SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત ાનચર્ચા વિકસાનવરિત-દષ્ટિને અર્થ મનાય કે માત છે. આ રીતે પ્રસ્તુત શબ્દને અર્થ કઈક વ્યક્તિનું કેઈક પદ્ધતિને અનુસરવું એવો થાય છે, જેને જેનસમાં શ્રદ્ધાનવ ટન સાથે સરખાવી શકાય. બુદ્ધના મતે પ્રસ્તુત દશેય ભાગ સંતોષકારક નથી. 1 (૩) તિહિતિટ્ટ –(તિહ્ય) સુત્તનિપાતમાં થયેલા ઉલ્લેખ અનુસાર તિહિતિરું એટલે આવું હતું અને આવું થશે. 82 વૈદિક પરંપરા રામાયણ-મહાભારતને હૃતિદ્દાર તરીકે ઓળખાવે છે. (૪) અમિરાજે ના–વિલંગમાં તેનો ઉલ્લેખ છે અને તેને અર્થ શબ્દજ્ઞાન થાય છે, જેને જૈનસંમત શ્રત સાથે સરખાવી શકાય. (૫) પરમારસંમિરા -દીઘનિકાયમાં તેને ઉલ્લેખ છે અને તેને અર્થ જ્ઞાનમાં જ્ઞાન થાય છે, 5 જેને ન્યાય દશન સંમત મનુષ્યવસાય (માનસાયક્ષ) સાથે સરખાવી શકાય, કારણ કે અનુવ્યવસાયમાં જ્ઞાનનું જ્ઞાન હોય છે.” (૬) અર71 (માઝા)-આજ્ઞા એટલે અંતિમ કેટિનું જ્ઞાન, (Final knowledge) જેને બૌદ્ધ સંમત અવક્ષયજ્ઞાન અને જૈનસંમત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય ઘભે નાળ-દીધનિકોયમાં ચાર જ્ઞાનો ઉલ્લેખ છે : ધm નાગ, મરવ નાખે, વરિપેરે નાળે અને સમ્પતિ નાળું, ઘમે નાને અર્થ ધર્મનું પ્રત્યક્ષજ્ઞાન 8 9 અને ઘટનાનું જ્ઞાન છે, જેને જૈનસંમત અતીન્દ્રિયજ્ઞાન સાથે સરખાવી શકાય. (૮) મન નાળ-પ્રસ્તુત જ્ઞાનના બે અર્થ છેઃ અનુંમાન1 અને અનુમાન દ્વારા ધર્મજ્ઞાન92. અનુમાનવાચક અન્વયે નાળને ન્યાયવૈશેષિક અને જૈનસંમત અનુમાન સાથે સરખાવી શકાય, જ્યારે દ્વિતીય અર્થવાચક અન્વયે નાઇને જેનસંમત શ્રુત સાથે સરખાવી શકાય. દ્વિતીય અર્થના સંદર્ભમાં વ્યક્તિને પ્રથમ અનુમાન દ્વારા ધર્મજ્ઞાન અને તે પછી પ્રત્યક્ષ ધર્મજ્ઞાન શકય હોવાથી, અનવયે ના પછી બન્ને નાળને કમ સ્વીકારી શકાય. (૯) વરિષ્ઠરે નાલં–પ્રસ્તુત જ્ઞાનને અર્થ અન્યના મનની મર્યાદાનું જ્ઞાન છે, જેને યોગદર્શનસંમત પરચિત્તજ્ઞાન અને જૈનસંમત મન:પર્યાય સાથે સરખાવી શકાય. (૧૦) સપુતિના સભુતિના અથ રૂઢિગતતાન છે. વક્તવ્યના બે પ્રકાર છે? પારમાર્થિક અને વ્યાવહારિક, સત્યને પામેલી વ્યક્તિ ઊંચી કક્ષાના અધિકારીઓને પારમાર્થિક ઉપદેશ કરે છે, જ્યારે નિમ્ન કક્ષાના અધિકારીઓને વ્યવહારિક (કઢિ-કુતિ) ઉપદેશ કરે છે, જેને નુક્રમે જેનસમત નિશ્ચયનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy