SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત રૂાનચર્ચા શાસ્ત્રીય અને આગમિક ભૂમિકામાં મત્યાદિ પાંચજ્ઞાનનાં નામ અને થોડા ઘણા પ્રભેદો જોવા મળે છે. (૨) પ્રાચીન નિયુક્તિભાગમાં મતિના સંજ્ઞા પ્રજ્ઞા આદિ કેટલાક શબ્દોનું ઉમેરણ અને પંચજ્ઞાનને પ્રત્યક્ષ-પરોક્ષ વિભાગ જોવા મળે છે. (૩) અનુગદ્વારમાં પ્રાપ્ત થતી ત્રીજી ભૂમિકામાં ન્યાયદર્શનસ મત પ્રમાણવિભાગ અને પરિભાષાઓને પ્રવેશ જેનવિચારક્ષેત્રમાં થયે. (૪) તત્ત્વાર્થસૂત્રમાં જોવા મળતી ચોથી ભૂમિકામાં જૈનેતર દશનગત અનુમાન, અર્થાપતિ આદિ પ્રમાણોને અંતર્ભાવ મતિ-શ્રુતમાં મના. (૫) પાંચમી ભૂમિકામાં સિદ્ધસેન દિવાકરે 7 મતિ અને શ્રતને; અવધિ અને મન:પર્યાયને; કેવલજ્ઞાન અને કેવલ દર્શનનો; શ્રદ્ધાનરૂપદર્શન અને જ્ઞાનને અભેદ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો. (૬) છઠ્ઠી ભૂમિકામાં જિનભદ્ર પંચવિધજ્ઞાનની તલસ્પર્શી વિચારણા કરી અને આગમ પ્રણાલીનું તકદષ્ટિથી સમર્થન કર્યું. (૭) સાતમી ભૂમિકામાં અકલંકે સ્મૃતિ સંજ્ઞા વિતા મિનિવાધ આદિ શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કર્યું અને અનુમાનાદિ પ્રમાણે કેવી રીતે અનક્ષરઅક્ષરધૃતમાં સમાવિષ્ટ થાય છે વગેરે પ્રશ્નના તર્કસંગત ઉત્તર આવ્યા. જેનેતર દર્શન સંમત જ્ઞાન : વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શન અલૌકિક અને લૌકિક જ્ઞાને સ્વીકારે છે. અલોકિક જ્ઞાનમાં વૈદિક દર્શન (ગદર્શન) અતીત, મનાતજ્ઞાન, પૂર્વજ્ઞાતિરાને दिव्य क्षोत्र, सूक्ष्मव्यवहितविप्रकृष्ट ज्ञान, भुवनज्ञान, चित्तज्ञान, परचित्तज्ञान, मरणવાસ્ત્રજ્ઞાન, સર્વજ્ઞાતૃત્વતાર જ્ઞાન 5 વગેરેને ઉલ્લેખ કરે છે જેનદર્શન યંવર, નન વય અને વજન ઉખ કરે છે અને બૌદ્ધદર્શન છે અમિસામો સ્વીકારે છે.50 લૌકિક અભિજ્ઞા પાંચ છે. ક્રિવિઘ, ઢિસોતઘાતુ, રેતોવરિયan, gનિવસાનુક્ષતિજ્ઞાન અને વિચારવુ ! અહતને પ્રાપ્ત થતી આ અભિજ્ઞાઓ અલૌકિક છે તેમને આ પાંચ મમિત્તાવો ઉપરાંત માસવદયગ્રા એપ્રિજ્ઞા પણ પ્રાપ્ત થાય છે ૧૦ રૂદ્ધિવિઘ સિવાયનાં ઉક્ત જ્ઞાનની તુલના અવધિ. મન:પર્યાય અને કેવલપ્રકરણમાં કરવામાં આવી છે. આ સિવાયનાં લૌકિક-અલૌકિક જ્ઞાને નીચે પ્રમાણે છે: (ક) બૌદ્ધદશન સંમત જ્ઞાને (૨) વિષ બૌદ્ધદર્શનમાં ઋદ્ધિઓનો સમાવેશ ઋદ્ધિવિધમાં કરવામાં આવ્યું છે. ચાર ધ્યાન વગેરેની મદદથી ચિત્તનું સંપૂર્ણ દમન કરીને યોગી દશ અદ્ધિઓ ને પ્રાપ્ત કરે છે. 1 જેમકે, મધષ્ઠાન, વિષ, મનોમય, જ્ઞાનવિદાર, સનniધ ક્ષાર, મા, વિવા+, પુથવાનની ઋદ્ધિ, વિદ્યા અને તે તે સ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy