SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૮૩ નિયુ*ક્તિમાં એ ભેના ઉલ્લેખ નથી, એ ભેદોના સવ પ્રથમ ઉલ્લેખ નદિમાં જોવા મળે છે.૧૦૦ પંડિત સુખલાલજી પણ શ્રુતનિતિ-પ્રવ્રુનિશ્રિતને પ્રથમ ઉલ્લેખ નદિમાં થયે। હોવાનું સમથ'ન કરે છે.201 ન ંદિમાં મતિના શ્રુતનિશ્ચિંત અને અશ્રુનિશ્રિત એમ મુખ્ય બે ભેદો કરીને મવપ્રાપ્તિ ૨૮ ભેદોને શ્રુતનિશ્રિતના અને સૌરવત્તિી આદિ ચારને શ્રશ્રુત-નિશ્રિતતા ભેદો તરીકે વ્યવસ્થિત કર્યો છે.202 જૈનપર પરામાં શ્રુન્ત-અશ્રુતનિશ્રિત અંગે બે પરપરા જોવા મળે છે : નદિપરંપરાના આચાર્યો અને યશોવિજયજી આ બન્ને ભેદોનું સમન કરે છે અને અવગ્રાવિ ભેદને શ્રુનિશ્રિતના ભેદો તરીકે ઉલ્લેખે છે,૩૦૩ જ્યારે ષટ્યુંડાગમ અને તવા ની પરંપરાના આચાર્ય આ બે ભેદોના ઉલ્લેખ કરતા નથી અને મદ્રહાદ્રિ ભેટીને મતિજ્ઞાન સામાન્યના ભેદે તરીકે ઉલ્લેખે છે,204 ધવલાટીકાકા રે મૌત્તિની આદિ ચારને પ્રજ્ઞાના ભેદ તરીકે સમજાવ્યાં25 છે. નદિ પછીના કાળના, અશ્રુતનિશ્રિતને સ્વીકારનાર આચાર્યને એ જૂથમાં વહેંચી શકાય : (૧) જિનભદ્રના કાળના કેટલાક આયાર્યે શ્રુનિશ્રિતના ૨૪ ભેદો (અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહ એવા ભેદો સિવાય અવગ્રહસામાન્યના ૬ ભેદો સ્વીકારતાં) અને અશ્રુતનિશ્રિતના ચાર ભેદો મળીને મતિભેદોની ૨૮ ની સંખ્યાની સંગતિ બેસાડતા હતા, (૨) જ્યારે જિનભદ્ર આદિ આચાર્ય મશ્રુતનિશ્રિતના જ ૨૮ ભેદો સ્વીકારતા હતા, જેમાં શ્રુતનિશ્રિતના ચાર ભેદોને! સમાવેશ ન હતા. જિનભદ્ર પ્રથમ મતને પૂર્વ પક્ષમાં મૂકીને તેનું ખંડન કરતાં કહે છે કે, (૧) અનિશ્રિતના પણ અવગ્રહાદ્દેિ ભેદ હોવાથી તેને અંતર્ભાવ અવગ્નાદિ ભેદોમાં થઈ જાય છે. (૨) આગમમાં પણ શ્રુનશ્રિતના ૨૮ ભેદોના ઉલ્લેખ પછી મશ્રુનિશ્રિતના ઉલ્લેખ છે આથી ૨૪+૪ ની વ્યવસ્થા સુસ ંગત નથી. (૩) શ્રુતનિશ્ચિંત અને અશ્રુનિશ્રિત બન્નેમાં અવગ્રાદિ સમાન હોવાના કારણે બન્ને વચ્ચેના અભેદની શંકા અસ્થાને છે, કારણ કે બન્ને વચ્ચે ભેદરેખા સ્પષ્ટ છે. જેમકે શ્રુતનિશ્રિતનાં શ્રુતત્વ છે, જ્યારે મવ્રુત્તનિશ્રિતમાં અશ્રુતત્વ છે. (અહીં જિનભદ્રે કરેલી દ્વિતીય દલીલના આધારે એવુ અનુમાન કરી શકાય કે જિનભદ્રની નજર સમક્ષ રહેલા નંદિસૂત્રમાં શુનિશ્રિત પછી અશ્રુનિશ્રિત વિચારણા હશે, જ્યારે વર્તમાન નદિત્રમાં અશ્રુનશ્રિત પછી ત્રુનિશ્રિત વિચારણા જોવા મળે છે.27 આ પ્રકારતે ફેરફાર જિનભદ્ર પછીના કાળમાં કયારેક થયા હશે.) (ગ) મવપ્રાતિ પ્રભેટો : પૂર્વે જોયું તેમ નિયુÖક્તિના કાળ સુધી મતિના અવગ્રહતિ ચાર જ ભેદી હતા. તે પછી નદિના કાળ સુધીમાં ભેદોની સંખ્યા ૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy