SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસ'મત જ્ઞાનચર્ચા ન અવગ્રહના અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ ભેદોના સર્વપ્રથમ ઉલ્લેખ નંદિમાં જોવા મળે છે. અલબત્ત, આ ભેદોનુ મૂળ આ॰ નિયુક્તિમાં જોઈ શકાય, કારણ કે ત્યાં સ્પર્શ' (જેમ શબ્દ), અસ્પર્શ' (જેમકે રૂપ) અને મહઁસ્પર્શ' (જેમકે ગંધ, રસ અને સ્પર્શ') ની વિચારણા કરવામાં આવી છે.264 પ્રાપ્યકારી ઇન્દ્રિયોના જ વ્યંજનાવગ્રહ હાઈ શકે એવી જે વ્યવસ્થા પછીના કાળમાં વિચારાઈ તેનું મૂળ અહીં જોઈ શકાય. નિયુક્તિમાં અર્થાના અવગ્રહણને અવગ્રહ તરીકે આળખાવ્યા છે,25 જેમાં અર્થાવગ્રડનુ` મૂળ જોઈ શકાય. સ્પષ્ટ અને અસ્પૃષ્ટ સ્વયં સ્પષ્ટ છે. જિનભદ્ર બહુપૃષ્ટનો અર્થ આત્મપ્રદેશ સાથે મિત્રીકરણ એવે આપે અને મલધારી હેમચન્દ્રસૂરિ એનુ સમર્થન કરે છે,26 અર્થાત્ એમાં વિષયેન્દ્રિયસંયોગ ઉપરાંત બંધ પણ આવશ્યક છે. અકલ કે ઉષ્કૃત કરેલી એ ગાથામાં વટ્ટુપુટની જગાએ વુદ્ઘ પુદ્ઘ પાઠ ભેદ છે.2(ક) અર્થાવગ્રહ કે ઇન્દ્રિયોથી શકય હાવાથી તેના છ ભેદો છે. જ્યારે વ્યંજનાવગ્રહના ક્ષેત્રે, પ્રાળે, નીદ્યું અને વા એમ ચાર ભેદે છે, 27 કારણ કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેઓને વ્યંજનાવગ્રહ શક્ય નથી.268 (૧) ત્ર્યંત્રનાવગ્રહ : 0 ૯૨ (૧) અર્થ :-યંજન શબ્દ ત્રિ -\/મઝૂ (વ્યત્તિમાળðાન્તિતિક્ષુ, ૧૦૭) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. ઋગ્વેદમાં તે પ્રકાશિત કરવું આદિ અર્થામાં પ્રયા જાયે! છે.29 અલંકારશાસ્ત્રમાં પ્રયાજાતા યંત્રના શબ્દ પણ ઉક્ત અથા (પ્રકાશિત કરવું) જ વાચક છે. 27° જૈન પરંપરામાં વ્યંજનાવગ્રહગત યંત્રન શબ્દના ત્રણ અર્થા છે (૧) ત્ર્યંત્રન=ઇન્દ્રિય. નંદિગત મલક દૃષ્ટાન્તમાં પ્રયાજાયેલા યંગળ પૂરિત હોતિ શબ્દો વ્યંજનને ઇન્દ્રિયપરક અર્થ સૂચવે છે, જેનુ સમ”ન નંદિના ટીકાકારોએ કયુ 71 છે. અહી એ નાંધવુ જરૂરી છે કે, આ દૃષ્ટાન્તો મતિના ૨૮ ભેદોની વિચારણા પૂરી થયા પછી અપાયાં છે. સંભવ છે એ ભાગ અમુકકાળ પછી, પણ જિનભદ્ર પહેલાં ઉમેરાયા હોય. (ર) યંત્રન = દ્રવ્ય. તત્ત્વાથમાં પ્રયેાજાયેલા યજ્ઞનસ્ય મવગ્રહ: શબ્દ વ્યંજનને દ્રવ્યપરક અથ" સૂચવે છે, જેનુ સમર્થન પૂજ્યપાદ, અકલ કે આદિ આચાર્યએ કર્યુ છે,279 (૩) ત્ર્યંત્રન = દ્રવ્ય અને ઇન્દ્રિયને સંબંધ જિનભદ્ર ઉક્ત ત્રણેય અર્થો આપે છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે જેમ દીપકથી ઘટ અભિવ્યક્ત થાય છે, તેમ જેનાથી અ અભિવ્યક્ત થાય છે તે વ્યંજન છે,Ż13 અલંકારશાસ્ત્રમાં પણ વ્યંજના · શબ્દ અર્થાભિવ્યક્તિપરક અમાં પ્રયાાયા છે. આમ ઉક્ત ત્રણેય અથ* અનુક્રમે નદિ, તવા અને વિ॰ ભાષ્યમાં સર્વપ્રથમ ઉલ્લેખાયેલા ોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy