SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસ મત જ્ઞાનચર્ચા (૨) સંશયાદિ ત્રણ ભેદ્દેશ ઃ ન્યાયદર્શન સંશયાદિ ત્રણ ભેદો ઉપરાંત ચેાથા ભેદ તરીકે સ્વપ્નના ઉલ્લેખ કરે છે. સ્વપ્ન અંગેની વિચારણા પૂર્વે થઈ ગઈ છે.324 સ શયાદિ ત્રણના સ્વરૂપ વિષે જૈન-જૈનેતર દર્શનમાં કશી વિતિ નથી. ૪૮ (અ) સસ્પેંશય:-ન્યાય, જૈન અને બૌદ્ધદાન માને છે કે, એક વસ્તુમાં બે સમાન ધર્માં જણાતાં જ્યારે કશા નિણૅય ઉપર આવી શકાતું નથી ત્યારે એ અનિશ્રિતજ્ઞપ્તિને સંશય કહે છે. જેમ કે આછા અંધકારમાં દૂરથી ઝાડના થડને જોઈને આ થડ હશે કે માણસ ? એવી ડાલાયમાન પ્રતીતિ સંશય છે.325 ન્યાય દર્શીનના મતે સ ંશયના પાંચ ભેદ છે : સમાનધર્મોપપત્તિમૂલક, અનેક ધર્મપપત્તિમૂલક. વિપ્રતિપત્તિમૂલક, ઉપલધ્યવ્યવસ્થામલક અને અનુપલ વ્યવ્યવથામૂલક. આ થડ છે કે પુરુષ એ પ્રતીતિ સમાનધર્મપિપત્તિમૂલક છે. 32 (આ) વિષયય :-ન્યાય, જૈન અને બૌદ્ધદર્શન મળે છે કે એક વસ્તુને બીજી સમજી લેવી તે વિપય*ય છે. જેમ કે થડને માસ સમજવુ .321 જિનભદ્ર કહે છે કે મિથ્યાદષ્ટિ જીવને માટેભાગે ત્રિપ`ય જ હોય છે, કારણકે તે સત્ર મિથ્યા નિણૅય કરે છે.328 સાંખ્ય દર્શનમતે વિષય યના પાંચ ભેદો છે : અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પતંજલિ આ પાંચને મિથ્યાજ્ઞાનમાંથી જન્મતા પાંચ કલેશેા તરીકે ઓળખાવે છે 329 જૈનદર્શનમાં વિદ્યાનના મતે ઉપદેશની દૃષ્ટિએ વિપયયના બે ભેદ છે: સહજ અને આહાર્યાં. અન્યના ઉપદેશ વિના થતુ વિપરીત ગ્રહણુ સહજ વિપર્યય છે, જ્યારે અન્યના ઉપદેશથી થતુ વિપરીત ગ્રહણ આહા વિપયય છે. સહજ વિષય મત્યાદિ ત્રણેય આજ્ઞાનેામાં હોય છે, જ્યારે આહાય વિષય માત્ર શ્રુતઅજ્ઞાનમાં હાય છે. ચક્ષુરાદિ મતિપૂર્યાંનુ શ્રુતઅજ્ઞાન પોપદેશ રહિત હાવાથી સહજવિપયય છે, જ્યારે શ્રોત્રમતિપૂત કનુશ્રુતઅજ્ઞાન પરાપદેશજન્મ હૈાવાથી આહા` છે. સંશય અને અનવવસાયના પણ સહજ અને આહા એમ એ બે ભેદ છે. ૩૩૦ (૯) અનવ્યવસાય : આછા અંધકારમાં દૂરથી કાઇ વસ્તુ જોઇ ને આ શું છે ? (વેિર્મતત્ ) એવી, કોઇ પણ પ્રકારના વિશિષ્ટધમ"ના) નિણૅય વિનાની પ્રતીતિ અનવ્યવસાય છે.31 પ્રશસ્તપાદ અનધ્યવસાયને સંશયવા હિન્ન માને છે, જ્યારે ગૌતમ અને વાત્સ્યાયન તેને સશય રૂપ ગણે છે. 332 (૩) સ યાદિની તુલના :-વિષય નિશ્ચયાત્મક છે, જ્યારે અનધ્યવસાય અને સશય અનિશ્ચયાત્મક છે. અનેધ્યસાય અને સશય વચ્ચે ભેદ એ છે કે અનધ્યવસાયમાં કોઇ પણ એક વિષે નિર્ણય નયા, જ્યારે સશયમાં કોઇ પણ એ વિષે દોલાયમાન સ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy