SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ અનવસ્થિત એકક્ષેત્ર અનેકક્ષેત્ર દેશાધિ પરમાવિધ સર્વાધિ × × Jain Education International X × v X ✔ N √ ~ √ જૈનસ મત જ્ઞાનર્યા √ × For Private & Personal Use Only X × X X X x × × × (૪) ભવપ્રત્યય-ગુણપ્રત્યય : નિયુ*ક્તિ આદિ ચારેય પરંપરામાં મવપ્રત્યય શબ્દ સમાનપણે પ્રયેાજાયા59 છે, જ્યારે ખીન્ન પ્રકાર માટે ક્ષાયોવનિ અને શુળપ્રત્યય એમ એ શબ્દો પ્રયોજાયા છેઃ જેમકે નિયુ*ક્તિ અને તત્ત્વાથ માં ક્ષાયેાપમિક શબ્દ, પદ્ભ`ડાગમમાં ગુણપ્રત્યય શબ્દ અને ન ંદિમાં બન્ને શબ્દના ઉપયોગ થયે છે. * ભવપ્રત્યય : નંદિ, ષટ્ખંડાગમ અને તત્ત્વાર્થ' અનુસાર ભવપ્રત્યયજ્ઞાન ધ્રુવે અને નારકોને જ હોય છે, મનુષ્ય-તિય ચેાને હોતુ નથી. 1 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે,દેવા અને નારકોને પણ અધ માટે સમ્યક્દષ્ટિવાળા હાવુ અનિવાય' છે, કારણ કે જો તેએ મિથ્યાદષ્ટિવાળા હોય તે તેને વિભગજ્ઞાન હોય છે, અવધિ નહિ.62 ધવલા ટીકાકારના મતે ભવતા અથ" પર્યાપ્તભવ છે, કારણ કે દેવે અને નારકને અપર્યાપ્ત અવસ્થામાં ભવપ્રત્યય થતું નથી.૩ પૂજ્યપાદ પ્રત્યય શબ્દના કારણ અને નિમિત્ત અથ આપે છે. 4 મલયગિરિ એકલ કેસ મત જ્ઞાન, શપથ અને હેતુ અથ આપે છે,ઝ ઉપરાંત તે વિશ્વાસ અને નિશ્ચય અથ* પણ આપે છે.” અહી નિમિત્તપરક અથ અભિપ્રેત છે.67 જે અવધિની પ્રાપ્તિમાં ભવ નિમિત્તુકારણ છે, તેને ભવપ્રત્યય કહે છે. 8 અકલ ક કહે છે કે, અવધિની પ્રાપ્તિમાં ભવ ખાદ્ય કારણ છે, જ્યારે ક્ષયાપશ્ચમ અંતર ંગ કારણ છે.છ જિનભદ્ર આદિને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, ક્ષયેાપશમ અંતર્ગ કારણ હાવા છતાં તેને ભવપ્રત્યય એટલા માટે કહ્યુ છે કે, જેમ પક્ષીઓને જન્મથી જ આકારાગમનની શક્તિ હોય છે, તેમ દેવ અને નારકોને જન્મથી જ અવધિજ્ઞાનાવરણને ક્ષયેપશમ અતાયાસે થઈ જાય છે. આ માટે તેઓને તપ કે શિક્ષણની જરૂર નથી.' એવી ઉમાસ્વાતિએ કરેલી સ્પષ્ટતાના સંદર્ભમાં www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy