SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસ મત જ્ઞાનચર્ચા ઉપર્યુક્ત પ્રભેદમાં અનંતર – પર ંપરના પ્રભેદોને બાદ કરતાં બાકીના પ્રભેદો ન દિસૂત્રમાં 53 યથાવત્ સ્વીકારાયા છે. ત્યાં (નંદિમાં) અનન્તરના તી་સિદ્ધ વગેરે ૧૫ પ્રભેદે છે અને પરપરાના ક્રિસમયંસિદ્ધ આદિ અનેક પ્રભેદો છે. એ પ્રમેÀ કેવલજ્ઞાનત! સદ'માં છે. પણ તેએ સ્વામીના સદર્ભમાં હોવાથી, તેમજ કેવલજ્ઞાનમાં તરતમભાવ ન હેાવાથી, એ પ્રભેદો કેવીના છે એમ સમજવાનું છે. *ષખ'ડાગમ અને તત્ત્વથસૂત્રમાં કેવલીની વિચારણામાં કેવલના ભેદે ના ઉલ્લેખ નથી. જો કે તાથમાં સિદ્ધના ભેદોની વિચારણા છે ખરી. ન દિગત ભેની વિચારણા આ પ્રમાણે છે : ૬૮ (ક ભવસ્થ કેવલી : અહી મનુષ્યસવમાં જ કેવલજ્ઞાન થાય છે. ભવસ્થકેવલી કહે છે. 55 તેના એ પ્રકાર છે ભવસ્થ. ભવા અર્થે મનુષ્યભવ છે, કારણ કે એ રીતે મનુષ્ય મવમાં રહેલા કેવલીને : (૧) સયેાગિભવસ્થ અને (૨) અયોગિ (૧) સયાગિભવસ્થા : કેવલી જ્યાં સુધી કાયયોગ, વાગ્યેાગ અને મનોયોગ એ ત્રણેય પ્રકારના ચેાગને વ્યાપાર કરે છે ત્યાં સુધી તેને સયેોગિભવસ્થા કહે છે 5 6 આ વ્યાપાર તેનું આયુષ્ય અન્તમુહર્ત જેટલું બાકી રહે તે પહેલાં ક્રમે પૂરે થાય છે. 57 સયાગિભવસ્થના કાળની દૃષ્ટિએ, એ રીતે, એ પ્રકારો છે. એક રીતે પ્રથમ સમયના સૌંદર્ભોમાં પ્રથમસમયસયાયી અને અપ્રથમ સમયસયેાગી એમ બે પ્રકાર છે, જયારે બીજી રીતે ચરમ સમયના સંદર્ભમાં અચરમ સમસયે!ગી અને ચરમ સમસયેગી એમ બે પ્રકારે છે. 58 (૨) અયાગિભવસ્થ : મનુષ્યભવમાં રહેલ કેવલી જ્યારે કાયયેાગાદિ ત્રણેય ચેગને ત્યાગ કરે છે ત્યારે તેને અયાગભવસ્થ કહે છે. આ વખતે તેને શૈલેવી અવસ્થા પ્રાપ્ત થાય છે. 59 કાયયેાગાદિના ત્યાગની પ્રક્રિયા એ પ્રમાણે છે કે, જ્યારે કેલીનું આયુષ્ય અન્તમુહુત જેટલું બાકી રહે છે, ત્યારે તે ક્રમે યોગના નિધતી પ્રક્રિયા શરૂ કરે છે. તેમાં તે સૂક્ષ્મ કાયયેાગનું અવલ બન કરે છે. આ વખતે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ધ્યાન કરે છે. તે પછી તે બુપરતક્રિયાનિવૃત્તિ ધાન કરે છે. આ વખતે તે પ્રાણ-અપાનની ગતિ, ત્રયોગ તેમજ સવપ્રદેશસ્પદન અને ક્રિયા એ બધાંને! ત્યાગ કરે છે. પરિણામે કેવલીને સ દુ:ખાને દૂર કરનારું અને સાક્ષાત્ મેક્ષના કારણરૂપ આગાત સંપૂર્ણ` ચારિત્ર, જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય છે, તેના તમામ મળ બળી જાય છે અને તે નિર્માંશુ પામે છે.॰ સયેગિમવસ્થની જેમ અપેગિભત્રસ્થના પણ બે પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy