SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન ૧૫ વિપાયથી ભિન્ન છે. (૩) તે અનધ્યવસાયરૂપ હોવાથી અપ્રમાણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે તે સાશયને છેદે છે અને ત્રિભુવનગત વસ્તુઓમાંથી શુકલ અ દિને ખેંચી તેને એક વસ્તુમાં સ્થાપવાની ઇચ્છા ધરાવે છે. (૪) તે ફલજ્ઞાન હોવાથી અપ્રમાણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે તેમ માનવાથી દર્શનના ફળરૂપ અવગ્રહજ્ઞાનને પણ અપ્રમાણુ માનવ ને પ્રસંગ પ્રાપ્ત થશે. વળી, સવજ્ઞાન કાર્યરૂપે જ ઉપલબ્ધ થાય છે (૫ તે ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમ ણ છે એમ કહી શકાશે નહિ, કારણ કે સર્વથા અગૃહીતગ્રાહી જ્ઞાન ઉપલબ્ધ નથીવળી, ગુડીતશ્રવણ અપ્રમાણનું કારણ નથી. કારણ કે સંશય, વિપર્યય અને અનધ્યવસાયજાતીય જ્ઞાન જ 31 8 અપ્રમાણ છે. (ધ) અવાય - (૧) મહાય માટે પ્રયોજાતા શબ્દો - આગમોમાં અવાય માટે અવાગ અને મોહ એમ બે શબ્દો પ્રજાતા હતા જેની વિચારણું પૂર્વે થઈ ગઈ છે. 19 આ નિયુક્તિના કાળ સુધી આ બન્ને શબ્દ ને ઉપયોગ ચાલુ રહ્યો 8 છે. નંદિમાં ઉક્ત નિયુક્તિગત ગાથાઓ ઉદ્ભૂત થયેલી હાવ થી 381 ત્યાં મને ઉલ્લેખ છે એમ ઉપથારત કહી શકાય પરંતુ વસ્તુતતુ ત્યાં થયેલી જ્ઞાનવિચારણામાં અવા બનાં મવાઘ 382 અને મરાય 38 3 રૂપ જ વપરાય છે, એવોટું નહિ. આથી એમ માનવું પડે કે નંદિના કાળમાં મવાય શબ્દ સ્થિર થયો હતો. પખડાગમમાં અવાશ38 4 ઉપરાંત ચાવાવ 8 5 શબ્દ પણ પ્રયા છે, પરંતુ તેને (માવાય) ઉપગ પછીના કાળમાં અકલંક આદિ આચાર્યાએ કર્યો નથી. અલબત્ત, ધવલાટીકાકારે તેને ઉપયોગ કર્યો છે, પણ તે સ્વાભાવિક છે નંદિના કાળમાં પ્રાકૃતરૂપ અવાજ પણ પ્રજાતું હતું જેને ઉલલેખ ઉપર કરવામાં આવ્યો છે. ૫ દાના કળમાં વમવાય અને અપાય, એમ બે સંસ્કૃત રૂપાને ઉપગ થયો »વાય રૂપ સર્વપ્રથમ તવામા 8 6 પ્રયોજાયેલું જોવા મળે છે, જ્યારે સર્વાર્થસિ દ્ધવ 397 બરાથનો ઉલેખ થયે છે. પછીના કાળમાં હરિભદ્ર 8 8 માયને ઉપયોગ કર્યા તે જિનદાસગણિ અ દિ કેટલાક આચાર્યોએ 8 9 અવાયને ઉપયોગ કર્યો. જયારે જિનમદ્ર, અકલંક, મલયગિરિ અને યશોવિજયજી આદિ કેટલાક આચાર્યો - 39 0 અને શબ્દને ઉગ કર્યો આથી એમ કહી શકાય કે છેક સુધી બન્ને શબ્દોને ઉપગ ચાલુ રહ્યો છે. અકલંક બને શબ્દોને સમન્વય સાધતાં કહ્યું કે, અપાયમાં ત્યાગાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy