ઉક્ત વિગતનું સમર્થન કરે છે. વળી આ ઉલ્લેખના આધારે એવી પણ ધારણા કરી શકાય કે, અવધિ અને મન:પર્યાય શબ્દો તે તે ાન માટે સ્થિર થઈ ગયા પછી જ કેવલી શબ્દ કેવલજ્ઞાની માટે સ્થિર થયો હશે. ૨. કેવલનુ લક્ષણ : बाहूयेनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनो मार्ग केवन्ते सेवन्ते तत् જેવમ્ । અસહાયમિતિ વા 22 । પૂજ્યપાદ વગેરે આચાર્ય આ રીતે કેવલ શબ્દ લેવું (To Serve) ધાતુમાંથી નિષ્પન્ન કરે છે. પણ પ્રસ્તુત ધાતુ જ્ઞાનપરક અથ'ના વાચક નધી. તેથી કેવલ શબ્દ વ્યુપત્તિનિમિત્તના સંદર્ભ"માં નહિ, પણ પ્રવૃત્તિનિમિત્તના સોંદર્ભોમાં ઉચ્ચજ્ઞાનપરક અા વાયક છે, એમ સ્વીકારવું પડે. યશેોવિજયજી પણ પ્રવૃત્તિનિમિત્તાના સંદર્ભમાં જ કેવલજ્ઞાનનુ લક્ષણ આપે છે કે સર્વવિષયં સેવામ્ 23 | निखिलद्रव्यपर्याय साक्षात्कारि केवलज्ञानम् 24 । જૈનપરંપરામાં સવપ્રથમ પરિષ્કૃત પરિભાષામાં નવીન શૈલીથી કેવલજ્ઞાનનુ લક્ષગુ અહીં પ્રાપ્ત થાય છે, એમ પડિત સુખલાલજીનુ માનવુ છે. 2 5 (ક) ૩.કેવલજ્ઞાનનેા આધકારી : કેવલાનને અધિકારી કાણુ હાઈ શકે એ અંગે . જૈનપરંપરામાં 95(ખ) અનેક દૃષ્ટિએ વિચારણા થઈ છે. જેમકે (૧) ગતિની દૃષ્ટિએ મનુષ્ય અને-સિદ્ધ અધિકારી છે. એને અથ એમ થાય કે દેવ, નારક અને તિય ચતે કેવલજ્ઞાન હાઈ શકે નહિ. (૨) ઈન્દ્રિયની દૃષ્ટિએ અતીન્દ્રિય જીવ (કારણ કે કેવલજ્ઞાન ઈન્દ્રિય-નિરપેક્ષ છે.) (૩) કાયની દૃષ્ટિએ ત્રસકાય અને અકાય. (૪) યાગની દૃષ્ટિએ સયાગી અને અયેાગી (૫) વેદની દૃષ્ટિએ અવેક, અર્થાત્ સ્ત્રીવેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy