SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ૧૯૫ શ્રુતજ્ઞાનને પણ પરાક્ષમતિ કહેવુ ોઇએ, કારણ કે અમુક પરાક્ષ જ્ઞાનને (અનુમાન આદિતે) પરેક્ષમતિમાં અતભૂત કરવાં અને અમુક પરાક્ષજ્ઞાનને (શ્રુતને) મતિભિન્ન ગણવું તે ચેોગ્ય નથી, (૪) જો મતિ..શ્રુતની ભિન્નતાનાં કારણ તરીકે મળ્યા જાતામિ, શ્રુત્વા નામિ એવા અનુભવ મતિ-શ્રુતના ભેદક ધમ ગણાતા હોય તે અનુમાય નામિ, સ્મૃતા જાનામિ એવે અનુભવ અનુમાન, સ્મૃતિ આદિને મતિથી પૃથ સિદ્ધ કરશે. તે અનુમિતિત્વ આદિને મતિનુ વ્યાપ્ય મનાય તેા શબ્દને મતિત્ત્વવ્યાપ્ય કેમ ન કહેવું ? એ પૂર્વ પક્ષી એવે બચાવ કરે કે શ્રુત વખતે મત્યા ન નામિ એવી પ્રતીતિ થાય છે. તેથી મતિ અને શ્રુત ભિન્ન છે, તેા તેને ઉત્તર એ છે કે, જેમ બૈશેષિકાની ન અનુમિનેમિ એવી પ્રતીતિ શબ્દજ્ઞાનની અપેક્ષાએ વિશેષ વિષયક છે, તેમ મળ્યા ન જાનામિ એવી પ્રતીતિ મતિજ્ઞાનમાં વિશેષવિધ્યક છે, તેથી કશી વિસ ંગતિ રહેવા પામતી નથી. (૫) જો એમ કહેવામાં આવે કે, મતિનું કાર્ય નિસગ સમ્યક્ત્વ છે અને શ્રુતનુ` કા` અધિગમસમ્યક્ત્વ છે, તેથી કાય' ભિન્ન હેાવાને લીધે કારણે (મંતિ શ્રુત) પણ ભિન્ન છે. તે! તેનુ સમાધાન એ છે કે અંતે પ્રકારના સમ્યક્ત્વમાં મુખ્ય કારણ તો તદાવરણુને ક્ષાયે પશ્ચમ છે, તેથી કાય”ની ભિન્નતાં કહેવા પામતી નથી. આમ વાસ્તવમાં મતિશ્રુત અભિન્ન છે. છતાં જ્યાં તેને ભિન્ન થ હોય ત્યાં ગામલીવદ ન્યાય સમજવાને છે. એવું અનુમાન અલબત્ત મતિ સિદ્ધસેન દિવાકર પછી પણ અભેદવાદ ચાલુ રહ્યો હશે, વિદ્યાન દે કરેલા અભેદવાદના ખંડનના આધારે કરી શકાય.210 અને શ્રુતમાં સામાન્યની અપેક્ષાએ સાહચય" અને સહસ્થિતિ હોવાથી તેએ કથંચિત્ અભિન્ન છે, જ્યારે વિશેષતી અપેક્ષાએ સાહચય*-સહસ્થિતિ ન હોવાથી તે કથ ચિત ભિન્ન છે, એમ કહીને વિદ્યાનંદે અને માના સમન્વય સાધવાન પ્રયાસ કર્યાં ઢાય તેમ જણાય છે.! Jain Education International 1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy