SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જનસંમત જ્ઞાનચર્ચા દાસ, ચૂર્ણિકાર(નંદિચૂર્ણિ૩૩ જિનભદ્ર,૩% જૈમિનિ 15 જ્ઞાતૃધર્મકથાટીકા, ૬ ધમકીર્તિ, ધનસંગ્રહણિટીકા, 8 પાણિનિ, 9 પિપ્પલાદ * પંચસંગ્રહ મૂલટીકા, 1 પ્રજ્ઞા કરગુપ્ત,42 પ્રજ્ઞાપના, આર્યશ્યામ, ભગવતીસૂત્ર,85 ભદ્રબાહુ સ્વામી આવશ્યક પ્રથમ પીઠિકા 47 વસુદેવચરિત–સંઘદાસગણિ, 48 વૃદ્ધાચાર્ય,49 સિદ્ધપ્રાભૂત,5 0 સિદ્ધપ્રાભૃતટીકા, 51 સિદ્ધસેનાચાર્ય5 2 શબ્દાનુશાસન-શાકટાયન 3 આદિ ગ્રંચ–ગ્રંથકારેને નામોલ્લેખ કર્યો છે, જેમાં વિશેષાવશ્યકભાષ્ય અને નંદિચૂણિનાં ઉદ્ધરણોનું પ્રમાણ વિશેષ છે. આ સિવાય “ઉક્ત ચ” કહીને કોઈને પણ નામનિર્દેશ કર્યા સિવાય ભગવતીસૂત્ર, 4 આવશ્યકનિયુક્તિ 5 વિશેષાવશ્યકભાષ્ય, આદિ ૧ પુરોગામી ગ્રંથનાં ઉદ્ધરણે પણ આપ્યાં છે. મલયગિરિવૃતિના 6 અંતભાગમાં વૃત્તિકાર હરિભદ્રને નામોલ્લેખ મળે છે. નંદવૃત્તિ લખતી વખતે મલયગિરિ સમક્ષ નંદિ ઉપરની હરિભદ્રથતિ હતી જ અને મલયગિરિએ એ વૃત્તિને ઉપયોગ કર્યો હતો એમ અવશ્ય માનવું પડે, કારણકે હરિભદ્રવૃત્તિ અને મલયગિરિવૃત્તિના ઘણું ગદ્યશોમાં મહદંશે શાબ્દિક સામ્ય. જોવા મળે છે. જેમ કે (૧) તથતિ...વાસ્થતિ નહ ૯, નં. ૭૧–૧૬. (૨) તથા અક્ષશ્ય...તરવરબ્રમ્ | નહ ૯, નં. ૭૧–ર (૩) શબ્દો...કે નહ૦ ૧૦; નંગ ૭૫-૪ (૪) ક્વન...વાયબઢવાના ! નંહ ૧૧; નંમ ૭૬ –૯. (૫) તત્ર મવમિન્...મવઘાયન્ ! નંહ ૧૩; નં ૭૬-રા. (૬) ક્ષયર...યોnશમિ કે નંહ ૧૩, નમ ૦ ૭૬-૨૪. (૭) વીસમૂઢયો... નારા: તેષામ્ ! નં ૧૩, નમ૦ ૭૭–૧. (૮) એ હેતુ...અવવિજ્ઞાનમુરાચતે ! નંહ ૧૪, નમઃ ૭-૧૨. (૯) થથા સ પુરષ:...મમધીય ! નંહ ૧૮; નમઃ ૮૪-૧૭. (૧૦) વર્ધમાન..સર્વવિરતયો / નંહ ૨૪; નમઃ ૯૦-૧૨. (૧૧) પુતતુ...૧૫માવધિ: | નંહ ૨૪, ગા. ૪ : નં. ૯-૧૨ (૧૨) મયમિ. સૂત્રાશ નહ ૨૪, ગા. ૪૬, નમ ૯૨-૧૯. (૧૩) રૂદ્રમુ... પતિ ! નંહ ૨૪, ગા ૦ ૪૭; નમઃ ૯૩–૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy