SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન ૫૧ કારણ કે તેને સત્-અસત્ વિવેક હોતો નથી, તેનું જ્ઞાન સ ંસારનુ કારણ બને છે, તે મતની જેમ યદચ્છાથી એક વસ્તુને, ઠીક લાગે તે વસ્તુ તરીકે સમજે છે અને તેને જ્ઞાનનુ ફૂલ મળતું નથી42 જિનદાસગણુ, હરિભદ્ર અને મલયગિરિએ સત્-અસત્ની વિવેકાદિ દલીલ ઉદ્યુત કરી છે.”ઇસત્-અસતૂના વિવેકાભાવના અને યદચ્છે।પલબ્ધિની વાત ઉમાસ્વાતિએ પણ કરી છે.344 મલધારી હેમચન્દ્રસૂરિ કહે છે કે, સમ્યક્દષ્ટ જીવા નાની હાય છે, અજ્ઞાની હાતા નથી. એવુ' આગમ પ્રમાણ છે. આથી સમ્યક્દષ્ટિની પ્રાપ્તિ જ્ઞાનરૂપ છે.35 હરિભદ્રને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છેકે જો સમ્યક્દષ્ટ જીવને અજ્ઞાની કહેવા હોય તે જેમ અલ્પ ધનને કારણે નિધન કહેવામાં આવે છે, તે અથમાં અલ્પજ્ઞાનને કારણે તેને અજ્ઞાની કહી શકાય.346 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy