SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન ૭૫ જૈન પરંપરામાં આગમ પછીના કાળમાં સંજ્ઞાનાં વિવિધ અર્થધટને મળે છે. (૧) આવશ્યક નિયુક્તિમાં તેનો અર્થ મતિજ્ઞાન છે. કારણ કે ત્યાં તને મતિના પર્યાય માન્ય છે, 139 જેનું સમર્થન નંદિ, ષટ્રખંડાગમ અને તત્ત્વાર્થ માં મળે છે.137 પછીના કાલના પૂજ્યપાદ, જિનભદ્ર, અકલંક, મલયગિરિ આદિ આચાયો એને અનુસર્યા છે.138 (૨) નદિમાં 89 સી-અસંસીના વિચારણામાં સત્તાના ત્રણ અર્થો મળે છે ? (ક) હેતુવાદ અનુસાર અભિસંધારણ પૂર્વિકા કરણશક્તિ. નોદિની ટીકાકા એ છે કે અર્થ '૯માં પ્રતિ અને ટિમ ફિનિ ન ક કિ .. કર્યો છે. (ખ) કાલિકવાદ અનુસાર હા, અપહ, માગણ, ગષણ, ચિંતા અને વિમલ', અર્થાત્ મતિજ્ઞાન અને (ગ) દષ્ટિવાદ અનુસાર સમ્યજ્ઞાન. જિનભવે. સ્પષ્ટતા કરી કે, આ સમ્યજ્ઞાન ભૂત કાલીન સ્મરણ અને ભવિષ્યકાલીન ચિ તનથી યુક્ત હોવું જરૂરી છે 14 મલયગિરિએ પ્રથમના બે અર્થોનું સમર્થન કર્યું છે, ત્રીજા અર્થમાં જિનભકે કરેલી સ્પષ્ટતાને ઉલ્લેખ કર્યો નથી.181 (૩) જિનભ ઈહા અને મને વિજ્ઞાન એમ બે અર્થો આપ્યા છે. 142 અલબત્ત, આ બે અર્થો વચ્ચે વિસંગતિ નથી, કારણ કે ઈહામાં વિચારણાનું તત્વ હોય છે. તત્ત્વાર્થપર પરામાં પ્રાપ્ત થતા અર્થે મનોવિજ્ઞાનપરક અર્થનું સમર્થન કરે છે 1&3 (૪) હરિભકે સંજ્ઞાને અંતર્ભાવ વ્યંજનાવગ્રહ પછીના મતિજ્ઞાનમાં કરીને પરંપરાપ્રાપ્ત મતિજ્ઞાન સામાન્યપરક અથના વિશેષ સ્પષ્ટતા કરી અને મલયગિરિએ એનું સમર્થન14 4 કર્યું. (૧ ઉમાસ્વાતિએ સંઝિન: સમાર કહીને સંજ્ઞાને અર્થે દહા, અપિયુક્ત ગુણદોષની વિચારણા કરતી સંપ્રધારણસંજ્ઞા એ કર્યો. (૨) પૂજયપાદે આહારદિસંજ્ઞા એ પરંપરાપ્રાપ્ત અર્થે ઉપરાંત સમનસ્કતા. હિતપ્રાપ્તિ અને અહિત પરિવારની પરીક્ષા નામ અને જ્ઞાન એમ વિવિધ અર્થોને ઉલ્લેખ કર્યો. અલંકે એનું સમર્થન કર્યું, ધવલાટીકાકારે સંજ્ઞાને સમ્યફજ્ઞાનને હેતુ માન્યા. વિદ્યાન દે શિક્ષા ક્રિયાકલાપનું ગ્રહણ એ અર્થ આપે અને યશેવિ જયજીએ સમનસ્કતા અર્થ આ પાને પૂજ્યપાકનું સમર્થન કર્યું 14. અકલંકે એક ત ફ રાજવાર્તિકમાં ઉમાસ્વાતિનું અનુક ણ કરીને સંજ્ઞાને મતિજ્ઞાનનો પર્યાય મા, જ્યારે બીજી તરફ લઘવસ્ત્રમાં તેને અર્થ પ્રત્યવમર્શ (પ્રત્યભિજ્ઞાન કરીને તેને સંબધ શ્રુતજ્ઞાન સાથે જે.14 નૌદ્ધપરંપરા પ્રચભિજ્ઞાનને પ્રમાણ માનતી નથી, જ્યારે વૈદિક અને જેનપરંપરા તેને પ્રમાણ માને છે 147 મ પછીના કાલમાં જેનપરામાં સંસાના વિવિધ અર્થો મળે છે. બૌદ્ધદર્શનમાં પ્રાપ્ત થતા સંજ્ઞાના છ ભેદ 148. પણ સંજ્ઞાના વિવિધ અર્થોનું સૂચન કરે છે સજ્ઞા અ ગેની ચર્ચા સંજ્ઞી-અસ શી શ્રતના પ્રસંગમાં શ્રુતજ્ઞાન પ્રકરણમાં પણ કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy