SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન પૂર્વાચાર્યોને અનુસરીને મલયગિરિ કહે છે કે, ઉપર્યુક્ત ત્રણ વર્ગીકરણમાં નિરૂપાયેલી સંજ્ઞા ઉત્તરોતર વિશુદ્ધ-વિશુદ્ધત્તર હોવાના કારણે પ્રથમ હેતુવાદનું નિરૂપણું થવું જોઈતું હતું, પરંતુ નંદિમાં કાલિકવાદનું નિરૂપણું પ્રથમ થયેલું છે. તેનું કારણ એ છે કે, સૂત્રમાં સંજ્ઞી--અસંજ્ઞીની સમજૂતી કાલિકવાદ અનુસાર આપવામાં આવી છે, જ્યારે દષ્ટિવાદનું નિરૂપણ છેલ્લે રાખવાનું કારણ એ છે કે, તે ત્રણેયમાં પ્રધાન છે.11(ક) નંદિપર પસંમત વિચારણને નીચેના કેપ્ટક દ્વારા સમજાવી શકાય. વાદ | સત્તાને અર્થ સંશા ! અસરી | સંસાતીત હેતુવાદ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને | દિઇન્દ્રિયથી મત, મૂછિત અને . અનિષ્ટમાં નિવૃત્તિની | પંચેન્દ્રિય | પૃથ્વી આદિ એકેન્દ્રિય – શક્તિ જી . દીર્ધકાલિકી વર્તમાનકાળ ઉપરાંત ગર્ભવ્યુત - | સ મૂર્ણિમ પંચેન્દ્રિ સુદીઘ ભૂતભવિષ્ય. | ક્રાન્તિક પુરુષ, | યથી એકેન્દ્રિય કાલીન પર્યાલોચન | પપાતિક | સુધીના છો. (મતિજ્ઞાન) | દેવ અને નારક| સર્વ મિથ્યાદષ્ટિ | કેવલી દષ્ટિવાદભૂતકાલિક સ્મરણ/કેવલી સિવાયના જીવો. અને ભવિષ્યકાલિક | સમ્યક્દષ્ટિચિંતનયુક્ત સમ્યફ | જ્ઞાન, તત્ત્વાર્થ પરંપરા - તત્ત્વાથ પરંપરામાં સંજ્ઞી અસંસી શ્રુતને ઉલ્લેખ નથી, પરંતુ સંજ્ઞીની-વિચારણું છે. ઉમાસ્વાતિ સમનરક જીવોને સંજ્ઞી તરીકે અને અમનસ્ક જીને અસંશી તરીકે ઓળખાવે છે યશોવિજયજી તેઓને અનુસરે છે. ઉમાસ્વાતિ સંજ્ઞાને અર્થે દહા-અપ હ યુક્ત, ગુણદોષની વિચારણું કરતી સંપ્રધારણ સંજ્ઞા કરે છે અને સર્વ નારક, દેવ અને કેટલાક ગર્ભવ્યુત્ક્રાત મનુષ્ય અને તિયને સંજ્ઞી તરીકે ઓળખાવે છે.112 આથી પ્રસ્તુત વિચારણા નંદિસંમત કાલિકવાદ વિચારણું સાથે સામ્ય ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy