SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન 88 એવી શ્વેતામ્બર માન્યતાનું સમથન કર્યુ છે. 8. આ પરિસ્થિતિમાં શ્રુતના પર્યાય, પર્યાયસમાસ આદિ ૨૦ ભેદ અને અવધિના દેશાવિધ, પરમાધિ, સર્વાધિ, એકક્ષેત્ર, અનેક્ષેત્ર આદિ દિગંબરપર પર સંમત જ્ઞાનવિચારણાને ઉલ્લેખ તે ન કરે તે સ્વાભાવિક છે. શ્વેતામ્બર પરંપરામાં પણ અવધિની આ નિયુક્તિ સંમત ૧૪ દ્વારાથી નહિ પરંતુ ન દિસ ંમત આનુગામિક આદિ છ ભેદની વિચારણા કરી છે. અલબત્ત, દેવ87–નારીનુ અવધિપ્રમાણુ, અવધિસ સ્થાન આદિ કેટલીક વિચારણા આ॰ નિયુ*ક્તિ અને જિનભદ્રને અનુસરીને કરી છે. આમ મલયરિ નંદિસૂત્રને વફાદાર રહીને ચાલ્યા છે અને તેમાં ઇન્દ્રિયજન્યજ્ઞપ્તિને પ્રત્યક્ષ માનતા, ચક્ષુને પ્રાપ્યકારી માનતા॰1 તેમ જ શબ્દને આકાશના ગુણુ માનતા ન્યાયવૈશેષિકo મતનુ અને શ્રેત્રને અપ્રાપ્યકારી માનતા બૌદ્ધમતનુ 92 ખંડન, આદિ અન્ય ઉપયોગી વિગતાનું નિરૂપણ કરીને એ વિચારણાને વિશેષ યુક્તિસગત બનાવી છે. શંકરસ્વામીની છાયાણુની કલ્પનાનુ ખ ડન×, ચાંડાલસ્પર્શષની યુક્તિ અને બહુ આદિભેદના મિશ્રિત-અમિશ્રિત॰ આદિ ભેદની ૫ના વગેરે કેટલીક વિગતો મલયગિરિની મૌલિક અભિવ્યક્તિ છે. હરિભદ્રવૃત્તિ અને મલયગિરિવૃત્તિને સાથે વાંચતાં જણાય છે કે મલયગિરિનું નિરૂ પણ ક્યાંય પણ શ ંકા ન રહે તેવું સુસ્પષ્ટ છે. મલયગિરિવ્રુત્તિની આ બધી વિશેષતાઓ છે. 90 મલયગિરિવૃત્તિમાં કેટલાંક સ્થળોએ સાહિત્યિક ગુણુવત્તાવાળા ગદ્યના નમૂના પણ જોવા મળે છે, જેમકે, (૧) તત પક્ષમાથવાથી શિરસિ મહાકવા સહસ્રાવર્ણીवज्रोपनिपातकल्पं पुत्रमाता श्रुत्वा सोत्कम्पहृदया हृदयान्तः प्रविष्टतिर्यक्शल्येव તુણું વસ્તુ પ્રવૃત્તાન્હા સ્વામિત્, મટ્ટામાસ્ય, ન મîષ પુત્રો, ન મે દિનથેન प्रयोजनं, एतस्या एव पुत्रो भवतु गृहस्वामिनी च, अहं पुनरम् पुत्र दूरस्थितापि परगृहेषु दारिद्रयमपि कुर्वती जीवन्तं द्रक्ष्यामि, तावता च कृतकृत्यमात्मानं प्रपरस्ये, પુત્રે વિના પુનઃલ્લુનાવિ સમસ્તોઽવિ મે નાવોમોડસ્તમુયાતિ । નમ પૃ॰ ૧૫૫, ૫૦ ૧૬ (૨) નનુ ત્િ...સમ્ભવ ચ । ૩૦-૧૮૦૪, (૩) સરળસૌ...પર્યાનું 7 1 ૩૯૦૭, (૪) વાિમીરો...માનમન્નાયેતામ્। (૬૨-૧૬) (૫) મૂનિનિમન... મનનામા પર્વતઃ । (૧૦૨-૧૪) (૬) તેવું = વર્તમાના...ધ્રુવસ`ન્તિ ! (૧૦૪-૫) તત: સમૂર્ત...મોળાયો વસૂત્ર । (૧૫૦-૨૧), તસ્ય માર્યા...સસ્તું પ્રવૃત્ત: ! (૧૫ર-૨૧), તંત્ર વિનુયારી...મવૃત્તિષ્ઠતે ! (૧૬૦-૨૨), સૌરો: શ્રેળિપુત્રય... ચિરી વમૂત્ર । (૧૬૬-૧૫), નવટ...નાનુગ્રહ: ! (૧૭૦-૪), ચેતજો... પ્રવિજ્ઞપ્તિ । (૧૭૨-૨૨) વગેરે. યશોવિજયજીએ કરેલા મલયગિરિના નામોલ્લેખ॰8 જૈનાચાર્યોમાં મલયગિરિની પ્રતિષ્ઠાના સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy