SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અતિજ્ઞાન બૌદ્ધદન અનુસર એક જ્ઞાનના છે, તેથી એક જ્ઞાન વડે અનેક અર્થાનું કેગ્મા મતના સ્વીકારથી અનેક દોષો અથની અનુભૂતિ થવા પામે, પરિણામે શકે (૨) મધ્યમા આંગળી લાંબી છે વ્યવહાર સાંભવી શકે નહિ. (૩) સંશય પ્રાપ્ત થાય અને (૪) બે, ત્રણ એવું બૌદ્ધોને ઉક્ત મત સ્વીકાય* નથી. ૧૧૩ વિષય છે અને એક વિષયનુ એક જ્ઞાન ગ્રહણ શકય નથી.476 અકલક કહે છે સંભવે છે : જેમકે (1) સદા એક જ નગર, વન, સેના આદિત્તુ' જ્ઞાન ન થઈ અને કનિષ્ઠિકા ટૂંકી છે એવા સાપેક્ષ ઉભયાથ ગ્રાહી હાવાથી તેને અભાવ બહુસખ્યક જ્ઞાન ન થાય. 477 241201 (૫) વિર (૬) ક્ષિપ્ર : લાંબા સમયે થતુ જ્ઞાન ચિર છે, જ્યારે શીઘ્રતાથી થતુ ક્ષિપ્ર છે. પ્રથમ પ્રકારના જ્ઞાન માટે ચિર-18 અને અક્ષિપ્ર79 એમ બે શબ્દોના ઉપયોગ થયા છે, પણ અભેદ નથી. ક્ષણુભંગવાદી અશ્ચિત્ર પ્રકારને અને ફૂટસ્થ નિત્યવાદી શ્ર્વિત્ર પ્રકારને સ્વીકારતા નથી. વિદ્યાનંદ કહે છે કે ઉકત બન્ને એકાન્તમત યુક્તિસંગત નથી, કારણ કે વસ્તુના ઉત્પત્તિ, સ્થિતિ અતે વિનાશ એમ ત્રણ ધર્મ છે, તેથી ક્ષિપ્ર અને અક્ષિત્ર બન્ને ભેદો યુકિતસ ંગત છે.480 (૭) નિશ્રિત (૮) અનિશ્રિત : પ્રસ્તુત છે ભેદો માટે નિશ્રિત-નિશ્રિત;481 મિશ્રિત-મમિશ્રત અને નિ:સરઅનિઃરત શબ્દો અથ ભેદ પુરઃસર પ્રયેાજાયા છે. નિશ્રિત-નિશ્ચિત :- જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યાં આ પ્રકારનુ સમથન કરે છે. જિનભદ્ર નિશ્રિત અનિશ્રિતનાં એ એ અથટને આપે છે (૧) અન્યલિ`ગની મદદથી થતુ જ્ઞાન 8* નિશ્રિત છે. (જેમકે ધજા ઉપરથી થતુ દેવનુ જ્ઞાન 5, જ્યારે અન્ય લિંગની મદદ સિવાય સ્વરૂપથી થતુ જ્ઞાન અનિશ્રિત છે,486 (જેમકે મેધશબ્દની અપેક્ષા સિવાય થતુ ભેરી શબ્દનું જ્ઞાન). (ર) પરધર્માંથી મિશ્રિત અર્થાત્ વિષય જ્ઞાન નિશ્રિત છે ” જેમકે, ગાયને અશ્વરૂપે જાણવી,488 જ્યારે પરધમ થી અનિશ્રિત જ્ઞાન અનિશ્રિત છે,89 જેમકે, ગાયને ગાયરૂપે જાણવી.49° મલગિરિ જિનભદ્રને અનુસર્યાં છે, જ્યારે યશોવિજયજીએ જિનભદ્રસ`મત પ્રથમ અંનું જ અનુસરણ કર્યુ છે. જિનભદ્રસંમત દ્વિતીય અĆધન અનુસારી અનિશ્રિત અને નિશ્ચિત એક છે. સંભવ છે, આ કારણસર તેમણે ઉક્ત દ્વિતીય અ`ટનનું અનુસરણ નહિ કર્યુ હ્રાય. અલબત્ત જિનભદ્ર પણ નિશ્ચિત પ્રકારને સ્વીકારે છે, સાઁભવ છે કે તેમણે પેાતાના < Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy