SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ fJloke ગુરુલઘુ [ સ્થૂલદ્રવ્ય ] વૈક્રિય cle_fdpta elàlà Jlle cleart bela [F]13ke eclelove_eja_FUL અવગ્રહયાગ્ય અગ્રહણ યાગ્ય Jain Education International Telle તેજસ color_eleaselle kalkia preke éele foot el≥le exo) અગ્રહણયોગ્ય અગુરુલઘુ [ સૂક્ષ્મદ્રવ્ય ] ભાષા cleopthld અગ્રહણુયાગ્ય Plhle clip_ <h<le hclopæ × અગ્રહણુયાગ્ય મન For Private & Personal Use Only અગ્રહણયેાગ્ય કમ કમ" ગ્રહણુ યોગ્ય આવશ્યક નિયુ* તમાં જણાવ્યા અનુસાર ઔારિકથી તૈજસ સુધીનાં દ્રવ્યો સ્થૂળ અને ગુરુલઘુ છે, જ્યારે ભાષાથી શરૂ થતાં દ્રવ્ય। સૂક્ષ્મ અને અગુરુલ છે.2 જિનભદ્રે કરેલા ઉલ્લેખ અનુસાર નિમ્ન ગતિવાળાં દ્રવ્યો ગુરુ છે, જેમકે પત્થર, ઊધ્વગતિવાળાં લઘુ છે, જેમકે દીપકની જ્યાત, નિમ્ન કે ઊર્ધ્વ નહીં, પરંતુ તિરછી ગતિવાળાં દ્રવ્યો ગુરુલઘુ છે, જેમકે વાયુ. અને ઉક્ત ત્રણમાંથી એક પણ ગતિ ન હોય તેવાં દ્રવ્યો અગુરુલઘુ છે, જેમકે આકાશ. નિશ્ર્ચયનય અનુસાર કાઈ પણ દ્રવ્ય એકાન્ત ગુરુ કે એકાન્ત લઘુ હોતું નથી. આથી દ્રવ્યના એ જ પ્રકારો પડેછે, ગુરુલઘુ અને અગુરુલઘુ. .25 આવશ્યક નિયુ*ક્તિમાં કહેવામાં આવ્યું છે કે, અવધિને પ્રાર્`ભ તેજસ અને ભાષા વણાની વચ્ચે રહેલી અયેાગ્ય વ`ણામાં થાય છે. એને અથ એમ થાય કે અવધિના પ્રારંભ સ્થૂલ દ્રવ્યોના સૂક્ષ્મ પરિણામ તરફથી પરિણનિના અંતિમબિંદુ અને સૂક્ષ્મ દ્રવ્યોના આર બિંદુથી થાય છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, જો અવિષને પ્રાર ંભ ગુરુલઘુ દ્રવ્ય ( વૈજસ અગ્રહણયોગ્ય )માં થાય તે તે અવિધાની પ્રથમ ગુરુલઘુ દ્રવ્ય ( ઔદારિક આદિ)ને જુએ છે, પરંતુ જો વિશુદ્ધિ થાય તો કોઈક અવિજ્ઞાની અગુરુલઘુ દ્રવ્યોને પણ જુએ છે. પણ જો અવધિના પ્રારંભ અગુરુ eclaāopte www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy