Book Title: Bhaktamar Stotra Sarth
Author(s): Subodhvijay
Publisher: Mahesh Sundarlal Kapadia
Catalog link: https://jainqq.org/explore/006078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ COD=0240560-0 સાથે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય ભાનુચંદ્રસૂરીશ્વરેભ્યો નમો નમઃ શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ અને શ્રી ૠષિમંડલ સ્તોત્ર નાનું અને મોટું અર્થ સહિત તેમજ ફૂલગુંથણી પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય રત્ન પન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજના સદુપદેશથી -: પ્રકાશક : ડૉ. મહેશ સુંદરલાલ કાપડીયા ‘સુંદરમ’ એ.વી.કોમ્પલેક્ષ,પાલડી અમદાવાદ - આવૃત્તિ ૭ જી પ્રત ઃ ૫૦૦ વીર સં. ૨૦૫૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ કોમ્યુટરાઈઝડ઼ કંમ્પોઝીંગ તથા પ્રિન્ટીંગ કુમકુમ ગ્રાફિક્સ બેઝમેન્ટ,કર્ણાવટી લેટ, દક્ષિણી સોસાયટી,મણીનગર, અમદાવાદ, ફોન: પી.પી. ૨૧ ૧૧ ૩૭૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બોલ સાતમી આવૃત્તિ વેળાએ.... પરમ ઉપકારી મહાપુરૂષોએ ભવ્ય જીવોના કલ્યાણ માટે અનેક માર્ગો બતાવ્યા છે. તેમજ જૈન ધર્મના યશોગાન અન્ય ધર્મીઓને હેરત પમાડે તેવા સતી સ્ત્રીઓ તથા મહાપુરૂષોએ અનેક રીતે વર્ણવ્યા છે. તેવો જ આ પણ એક પ્રસંગ બનેલ છે. જેમાં રાજાએ હાથપગમાં લોખંડની બેડીઓ પહેરાવી અંધારા ઓરડામાં કોઈ જઈ ન શકે તેવા કારાગ્રહ જેવા સ્થાનમાં જૈન ધર્મની કસોટી કરવા પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારજશ્રીને રાખ્યા. પરંતુ તેઓ શ્રી એવા સ્થાનમાં રહીને એક જ ચિત્તથી પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ તરીકે આ ભક્તામર સ્ત્રોત્રની રચના કરી બેડીઓ તોડી બહાર આવ્યા. આ સ્ત્રોત્રની દરેક ગાથાઓ મંત્ર ગર્ભિત હોવાથી ધણા ભવ્ય જીવોને લાભો થયા છે. તેવા કથાઓના પ્રસંગો પણ આ પુસ્તક માં છે. તો દરેક ભવ્ય જીવો આનો અનેક રીતે લાભ લે તે હેતુથી પરમ પૂજ્ય પરમોપકારી આચાર્ય દેવેશ વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બીજા ભાઈઓને ઉપદેશ આપી ભક્તામર સ્ત્રોત્રની સાથે ૠષિમંડલ સ્તોત્ર નાનું તથા મોટું અર્થ સહિત છપાવવાની પ્રેરણા કરી અને એજ રીતે આ પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પડી. ત્યારબાદ હવે સ્વ.પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજના સદુપદેશથી આ Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની સાતમી આવૃત્તિ બહાર પાડીએ છીએ. આ નવી આવૃત્તિમાં શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી નવીન ફૂલગુંથણીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં કલ્યાણ મંદિર અને ભક્તામર સ્તોત્રનો સમન્વય કરવામાં આવ્યો છે. આ બંને સ્તોત્રના સમન્વયને ફૂલગુંથણી નામ આપવામાં આવ્યું છે. તેને રોજ ગણવાથી દરેક પ્રકારના માનસિક ઉદવેગ તથા અશાંતિ અને દરેક પ્રકારના ઉપસર્ગો દૂર થાય છે. ઉપરોક્ત ફૂલગુંથણી આચાર્ય મહારાજ સાહેબશ્રી વિજય ભાનચંદ્રસૂરીશ્વરજી - શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે. તેની ઓરીજલન પ્રતો સાથે ગુજરાતીમાં પણ ફૂલગુંથણી આપેલી છે. જેથી વાંચકોને વાંચવામાં સરળતા રહે. - ઉપરોક્ત સ્તોત્ર તેમજ ઋષિમંડલ અંગે શુધ્ધિ, મુફ આદિ જોવામાં તેમજ દરેક રીતે શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબે સંપૂર્ણ સહાનુભૂતિ આપી છે. તેથી આ સ્થળે તે મહાઉપકારીનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. મતિ મંદતાના કારણે કોઈ ત્રુટી રહેવા પામી હોય તો વાંચક તે સુધારી ને વાંચે તેમજ તે ભૂલ જણાવવાની કૃપા કરે તો આગામી આઠમી આવૃત્તિમાં ફેરફાર કરી શકાય. પ્રકાશક. Page #6 -------------------------------------------------------------------------- ________________ | અનુક્રમણિકા નંબર વિષય પેજનંબર ૧. ગુરૂસ્થાપના ૨. શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરૂષનું પ્રભાતિયું ૩. શ્રી ભકતામર સ્તોત્રની ઉત્પતિનું કારણ શ્રી ૧૦૮ પાર્શ્વનાથનો છંદ ૫. દિવસ રાત્રીનાં પચ્ચખાણો ૨૨ થી ૨૪ ૬. ભક્તામર મહાપૂજન ૭. ભક્તામર સ્તોત્ર સાથે ૮. શ્રી ભક્તામર સ્તોત્રના ગુજરાતી બ્લોક ૧૧૬ ૯. પુન્ય પ્રકાશનું સ્તવન ૧૨૭ ૧૦. મહાપ્રભાવિક નવસ્મરણ ૧૩૫ ૧૧. ઋષિમંડલ અંગે બે બોલ, ન્યાસ કેમ કરવો? ૧૬૬ ૧૨. શ્રી લધુ ઋષિમંડલ સ્તોત્ર ૧૭૨ ૧૩. શ્રી બૃહદ્ ઋષિમંડલ સ્તોત્ર સાથે ૧૮૧ ૧૪. શ્રી યંત્ર બનાવવા સંબંધી વિવરણ ૧૫ શ્રી ઋષિમંડલ નાનું ગણવું કે મોટું ૨૦૯ ૧૬. શ્રી ઋષિમંડલ અંગે વિચારણા ૨૧૨ ૧૭ શ્રી ઋષિમંડલ ગણવાની રીત ૨૧૩ ૧૮ શાસ્ત્ર આધારે નવગ્રહનો ઈલાજ ૨૧૮ ૧૯ શ્રી નવગ્રહ સ્થાપનાના મંત્રો અને યંત્રો ૨૦૮ ૨ ૧૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ગ્રહ શાંતિ પદ્માવતી આરાધના ૨૧ ૨૨ અંબિકા દેવી મંત્ર યુક્તાષ્ટાક સ્તોત્ર ૨૩ ઋષિમંડલની સ્તુતિ ૨૪ અંબિકા સ્તોત્ર ૨૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૨૬ ફૂલગુંથણી (ઓરીજનલ) ૨૭ ફૂલગુંથણી (અનુવાદ) ૨૧૯ ૨૨૦ ૨૨૩ ૨૨૫ ૨૨૭ ૨૨૭ ૨૨૮ ૨૫૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ . ની THE TE : યાદી * * શ્રી શત્રુંજય તીર્થાધિરાજ શ્રી ગઢષભદેવસ્વામી Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૭૭૫૭૭૧ ૭૭૭૭-૭૦૭૭૭૭ ૭૭૭૭-૭૦૭૭૭ ૭૯ પ. પૂ. આચાર્ય દેવશ્રી ભાનુચદ્ર સૂરીશ્વરજી મ. સાહેબ જન્મ : વિ. સં. ૧૯૭૦ કા. સુ. ૧૧ દીક્ષા : વિ. સં. ૧૯૮૮ કા, વ, ૨ આચાયપદ : સંવત ૨૦૨૮ દ્વિતિય વૈ. સુ. ૬, સ્વર્ગવાસ : સંવત ૨૦૭ દ્વિતિય વ, વ. ૧૪ 6૭૭૭૭૭૭-૭૮ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ SCE STREET BOSSETS STSTSS S SSS SSC પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ભાનુચંદ્રસુરીશ્રવરજી મ.સા.નું સંક્ષિપ્ત જીવનચરિત્ર a Easte ane e eee eee ee eeee eee eee ela જન્મદિનઃ વિ.સં. 1970 કા.સુ.11 સ્વર્ગારોહણદિન - વિ.સં. 2047 .વદ 14 સૌરાષ્ટ્રની સાધુસંતોની ભૂમી પર ભાવવાહી ભાવનગર શહેર છે, તેમાં જૈન-જૈનેતરોની પચરંગી વસ્તી છે. અહીં એક ધર્મનિષ્ઠ દંપતી રહે. ઉમિયાશંકર અને ગિરીજાબહેન. ઉમિયાશંકર બંદર પર ધંધો કરે; પણ નસીબજોગે તેમને ભાવનગર છોડી પરદેશ જવું પડ્યું; ગિરીજાબહેન પિયર પાલીતાણા આવ્યા ત્યાં તેમને સં. 1970 ના કારતક સુદ 11 - દેવઉઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે સાત ગુજરાતી ધોરણનો અભ્યાસ કર્યો, પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. ત્યાં શામળાજીની પોળના વકીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પોળના ઉપાશ્રયે જતાં. તેની સાથે દુર્ગાશંકર પણ જતાં ત્યાં તે વખતે પ.પૂ. શાંતમૂર્તિ આ. શ્રી. વિજય નીતિસૂરીશ્વરજી મ.સા. બિરાજમાન હતા. તેઓ શ્રી દુર્ગાશંકરના લલાટના લેખ માપી ગયા. ધીમે ધીમે પં. શ્રી. દાનવિજયજી મ.સા. અને અન્ય મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ કરતાં દુર્ગાશંકર પૂ. શ્રી તિલકવિજયજી મ. સા. સાથે વિહાર કરતાં લુણાવડા આવ્યા. દરમ્યાન દુર્ગાશંકરની દીક્ષા લેવાની ભાવના દઢ થઈ ગઈ હતી. લુણાવડા સંઘની વિનંતી થઈ અને સં. 1987 ના પ્રથમ અષાઢ બીજના શુભ દિને પ.પૂ.શ્રી શાંતિવિજયજી મ.સા.ના વરદ્દ હસ્તે દીક્ષા થઈ. દુર્ગાશંકરને મુનિ શ્રી ભાનુવિજયજી નામે પં. તિલકવિજયજી Page #13 -------------------------------------------------------------------------- ________________ મ.સા.ના શિષ્ય તરીકે જાહેર કર્યા. આસો માસમાં વડી દીક્ષાના જોગ કરાવી, સં. 1988 ના કા.વ.2 ના દિને વડી દીક્ષા આપી. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનયવિવેકસહ વિદ્યાભ્યાસ વધાર્યો. ગુરુદેવ સાથે કપડવંજ, અમદાવાદ, વઢવાણ, લુણાવડા આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. 1995 નું લુણાવડાનું ચોમાસુ પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. અને પ.પૂ. શ્રી તિલકવિજયજી મ.સા. ની નિશ્રામાં કર્યું. આ ચોમાસા દરમ્યાન કલ્પસૂત્રના, નંદીસૂત્રના, અનુયોગદ્વારના અને દશ પયનાસૂત્રના જોગ કર્યા. સ 1996 ના અમદાવાદના ચોમાસા દરમ્યાન પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. તેઓશ્રીને મહાનિશીધસૂત્રના જોગ કરાવ્યા. સં.1997 નાસિપોર ગામના ચાતુર્માસ વખતેદાદાગુરુ શ્રી દાનવિજયજી મ. ની નિશ્રામાં સૂયગડાંગસૂત્ર, ઠાણાંગસૂત્ર, તથા સમવાયાંગસૂત્રના જોગ કર્યા. પૂજ્યશ્રીને સં. 1999 ના કા.વ. ૨ કપડવંજ મુકામે ગણિપદ આપવામાં આવ્યું. અને વિ.સં. 11 ના દિવસે અમદાવાદડહેલાના ઉપાશ્રયે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારબાદ પૂ. પંન્યાસજીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રભાવના કરતા કરતા સુરત, સુરતથી મારવાડ અને મારવાડથી સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વિહાર કરતા રહ્યા. સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, પાલિતાણા આદિ સ્થળોએ વિહાર કર્યો. અનેક સ્થળોએ ઉપધાન તપાદિ આરાધના અને ઉદ્યાપનના મહોત્સવો ઉજવાયા. અનેક ભવ્યાત્માઓએ પ્રવજ્યા અંગીકાર કરી. અનેક ભાવિકો સાથે ગિરનાર, પાલિતાણા, તારંગા આદિ તાર્થરાજોના છરી પાલિત સંઘો કાઢવામાં આવ્યા. ગુજરાતમા પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરોમાં વિસ્તારમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ ધર્મપ્રભાવનાના અનેક કાર્યો કર્યા. સં.2028માં અમદાવાદ શ્રી વીરવિજયજી મ. ના ઉપાશ્રયે પધાર્યા ત્યારે શ્રીસંઘની વારંવારની વિનંતીને માન આપી, દ્વિતીય વૈ. સુ. ને દિવસે પૂ.પં શ્રી કીર્તિમુનિ મ. ના વરદ્ હસ્તે આચાર્યપદથી અલંકૃત બની આચાર્યભાનુચંદ્રસૂરિશ્વરજી મ. સા. તરીકે જાહેર થયા. * Page #14 -------------------------------------------------------------------------- ________________ જી તેઓશ્રી આર્ધી સદી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન અનેકાનેક ધર્મકાર્યો કરતા રહ્યા છે. સં. 2030 માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટોરીયમનું મકાન બનાવરાવી - સાધુ- સાધ્વી મહારાજોને સ્વાસ્થ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળોએ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ આદીના ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયા છે. પૂજ્યશ્રીની પવિત્ર વાણીથી આ સેનેટોરીયમ ટ્રસ્ટના સંકુલમાં નાનકડું સુંદર, મનોહર પાયાથી શિખર સુધી શુદ્ધ સફેદ આરસનું મહાપ્રભાવી શ્રી અજીતનાથ - ભીજભંજન પાર્શ્વ-પદ્માવતી જિનમંદિર પણ નિર્માણ થયેલ છે. તેની ખનનવિધિ 28-8-85 દ્વિ. શ્રા.સુ. 13 બુધવારના શુભમુહુતૅ ઉત્સાહપૂર્વક થયેલ હતી તથા સં. 2042 વૈ. વદ 5 બુધવારના રોજ શુભમુહુર્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ધામધૂમપૂર્વક થયેલ. દર વર્ષે સારી એવી રકમ દેવદ્રવ્યમાં - ભોજનશાળામાં વૈયાવચ્ચ ખાતે જીવદયા - સાધારણ ખાતે વપરાવવા માટે પ્રેરક થતા. છેલ્લે જીનાલયની પાંચમી વર્ષગાંઠ ઉજવી સં. 2047 દ્વિતિય વૈ.વ. 14 ના રોજ અરિહંતસ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના જીવનકાર્યો સદૈવ ચિરસ્મરણીય બની રહેશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ Regense se aage age gets પરમ પૂજ્ય સુબોધવિજયજી મહારાજ સાહેબની જીવન ઝરમર SR SERB SERB SES *** S SKERS BÉR BRAS SHERS SE આજે આ પુસ્તકની સાતમી આવૃત્તિ બહાર પાડતી વખતે પ.પૂ. શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબની જીવન ઝરમર આલેખનનું કાર્ય અમારા હસ્તકે આવેલું છે જે અમારા અહોભાગ્ય છે. આ મહાન પુરુષનો જન્મ ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લાના રામપરા (આમોદરા)માં પિતાજી પટેલ કોદરભાઈ અમીચંદભાઈ ને ત્યાં તા. ૧૨-૧૨-૧૫ ના રોજ થયો હતો. તેમના માતાજીનું નામ ગંગાબાઈ હતું અને આપણા મહારાજ સાહેબનું સંસારી નામ શીવાભાઈ હતું. પિતાજી કોદરભાઈ તેમજ માતા ગંગાબાઈએ નાનપણથી જ સારાસંસ્કારોનું સિંચન કરેલ તેમજ બંનેના ધાર્મિક તેમજ પરોપકારી બનવાની ટેવ ગળથુથીમાંથી જ શીવાભાઈમાં ઉતરી હતી. મૂળ પોતાના ધંધો ખેતીનો. ઘણી જમીનો હતી અને પાસે ખેડૂઓ પણ ધણાં તેથી ખાધેપીધે ધણાં સુખી. તેમને ભણીને નોકરી વિ. કરવાની જરાપણ જરૂર નહીં અને એ વખતે તો ભણતરની એવી કોઈ કિંમત નહોતી છતાં કોદરભાઈએ શીવાભાઈને ફાઈનલ સુધી ભણાવ્યા. એ વખતમાં આજની જેમ સ્કૂલોની સગવડ નહોતી. એ વખતનું ભણવાનું ઘણું કષ્ટદાયક હતું. સાત ચોપડી ભણી રહેવા માટે શીવાભાઈને ત્રણ ગામો રામપુરા-નનાનપુરા-સોમાસદમાં વારાફરતી રહીને ભણવું પડ્યું છતાં પોતાની ભણવાની જીદ ને કારણે શીવાભાઈએ એ ભણતર પૂરુ કર્યું. ત્યારબાદ ભણતર ની સાથે શીવાભાઈને પોતાનો બાપીકો ધંધો Page #16 -------------------------------------------------------------------------- ________________ ܟ ૭૭ ૭૭ ૭0 % ૭૭ ૭૭. *? પ. પૂ. પન્યાસ શ્રી સુબાધ વિજયજી મહારાજ સાહેબ જન્મ : સ. ૧૯૭૮ ફાગણ સુદ-૫ તા. ૧૨-૧૨-૧૫ દીક્ષા : સંવત ૧૯૯૪ મહા સુદ-૨ ગણિપદ : સંવત ૨૦૧૦ મા. સુ ર પન્યાસપ્રદ : સંવત ૨૦૧૦ માગસર સુદ ૩ ૭૭૭૭0 ૭૭ ૭૭ ૭૭૭ ૭૭ ૭૪ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ ખેડૂઓ પાસે કામ લેવાનો યોગ્ય નહોતો લાગતો અને હંમેશા સુધારકનીતિ ધરાવતા શીવાભાઈએ અમદાવાદમાં ત્રણ માસ સરકારી નોકરી કરી.અને આમ તેઓએ અમદાવાદ જ રહેવાનું મુનાસીબ ગયું.વખત જતાં તેઓએ અમદાવાદ હાજાપટેલની પોળમાં શેઠશ્રી પરસોત્તમદાસને ત્યાં નોકરીએ રહ્યા. અહીંથી જ તેમનો જીવનરાહબદલાવાનો શરૂ થયો. કારણકે શેઠ પરસોત્તમદાસ ચુસ્ત જૈન હતા. તથા તેમને ત્યાં જ ઘર દેરાસર હતું. રોજબરોજ અનેક સાધુ-સાધ્વીઓના સંપર્કમાં રહેવાનું તેમના માટે સામાન્ય હતું. હવે શીવાભાઈને અહીંનોકરી મળવાથી તેઓ પણ ધીરે ધીરે જૈન ઘર્મનું મહત્વ સમજતાં ગયાં અને ધીરેધીરે પૂજાસેવા તેમજ સાધુ-સાધ્વીઓની સેવા તેઓ પણ કરવા લાગ્યા. આ પ્રમાણે લગભગ ચાર-પાંચ વર્ષ ચાલ્યું. ત્યારબાદ એકવખત સંવત ૧૯૯૩ માં ચોમાસુ કરવાઅમદાવાદ ડહેલાના ઉપાશ્રયે પ.પૂ. આચાર્ય શ્રી તિલકવિજયજી મહારાજસાહેબ તેમના શિષ્ય શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ સાથે પધાર્યા. - શેઠ પરસોત્તમદાસની સાથે સાથે શીવાભાઈ એ પણ ગુરુજી ની સંપૂર્ણ સેવાસ્વીકારી લીધી હતી. આમ ચોમાસા દરમ્યાન ગુરુજીના વધુ સંસર્ગમાં આવતાં શીવાભાઈને સંસારની અસરતા સમજાઈ ગઈ. મુળ સ્વભાવ ધાર્મિકતથા જૈન ધર્મના સંસ્કાર શેઠ દ્વારા સારા એવા એમનામાં પડ્યા હતા. તેમાં આચાર્ય મહારાજ સાહેબે કાચા હીરા રૂપી શીવાભાઈને સંસારની અસારતા સમજાવી, જેના પરિણામરૂપ શીવાભાઈને સંસાર ત્યાગવાની તેમજ જૈન ઘર્મમાં દીક્ષા લઈને તેમાં વધુ ઉંડા ઉતરવાની ઈચ્છા વ્યકત કરી. આમ સંવત ૧૯૯૪ના મહાસુદ બીજના રોજ તેમને શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનાવાયા અને તેમનું સાઘુ Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવનનું નવું નામ શ્રી સુબોધવિજયજી રાખવામાં આવ્યું. આમ હવે સુબોધવિજયજી મહારાજ સાહેબ શ્રી ભાનુવિજયજી મહારાજસાહેબના શિષ્ય તરીકે તેમની સાથે ગુરુસેવામાં રહેવા લાગ્યા. અને લગભગગણમાસ બાદ વિહાર કરતાં કરતાં તેઓ શ્રી સુબોધવિજય મહારાજ સાહેબની વડી દીક્ષા અંગે આશીર્વાદ લેવા તેમના ગુરુજી શ્રી તિલકવિજયજી મહારાજ સાહેબની આશા લઈ શેત્રુંજય પધાર્યા. ત્યાં દાદાની જાત્રા કરી અમદાવાદ ડહેલાના ઉપાશ્રયે પ.પૂ. આચાર્યદેવ શ્રી દેવવિજય હર્ષસુરીશ્વરજી મહારાજ પાસે સંવત ૧૯૯૪ ના વૈશાખ વદ ૧૦ ના રોજ મુનિશ્રી સુબોધવિજયજી મહારાજની વડી દીક્ષા થઈ. મુળ જૈન ધર્મના ઈતિહાસમાં અતિશય રસ વૃત્તિ ધરાવતા શ્રીસુબોધવિજયજી મહારાજ સાહેબને વારંવાર અનેક ગુરુજીઓના સંપર્કમાં આવતા તેમજ અનેક સંદર્ભ ગ્રંથોનું સેવન કરવાથી તેમના જ્ઞાનમાં ધણો વધારો થયો. સાથે સાથે તેમના ગુરુજી ની લગભગ લગોલગ રહીને તેઓએ વિહાર તેમજ ચોમાસા દરમ્યાન ઉત્તરાધ્યયનસૂત્રતથા આચારાંગસૂત્રો જોગ વહન કર્યા. એ પછીના વર્ષોમાં કલ્પસૂત્રના,નંદિસૂત્રોના,જીવવિચાર, નવતત્વ, લઘુસંઘાણી, તથા ક્ષેત્રસમાજ, તત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ વિ. વિકટ સૂત્રોનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે ગુરુજી ની સાથેજ સંસ્કૃતમાં પણ માર્ગોપદેશીકા તથા મંદિરાપ્રવેશીકા ભાગ -૨, સિધ્ધાંત ચંદ્રીકા - વ્યાકરણ - છંદો તેમજ કાવ્યો ઉપરાંત રઘુવંશ આદી પાંચ મહાકાવ્યોનું અધ્યયન કર્યું.આમને આમ શ્રી સુબોઘવિજયજી નું જ્ઞાન ઘણું વધી ગયું. ત્યારબાદ તેમણે ૪૫ આગમોના જોગ પણ કરાવ્યા જેના કારણે સંવત ૨૦૧૦ માગસર સુદ બીજના દિવસે તેમણે ગણી પદ પ્રાપ્ત કર્યું અને માગસર સુદ ત્રીજના દિવસે તેમણે પન્યાસપદ પ્રાપ્ત કર્યું. હવે Page #20 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબનું પ્રાચીન ગ્રંથો વિ.માં જ્ઞાન ખૂબ જ સારું થઈ ગયું હતું. જેનો લાભ તેઓ વારંવાર અનેક જગ્યાએ આપતા હતા. અને હવે તેઓ ગુરુસેવા ઉપરાંત વધારે ધ્યાન સાધુ-સાધ્વીઓના વિહાર દરમ્યાન માંદગી-વૈયાવચ્ચ વગેરે ની વ્યવસ્થામાં આપવા લાગ્યા. " આમ વર્ષો સુધી વિહાર કર્યા બાદ સંવત ૨૦૨૯-૩૦માં અમદાવાદમાં માદલપુર ગામ, એલિસબ્રીજ , ટાઉનહોલ પાસે સાધુસાધ્વીઓના વૈયાવચ્ચ ન પામી શકવાના તથા તેમની તબિયતના કારણે શાંતિપૂર્વક ધર્મ આરાધ્યન કરી શકે તે હેતુથી ઉપદેશ દ્વારા ગુરુજીએ શ્રી ભાનુપ્રભાસેનેટોરીયમ કરાવ્યું. જે આજે પણ અહીં પૂજ્ય સાધુ-સાધ્વીઓ દર્દના કારણે તંદુરસ્તી મેળવવા તેમજ શાંતિ મેળવવા આ મકાનનો ઉપયોગ કરે છે. વખત જતાં તેઓ એ પણ સંઘની વિનંતી માન્ય રાખીને તેમજ ગુરજીની તબિયતને લીધે પણ સેનેટોરીયમમાં કાયમી લાભ લેવાનો રાખ્યો. અહીં રહીને તેમનો મુખ્ય હેતુ તો ગુરુજીની સેવા કરવાનો જ હતો. પણ એ સાથે તેમણે સેનીટોરીયમની પ્રવૃત્તિમાં ઘણો અગત્યનો ફાળો આપ્યો છે. આજે તો આ સેનીટોરીયમ દ્વારા જૈનોના દરેક ક્ષેત્રોમાં તથા દરેક કાર્યોમાં યથાશકિત ફાળો આપે છે. ઉપરાંત અહીંથી જૈન મહારાજ સાહેબો ઉપરાંત કોઈપણ જૈન ભાઈ બહેનને હોસ્પિટલમાં દાખલ કરાવવા હોય, આર્થિક મદદ મેળવવી હોય, કોઈ વિદ્યાર્થીને . મહાવીર જૈન વિદ્યાલયમાં એડમીશન લેવું હોય કે કોઈ છ'રી પાલીત સંઘને રસ્તામાં રસોડું વિ.નો લાભ લેવો હોય, ઉપરાંત રસ્તામાં સાધુઓના વૈયાવચ્ચ વિ. દરેકની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરોકત યોજનાનો લાભ કોઈપણ જૈન વ્યક્તિ શ્રી ભાનુપ્રભા જૈન સેનીટોરીયમ, માદલપુર, એલિસબ્રીજ,ટાઉનહોલ ખાતે થી મેળવી શકે છે. ગુરુજીના સંવત ૨૦૪૭માં કાળધર્મ પામ્યા બાદ માત્ર ૨ વર્ષના Page #21 -------------------------------------------------------------------------- ________________ ટૂંકાગાળામાં જ સંવત ૨૦૪૯ને વૈશાખ વદ ૪ને રવિવારે મહારાજ સાહેબે ગુરુમંદિરનું નિર્માણ કરાવ્યું. - આ ઉપરાંત શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબે તેમનો જ્ઞાનભંડાર પણ ખુલ્લો મુકેલ છે. તેમની પાસે અતિપ્રાચિન હસ્તલિખિત ગ્રંથોનો સમુહ છે તેમજ તેટલું જ તેમનું પોતાનું સંશોધન તેમજ જ્ઞાન છે જેનો લાભ આજસુધી અનેક સાધુ મહારાજ તથા મેસર્સ સારાભાઈ મણીલાલ નવાબ જેવા અનેક પ્રકાશકો ગુજરાતભરમાં થી તેમની સલાહ સ્વીકારે છે. તેમના સંશોધનના પરિણામરૂપ તેઓએ ગૌત્તમસ્વામી મહાપૂજન પર ઘણું સારું અને ઊંડું સંશોધન કરી “શ્રી ગૌત્તમસ્વામી મહાપૂજન” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જેનું વિમોચન વિ.સં. ૨૦૫૧માં કરવામાં આવ્યું. ઘણી વાર સંદેશમાં કટારલેખક શ્રી ઘીરેન્દ્રજાની પણ તેમના અંગે તથા તેમની સલાહ મુજબ લેખો લખે છે. તેમને પોતે પણ અનેક ચોપડી ઉપદેશથી છપાવડાવી છે જેમાંની એક આ ભક્તામર સ્ત્રોત છે. અને તેની સાતમી આવૃત્તિ તેની સફળતાની નિશાની છે. આ પુસ્તકમાં તેમના પ્રાચીન હસ્તલિખીત પ્રતોમાં ની એક ફુલગુંથણી નો સમાવેશ કરેલ છે. આમ મહારાજ સાહેબ વિશે ઘણું લખવાનું હજું બાકી રહી જાય છે જે સ્થળ સંકોચને કારણે ફરી કોઈ વાર વિસ્તારથી લખીશું. હાલમાં ૮૨ વર્ષની જૈફવયે પણ બિસ્કુલ સારી તંદુરસ્તી ધરાવતા આ પૂજ્ય મહારાજસાહેબ તેમના સંશોધન કાર્ય તેમજ સેનેટોરીયમની પ્રવૃત્તિમાં એટલા જ વ્યસ્ત છે. આશા છે આજ રીતે પૂ. પન્યાસ શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબ તેમના જ્ઞાન અને અનુભવોનું સિંચન આપણામાં હરહંમેશ કરતા રહે એજ અભ્યર્થના...' પ્રકાશક Page #22 --------------------------------------------------------------------------  Page #23 -------------------------------------------------------------------------- ________________ ܢ ܢܢܢ ܐܟܗܢ ܘܟܗܟܕܘܟ ܘܟ ܘܟܬܕ સ્વ. શ્રી સુંદરલાલ અંબાલાલ કાપડીયા i-Lo- ܳܘ : r8 © ܢܘܢ ܢ &q'ql : dl ܳ &-H-Leܐ સ્વ. શ્રીમતી કમળાબેન સુદરલાલ કાપડીયા rR : dl -o aqol'ql : d: 1-4-184 92 2222NNONONG JONOWONG Page #24 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ: સ્વ. શ્રી સુંદરલાલ અંબાલાલ કાપડીઆ. જન્મ તા.28-11-1905 જન્મસ્થળ: ખંભાત શિક્ષણ. બી. એ. ઓનર્સ. સ્વર્ગવાસ: 6-5-1984 વૈશાખ સુદ 5 આપે, ન્યુ હાઈસ્કુલ માંથી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, સમાજશાસ્ત્ર ગણિત વિ. વિષયોમાં પારંગત તેમજ જ્ઞાનનો અખૂટ ભંડાર હતા. નલિન'ના તખલુસથી ઘણી અંગ્રેજી કવિતાઓ લખી. પછાતવર્ગના શિક્ષણમાં મદદરૂપ થવા ૧૯૬૦ માં શાહપુરમાં પ્રેયર્સ હાઈસ્કુલ ની સ્થાપના કરી અને છેલ્લા દિવસ સુધી સ્કુલ માં કાર્યરત રહ્યા. એવા તમોને અમારા તરફથી સપર્પણ. સ્વ. શ્રીમતી કમળાબેન સુંદરલાલ કાપડીઆ જન્મ તા. ૯-૨-૧૯૦૮ ૪ ' જન્મ સ્થળ ખંભાત શિક્ષણ પાંચ અંગ્રેજી (કth) સ્વર્ગવાસ ૧૮-૫-૧૯૯૫ વૈશાખ વદ - ૧૪ આપે પૂજ્ય પિતાશ્રીના અધગિની તરીકે પૂરી જીંદગી વિતાવી દીધી. ખૂબ સરળ સ્વભાવના અને ધર્મિષ્ઠ સ્વભાવના એવા માતુશ્રી તમારા ચરણોમાં આ પુસ્તકનું સમર્પણ કરીને અમો કૃતાર્થતા અનુભવીએ છીએ. મહેશ - સોનલ - અભિનવ - પકિની Page #25 -------------------------------------------------------------------------- ________________ નમો જ ખાસ સ્થાપનાજી માટે જ નવકાર મંત્ર નમાં અરિહંતાણં, નમાં સિદ્ધાણં, આયરિયાણં નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં. એસો પંચ નમુક્કારો. સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વર્સિ જ પઢમં હવઈ મંગલમ્ ૧૫ . (પંચિદિય સુત્ર) માં પચિદિય સંવરણો, તહ નવવિહ બંભચર ગુત્તિધરો, કે ચઉવિહ કસાય મુક્કો, આ ઈએ અઠારસ ગુણહિં સંજુત્તો, ૧ કે પંચ મહત્વય જુત્તો, પંચ વિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, . - છતીસગુણો ગુરૂ મક્ઝ. રા. Page #26 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી ત્રેસઠ શલાકા પુરુષોનું પ્રભાતીયું. * પ્રહસને પ્રણમું સરસ્વતી માય, વળી સુહ ગુરૂ લાગું પાય; ત્રેસઠ શલાકાનાં કહું નામ, નામ જપતા સીજે કામ. | ૧ || પ્રથમ ચોવીશ તીર્થકર જાણ, તેહ તણે હું કરીશ પ્રણામ; રૂષભ અજીત ને સંભવ સ્વામ, . ચોથા અભિનંદન અભિરામ.// ૨ / સુમતિ પદ્મપ્રભ પુરે આશ, સુપાર્શ્વ ચંદ્રપ્રભ દે સુખવાસ, સુવિધિ શીતલ ને શ્રેયાંસનાથ, એ છે સાચા શિવપુર સાથ. / ૩ // વાસુપૂજ્ય જિન વિમલ અનંત, ધર્મ શાન્તિ કુંથુ અરિહંત; અર મલ્લિ મુનિસુવ્રત સ્વામ, એહથી લહિએ મુક્તિ સુઠામ. ૪ નમિનાથ નેમીસર દેવ, જસ સુરનર નિત સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, તુક્યા આપે અવિચળ રિદ્ધ. ૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ હવે નામ ચક્રવર્તિ તણા, બાર ચક્રી જે શાસ્ત્ર ભણ્યા; પહેલો ચક્રી ભરત નરેશ, સુખે સાધ્યા જીણે ષટ ખંડ દેશ. દા બીજા સાગર નામે ભુપાળ, - ત્રીજો માધવરાય સુવિશાળ; ચોથો કહીયે સનતકુમાર, દેવ પદવી પામ્યા છે સાર. ૭. શાંતિ કુંથુ અર ત્રણે રાય તીર્થકર પણ પદ કહેવાય; સુભમ આઠમો ચચક્રી થયો, અતિ લોભે કરી નરકે ગયો. મેં ૮ / મહા પઘરાય બુદ્ધિ નિધાન, હરિષણ દશમો રાજન; અગ્યારમો જય નામ નરેશ બારમાં બ્રહ્મદત્ત ચક્રેશ. | ૯ || એ બારે ચક્રિસર કહ્યા, સૂત્ર સિદ્ધાંત થકી મેં લહ્યા, હવે વાસુદેવ કહું નવ નામ, ત્રણ ખંડ જેણે જીત્યા ઠામ. / ૧૦ || વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ટ, બીજો નૃપ જાણે શિષ્ટ, Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુ પૂરૂષોત્તમ મહારાય, પુરૂષ સિંહપુરૂષ પુંડરિકરાય.. ૧૧ દત્ત નારાયણ કૃષ્ણ નરેશ, એ નવ હવે બળદેવ વિશેષ; અચલ વિજય ભદ્ર સુપ્રભ ભુપ, - સુદર્શન આનંદ નંદન રૂપ. / ૧૨ . પદ્મ રામ એ નવ બળદેવ, પ્રતિશત્રુ નવ પ્રતિ વાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેન્દ્ર, મેરક મધુ નિશુભ બલેન્દ્ર. તે ૧૩ . પ્રલ્હાદ ને રાવણ જરાસંધ, જીત્યા ચક્ર ભલે તસ સંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી; માતા સાઠ તે ગ્રંથે લહી. ૧૪ પિતા બાવન ને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાવીર; પંચ વરણ તીર્થકર જાણ, - ચક્રે સોવન વાન વખાણ. / ૧૫ .. વાસુદેવ નવ શામળવાન, ઉજ્જવલ તનું બળદેવપ્રધાન; તીર્થકર મુકિત પદ વર્યા, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આઠ ચક્રી, સાથે સંચર્યા. મે ૧૬ બળદેવ આઠ વળી તેણી સાથ, શિવપદ લીધું હાથો હાથ, મધવા સનતકુમાર સુરલોક, ત્રીજે સુખ વિલસેગત શોક. ૧૭ નવમો બળદેવ બ્રહ્મ નિવાસ; વાસુદેવ સહુ અધોગતિ વાસ; અષ્ટમો બારમો ચક્રી સાથ, પ્રતિ વાસુદેવ સમા નરનાથ. ૧૮ સુરવર સુખ સાતા ભોગવી, નારકી દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કર્મ સૈન્ય જય કરી, નર વર ચતુરંગી સુખ વરી. . ૧૯ સદ્ગુરુ જોગે ક્ષાયિક ભાવ, દર્શને જ્ઞાન ભવોદધિ નાવ, આરોહી શિવમંદિર વિષે, અનંત ચતુષ્ટય તવ ઉલ્લi. // ૨૦ | લેશે અક્ષય પદ નિવાણ, સિદ્ધ સર્વે મુજધો કલ્યાણ ઉત્તમ નામ જપો નરનાર, સ્વરૂપચંદ લહે જય જયકાર. ૨૧/ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિનું કારણ. ઘણા વર્ષો પહેલાં માળવા પ્રાંતની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતો હતો. તે બહુજ વિદ્વાન અને ઉદાર હતો. તેના રાજ્યમાં અનેક વિદ્વાન પંડિતો વસતા હતા. રાજા તેઓને બહુ માન આપતો; એટલું જ નહિ પણ કેટલીક વખત ધર્મ ચર્ચાઓ કરી, અથવા કોઈ કોઈ ચમત્કારો બતાવવાનું કહી તેઓની શક્તિની પરીક્ષા કરતો હતો. તે અરસામાં મયુર અને બાણ નામે બે સમર્થ વિદ્વાનો ત્યાં રહેતા હતા. તેઓ સસરો જમાઈ થતા હતા. છતાં પરસ્પર વિદ્વત્તા બતાવવા બહુજ હરિફાઈ કરતા હતા. તેથી રાજા પણ કોણ વધારે વિદ્વાન છે તે નક્કી કરી શકતો ન હતો. એક વખત બાણ પંડિતને અને તેની સ્ત્રીને કોઈ કારણસર ઝગડો થયો. તેમાં સ્ત્રીને એટલો બધો ક્રોધ ચઢયો કે બાણ પંડિત ઘણું મનાવે છતાં માને નહિ, એમ કરતાં લગભગ આખી રાત પસાર થવા આવી છતાં સ્ત્રી શાંત થતી નથી. ત્યારે અકળાઈને બાણ પંડિત તે સ્ત્રીના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યો. ત્યારે કોપાયમાન થયેલી સ્ત્રી પોતાના પગથી બાણ પંડિતના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગી. તેવામાં તે સ્ત્રીનો પિતા મયુર પંડિત જે શૌચ ક્રિયા અર્થે વહેલો ત્યાંથી પસાર થતો હતો. તેણે આ ઝગડાના થોડા ઘણા શબ્દો સાંભળ્યા. પરંતુ તે વ્યાજબી નહિ લાગવાથી તે બોલ્યો “ ના કરે' (એ પ્રમાણે ન કરો તે વચન પુત્રીએ સાંભળ્યું અને પિતાનો સાદ ઓળખ્યો, ત્યારે તેણે વિચાર કર્યો કે જમાઈ અને પુત્રીનો કલહ પિતાએ જોવો તે વ્યાજબી નથી, એમ વિચારી મોઢામાં ભરેલા પાનની પિચકારી નીચે ઊભેલા પિતા ઉપર છાંટી અને શ્રાપ આપ્યો. આથી મયુર પંડિતને જ્યાં પાનની પિચકારીના Page #31 -------------------------------------------------------------------------- ________________ છાંટા ઉડયા ત્યાં ત્યાં કોઢ નીકળ્યો. પણ થોડા દિવસમાં તેણે સૂર્યદેવની ઉપાસના કરી કોઢ મટાડ્યો, આથી રાજસભામાં મયુર પંડિતની કીર્તિ પ્રસરી, ત્યારે દ્વેષીલા બાણ પંડિતથી આ સહન થઈ ન શકયું. એટલે તેણે પણ કાંઈક ચમત્કાર બતાવવા વિચાર કર્યો, અને રાજાને કહ્યું, હે રાજનું! હારા હાથ પગ કાપી નાખો. હું દેવીની ઉપાસના કરી તે પાછા સાજા કરી દઈશ” રાજાએ તેમ કર્યું. બાણ પંડિતે ચંડિકાદેવીની ઉપાસના કરી હાથ પણ સાજા કર્યા. આવા ચમત્કારોથી રાજા ભોજ તથા બીજા અનેક માણસો શૈવ ધર્મની ઉપાસના કરવા લાગ્યા, અને બન્ને પંડિતોને પૂજવા લાગ્યા. એક વખત રાજસભામાં ધર્મ ચર્ચા કરતાં વાત નીકળી કે દુનિયામાં શૈવ ધર્મ સિવાય બીજા બધા ધર્મો ધતીંગ છે, તેમાંય જૈન ધર્મના સાધુઓ તો નકામાજ શારીરિક કષ્ટ વેઠીને પેટનું ભરણ પોષણ કરે છે. પરંતુ તેમનામાં ધર્મનો પ્રભાવ બતાવવાની કોઈ જાતની શક્તિ હોતી નથી. આથી સભામાં બેઠેલા જૈનોને આવું અપમાન સહન ન થવાથી બહુ લાગી આવ્યું. તેથી તેઓએ આ વાત પરમ પ્રભાવિક ગુરૂ મહારાજ શ્રી માનતુંગાચાર્યને કરી. ત્યારે આચાર્યજીએ જણાવ્યું કે જેના સાધુઓ આત્મ કલ્યાણ તરફ જ દષ્ટિ રાખે છે.” તેથી મંત્ર તંત્રાદિ વડે કોઈને કષ્ટ આપવાનું ઉચિત સમજતા નથી. છતાં જ રાજાને તે વિષે જાણવું જ હોય તો ખુશીથી તેમ બની શકશે. જેનોએ રાજાને આ વાત કરી, રાજાને પણ જૈન ધર્મનો મહિમા જોવાની ઈચ્છા થવાથી સન્માન સહિત શ્રી માનતુંગઆચાર્યાને માનસહિત રાજસભામાં બોલાવ્યા ત્યારે આચાર્યજીના કહેવાથી રાજાએ હાથ પગમાં મજબુત લોખંડની ૪૮ બેડીઓ પહેરાવી અને એક અંધારા ઉંડા ભોંયરામાં પૂર્યા. ઉપરાંત ભોંયરાને મજબુત તાળાં લગાવી બહાર ચોકી પહેરાનો બરોબર બંદોબસ્ત કર્યો. - આચાર્યશ્રીએ ભોંયરામાં શ્રી આદિનાથ તીર્થકરની સ્તુતીનો આરંભ કર્યો, અને જેમ જેમ સ્તુતિના છંદો રચતા ગયા તેમ તેમ તેમની Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અપાર ભક્તિના પ્રભાવથી બેડીનાં બંધનો તુટવા લાગ્યાં. બહાર ભોંયરામાં પણ લોખંડી તાળાં તૂટી ગયાં. અને હાથમાં બેડીઓ સહિત આચાર્યજી રાજસભામાં આવ્યા. અને કહ્યું “હે રાજન ? આ આખા નગરમાં જે કોઈ સમર્થ પંડિત હોય તેમને બોલાવો અને તેમની વિધાના બળથી આ મારા હાથનું બંધન તોડાવી આપો' આ સાંભળી રાજાએ મયુર બાણ, વિગેરે અનેક પંડિતોને તે બંધનો તોડવા માટે કહ્યું. ત્યારે રાજાની આજ્ઞાથી તેઓએ પોતાની વિદ્યનું બળ અજમાવવા માંડ્યું, પરંતુ કોઈ બેડીનાં બંધન નહિ તોડી શકવાથી બહુજ શરમીંદા પડી ગયા. ત્યારે રાજાની વિનંતિથી આચાર્યજીએ આ સ્તોત્રનો છેલ્લો શ્લોક રચ્યો કે તરત જ એ બધાં બંધનો તુટી ગયાં. આથી રાજા બહુજ આશ્વર્ય પામ્યો, એટલું જ નહિ પરંતુ જૈન ધર્મના રહસ્યને જાણવા માટે ઉત્સુક થયો. ત્યાં આચાર્યજીએ કહ્યું કે “હે રાજન્ ! જેઓ બીજાને ઠગવા અને મુગ્ધ કરવા પોતાની માયાજાળ દ્વારા આશ્ચર્યકારી વાતો બતાવી ભારે અભિમાન દાખવે છે, તેઓ ખરેખરી કસોટીનો પ્રસંગ આવતાં પાછા પડે છે. માટે આવા ચમત્કારોથી ધર્મની કસોટી થતી નથી, પરંતુ તેના સિદ્ધાંતોને સમજવાથી તથા ધર્મની પ્રરૂપણા કરનાર વીતરાગ દેવની નિઃસ્વાર્થ ભાવના જાણવાથી જ ધર્મને સમજી શકાય છે.” આ ઉપદેશની રાજા ઉપર ઘણી સારી અસર થઈ અને ત્યારથી આ સ્તોત્ર વિશેષ પ્રચારમાં આવ્યું. આચાર્યદેવ શ્રી માનતુંગસૂરિ શ્રી વીરપ્રભુની વીસમી પાટે થયા છે. જીંદગીના જોખમે ઉત્પન્ન થયેલ આવા મહાન્ સ્તોત્રને ફકત દિવસમાં એક જ વાર સંભારતાં કયો માણસ આળસ કરશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માટે આજેજ એકવાર સંભારવાની પ્રતિજ્ઞા લ્યો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનનો છંદ. પાર્થ જીનરાજ સુણી સંખેશ્વરા, પરમ પરમેશ્વરા વિશ્વ વ્યાપી; ભીડ ભાંગી જરા જાદવોની જઈ, સ્થીર થઈ શંખપુરી નામ થાપી. પાર્થ૦૧ સાર કરી સાર મનોહરી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવો તણી આશ કોણ કામની, • સ્વામીની સેવના એક સાચી. પાર્થ૦ ૨ તુંહી અરિહંત ભગવંત ભવતારણો, • વારણો વિષમ ભય દુઃખ વાટે, તુંહી સુખ કારણો, સારણો કાજ સહુ, તું મનોહારણો સાચ માટે. પાર્થ૦૩ અંતરીક્ષ, અમીઝરા પાર્શ્વ પંચાસરા, ભોંયરા પાર્શ્વ ભાભા ભટેવા; " વિજય ચિતામણી સોમ ચિંતામણી, સ્વામી ક્ષીપ્રા તણી કરો સેવા. પાર્થ૦૪ ફળ વૃદ્ધિ પાર્શ્વ મનમોહના મગસીયા, તારસલ્લા નમું નહીત્રોટા; Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સક બલેચા પ્રભુ આશ ગુલ અરજીયા, બંબણા થંભણા પાર્થ મોટા. પાર્શ્વ2પ ગેબી ગોડી પ્રભુનીલકંઠા નમું, હળધરા શામળા પાર્શ્વ પ્યારા, સુરસરા કંકણ પાર્થ દાદા વળી, સુરજ મંડળ નમું તરણ તારા. પાર્થ૦૬ જગવલ્લભ કલીકુંડ ચિંતામણી, લોઢીણા સેરિસા સ્વામી નમીએ; નાકોડા, નાવલા કળીયુગ રાવણા, પોશીના પાર્શ્વ નમી દુઃખ દમીએ પાર્થ૦૭ સ્વામિ માણિક નમું નાથ સારોડીયા, નકોડા જોરવાડી જમેશ; કાપડી ડોલતી પ્રસમીયા મુંજપરા; ગાડરીયા પ્રભુ ગુણ ગીરેશ. પાર્થ૦૮ હમીરપુર પાર્શ્વપ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; દુઃખ ભંજન પ્રભુ ડોકરીયા નમું, પાર્થ જીરાકલા જગત જાગે. પાર્થ૦૯ અવંતી ઉર્જનીયે, સરસ્ત્રફણા સાહિબા, - મહેમદાબાદ કોડા કડેર; નારીંગા ચંચુ ચલ્લા ચવલેસરા, - તવલી ફળ વિહાર નાગેન્દ્રનેરા. પાર્થ૦૧૦ પાર્શ્વ કલ્યાણ ગંગાણીયા પ્રણમીયે, પલ્લવિહાર નાગૅદ્ર નાથા; Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કુરકટ ઈશ્વરા પાર્થ છાત્રા અહીં, કમઠ દેવે નમ્યા શિક શાથા. પાર્થ૦૧૧ તમીર ગોગો પ્રભુ દુધીયા વલલ્મા, શંખલધૃત કલ્લોલ બુઢા, ઘીગંડમલ્લા પ્રભુ પાર્શ્વ ઝોટીંગજી, જાસ મહીમા નહીં જગત ગુઢા. પાર્જ૧૨ ચોરવાડી જીવરાજ ઉદ્દામણી, પાર્થ અજાહરા (અજારા) નેવમંગા; કાપડેરા (કાપરડા) વજેબો પ્રભુ છેછલી, સુખસાગર તણા કરે સંગા, પાર્થ૦ ૧૩ વિજ્જાલા કરકંડ મંડળી કાવલી, મહુરીયા શ્રી ફલોધી અણીંદા, અઉઆ ફુલપાક કંસારીઆ ઉંબરા, અણીયાલા પાર્શ્વપ્રણમું આનંદા પાર્શ્વ, ૧૪ નવસારી નવપલ્લવા પાર્શ્વજી, શ્રી મહાદેવ વરકાણા વાસી, પરોકલા ટાંકલા નવખંડા નમું, ભવ તણી જાય જેહથી ઉદાસી. પાર્થ૦ ૧૫ મનવાંછીત પ્રભુ પાર્શ્વનાથજીને નમું, વળી નમું નાથ સાચા નગીના, દુઃખ દોહગ તજી સાધુ મારગ ભજી, કર્મના કેસરીથી ન બીહના. પાર્થ૦ ૧૬ અશ્વસેનનંદ ફુલચંદ પ્રભુ અલવરા, બીંબડા પાર્શ્વ કલ્યાણ રાયા; Page #36 -------------------------------------------------------------------------- ________________ હોય કલ્યાણ જશ નામથી જય હવે, જનની વામાના જેહ જાયા. પાર્થ૦ ૧૭ એકશત આઠ પ્રભુ પાર્શ્વનામે થુપ્પા, સુખ સંપત્તિ લહ્યો સર્વ વાતે; ઋદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા, નહીં મણા મારે કોઈ વાતે પાર્થ૦૧૮ સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, - પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવનીધી પામ્યા સહ, (ભુજ) તુજ થકી જગતમાં કો ન જીતે પાર્થ૦૧૯ કાજ સહુ સારજે શત્રુ સંહારજે, - પાર્થશંખેશ્વરા મોજ પાઉં; : નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કાજ ધ્યાઉં. પાર્શ્વ૦૨૦ અઢાર એકાસીએ ફાલ્ગણ માસીએ, બીજ ઉજ્જલ પખ છંદ કરીયો, ગૌતમ ગુરૂ તણા વિજય ખુશાલને, ઉત્તમે સંપદા સુખ વરીયો. પાર્થ૦૨૧ - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ છંદ સમાપ્ત છે Page #37 -------------------------------------------------------------------------- ________________ દિવસનાં પચ્ચકખાણ. ૧–નમુક્કારસહિઅં મુઠિસહિઅંનું પચ્ચકખાણ. ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, મુઠિસહિએ પચ્ચક્ખાઈ ચઉવિલંપિ આહાર, અસણ, પાણે, ખાઈમ, સાઇમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાવિત્તિગારેણં વોસિરઈ. ૨–પોરિસી-સાઢપોરિસીનું પચ્ચખાણ. ઉગ્ગએ સૂરે, નમુક્કારસિહઅં, પોરિસિં, સાડૂઢપોરિસિં. મુસિહિએ પચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવિહંપિ આહાર-અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં સહગાગારેણં, પચ્છન્નકાલેણે દિસામોહેણું. સાહૂવયણેણં મહત્તાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ, ૩–પુરિમઢ અવઢનું પચ્ચખ્ખાણ. સૂરે ઉગ્ગએ, પુરિમઢ, અવઢ, મુઢિસહિએ પચ્ચકખાઈ, ચઉવિલંપિ આહારં, અસણં, પાછું ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં પચ્છન્નકાલેણે, દિસામોહેણ સાહૂવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં વોસિરઇ. ૪–એકાસણા બિયાસણાનું પચ્ચકખાણ. ઉષ્મણે સૂરે નમુક્કારસહિએ, પોરિસિ સાડૂઢાપોરિસિં મુદ્ધિસહિ પચ્ચખ્ખાઈ II ઉગ્ગએ સૂરે, ચીવિડંપિ આહારં, અસણં પાણે, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણે સહસાગારેણે પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહૂવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણં, વિગઈઓ પચ્ચખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું ગિહત્યસંસઠેણં, ઉખિત્તવિવેગેણં, પહુચમખિએણં, પારિઠાવણિયાગારેણં, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિગાગાપણું એકાસણું, બિયાસણ, પચ્ચખાઈ, તિવિહપિ આહારંઅસણં, ખાઇમ, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણે સાગારિઆગારેણં આઉટણપસારેણં, ગુરૂઅભુઠાણોણે, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયા ગારેણં પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણવા બહુલેવેણ વા, સસિર્થેણ વા, અસિત્થણ વા વોસિરઈ. પ-આયંબિલનું પચ્ચખ્ખાણ, . ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિમુઠિસંહિએ પચ્ચખ્ખાઈ | ઉચ્ચએસૂરે, ચકવદંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, પચ્છન્નકાલણ, દિસામોહેણં, સાદુંવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,લેવા લેવેણું ગિહત્થસંટ્રઠેણં, ઉખિત્તવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તયાગારેણં, ઓગાસણ, પચ્ચક્ખાઈ, તિવિહે પિ આહારઅસણં ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં સાગારિયાગારેણં, આઉટણપસારેણં ગુરુઅલ્પેટૂઠાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણવા વોસિરઇ. દ-તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ. - સૂરે ઉગ્ગએ, અદ્ભુતડેં પચ્ચખ્ખાઈ, સિવિલંપિ આહાર-અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયા, ગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં, પાણહાર પોરિસિં, સાડૂઢપોરિસિં, મુદ્ધિસહિઅપચ્ચખાઈ, અનત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સવ્વસમાવિત્તિયાગારેણં પાણસ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરાઈ. ૭–ચઉવિહાર ઉપવાસનું પચ્ચખ્ખાણ. સુરે ઉગ્ગએ, અદ્ભુતડેં પચ્ચખ્ખાઈ, ચઉવિહં પિ આહારે-અસંણા પાણે, ખાઇમં, સાઇમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણાં પારિઠાવણિયાગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિગારેણે વોસિરઇ. " સાંજના પચ્ચખ્ખાણો. ૧–પાણહારનું પચ્ચખાણ. પાણહાર દિવસ ચરિમં પચ્ચખાઈ, અનત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ. ૨– ચઉવિહારનું પચ્ચખ્ખાણે. . - દિવસ ચરિમ, પચ્ચખ્ખાઈ ચઉવિલંપિ આહાર, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણં વોસિરઇ. ૩–તિવિહારનું પચ્ચકખાણ. - દિવસ ચરિમં પચ્ચખ્ખાઈ, તિવિહંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણવોસિરઈ. ૪-દુવિહારનું પચ્ચક્ખાણ, દિવસ ચરિમં પચ્ચખ્ખાઈ, દુવિહંપિ આહાર, અસણં, ખાઇમ , સાઈમ,અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તયાગારેણં વોસિરઇ. પ–દેસાવગાસિકનું પચ્ચખાણ. દેસાવગાસિય ઉપભોગે પરિભોગ પચ્ચખાઈ, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાવિત્તિયાગારેણં વોસિર – સમાસ – Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી ભક્તામર મહાપુજન ૧. બાર નવકાર ગણી મંત્રાક્ષર ગણવા. २. ॐ ह्रीं श्री नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समिहितं कुरु कुरु स्वाहा ३. ॐ ह्रीं श्रीं आदिनाथाय नमः मम सर्व सिद्धि कुरु कुरु હતિ ४. असिया उसा दज्ञा चातेभ्यो नमः (અઠ્ઠમતપ આરાધીને -પૂ. ગુરૂભગવંતની કૃપા મેળવી આપ્નાય પ્રાપ્ત કરી સિદ્ધ કરી અનેકનું હિત કરવું-ક્યારે પણ કોઈનું અહિત ન થાય તે ધ્યાન રાખવું) પ્રથમ સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ 1. પ્રાર્થના અહંન્તો ભગવા ઇન્દ્રમહિલાસિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંતસુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકા: પંચતે પરમેષ્ઠિન પ્રતિદિન કુર્વજુ વો મંગલમ ૧ - ત્યાર પછી પાર્શ્વનાથ સ્તોત્ર બોલવું તે આ પ્રમાણે શ્રી હિતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર કિં કપૂરમય સુધારસમય, કિં ચન્દ્રરચિર્મય, કિં લાવણ્યમયં મહામણિમય, કારૂણ્ય કેલિમયંક Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ વિશ્વાનંદમયં મહોદયમય, સોભામય ચિમર્ય, શુકલ ધ્યાન મયં વપુ ર્જિનાતે, ભૈયાદ્ ભવાલંબનમ્. પાતાલ કલયનું ધર, ધવલ યાનાકાશમાં પૂરનું, દિક્યક્ર ક્રમયનું સુરાસુરનર, શ્રેણીચ વિસ્માપયનું; બ્રહ્માડું સુખયન્ જલાનિ જલધિ , ફેનચ્છલાલોલયનું, શ્રી ચિનતામણિ પાર્થસંભવયશો, હંસારિ રાજતે.. પુણ્યાનાં વિપણિ રૂમોદિનમણિ કામે કુંભશ્રુણિન, મોક્ષેનિસ્સરણિ સુરેન્દ્રકરણી જ્યોતિ પ્રકાશારણિઃ, દાન દેવમણિ ર્નોત્તમ જન, શ્રેણિઃ કૃપાસારિણિ-, ર્વિશ્વાનંદ સુધા ધૃણિ ર્ભવ, ભિદે શ્રીપાર્થચિન્તામણિઃ શ્રી ચિન્તામણિપાર્થવિશ્વજનતા, સંજીવનસ્તવમયા, દષ્ટસ્તાત તતઃ શ્રિયઃ સમભવનાશક્રમાઅંકિણમ્ મુક્તિઃ ક્રીડતિ હસ્તયોર્બહુવિધ, સિદ્ધમનોવાંચ્છિત, દુર્દેવ દુરિત ચ દુર્દિનભય, કષ્ટ પ્રણષ્ટ મમ.. યસ્ય પ્રૌઢતમપ્રતાપતપન; પ્રોદાદામધામાડજગ, જજંઘાલ કલિકાલ કેલિદલનો, મોહાંધવિધ્વંસક, નિત્યોદ્યોતપદ સમસ્ત કમલા કેલિગૃહ રાજતે, સશ્રી પાર્શ્વજિનોજને હિતકૃત, ચિંતામણિઃ પાતુ મા.... વિશ્વવ્યાપિતમો હિનસ્તિત તરણિ, ઓંલોડપિકલ્પાંકુરો, દારિદ્રાણિ ગજાવલિ હરિશિશુ, કાણનિ વન્ને કણા, પિયુષસ્ય લવોડપિરોગનિવાં, કદવતું તથા તે વિભો! મૂર્તિ સ્વર્તિતી સતી ત્રિજગતિ, કાનિ હર્તક્ષમાં. શ્રી ચિનતામણિ મત્રમાંકૃતિયુત, હકારસારાશ્રિત, શ્રી અહં નમિઉણ પાશકલિત, રૈલોકયવશ્યાવહા, વૈધાભૂત વિષાપતું વિષહર, શ્રેયઃ પ્રભાવાશ્રય, ૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ (ic સોલ્લાસ વસહાંક્તિ જિન ફલિંગાનંદનં દેહિનામ. હીં શ્રીંકારવ, નમોડક્ષરપર, ધ્યાયન્તિ યે યોગિની, હત્પમે વિનિવેશ્ય પાર્થ મધિપચિન્તામણિ સંજ્ઞકમ; ભાલે વામણુજે ચ નાભિકરયો, ભૈયો ભુજે દક્ષિણે, પશ્ચાદદલેષ તે શિવપદં, દ્વિત્ર “વૈર્યા ત્યહો. નો રોગાનૈવ શોકા ન કલહકલના, નારિમારિપ્રચારો, નવાધિનાં સમાધિર્ન ચ દરદુરિતે, દુષ્ટદારિદ્રતા નો; નો શાકિજો ગ્રહાનો નહરિકરિંગણ, વ્યાલવૈતાલજાલા, જાયતે પાર્થચિંતામણિ નતિશત;પ્રાણિનાં ભક્તિભાનામ્. ગીર્વાણદ્રુમધેનુ કુલ્મમણયઃ સ્તસ્યાંગણે રંગિણો, દેવ દાનવમાનવાઃ સવિનય તમે હિતધ્યાયિન; લક્ષ્મીસ્તસ્ય વશવશવ ગુણિનાં બ્રહ્માંડ સંસ્થાયિની, શ્રી ચિન્તામણિપાર્શ્વનાથમનિશં, સંતોતિયોધ્યાયતે. ૧૦ ઈતિ જિનપતિ પાશ્વર પાર્શ્વ પાશ્વખ્ય યક્ષઃ, સુદલિત દુરિતૌધઃ પ્રીણિત પ્રાણિસાર્થ; ત્રિભુવન જન વાંચ્છા, દાન ચિતામણિકા, શિવ પદતરૂબીજ, બોવિબીજું દદાતું. ૧૧ નીચેનાં પાંચ પદ ત્રણ વખત બોલવાં અને નમસ્કાર કરવો. ૧ % હૈ નમો અરિહંતાણં ૨ ૐ હનમો સિદ્ધાણં, ૩ ૩હૈં નમો આયરિયાણં, ૪ % હૈં નમો ઉવઝાયાણં પૐ હ્રીં નમો-લો એ સવ્વસાહૂણં ૧ મિલિ મંત્ર બોલાવો તે મંત્ર. % હૈં વાતકુમારાય વિનવિનાશકાય, મહિપુતાં કુરુકરુસ્વાહા આ મંત્ર બોલીને દાભ-દર્ભ નાઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ જ ઇટકાવ મંત્રઃ » હમેશકુમારાય ધરાં પ્રક્ષાલય હૂં ફૂટ્ સ્વાહા, આ મંત્ર બોલી દર્ભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. ૩ ચંદન છટકાવ મંત્રઃ » ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતભૂમિશુદ્ધિ કુરુકુરુ સ્વાહા આ મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં-ભૂમિશુદ્ધિ - ૪ ચણ પૂર્વક નાના મંત્ર - ૐ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થ જલાય પાં વાં જવી ક્વી અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહા. આ મંત્ર બોલી ચેષ્ટપૂર્વક સ્નાન કરવું. ' પ ભૂજ પણ મંત્ર ૐ વિધુત સ્કૂલિંગે મહાવિદ્ય સર્વ કલ્મષ દહ દહ સ્વાહા આ મંત્ર બોલી બને ભૂજાઓને સ્પર્શ કરવો. જ આસાર બોહવા પૂર્વક અંગરક્ષા મંત્રી લિ ૫ % સ્વાહા, હા સ્વા % ૫ Hિ I એ મંત્રાક્ષરો અનુક્રમે ચડુત્તર આરોહ-અવરોહક્રમે નીચેના અવયવો ૧ ઢીંચણ ૨ નાભિ ૩ હૃદય ૪ મુખપલલાટ-મસ્તક એમ પાંચે સ્થળે સ્થાપી આત્મરક્ષા કરવી. પછી. શ્રી વજાપર હતોત્ર બોલું. » પરમેષ્ઠિ નમસ્કાર, સાર નવપદાત્મક, આત્મરક્ષાકરે વજ-પંજરામં સ્મરામહં ૧૫ * ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિતમ, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૐ નમો સવસિદ્ધાણં, મુખે મુખપટવરમ્ //રા ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની; ૐ નમો ઉવક્ઝાયાણં, આયુધ હસ્તયોદ્રઢ ૩ ૐ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે, એસો પંચ નમુક્કારો, શિલાવજયી તલે ૪ સવ્વપાવાપ્પણાસણો, વપ્રો વજમયો બહિ; મંગલાણં ચ સવ્વસિ, ખાદિરાંગારખાતિકાઃ આપણા સ્વાહાંત ચ પદં શેય, પઢમં હવઈ મંગલ વપ્રોપરિ વજમાં, પિદ્યાન દેહ રક્ષણે Iી મહાપ્રભાવા રક્ષય, શુદ્રોપદ્રવ નાશિની; “ પરમેષ્ઠિ પદોબૂતા, કથિતાઃ પૂર્વસૂરિભિઃ III યશૈનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, તસ્ય ન સ્યાદ્ભય વ્યાધિરાધિ, ક્ષડપિ કદાચન Iટા ' જ ક્ષેત્રપાલપૂજન જ ૐ અત્રસ્થ ક્ષેત્રપાલાય સ્વાહા. આ મંત્ર બોલી ક્ષેત્રપાલની અનુજ્ઞા કરવી અને મંડળમાં ક્ષેત્રપાલને સ્થાનકે એક નાળીયેર સ્થાપન કરવું અને તેના ઉપર ચમેલીના તેલનાં છાંટણાં કરવાં, ફુલ જાસુદનું મુકવું. • પ્રભુ સ્થાપન મંત્ર વિધિવાળાએ કરી લેવો. ૐ Ė ફૂટ કિરિટિ કિરિટિ ઘાતય ઘાતય પરકૃતિવિનાનું ફોટય સ્ફોટય સહસ્રખંડાન્ કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમંત્રાનું ભિન્દ ભિન્દ હું ક્ષઃ ફૂટ્ સ્વાહા! રક્ષામંત્ર Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આ મંત્ર સાત વાર બોલી સરસવ રક્ષા મંત્રાવી. મંત્ર પૂર્વક રક્ષા પોટલી હાથે બાંધવી. 3% નમોડહંતે રક્ષ હૂંફર્ સ્વાહા પરમેશ્વર પરમેષ્ઠિનુ પરમ ગુરોપમનાથ પરમાઈ પરમાનન્ત ચતુષ્ટય, પરમાતુલ્ય મસ્તુ નમઃ | અહીં કુસુમાંજલીથી પૂજા કરી, નમુત્યુથું બોલવું. અધિષ્ઠાયક દેવોના પૂજનનું આલાહન કરવું ૐ હ્રીં શ્રીં અઈ ગૌમુખ ચક્રેશ્વરી મુખદેવાદિ સહિત આદિનાથ પ્રભુ અવતર અવતર સંતોષાઅત્રતિષ્ઠ તિષ્ઠ ઠઠામમાં સન્નિહિતો ભવત ભવત વષ પૂજાં યાવદરૈવ સ્વાતવ્ય નમઃ પરેષાએ દશ્યા ભવત ભવત ફૂટું ધમાં પૂજા પ્રતિચ્છત પ્રતિચ્છત નમઃ આદિનાથાય સ્વાહા ॐ हीं गोमुखाय स्वाहा ॥ ॐ ही चक्रेश्वर्यै स्वाहा. ॥ ॐ ही क्षेत्रपालाय स्वाहा ॥ ___ ॐ हीं अनंतान्त गुरुपादुकाभ्य स्वाहा । તા.ક-અધિષ્ઠાયકદેવનું આહ્વાહન કરવું, ૩૨ મી ગાથાએ પ્રભુ પાદુકા, પૂજન લેવું, ૪૪ દીપક અવશ્ય લેવા અધિષષ્ઠાયક પૂજનમાં માંડલામાં સાકર કોળું મૂકવું ૪૪ અભિષેકઅષ્ટપ્રકારી પૂજાથી કરવાના છે ઋદ્ધિ-મંત્રની નવકારવાળી ગણવી, મોટી શાંતિ બોલીને શાંતિકળશ, દેવવંદન, આરતિ, મંગલ દીવો કરવો આદિનાથ પ્રભુના રાયણના પગલા મુજબનું માંડલું બનાવવું. સમાપ્ત Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ વસંતતિલકાવૃતમ્ ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણા । મુઘોતર્ક દલિત પાપ તમોવિતાનમ્ II સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં યુગાદા । વાલંબનં ભવજલે પતતાં જનાનામ્ ||૧|| અર્થ :- ભક્ત દેવતાને પ્રણામ કરતાં નમેલા મસ્તકોને વિષે રહેલા મુકુટમણિને પ્રકાશિત કરનાર, પાપરૂપી અંધકાર સમૂહને નષ્ટ કરનાર તથા યુગાદિથી સંસાર રૂપી સમુદ્રમાં પડેલાં મનુષ્યોને આશ્રય રૂપ એવા શ્રી જીનેન્દ્ર ભગવનના બે ચરણમાં રૂડા પ્રકારે નમસ્કાર કરીનેऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो जिणाणं हाँ ह्रीं हुं ह्रौं ह्रः असिया उसा अप्रतिचक्रे फुटू विचक्राय झौं झौं स्वाहा સાધકે માળા ગણવી - मंत्र : ओ हाँ हीं हुँ श्रीं कर्ली ब्लू क्रौं ह्रीं नमः ૐ હ્રી શ્રી પરય પુરૂષાય પરમેશ્વરાય ગૌમુખ ચક્રેશ્વરી પરિ પૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલં, ચંદન, પુષ્પ, ધુપ, દ્વીપ, અક્ષતં, નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. પ્રથમ ગાથાને અટ્ઠમ તપથી સિદ્ધ કરી ઋદ્ધિમંત્રને આરાધીને લક્ષ્મી પ્રાપ્તિ અર્થે સંપૂર્ણ રવિ-પુષ્પ નક્ષત્રના દિવસે ડાબી નાડીમાં એક રિત સોનું, બાર રિત ચાંદી, સોલ રતિ તાંબુ એ પ્રમાણે ત્રણ તારની વીંટી બનાવીને સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ ઋદ્ધિ મંત્રથી ૧૦૮ વાર અભિષેક કરવા, તથા તેના ઋદ્ધિ અને મૂલ મંત્ર તથા પ્રથમ ગાથા ત્રણે ૧૦૮ વાર ગણવાં. અને જમણા હાથની તર્જની આંગળીમાં વીંટી Page #47 -------------------------------------------------------------------------- ________________ પહેરવી, જમતી વખતે તે વીંટી ડાબા હાથની તર્જની આંગળીમાં પરિધાન કરવાનું ન ભૂલાય તો દારિદ્રયનો નાશ થાય અને લક્ષ્મીદેવીની મહેરબાની થાય. યઃ સસ્તુતઃ સકલવામય તત્ત્વબોધા | દુભૂત બુદ્ધિ પભિઃ સુરલોક નાથેઃ || સ્તોત્ર ર્જગતરિતય ચિત્ત હરે રુદારેઃ || સ્તોષ્ય કિલાહમપિત પ્રથમ જીનેન્દ્રમ્ | અર્થ:- સમસ્ત શાસ્ત્રોના તત્ત્વ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ દ્વારા ત્રણે લોકના ચિત્તનું હરણ કરનાર, ઉદાર (મોટા) સ્તોત્રોથી ઈન્દ્રદેવે પણ જેની સ્તુતિ કરી છે, એવા શ્રી પ્રથમ જીનેન્દ્ર ભગવંતની હું સ્તુતિ કરીશ. (૨) ऋद्धि : ॐ ह्रीं नमो ओहि जिणाणं मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूँ नमः આ બીજા કાવ્ય તથા મૂલ મંત્રને સિદ્ધ કરી જપવાથી તથા ૨૧ દિન સુધી ઋદ્ધિમંત્રની શ્યામ માલા રોજ ૧ ગણવાથી શત્રુઓ વશ થાય Page #48 -------------------------------------------------------------------------- ________________ 33 ← વાર્તા ૧ લી શ્લોક ૧-૨ બંધનથી મુક્ત થવાય છે. આખી ઉજ્જૈણીના લોકો આજે ગામના પૂર્વ દરવાજે ટોળે મળ્યા છે. સર્વેના મોઢા ઉપર શોક અને કુતુહલની મિશ્ર લાગણી નજરે પડે છે. બ્રાહ્મણોના વચનો પરથી ભક્તામર સ્તોત્રનો મહિમા જાણવાની ઈચ્છાવાળા રાજા ભોજે ત્રણ ત્રણ દિવસના (અટ્ટમ) ઉપવાસ પછી દોરડાનાં સખત બંધનોથી બાંધી પાણી વિનાના એક ઉંડા અને અંધારા કુવામાં દેવચંદ શેઠને ઉતાર્યા છે. દેવચંદ શેઠ હતા તો વૃદ્ધ પણ તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચલ હતી. કોઈ દેવ પણ તેમની શ્રદ્ધાને ડગાવી શકે તેમ ન હતું. આજે તેવીજ આકરી કસોટી થઈ રહી હતી. અંધારા કુવામાં ઉતાર્યા છતાંયે દેવચંદ શેઠ તો શાંત હતા. તેમનું ધ્યાન ભક્તામરના શ્લોકોમાં પરોવાયેલું હતું, એક ચિત્તથી તેઓ તેનું સ્મરણ કરેજ જતા હતા. ન હતી તેમને સર્પની બીક કે ન હતી. તેમને અંધારા કુવાના હિંસક પ્રાણીઓની બીક. એ અંધારામાંયે એમની ભવ્ય મુખ મુદ્રામાં તેજસ્વી કિરણો પ્રસરતા હતા. અંધકારનો આછો છાંયો જગત પર પથરાયો કે તરતજ ઉભરાયેલા લોકોનાં ટોળે કંઇ કૈંઇ કલ્પનાના ભાવોને વહન કરતા એ ગૂઢ રાત્રિના ગાઢ અંધકારમાં એક પછી એક લોકો અલોપ થઇ ગયા. રહ્યા ફકત અણનમ અને ટેકીલા વીર એ દેવચંદ શેઠ. તેને અંધકારનો ઓછાયો સ્પર્શી શકયો ન હતો. જેમ જેમ બહાર અંધકાર વધતો ગયો, તેમ તેમ તેના હ્રદયનો શ્રદ્ધાદ્વિપ તેજસ્વી બન્યો. પણ તેના એકાગ્ર ધ્યાનમાં ભંગાણ નમ પડ્યું. એ અંધકારના ગાઢ પડદાને તોડીને એકદમ પ્રકાશ પ્રકાશ થઈ ગયો, ક્ષણ ભર નિરવ શાંતિ પથરાઈ ગઈ અને Page #49 -------------------------------------------------------------------------- ________________ કોમળ અવાજ આવ્યો-“શું જોઈએ છે? માંગ? માંગ?” શેઠે ધ્યાન પૂર્ણ કર્યું ઉંચી નજર કરી તો પ્રત્યક્ષ તેજ તેજના અંબાર સરખી દેવીને નિહાળી. અને આંખો બંધ કરી તો થોડી જ વારમાં શેઠના દોરડાનાં બંધન તુટી ગયાં. અંધકારને ઝળહળતો પ્રકાશ ફેલાઈ ગયો. અને કુવાના સાંકડા તળીયાને બદલે વિશાળ સુશોભિત સ્થળ બની ગયું. દૈવી આભૂષણોથી શેઠની કાયા પણ વિશેષ સ્વરૂપવાન બની. આજે પથારીમાં પડ્યા પડ્યા રાજા ભોજને નિદ્રા આવતી નથી, પેટનો મહાવ્યાધિ ઉત્પન્ન થયો છે. ઘણા વૈદ્ય હકીમોએ બનતા બધા ઉપાય કર્યા પણ એ વ્યાધી શમતો નથી. રાત દિવસ રાજા પીડાય છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું, મહારાજ “કદાચ દેવચંદ શેઠના ઉપચારથી આપનો વ્યાધિ મટે.” રાજાએ માણસો મોકલ્યો, જાઓ એમના બંધન તોડી નાખો અને કુવામાંથી બહાર કાઢી માનપૂર્વક શેઠને તરત જ અહીં લાવો. . રાજાના હુકમથી માણસો દોડ્યા, મોટા મોટા દોરડા લીધા અને શેઠને બહાર કાઢવા કોસ જોડ્યા, અને દેવચંદશેઠના નામનો અવાજ કર્યો. થોડીવારે કોઈની પણ સહાય વિના આનંદિત ચહેરે શેઠ પોતાની જાતે જ ઉપર આવ્યા. આ જોઈ લોકો નવાઈ પામ્યા. તેના શરીર ઉપરનાં ઘરેણાં જોઈ હર્ષપામ્યા. લોકોએ આનંદના પોકારો કર્યા. તેમના દુશ્મનો પણ તેમનાં વખાણ કરવા લાગ્યા રાજાની પાસે જઈને શેઠે નમસ્કાર કર્યા. રાજા પણ આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યો. જ્યારે તેણે જાણ્યું કે આ બધો પ્રભાવ ફકત એ ભક્તામર સ્તોત્રનો છે; ત્યારે તેને ઘણો આનંદ થયો. પોતે ભક્તામર સ્તોત્રની પ્રશંસા કરી. ' રાજાએ પોતાના વ્યાધિનો ઉપાય પૂક્યો. શેઠે ભક્તામરના પ્રથમ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બે શ્લોકનું જ શુદ્ધ ચિત્તે સ્મરણ કરી અંજલિ ભરી પાણી છાંટયું. રાજાનો વ્યાધિ શાંત થયો. તેનાં બે શ્લોકનો જ આવો મહિમા છે તો પછી આખા સ્તોત્રનો તો કેટલો મહિમા હોવો જોઈએ ? રાજાએ તેમની પ્રશંસા કરી. ભક્તામરનો અભ્યાસ શરૂ કર્યો. જન ધર્મ ઉપર તેને પ્રીતિ થઇ. ધન્ય છે એવા શેઠને, ખરેખર !જૈન ધર્મનો પ્રભાવ અલૌક્કિ છે. નમસ્કાર હો એવા પુણ્યવંતને. બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ | સ્તોતું સમુદ્યતમતિર્લિંગતત્રપોડહમ્ ॥ બાલવિહાય જલસંસ્થત મિન્દુબિમ્બ . અન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ II૩ા અર્થ-જેનું ચરણાસન પણ દેવો વડે પૂજા એલું છે. એવા હે પ્રભુ ! જેમ કોઈ બાળક જળમાં પડેલા પ્રતિબિંબને એકદમ ગ્રહણ કરવાની ઇચ્છા કરે છે. પરંતુ બીજો કોઈ માણસ ઈચ્છા કરતો નથી. તેવી રીતે મેં બુદ્ધિ વિના પણ લજ્જા વિહીન થઇને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે. (૩) ऋद्धि : ॐ ह्रीं अहँ नमो परनोहिजिणाणं || मंत्र : ॐ ह्रीं श्रीं कर्लीीं सिद्धेभ्यो बुद्धेभ्यो - सर्व सिद्धि दायकेभ्यो नमः આ ત્રીજા કાવલ્ય-મંત્રને જપવાથી દુશ્મનની નજર બંધ થાય, જો ૨૧ વાર પાણી મંત્રી (ઋદ્ધિ મંવથી) મુખે છાંટીએ તો સર્વેજન પ્રસન્ન થાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ વક્ત ગુણાનું ગુણ સમુદ્ર શશાંક કાત્તાનું કસ્તક્ષમઃ સુર ગુરૂ પ્રતિમોડપિ બુદ્દયા || કલ્પાત કાલ પવનદ્ધત નક્રચક્ર | કો વા તરીકુમલમબુનિધિ ભુજાભ્યામ્ II૪ll અર્થ-હે ગુણસમુદ્ર ! પ્રલયકાળના પવનથી જેના વિષે મગરમચ્છાદિ જીવો ઉછળી રહ્યા છે. એવા સમુદ્રને હાથ વડે તરવાને કોઈ શક્તિમાન હોય છે? (અર્થાત કોઈ નહીં.) તેવી રીતે ચંદ્રમાં સમાન ઉજવલ તમારા ગુણોનું વર્ણન કરવાને બૃહસ્પતિ સરખો પણ ક્યાંથી શક્તિમાન હોય? (૪) ऋद्धि : ॐ ही अहँ नमो सव्योहि जिणाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं की जलदेवताभ्यो नमः ॥ આ ચોથા કાવ્યના મંત્રથી કાંકરી સાત લઈને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રી પાણીમાં નાખવી, જેથી જળમાં માછલી આવે નહિં અને જીવદ્યા પળાય. વાત ૨ શ્લોક ૩-૪ દારીન્દ્ર દુર થાય છે. વિરચંદભાઈ નામે એક શ્રાવક હતો. તે દયાળુ, નીતિમાન અને બુદ્ધિશાળી હતો. પરંતુ કર્મ સંયોગે તે બહુજ ગરીબ હતો. અનેક ધંધાઓ કરવા છતાં તે તેમાં ફાવ્યો નહિ. આ ગરીબાઈથી તેને હંમેશાં ખૂબ જ દુઃખ થતું. એક વખત તે ગામમાં કોઈ એક મોટા પૂ. આચાર્ય પધાર્યા. લોકોનાં ટોળે ટોળાં તેમનો ઉપદેશ સાંભળવા જવા લાગ્યા. વીરચંદભાઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પણ એક દિવસ તેમનો ઉપદેશ સાંભળવા ગયા. પૂ. આચાર્યજીની અમૃતમય વાણી સાંભળીને એને ખૂબ જ આનંદ થયો. તેને એ વાણી ફરી ફરીને સાંભળવાની ઇચ્છા થઇ. વ્યાખ્યાન પૂરૂં થયું. લોકો મહાત્મા પુરૂષનાં વખાણ કરતા વિખરાયા. પરંતુ વિરચંદભાઈ ત્યાંજ બેસી રહ્યા. આચાર્યશ્રીએ તેમને જોયા. અને વીરચંદભાઈની નજર પણ આચાક્યજી ઉપર પડી. તે ઉભો થયો. અને પૂ. આચાર્યજીના ચરણમાં નાના બાળકની માફક ઢળી પડ્યો. તેનું હૃદય ભરાઈ ગયું, અને આંખમાં ઝળઝળીયાં આવી ગયાં; તે નમ્ર સ્વરે બોલ્યો-પૂજ્ય ! આપનો અમૃતમય ઉપદેશ સાંભળ્યો, પરંતુ એ બધો ધર્મ જેની મનોવૃત્તિ શાન્ત હોય, જેનું જીવન સુખી હોય તેજ આચરી શકે. પરંતુ જેને ઘરમાં એક દિવસના પણ ખાવાના સાંસા હોય તે શી રીતે આવો ધર્મ આચરી શકે ? ન પરમ દયાળુ મહાત્મા દ્રવિત હૃદયે બોલ્યા. ભાઇ જે સુખ-દુઃખ આવે છે, તે પૂર્વ કર્મના યોગે આવે છે. જો પૂર્વ જન્મમાં પુણ્યદાન ન કર્યું હોય તો, આ ભવમાં દરિદ્રતા પ્રાપ્ત થાય છે, પરંતુ તે નષ્ટ કરવામાં ધર્મ એજ એક ઉત્તમ ઉપાય છે. જો તારી ઈચ્છા હોય તો હું આ શ્લોક (૩૪) તને આપું છું તેનું શાંત ચિત્તે ચિંતવન કરજે, વળી તેનું અક ધ્યાનથી શ્રદ્ધાપૂર્વક નિરંતર સ્મરણ કરજે, જેથી તને જરૂર લાભ થશે. વીરચંદભાઇ તો આવી અમૂલ્ય પ્રસાદી જ ઈચ્છતા હતા. તેણે એ બે શ્લોકોને કંઠાગ્ર કરી મહાપુરુષના ચરણમાં નમસ્કાર કરી પોતાના સ્થાને જઈ તેનું નિરંતર શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યા. આ વાતને કેટલોક વખત થઇ ગયો. એક વખત વીરચંદભાઈ નગરના એક પ્રતિષ્ઠિત શેઠની સાથે દેશાવર જવા નીકળ્યા. દરિયામાં વહાણ પાણી કાપનું કાપતું ધીમે ધીમે આગળ વધતું જતું હતું. એક દિવસ એકદમ પવન ફર્યો અને ઘડીવારમાં દરિયો તોફાને ચઢયો. મોટા મોટા ભયાનક મોજાંઓ વહાણ સાથે અથાડવા લાગ્યાં. વહાણમાં રહેલા બધા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લોકો ભયભીત થઈ ગયા. દરેક પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગ્યા. વીરચંદભાઈએ પણ ભક્તામરના શ્લોકોની શુદ્ધ મનથી આરાધના કરવા માંડી. થોડીવારમાં વહાણ ભાંગ્યું, અને માણસો ડુબવા લાગ્યાં. દેવયોગે વીરચંદભાઈને હાથમાં એકપાટીયું આવી ગયું, તેથી એજ તોફાનના તોફાની મોજાઓ વડે તે કાંઠા પર ઘસડાઈ આવ્યા. આવી સ્થિતિમાં પણ તે ભક્તામરના શ્લોકોનું સ્મરણ કરતા હતા. તેની આ અચળ શ્રદ્ધાથી શાસનદેવી પ્રસન્ન થઈ. અને તેને અનેક કિંમતી રત્નો તથા અભુષણો આપી સુરક્ષિત સ્થાને મુકી અદશ્ય થઈ ગઈ. વીરચંદભાઈ પોતાને ઘેર પહોંચ્યા. દેવીની આપેલ ભેટ વડે તે પૈસાદાર બન્યો. કંજુસાઈ ન કરતાં તેણે અનેક દુઃખી જીવોને સહાય કરવા લાગ્યો. ધન્ય છે એવા અચળ શ્રદ્ધાળુ વીરચંદભાઈને. વિધ્રહર શ્લોકો. સોડહં તથાપિ તવ ભક્તિવશાનુનીશ ! કતું સ્તવં વિગત શક્તિરપિ પ્રવૃત્તઃ; પ્રીત્યાત્મવીર્ય વિચાર્ય મૃગ મૃગેન્દ્ર, નાગ્યેતિકિ નિજશિશો: પરિપાલનાર્થમ્ પા. ભાવાર્થ -હે મુનીશ્વર! હું શક્તિવિનાનો હોવા છતાં પણ તમારી ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા પ્રેરાયો છું.” જેમ મૃગલો પોતાનું બળ વિચાર્યા વિના જ માત્ર પોતાના બચ્ચા પરની પ્રીતિને લીધે જ તે બચ્ચાને માટે શું સિંહની સામે યુદ્ધ કરવા નથી દોડતો! (૫) દ્ધિઃ ૩૦ હૈ જૈ શૉ નો મળતોદિનિધાનં // मंत्र : ॐ हीं की क्रौं सर्व संकट निवारणेभ्यो सुपार्श्वयक्षेभ्यो नमो नमः स्वाहा - Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આ પાંચમા કાવ્ય-મંત્રથી પતાસાં નંગ-૨૧ ને ૨૧-૨૧ વાર મંત્રીને જેને આંખો દુઃખતી હોય તેને આખો દિવસ ભુખ્યો રાખીને સંધ્યાકાળે (સૂર્યાસ્ત પહેલાં) પાણીમાં ઓગાળીને પાવાં, જેથી આંખો દુઃખતી મટી જાય છે. અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, ત્વદ્ભકિતરેવ મુખરી કુરુતે બલાન્મામ્, યત્કોકિલઃ કિલ મધો મધુર વિરૌતિ, તચ્ચારૂ ચામ્રકલિકાનિકઐક હેતુઃ || ૬ || ભાવાર્થે-હે સ્વામી ! હું અલ્પજ્ઞાનવાળો એટલે જ્ઞાન વિનાનો છું. તેથી વિદ્વાનોમાં હું હાંસીને પાત્ર છું. તો પણ તમારા પરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવામાં વાચાળ કરે છે. તે યોગ્ય જ છે. કારણ કે વસંત ઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે, તેનું કારણ મનોહર આંબાના મ્હોરનો જ છે. (૬) ऋद्धि : ॐ ह्रीं अहँ नमो कुट्ट बुद्धिणं .. मंत्र : ॐ ह्रीं श्रा श्रीं श्रू श्रः हंसय य ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहाः આ છઠ્ઠા કાવ્ય અને મંત્રને ભણવાથી વિદ્વાન્ બનાય, ભૂલેલી વસ્તુ યાદ આવે, દરરોજ ૧૦૮ વાર મંત્ર ગણવાથી મુખનું તોતડાપણું, બોબડાપણું દૂર થાય. ત્વત્સસ્તવેન ભવસંતતિસન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષય મુપૈતિ શરીરભાજામ્; આક્રાન્ત લોકમલિ નીલમશેષમાશુ, સૂર્યાંશુભિન્નમિવ શાર્વરમંધકારમ્ ॥ ૭ II Page #55 -------------------------------------------------------------------------- ________________ YO ભાવાર્થ-કોટિ ભવથી ઉત્પન્ન કરેલું પ્રાણીઓનું પાપ કર્મ તમારી સ્તુતિ કરવાથી તેજ સમયે નાશ પામે છે. જેમાં લોકોમાં ફેલાયેલું, અને ભમરાના જેવું કાળું અંધારીઆની રાત્રિ સંબંધીનું સર્વ અંધારૂસૂર્યના કિરણોથી ભેદાઈને તત્કાળ નાશ પામે છે તેમ. ___ऋद्धि : ॐ हीं अहँ नमोबीय बुद्धीणं मंत्र : ॐ हीं श्रीं हैं सौ श्री श्री क्रौं की सर्व दुरित संकट क्षुद्रोपद्रव कष्ट निवारणं कुरु कुरु स्वाहा -- આ સાતમા કાવ્ય-મંત્રને ૧૦૮ વાર કાંકરી મંત્રીને સર્પના માથા ઉપર નાંખીએ તો સર્પ ચાલ્યો જાય, તેમ કરડ્યો હોય તો સર્પનું ઝેર ચઢે નહિં. ૫-૬-૭ શ્લોકોના પ્રભાવની કથા પટણા શહેરમાં ધનાવહ નામે શેઠ હતા. પાસે સારા પૈસા હોવા છતાં તે બહુજ પરોપકારી અને ધર્મિષ્ટ હતા. તેમણે પટણા શહેરમાં એક સુશોભિત દહેરાસર બંધાવ્યું હતું. નિરંતર સેવા ભક્તિ કરતા આનંદ પૂર્વક પોતાના દિવસો વિતાવતા હતા. તેવામાં એક દિવસ એ શહેરમાં ધુલીપાત નામે એકવેષધારી સન્યાસી આવ્યો. અને પોતાનો મઠ જમાવી રહેવા લાગ્યો. તે કામણ ટુમણ જાણતો હતો, એટલે લોકોને અનેક ચમત્કારો બતાવી પોતાનો મહિમા વધારતો હતો “દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહિયે” એ ન્યાયે અનેક લોકો પોતાના ધર્મને છોડી આ ધુર્ત સન્યાસીની જાળમાં ફસાવા લાગ્યા. આના ઘણા અનુયાયીઓ થવાથી તે પોતાને મોટો મહાત્મા કહેવડાવવા લાગ્યો. * વળી એકવખતે તેણે પોતાના સેવકોને ગર્વમાં કહ્યું કે “આખા નગરમાં કોઈ એવો માણસ છે કે જે મારા દર્શન કરવા આવ્યો હોય?” Page #56 -------------------------------------------------------------------------- ________________ R સેવકોએ કહ્યું- હા જી, એક ધનાવહ નામે શેઠ છે, જે જૈનધર્મ પાળે છે, તે તમારા દર્શને કદી આવ્યાજ નથી. તેઓ પોતાના ધર્મ સિવાય બીજા કોઈને માનતા જ નથી.” ધુલીપાત સન્યાસી તો આ વચનો સાંભળીને એકદમ ક્રોધે ભરાયો અને હલકા દેવોની સહાય વડે તેણે ધનાવહ શેઠના ઘર ઉપર પત્થર તથા ધુળનો વરસાદ વરસાવ્યો, આખું ઘર પત્થર અને ધુળથી ભરાઈ ગયું. શેઠે આ ધર્મ સંકટ જાણીને ભક્તામરના પ-૬-૭ શ્લોકોનું ચિંતવન કરવા માંડ્યું. સાચી ધીરજ અને સચોટ શ્રદ્ધાથી શાસનદેવી પ્રત્યક્ષ થઈ. શેઠની આ પરિસ્થિતિ નિહાળી પોતાના પ્રભાવ વડે એજ ધુળ અને પત્થર ધુલીપાત સન્યાસીના મઠમાં ભર્યા. ન્યાસીએ તેમાંથી ઉગરવા ઘણા ઘણા દેવદેવીઓને બોલાવ્યા. પણ શાસન દેવીના પ્રભાવ આગળ કોઈ ટકી શકયું નહિ, આથી આ સંકટમાંથી બચવા ધુલીપાતે ધનાવહ શેઠની ક્ષમા માગી અને શેઠને વિનંતિ કરી, આ વિનંતિથી શાસન દેવીએ તેને તેમાંથી મુક્ત કર્યો. આથી તેનું સર્વ અભિમાન ઉતરી ગયું, અને નગરના લોકો તેની હાંસી કરવા લાગ્યા. પરંતુ આવી હાંસી તેનાથી સહન ન થવાથી શહેરમાંથી તે નાસી ગયો. શાસનદેવીના ચમત્કારથી જૈનધર્મના મહિમા ઘણોજ વધ્યો. જે પ્રભુના સ્મરણથી અનાદિકાળથી લાગેલી કર્મ રૂપી ધુળ થોડી વારમાં જ દુર થાય છે. તો પછી આ બહારની ધુળ દુર થાય તેમાં શું આશ્ચર્ય છે? તમે પણ નિરંતર આ સ્તોત્ર ભણી આત્માને ધનાવહ શેઠની જેમ પવિત્ર બનાવજો. H Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મત્વતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત્; ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ, મુકતા ફલ વ્રુતિમુપૈતિ નનૂદ બિન્દુઃ ॥ ૮॥ ભાવાર્થઃ-ઉપર કહ્યા પ્રમાણે તમારૂં સ્તવન કરવું ઘણું અઘરૂં છે. પણ સર્વ પાપને હણનારૂં છે, એમમાનીને હે નાથ ! મારી અલ્પ બુદ્ધિ છતાં પણ મેં આ તમારૂં સ્તોત્ર રચવાનો આરંભ કર્યો છે, તે તારાજ પ્રભાવથી સારા પુરૂષોના મનને રંજન કરશે. કેમ કે કમલિનીના પત્ર પર રહેલું પાણીનું બિંદુ પણ મોતીની શોભાને પામે છે. (૮) ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो पयाणुसारीणं ॥ .. मंत्र : ॐ हाँ ह्रीं हूँ हूँ: अप्रतिचक्रे फटू बिचकायझौं झौं स्वाहा ।। ૩૦ મૈં તક્ષ્મળ - રામચન્દ્ર - હેલ્થનમઃ . આ આઠમા કાવ્યમંત્રને મીઠાની ૨૧ કાંકરી લઈને ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી વૃણ, ગૂમડા વિગેરે મટે. ચામડીના રોગ સારા થાય છે. આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્ત દોષ; ત્વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ, દુરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્મા કરેષુ જલજાનિ વિકાસભાંજિ. । ૯ । ભાવાર્થઃ-હેસ્વામી ! પાપને નાશ કરનારૂં તમારૂં સ્તવન તો દૂર રહો પણ માત્ર તમારી આ ભવ અને પર ભવના ચારિત્રની કથાજ અથવા તમારૂં નામજ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જેમ સૂર્ય તો દૂર રહો, પણ માત્ર તેની કાંતિજ સરોવરમાં રહેલા કમળોને વિકસાવે છે. (૯) ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं हाँ हीं हूँ फट् स्वाहा ॥ मंत्र : ॐ ह्रीं श्रीं क्रौं कर्ली रः रः रः हँ हँ नमः આ નવમા કાવ્ય મંત્ર વડે ચાર કાંકરી લઈ ને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રીને ચારે દિશામાં નાખવી તો ચોર ચોરી કરી શકે નહિ. અને સ્થંભિત થાય. તા, ક. ઋદ્ધિમંત્રને સિદ્ધ કરવા માટે યોગી પુરુષોની આસેવના તથા ઉપાસનાની ખાસ જરૂર પડે. -લોક ૮-નો બતાવનારી કથા. . વસંતપુરમાં કેશવદત્ત નામે એક વણિક રહેતો હતો. તે બહુજ નિર્ધન અને અધર્મી હતો, નિર્ધન હોવાથી ગરીબાઈનો પાર ન હતો. ઘરમાં એક દિવસનું ભોજન કરવાના પણ સાંસા હતા. એક દિવસ કોઈ પ્રભાવશાળી મહાત્મા એજ નગરમાં પધાર્યા અને ગામના બીજા માણસોની સાથે કેશવદત્ત પણ એ પવિત્ર મુનિનો ઉપદેશ સાંભળવા ગયા. જો કે પોતે ધર્મમાં બીલકુલ શ્રદ્ધાવાન ન હતો. છતાંય આ મુનિના ઉપદેશથી તેના હૃદય પર ઘણીજ સારી છાપ પડી. તેણે શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા માંડ્યો. મુનિમહારાજના કહેવાથી તે નિરંતર ભક્તામરસ્તોત્રનું ચિંતવન કરવા લાગ્યો. ધીમે ધીમે તેના ઘરમાંથી ગરીબાઈ ઓછી થવા લાગી. અને થોડા પૈસા પણ તેણે બચાવ્યા. તે લઈને પોતે પરદેશમાં વિશેષ ધન કમાવાને Page #59 -------------------------------------------------------------------------- ________________ r નીકળ્યો. પરંતુ રસ્તામાં જ તેને એક ઠગ મળ્યો. તે ઠગ બહુ ચાલાક અને બોલવામાં મીઠો હતો. તેણે કેશવત્તને કહ્યું કે, “જો ભાઈ ! હું પણ તારા જેવોજ ગરીબ છું, અને પૈસા કમાવા નીકળ્યો છું. પરંતુ તપાસ કરતાં મને એક કુવો હાથ લાગ્યો છે. તેમાં એક પ્રકારનો એવો રસ છે કે, જો લોઢા ઉપર તે રસ છાંટીયે તો સોનું થઈ જાય. માટે જો તમે એ કુવામાં ઉતરીને આ તુંબડું રસથી ભરી લાવો તો આપણા બન્નેનું દારિદ્ર દૂર થાય,’ ઠગના લાલચ ભર્યા વચનો સાંભળીને કેશવદત્ત કુવામાં ઉતરવા તૈયાર થયો. કેડે એક દોરડું બાંધ્યું અને તેનો એક છેડો ઠગના હાથમાં આપ્યો. ધીમે ધીમે દોરડાની મદદથી કેશવદત્ત કુવામાં ઉતર્યો. રસથી તુંબડું ભરી લીધું પછી કાંઠે ઉભેલા ઠગે ધીમે ધીમે દોરડું ખેંચ્યું અને કેશવદત્ત ખેંચાતો ખેંચાતો ટેખ કાંઠા લગભગ આવ્યો, એટલે ઠગે કહ્યું, ‘તું પહેલાં મને તુંબડું આપ, પછી હું તને ઉપર ખેંચી લઉં, કારણ કે વખતે તુંબડામાંથી રસ ઢોળાઈ જાય તો વળી ફરી મહેનત કરવી પડે.’’ ભોળો કેશવદત્ત ઠગની લચ્ચાઇ સમજ્યો નહિ, અને તુંબડું ઠગના હાથમાં આપ્યું. ઠગે તુંબડું હાથમાં આવતાં જ એકદમ દોરડું છોડી દીધું એટલે બિચારો કેશવદત્ત કુવાના તળીયે જઈ પડ્યો. બરાબર સીધો પડવાથી બહુ વાગ્યું તો નહિ, પરંતુ મુંઝાવા લાગ્યો, અને અનેક દેવીઓને આ દુઃખમાંથી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યાંજ તેને ભક્તામરસ્તોત્રનું સ્મરણ યાદ આવ્યું અને તેના ૮ તથા ૯ મા શ્લોકોનું ચિંતવન કરવા લાગ્યો. એક ચિત્ત આરાધના કરતાં સાક્ષાત ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તેને કુવામાંથી બહાર કાઢ્યો તથા તેનું દારિદ્ર દૂર કરવા અનેક રત્નો આપી તેને સહીસલામત વસંતપુર પહોંચાડ્યો. જો પ્રભુના સ્મરણથી કર્મરૂપી મહાન ઠગો નાસી જાય તો આ બહારના ઠગોના ભયમાંથી પાર પમાય એમાં શું આશ્ચર્ય છે ? તમે પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કેશવદત્તની જેમ શુભ ભાવે આ સ્તોત્રનું નિરંતર સ્મરણ કરજો. તેથી તમારી અનેક મુશ્કેલીઓ દૂર થશે. એ હૃદયથી જરૂર માનજો. લક્ષ્મી પ્રાપ્ત થાય છે. નાય ભૂત ભુવનભૂષણ ભૂતનાથ ! ભૌગુણભુવિ ભવંતમભિખુવાર; તુલ્યા ભવનિત ભવતો નનુ તેન કિંવા, ભુત્યાશ્રિતં ય ઈહ નાત્મસમં કરોતિ. ૧૦. ભાવાર્થ-જગતના ભુષણ સમાન હે નાથ! આ પૃથ્વી ઉપર તમને સાચા ગુણોએ કરીને સ્તુતિ કરનારા પ્રાણીઓ તમારા જેવા થઈ જાય છે. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામિ પોતાના સેવકને પોતાના જેવી સમૃદ્ધિવાળો ન કરે તો તેવા સ્વામિની ભક્તિ કરવાથી શું? . ૧૦ ऋद्धि : ॐ हीं अहँ नमो पत्तेअबुद्धिणं ॥ मंत्र : ॐ हाँ ही हूँ हौं श्री श्री धू श्रः सिद्धि बुद्धि कृतार्थो भव वषट् संपूर्ण स्वाहाः ॥ આ કાવ્ય-મંત્રથી મીઠાની કાંકરી સાત લઈને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી તેમજ પાણી મંત્રીને પીવાથી હડકાયા કૂતરાની અથવા બીજા કૂતરાની દાઢ કરડયાની પીડા શમી જાય. દવા ભવંતામનિમેષ વિલોક નીયમ્, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ, પીતા પયઃ શશિકર ધ્રુતિ દુગ્ધસિન્ધોઃ; ક્ષારં જલં જ લિનધેરશિતું ક ઈચ્છતુ. ૧૧ | Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- હે પ્રભુ! સ્થિર દષ્ટિએ જોવા લાયક તમને જોઈ ને પછી માણસની દૃષ્ટિએ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણોના જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના પાણીને પીને, પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની કોણ ઈચ્છા કરે? ૧૧ . ऋद्धि : ॐ ह्री नमः सयंबुद्धीणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं कलीं श्रीं , श्री ओं कुमतिनिवारणे __ महामायाये नमः ॥ પ્રથમ સ્નાન કરીને પવિત્ર થઈ અભોગ એવું સફેદ વસ્તુ પહેરીને આ કાવ્ય મંત્રથી સરસવના ૧૨૦૦દાણા મંત્રીને ચારે દિશામાં નાંખવા, આયંબીલ કરવું જેથી જલનું આકર્ષણ થાય, અને મેઘાગમન થવાથી વરસાદ આવે. જ બ્લોક ૧૦-૧૧ નો પ્રભાવ બતાવનારી સ્થાન અણહિલપુર પાટણમાં કમદી નામનો એક શેઠ રહેતો હતો. તેને ભક્તામર સ્તોત્ર ઉપર બહુજ શ્રદ્ધા હતી. નિરંતર સવાર સાંજ અને બપોર એમ ત્રણ વખત તે ભક્તામર સ્તોત્રનું વિધિસર આરાધન કરતો હતો. એક દિવસ તેની આ સાધનાથી શાસનદેવ પ્રગટ થયા, અને કહ્યું, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. માગ ! માગ!' શેઠને પોતાની ગરીબ અવસ્થા યાદ આવી અને ખૂબ ધન આવાની માગણી કરી. ત્યારે શાસનદેવે કહ્યું “આજે સાંજના તારા ઘર પાસે એક કામધેનું ગાય આવશે તેને તું તારે ઘેર રાખજે અને દરરોજ તેનું જેટલું દૂધ નીકળશે તેટલા દૂધનું તે ઘડામાં સોનું થઈ જશે. તે ગાય તારે ત્યાં Page #62 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસ દિવસ રહેશે. અને એકત્રીસ ઘડા સોનાના ભરાશે” આટલું કહી શાસનદેવ અંતરધર્યાન થઈ ગયા. શેઠ આ સાંભળીને ખૂબ ખુશ થયા. સાંજનો સમય થવા આવ્યો એટલે શેઠને બારણા પાસે એક સુંદર કાળી ગાય આવી. શેઠે તેને પોતાને ત્યાં બાંધી દીધી. બીજે દિવસે ભક્તામર સ્તોત્રનું વિધિપૂર્વક સ્મરણ કરી ગાયને દોહી તો ઘડો દૂધથી ભરાઈ ગયો અને દૂધનું સોનું બની ગયું. આ પ્રમાણે એક પછી એક એમ ત્રીસ દિવસ પસાર થઈ ગયા. શેઠે અઠમની તપશ્ચર્યા કરી. છેલ્લા દિવસે શાસનદેવની આરાધના કરી અને ફરી દેવ પ્રગટ થયા. શેઠે નમસ્કાર કરી વિનંતિ કરી છે શાસન દેવ! “આપે મને પુષ્કળ ધન આપી મારૂંદારિદ્ર તો દૂર કર્યું છે, પરંતુ હવે મારી એક ઈચ્છા છે તે પૂર્ણ કરો જેથી જૈન ધમર્નો મહિમા વધે.” શેઠના આ નમ્ર વચનો સાંભળીને શાસન દેવ બહુ ખુશ થયા અને તેની શી ઈચ્છા છે તે જણાવવા કહ્યું. “ ત્યારે શેઠે નમ્રભાવે કહ્યું કે હે દેવ? આ કામધેનુને એક દિવસ વધારે રાખો તો એના અમૃત જેવા દૂધથી આખા નગરના જેનાને હું ખીરનું ભોજન કરાવું એવી મારી ઇચ્છા છે.' • શાસનદેવે તેની આ માગણી કબુલ રાખી અને બત્રીશમા દિવસે કમદી શેઠે બધા સાધર્મીક ભાઈઓને જમવાનું આમંત્રણ આપ્યું. એટલું જ નહિ પણ તે નગરના રાજાને જમવા બોલાવ્યો.દેવી કામધેનુંના દૂધથી બનાવેલ ઉત્તમ ખીરનું ભોજન કરી સહુ સંતોષ પામ્યા. શેઠે પ્રભુ ભક્તિથી અને શાશનદેવની કૃપાથી પોતાને જે લાભ મળ્યો હતો તે કહી બતાવ્યો, અને દેવે અર્પેલ દ્રવ્ય પણ બતાવ્યું. આથી સર્વ માણસો આશ્ચર્ય પામ્યા અને ભક્તામર સ્તોત્રનો આવો મહિમા જાણી જૈનધર્મનાં વખાણ કરવા લાગ્યા. રાજા પણ નવાઈ પામ્યો અને કમદી શેઠને મળેલ દ્રવ્યનો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સદુપયોગ કરવાની સારી સલાહ આપી. જેણે ગરીબાઇના અનેક દુઃખો ભોગવ્યા હોય તે બીજાના ઉપર ઉપકાર કરવાનું ભૂલે? કમદી શેઠે છૂટે હાથે અનેક ક્ષેત્રોમાં ધન વાપર્યું અને પોતે શાંતિમય જીવન વીતાવ્યું. પ્રભુ ભક્તિના અને ધર્મના પ્રભાવથી જન્મ જરા અને મરણનાં અનેક દુઃખો દૂર થાય છે તો પછી ગરીબાઈનું દુઃખ દૂર થાય તેમાં શી નવાઈ? તમે પણ એ દુઃખને દૂર કરવા ઇચ્છતા હો તો નિરંતર કમદી શેઠની પેઠે આ પવિત્ર સ્તોત્રનું આરાધન કરજો. ઘર્મની અવગણના કરનારને સાજા વૈઃ શાનારાગરૂચિભિઃ પરમાણુભિત્ત્વ, નિમપિતસ્ત્રિભુવનકલાલમભૂત ! તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં! તે સમાનમપર નહિ રૂપમસ્તિ. / ૧૨ / 'ભાવાર્થ-ત્રણ ભુવનના અદ્વિતીય અલંકાર રૂપ હે પ્રભુ? રાગ ષની કાન્તિને શાંત કરનાર અથવા શાંત રસની ક્રાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે. તે પરમાણુઓ પૃથ્વી પર તેટલાજ છે. કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું અસીમ રૂપ નથી. / ૧૨ ऋद्धि : ॐ हीं अहँ नमो वोहीय बुद्धीणं स्वावाः ॥ मंत्र : ॐ गं अं अः सर्व राजा प्रजा मोहिनी सर्वजन वश्यं कुरु कुरु હાd || આ બારમા કાવ્ય મંત્રને ૧૦૮ વાર મીઠું તેલ મંત્રીને હાથીને પાવાથી મદ ઉતરે, તેલ મંત્રી મુખે ચોપડવાથી (જેના નામ પૂર્વક) તે વ્યક્તિ વશ થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તા.ક. પૂ. આચાર્ય ભગવંતો સૂરિમંત્રની આરાધનામાં આ બારમી ગાથાથી ૧૮ મી ગાથા સુધી આરાધના કરે છે. શ્રુતદેવતાની ભક્તિ માટે શાસન પ્રભાવનામાં આ ૮ ગાથાઓ અત્યંત ઉપયોગી છે, સ્ફટીકની માલા, ૧૨ થી ૧૯ગાથા ગણી ત્યાર બાદ પાંચ પદો પૂર્વક મંત્રાક્ષર ગણે તો સરસ્વતીની કૃપા થાય છે. ટાઈમ જગ્યા આસન માલા એકજ અનિવાર્ય છે. જ બ્લોક ૧૨ માની પ્રભાવ બતાવનારી કથા ચંપાનગરીમાં કર્ણ નામે એક રાજા હતો. તે બહુ ન્યાયી અને ધર્મિષ્ઠ હતો. તેને સુબુદ્ધિ નામે પ્રધાન હતો. તે જૈન ધર્મને વિષે બહુજ ભક્તિવાળો હતો, એક વખત રાજા પોતાનો દરબાર ભરીને બેઠો છે, તેવામાં એક જાદુગર આવ્યો. તેણે રાજાને કહ્યું કે જો આપની રજા હોય તો હું મારી કળા બતાવું. રાજાની રજા મળવાથી તે અનેક જુદા જુદા વેશ કાઢી આખી સભાને ખુશ કરવા લાગ્યો, ધીમે ધીમે જોનાર માણસો તેનાં વખાણ કરવા લાગ્યા. તેથી તે મર્યાદા મૂકવા લાગ્યો. અને સામાન્ય મનુષ્યોના વેષ કાઢવાને બદલે અનેક દેવદેવીઓના કૃત્રિમ વેશ કાઢી તેમની મશ્કરી કરી બધા લોકોને હસાવવા લાગ્યો. જ્યારે દેવીઓની મશ્કરી કરી તે સારૂં નહિં અને તે સહન સુબુદ્ધિ પ્રધાનથી થઈ શકયું નહિ. * ત્યારે સુબુદ્ધિ પ્રધાને તેને કહ્યું, “તું અનેક વેષ ભલે કાઢે, પરંતુ દેવ-દેવીઓના વેશ કાઢવા અને તેમની મશ્કરી કરવી તે તેને વ્યાજબી નથી.” ' પરંતુ તે બીજાને ખુશ કરવા જ આવ્યો હતો. તે એમ કેમ માને? Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાજા વિગેરે પણ જોવામાં મશ્કુલ હતા એટલે તેમણે આ કાંઈ ગણકાર્યું નહિ. જાદુગરે થોડી વારે શંકર વિષ્ણુ-રામ વિગેરેના વેશ કાઢી મશ્કરી કરી. સર્વને હસાવવા લાગ્યો. વળી આગળ વધી જૈનસાધુ અને તીર્થંકોરના પણ વેષ કાઢ્યા. સુબુદ્ધિથી આ સહન ન થયું, એટલે તેણે ત્યાં બેઠા બેઠા એક ચિત્તે ભક્તામર સ્તોત્રના આ બારમા શ્લોકનું ચિંતવન કર્યું. તરત જ શાસન દેવી આવી. અને વેશ કાઢી ધર્મની હેલના કરનાર જાદુગરનેભરસભામાં એક તામાચો લગાવ્યો. તમાચો પડતાની સાથેજ જાદુગરનું મોઢું વાંકુ થઇ ગયું. અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાંય સીધું ન થયું. ત્યારે આખી સભા હસવા લાગી. આથી જાદુગર મૂંઝાયો છેવટે તેણે એ વેષ છોડી દીધો અને પ્રધાનની ક્ષમા માગી. પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું વાંકુ થયેલું મોઢું સીધું કર્યું. અને રાજાને તથા સભાજનોને જૈન ધર્મનો તથા ભક્તામર સ્તોત્રના મહિમા સમજાવ્યો. જેના એક શ્લોકમાંજ આવી શક્તિ છે તો આખા સ્તોત્રમાં મહાન શક્તિ હોય તેમાં શું આશ્ચર્ય છે ? એમ જાણીને રાજા વિગેરે ઘણા માણસો જૈન ધર્મના રાગી થયા અને જૈન ધર્મનો મહિમા ફેલાવ્યો. પ્રભુના સ્મરણથી કર્મરૂપી ઠગો હતાશ થઈ જાય, તો પછી આ મનુષ્યરૂપી ઠગ (જાદુગર) હતાશ થાય તેમાં શી નવાઇ છે. માત્ર એક ચિત્તથી અને સાચી શ્રદ્ધાથી તેનું આરાધન કરવું જોઇએ. આ શ્લોકના વારંવાર રટનથી મદારીને ખેલ ફલીભૂત થતા નથી, વર્ક્સ કવ તે સુરનરોરગનેત્રહારિ, નિઃશેષનિર્જિત જગતિતોપમાનમ્; બિમ્બ કલંકમલિનં કવ નિશાકરસ્ય, યદાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ્. ।૧૩ I Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ભાવાર્થ:-હે ! સુંદર મુખવાળા પ્રભુ ! દેવ, મનુષ્ય અને ભુવનપતિની આંખને હરનારું મનોહર તથા ત્રણ જગતમાં રહેલી (કમળ, દર્પણ, ચંદ્ર વિગેરે સર્વ ઉપમાઓને જીતનારૂં મુખ ક્યાં ? અને કલંકથી મલિન થયેલું તથા દિવસે ખાખરાના પાન જેવું ફીકું દેખાતું ચંદ્રનું બિંબ ક્યાં ? ।। ૧૩॥ ऋद्धि : ॐ ह्रीं अहँ नमो ऋजुमइणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं हंसः हौं अँ हाँ द्राँ द्रीं द्रः मोहिनी सर्व जन वश्यं कुरु कुरु स्वाहा ॥ આ તેરમા કાવ્ય-મંત્રથી સાત કાંકરીને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રિત કરીને કપડાની ચોગડી કરીને ચારે તરફ ગોળ કરવી-જેથી ચોર આવે નહિ. ભુત-પ્રેત આદિનો ભય નહિ લાગે. સમ્પૂર્ણ શશાંકકલાપ, મંડલ શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્ત; સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેં, કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ ।। ૧૪ ।। યે ભાવાર્થેઃ- હૈ ! ત્રિલોકના નાથ ! પૂર્ણીમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજળા તમારા ગુણો ત્રણ આખા જગતને ઓળંગે છે- અથવા તો વ્યાપીને રહેલા છે, તે યોગ્ય જ છે. કારણ કે જેઓ સમર્થ સ્વામીના આશ્રિત હોય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે (સર્વત્ર બધી જગાએ ફરી શકે છે.) તેમને કોઈ પણ રોકવા શક્તિમાન નથી ।। ૧૪ ।। Page #67 -------------------------------------------------------------------------- ________________ ऋद्धि : ॐ हीं अहँ नमो विपुलमइणं ॥ __ मंत्र : ॐ ही नमो भगवती गुणवती महामानसी स्वाहा ॥ આ ચૌદમા કાવ્ય-મંત્ર જપવાથી આંધી-ઝાંખી-વંટોળીયોધૂળવર્ષા આદિ ઊપદ્રવોનો નાશ થાય છે. * શ્લોક ૧૩-૧૪ નો પ્રભાવ બતાવનારી કથા જ અણહિલપુર પાટણમાં સત્યવાન નામે એક શ્રાવક રહેતો હતો. તેને ડાહી નામે એક પુત્રી હતી. પિતા પુત્રીને ધર્મ ઉપર ખૂબજ શ્રદ્ધાળુ હતી, અને સત્યવાન હંમેશાં ત્રિકાળ ભક્તામર સ્તોત્રનું ચિંતવન કરતો હતો. તે જોઈ ને પુત્રીએ પણ દિવસમાં એકવાર તો ભક્તામર સ્તોત્ર ભણવું એવો નિયમ લીધો. અને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગી. સમય જતાં પુત્રી મોટી થઈ, અને ભરૂચ શહેરમાં પરણાવી. એક વખત તે કુટુંબી માણસો સાથે પાટણથી ભરૂચ જવા નીકળી. રસ્તામાં સખત થાક લાગવાથી તેઓ બધા એક તળાવને કિનારે આરામ લેવા બેઠા. ત્યાં અચાનક પંદર-વીશ હથીયારબંધ લુંટારાઓએ તેમને ઘેરી લીધા. સાથેના માણસો લુંટારાઓની સામેથયા. પરંતુ લુટારાઓના બળ આગળ તેઓ ટકી શક્યા નહિ. તેથી નાસી ગયા. ત્યારે લુંટારાઓએ ડાહીને સતાવવા માંડી, તેણે ઘણી ઘણી આજીજી કરી, પરંતુ લુંટારાએ તે માની નહિ. ત્યારે ડાહીએ શુદ્ધ ચિતે ભક્તામરના ૧૩-૧૪ શ્લોકોનું આરાધન કરવા માંડ્યું. તેના શુદ્ધ શિયળના પ્રતાપે પાણી છાંટવાથી તરતજ બધા લુંટારાઓ થંભી ગયા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પછીથી ડાહીએ નાસી ગયેલા પોતાના સંબંધીઓને બોલાવી ચાલવાની તૈયારી કરવા માંડી, ત્યારે લુંટારૂઓનો સરદાર નમ્ર ભાવે બોલ્યો કે હે બેન! અમોએ તમારા જેવા પવિત્ર બાઈને સતાવી તે માટે અમે દીલગીર છીએ. હવેથી અમે એવું કામ નહિ કરીએ. પરંતુ મહેરબાની કરી અમને આ દુઃખમાંથી છોડતા જાઓ. અમારા હાથ પગ થંભી ગયા છે. લુંટારાનાં આજીજી ભર્યા વચનો સાંભળીને ડાહીને તથા સાથે રહેલા બધા માણસોને દયા આવી અને બીજી વાર એજ શ્લોકનું ચિંતવન કરી પાણી છાંટ્યું. તેથી સર્વ લુંટારાઓ છુટા થઈ ગયા અને ફરીથી કોઈને પણ આવી રીતે નહિં સતાવવાના સોગંદ લઈ ત્યાંથી વિદાય થયા. આ તરફ સાથેના સંબંધી માણસો પણ ડાહીના શીયળને આવો પ્રભાવ જાણી બહુજ આનંદ પામ્યા. અને જ્યારે ભરૂચ નગરમાં આ વાત ફેલાઈ ત્યારે તો જૈન ધર્મનો ઘણોજ પ્રભાવ વધ્યો. * આત્માના સારા ગુણોનો લુંટનાર ક્રોધ-માન-માયા અને લોભ રૂપ લુંટારા પણ જો પ્રભુના સ્મરણથી થંભી જાય છે. તો આ મનુષ્ય લુંટારા થંભે એમાં નવાઈ શી? કારણ કે પ્રભુ સ્મરણનો મહિમા જ અલૌક્કિ છે. તમે પણ નિરંતર એવી રીતે પ્રભુ સ્મરણ કરજો. છ ઉદ્દ Page #69 -------------------------------------------------------------------------- ________________ પિશાચ દૂર થાય છે. ચિત્ર કિમત્ર યદિ તે દિશાંગનાભિનિત મનાગપિ મનો ન વિકાર માર્ગમ્; કલ્પાનકાલમરૂના ચલિતા ચલેન, કિં મંદરાદ્રિશિખરં ચલિત કદાચિત્ II ૧૫ ભાવાર્થ - હે નિર્વિકારી પ્રભુ! જો દેવાંગનાઓએ શૃંગાર વિગેરેની ચેષ્ટા વડે પણ તમારા મનનો જરાપણ વિકાર પમાડ્યો નહી તો તેમાં શું આશ્ચર્ય છે! કારણ કે બીજા પર્વતોને કંપાવનાર પ્રલયકાળને વાયુ શું કદાપિ મેરૂ પર્વતના શિખરે કંપાવી શકે? I ૧૫ ऋद्धि : ॐ हीं अहँ नभो दसपुवीणं ॥ मंत्र : ॐ नमो भगवती गुणवती सुसिमा पृथिवी वज्रशखला માનસી મહામાનસી ચાહા // આ પંદરમા કાવ્ય-મંત્રથી મીઠું-તેલ અથવા ફુલને ૨૧ વાર મંત્રીને મોં ઉપર લગાડવું.જેથી સર્વ ઝઘડા મટે. રાજ્ય દરબારમાં માન મળે, જીત થાય, દરોરજ વિધિપૂર્વક ૧૦૮ વાર ગણવાથી મનના તમામ વિકારો માટે અને સંપત્તિ મળ્યા વિના રહે નહિ. શ્લોક ૧૫ નો પ્રભાવ બતાવનારી કથા ચંપાનગરીમાં ધુરસેન નામે એક રાજા હતો. તે બહુજ દયાળુ અને નીતિવાન હતો. તેને ગુણચંદ્ર નામે એક પ્રધાન હતો, તે પણ બહુજ ગુણવાન અને ન્યાયી હોવાથી રાજા તથા પ્રજા બનેને પ્રિય હતો. Page #70 -------------------------------------------------------------------------- ________________ પપ એક વખત અચાનક જ રાજા ધુરસેનને કોઈ કારણના લીધે એકપિશાચ વળગ્યો, તેથી રાજા લગભગ બેભાન સ્થિતિમાં જ રહેવા લાગ્યો. તેથી તે કેટલીક વખત તો અયોગ્ય કામો પણ કરી બેસતો, આપિશાચને કાઢવા માટે પ્રધાન ગુણચંદ્ર બહુ બહુ ઉપાયો કર્યા. પરંતુ કોઈથીએ પિશાચ નીકળી શક્યો નહિ. ત્યારે રાજા તથા પ્રધાન બને ખુબજ મુંઝાવા લાગ્યા. એવામાં એક વખત એજ નગરીમાં કોઈ બહુ પ્રભાવિક સાધુ મહારાજ પધાર્યા. તેઓ બહુજ શાંત અને પવિત્ર હતા. તેમનો અમૃતમય ઉપદેશ સાંભળીને ઘણા માણસોએ પ્રધાનને કહ્યું કે, આ જૈન મહાત્માને વિનંતિ કરવામાં આવે તો જરૂર તેઓ રાજાને વળગેલા પિશાચને કાઢી શકે. પ્રધાનને તો એટલું જ જોઈતું હતું. તે બે ચારા સારા માણસો સાથે એ સાધુ મહાત્માના ઉપાશ્રયે ગયા, અને વિનંતિ કરી કે-“હે મહાત્મન્ ! આપ તો પરદુઃખ ભંજન છો, જો આ રાજાના પિશાચને આપ કાઢો તો “એકપંથને દો કાજ” જેવું થશે. કારણ કે ઘણા માણસોએ પ્રયત્ન કરવા છતાં પણ તેમાં તેઓ નિષ્ફળ નિવડયા છે. અને આપ જો કાંઈ કરશો તો તેથી જન ધર્મનો મહિમા વધશે અને જૈન ધર્મ એ પ્રભાવિક ધર્મ છે. તથા તેને પાળનાર પુરુષો પણ પવિત્ર છે. એવી લોકની માન્યતા થશે, માટે જો આપ કાંઈ કૃપા તો ઠીક” આપની કીર્તી પણ જગમાં ફેલાશે. * પ્રધાનના આ પ્રકારના વચનો સાંભળીને અને આ કાર્યપરિણામે ફળદાયક છે, એમ જાણીને મહાત્માએ તેમને બીજા દિવસે આવવા કહ્યું. રાત્રિએ મહાત્માએ ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકની આરાધના વડે શાસનદેવીને બોલાવી. અને રાજાના આ દુઃખનો ઉપાય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પૂછયો. ત્યારે દેવીએ કહ્યું કે, ‘આજ શ્લોકનું ચિતંવન કરી આ રાખની ચપટીથી રાજાના કપાળમાં ચાંલ્લો કરો એટલે રાજા તે દુઃખથી મુક્ત થશે.” સવારે પ્રધાન વિગેરે ઘણા માણસો સહિત રાજા તે મહાત્મા જે ઉપાશ્રયે હતા ત્યાં આવ્યા, અને વંદન કરી બેઠા, ત્યારે પ્રધાને વિનંતિ કરવાથી મહાત્માએ રાખની ચપટી ભરી ૧૫મા શ્લોકનું ચિંતવન કરી રાજાના કપાળમાં ચાંલ્લો કર્યો કે તરત જ રાજાને શાંતિ થઇ ગઈ. આ ચમત્કારથી સભાજનો આશ્ચર્ય પામ્યા અને રાજા તથા પ્રજાને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા થઇ. ખરેખર ? પ્રભુના સ્મરણથી જો કર્મરૂપી પિશાચો દૂર થાય તો પછી આ બાહ્ય પિશાચો નાસી જાય એ સ્વભાવિક છે. નાસ્તિકને આસ્તિક બનાવવા માટે નિમવર્તિ ૨૫ વ િત તે લપૂ ૨ઃ કૃત્નું જગત્પ્રયમિદં પ્રકટીકરોષિ; ગમ્યો ન જાતુ મરૂતાં ચલિત ચલાનાં, દીપોડપરસ્ત્વસિનાથ જગત્પ્રકાશઃ || ૧૬ ॥ ભાવાર્થ:- હે નાથ ! ધૂમાડા તથા દીવેટ વિનાના તથા ત્યાગ કર્યું છે તેલનું પુરવું જેણે એવા તમે આ સમગ્ર ત્રણ જગતને પ્રકાશિત કરો છો, તથા જેણે પર્વતો કંપાવ્યા છે એવા વાયુને કદાપિ પામવા લાયક નહિ એવા તથા જગતમાં પ્રસિદ્ધ એવા તમે અલૌક્કિ દીવા રૂપ છો. II ૧૬ | Page #72 -------------------------------------------------------------------------- ________________ પહ ऋद्धि : ॐ हीं अहँ नभो चउदसपुवीणं ॥ मंत्र : ॐ नमो सुमंगलासुसोमा वज्रशृंखलानाम देवी सर्व समीहितार्थं कुरु कुरु स्वाहा ॥ આ કાવ્ય મંત્રને ૨૧ અથવા ૧૦૮ વાર ભણીને આપણે અમૃતનું તિલક કરવું. જેથી રાજદરબારે જીત થાય. રાજા ખુશ થાય, અને દુશમન જુઠો પડે. તા.ક. ઋદ્ધિમંત્ર સિદ્ધ કરી ભોજપત્ર ઉપર જેને જીતવો હોય અથવા વશ કરવો હોય તેનું નામ અનામિકા આંગળીના રુધિરથી લખી તે ભોજપત્રને બે કોડીયામાં સંપૂટ કરી મૂકી ખેરના અંગારાથી તપાવો તેમ તે વ્યક્તિ વશ થાય. નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ, સ્પષ્ટીકરોષિ સહસા યુગપજજગતિ; નાભોધરોદર નિરૂદ્ધમહાપ્રભાવ; સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર લોકો ને ૧૭ ભાવાર્થ-હેમુનીન્દ્ર! તમે કોઈ પણ વખત ક્ષય પામતા નથી તથા રાહુ વડે ગ્રસવા લાયક નથી, વળી તત્કાળ એકી વખતે ત્રણ જગતને પ્રગટ કરો છો તથા વાદળાંના મધ્યભાગ વડે રોકાયો છે મહા પ્રભાવ જેનો એવા પણ તમે નથી. તેથી હે મનુશ્વર ! જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. ૧૭ ऋद्धि : ॐ हीं अहँ नमो अंट्रगमहानिमित्त कुसलाणं ॥ मंत्र : ॐ नमो नमिउण अट्टे मट्टे क्षुद्र विधट्टे क्षुद्रपीडा- जठर पीडान् भंजय भंजय सर्व पीडा निवारय निवारय सर्वरोग निवा-रणं कुरु कुरु વાહ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આ સત્તરમા કાવ્ય મંત્રથી અબોટ (શુદ્ધ) પાણીને ૨ ૧ વાર મંત્રીને પેટની પીડાવાલાને પીવડાવું જેથી તે દુર થશે, શુદ્ધ પવિત્ર કુવાનું પાણી લેવું. તા. કે. ઋદ્ધિ તથા મૂલમંત્રને આરાધીને નમિઉણસ્તોત્રનો સાથ લઈ વિધિપૂર્વક જો પાણી પીવડાવાય તો તાવ-રોગ-નજર દૂર થાય છે. તેમ મૂલમંત્રને સિદ્ધ કરી દીવાળી અથવા ચન્દ્રગ્રહણમાં નમિઉણ કલ્પને સિદ્ધ કરી પાણી જેને આપીએ તેને કોઈ દિવસ ભૂત-પ્રેત નડતું નથી, કદાચ હોય તો પણ દૂર થાય છે. શ્લોક ૧૬-૧૭ના પ્રભાવને બતાવનારી કથા સારંપુર નામે એક શહેર હતું, તેમાં સગર નામે રાજા હતો. તેને દેવીસિંહ નામે પુત્ર હતો. જેવો સગર રાજા ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ અને નીતિમાન હતો, તેવોજ દેવીસિંહ નાસ્તિક અને કુર હતો. રાજાએ પોતાના પુત્રને ધર્મના સંસ્કારો પાડવા માટે બહુ બહુ પ્રયત્ન કરવા માંડ્યા, પરંતુ તે સર્વ નિષ્ફળ નીવડ્યા, આખો દિવસ મોજ મઝા કરવી, સાધુ પુરૂષોને સતાવવા, નિર્દોષ માણસોને હેરાન કરવા અને અનેક વ્યસનો સેવવા એમાંજ તેના દિવસો પસાર થતા હતા. રાજા તેના આ વર્તનથી બહુ દુ:ખી થતો હતો. પરંતુ તેને એકે ઉપાય સૂઝતો ન હતો. ઘણા ઘણા સારા અને વિદ્વાન માણસોની સોબતમાં તેને રાખવા પ્રયત્ન કરતો, પરંતુ પરિણામે તેનું સારૂં ફળ કંઈ મળ્યું નહિ. એક વખત રાજકુમાર પોતાના મિત્રો સાથે વનમાં ફરવા નીકળ્યો હતો. તેવામાં કોઈ તપસ્વી મુનિરાજ ધ્યાનમાં ઉભેલા તેમની નજરે પડ્યા. રાજકુમારે તથા તેના મિત્રો મુનિની પાસે આવ્યા, મુનિએ આ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વખતે ધ્યાન પૂર્ણ કર્યું હતું. રાજકુમારે મુનિને મશ્કરી કરી અને કહ્યું, “હે મુનિ ! આ દુનિયાનો સુંદર આનંદ છોડી તમે સ્વર્ગ મેળવવા આવું દુઃખ કેમ ભોગવો છો ? પરંતુ એટલું તો સમજો સ્વર્ગ નરક કાંઅ છે જ નહિ. પાપ-પુણ્ય તો ઢોંગ છે. તમારા જેવા અજ્ઞાન માણસોએ લોકોને ઠગવા માટે આ બધી માયા જાળ ગોઠવેલ છે.” મુનિ મહારાજ તો આ અજાણ્યા માણસના આવાં નાસ્તિક વચનો સાંબળીને પ્રથમ તો નવાઇ પામ્યાં, પરંતુ આવા મનુષ્યનો પ્રતિબોધ જરૂર પમાડવો, એમ વિચારીને ભક્તામરના આ બે શ્લોકોનું શાંત ચિત્તે આરાધન કર્યું. આ તરફ રાજકુમાર બેભાન થઇ ગયો. અને જાણે તે સ્વપ્ન અવસ્થામાં હોય તેમ નારકીના દુઃખો નજરે નિહાળવા લાગ્યો. યમરાજ કોઇ મનુષ્યને મારે છે. કોઈ ને ધગધગતા લોઢાના સળીયા ચાંપે છે, તો કોઈને સીસું ઉકાળીને પાય છે, ન પીએ તો પરાણે મોઢામાં રેડે છે, અને મનુષ્ય અવસ્થામાં કરેલા પાપનો આ બદલો છે. એમ કહીને વધારે દુઃખ આપે છે. પેલા માણસો બિચારા તેમાંથી છુટવા આજીજી કરે છે પણ યમરાજ તેમને છોડતો નથી. આ બધું જોઈને રાજકુમાર ત્યાંથી નાસી જવા પ્રયત્ન કરે છે, પણ તેવામાં એક યમ આવીને તેને પકડે છે અને કહે છે. નાસી ક્યાં જાય છે ?’” તેં પણ આ લોકોની પેઠે મનુષ્ય ભવમાં ઘણાં જ પાપ કરેલ છે. ધર્મને તો માનતો જ નથી. અને સાધુ મહાત્માઓને પણ સતાવે છે. તેથી તેં તારી જીંદગીમાં એક પણ સારૂં કાર્ય કર્યું નથી, તેથી તારે પણ એ પાપનાં ફળ ભોગવવાં પડશે.” એમ કહીને તેને ઘસડી જઇ અનેક પ્રકારના દુઃખો આપવા લાગ્યો. ત્યારે રાજકુમાર ધ્રુજવા લાગ્યો, અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આ ભયંકર દુઃખમાંથી છોડવા આજીજી કરવા લાગ્યો. તમે મને જો એકવાર છોડો તો ફરીને આવું કામ નહિ કરું એમવિનંતિ કરવા લાગ્યો. તેવામાં તેની બેભાન અવસ્થા ચાલી ગઈ અને તે જાગ્રત થયો. જાગીને જુએ છે તો તેની આસપાસ તેના મિત્રો સારવાર કરતા બેઠા છે, અને મુનિરાજ તો ધ્યાન મગ્ન છે. પ્રથમ તો રાજકુમાર ચક્તિ થઈ ગયો. તેણે સ્વપ્ન અવસ્થામાં જોયેલા નારકીના ભયંકર દુઃખો તેની નજર સામે તરવા લાગ્યા. પોતે ભોગવેલી સ્થિતિ તથા કરેલો નિશ્ચય યાદ આવવા લાગ્યો. મુનિ મહારાજનું ધ્યાન પૂર્ણ થતાં રાજકુમાર મુનિના ચરણમાં ઢળી પડ્યો. મુનિએ પણ યોગ્ય શબ્દોમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે રાજકુમારને ધર્મ ઉપર આસ્થા બેઠી. પોતાની ભૂલ સુધારવા માટે મુનિનો ઉપકાર માની તેમને ગુરુપદે સ્થાપી પોતાને સ્થાનકે ગયો. રાજા તથા રૈયત સર્વે આ હકીકત સાંભળી બહુ આનંદ પામ્યા. અને તે પવિત્ર મુનિરાજના કહેવા પ્રમાણે પવિત્ર જીવન ગાળી સુખી થયા. . જો પ્રભુના સ્મરણથી સમર્થ દેવો પણ વશ થાય છે તો પછી મનુષ્ય વશ થાય તેમાં નવાઈ શી? માટે તમે પણ ધર્મ ઉપરની શ્રદ્ધા વિશેષ ખીલવશો, તો તમારું જીવન પણ સુખી બનશે. અને પવિત્ર બનશે. નિત્યોદય દલિત મોહમહધકાર; ગમ્ય રાહુવદનસ્ય ન વારિદાનામુ; વિભાજતે તવ મુખાક્બમનલ્પકાન્તિ, વિદ્યોતયજજગદપૂર્વશશાંકબિંબમ્ ! ૧૮ | અર્થ-જે ઉદય રૂપ છે, જેણે મોહરૂપી અંધકારનો નાશ કરી નાખ્યો છે, જેને રાહુ કદી કદી ગ્રહી શકતો નથી, જેને મેઘ પણ ઘેરી શકતો નથી. એવું આપનું મુખ કમળ આ જગતને વિષે અપૂર્વ ચન્દ્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ મંડળની જેમ શોભે છે. ऋद्धि : ॐ ही अहँ नमो विउव्वण इहि पत्ताणं ॥ मंत्र : ॐ नमो भगवते जये विजये मोह्य मोह्य स्तंभय स्तंभय स्वाहा। આ અઢારમા કાવ્ય-મંત્ર જપવાથી શત્રુઓ વશ રહે છે. ૨૧ અથવા ૧૦૮ વાર મંત્ર (પ્રથમ સિદ્ધ કર્યા બાદ) ભણવાથી શત્રુનું મુખ ખંભિત થાય, ઝઘડોને ન્યાયાધિશો આપણી તરફેણમાં કેસ ચલાવે! તા.ક. તાંત્રિક પ્રમાણે શત્રુના અમુક પગની રજ અમુક વારે લઈ પૂતળું બનાવી વ્યવસ્થિત સ્થળે દાટવામાં આવે તો શત્રુ નોકર બની જાય. એ સહજ વાત છે. જોક ૧૮ માનો પ્રભાવ બતાવનારી કથા જ ગુજરાતના મધ્ય ભાગમાં ફુલવાડી જેવું મનોહર પાટણ નામે શહેર છે, ત્યાં કુમારપાળ નામે રાજા રાજ્ય કરે છે. તે જૈન ધર્મી અને બહુજ ન્યાયવંત છે. પશુપંખી પણ ગાળેલું પાણી પી શકે તેવી સુંદર વ્યવસ્થા તેના રાજ્યમાં કરવામાં આવી છે. તેને બહુજ બુદ્ધિમાન અને ધર્મિષ્ટ અંબડ નામે એક પ્રધાન છે, એક વખત પોતાની માતાના આગ્રહથી અંબડે કચ્છમાં આવેલા ભદ્રપુર (ભદ્રેશ્વર)ની યાત્રાએ સંઘ સહિત જવાનો નિશ્ચય કર્યો. અને ધામધુમપૂર્વક ઘણા સ્નેહી-સંબંધીઓ તથા અનેક ધાર્મિક ભાઈઓ સાથે પાટણથી નીકળ્યા. રસ્તામાં દરેક સ્થળે યાત્રાઓ કરતા અને ચો તરફ સંઘવી જૈન ધર્મનો વિજયડંકો વગાડતા તેઓ ઘણા દિવસે કચ્છના રણને કાંઠે આવી પહોંચ્યા. ચો તરફ ઉભા કરેલા નાના-મોટા પંચરંગી તંબુઓથી વિશાળ જગ્યા શોભી રહી હતી. અને જાણે સુંદર નાનું શહેર વસી ગયું હોય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ તેવો દેખાવ થઈ રહ્યો હતો. આસપાસના અનેક ગામોમાંથી ઉભરાતા લોકો પણ આ ચતુર્વિધ સંઘનાં દર્શન કરી પાવન થતા હતાં. અને થોડા દિવસ પહેલાં વર્ષોથી ઉજ્જડ પડેલી જગ્યાએ આજે મનુષ્યોનાં ટોળે ટોળાં કલ્લોલ કરી રહ્યાં હતાં. સાયંકાળ થવા આવ્યો અને થોડીવારમાં તો સફેદ દૂધ જેવા પુનમના ચંદ્રના તેજે આખી પૃથ્વી શોભી રહી. આજે આ રણનો લાંબો પટ ઓળંગવાને સંઘ તૈયારી કરી રહ્યો હતો. ડંકો વાગ્યો અને નોબત ગડગડી અને આખો સંઘ વાજતે-ગાજતે ઉપડ્યો. દેવને પણ દર્શન દુર્લભ થાય એવા આ પવિત્ર સંઘને નિહાળીને અને જૈન ધર્મની કીર્તિને ફેલાતી જોઇને એક મિથ્યાત્વી દેવને અદેખાઇ આવી. તેણે પોતાંનું બળ અજમાવ્યું અને સંઘનાં ગાડાં રણમાં અધવચ્ચે જ અટ્કાવી દીધાં. ઘણા ઘણા માણસોએ મહેનત કરી પરંતુ ન ચાલે બળદો કે ન ચાલે ગાડાં. અરે ! માણસો પણ થંભી ગયા એક પગલું આગળ ચાલી શકે નહિ તેવી સ્થિતિ થઈ રહી. સંઘના માણસોની અને પોતાની આ સ્થિતિ જોઈને અંબડ પ્રધાન પણ ગભરાયો, અને શું કરવું તે વિચારવા લાગ્યો. પરંતુ અંબડની મા બહુ જ ભક્તિવાળી અને નિખાલસ હૃદયની બાઈ હતી. તેણે પોતાના પુત્રને તથા આખા સંઘને આ ભક્તામરના ૧૮ મા શ્લોકનો જાપ જપવા કહ્યું પોતે પણ શાંત ચિત્તે આ ભક્તામર સ્તોત્રના ૧૮ મા શ્લોકનું ચિંતવન કર્યું તેથી થોડીવારમાં જ શાસનદેવ હાજર થયા. ભક્તિથી પ્રેરાયેલા વિચારવા લાગ્યા. સંઘની આ સ્થિતિ નિહાળી શાસનદેવે પેલા મિથ્યાત્ત્વી દેવને નસાડી મૂક્યો, એટલે સંઘ આગળ ચાલ્યો, એવી રીતે સંઘનું સંકટ નિવારી જયજયકાર વર્તાવ્યો. નિર્વિઘ્ને યાત્રા કરી પાછા આવ્યા, ત્યારે રાજ કુમારપાળ તથા પાટણના માણસો પણ આ વાત સાંભળીને બહુ જ નવાઈ પામ્યા અને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. રાગ અને દ્વેષ જેવા જબરા શત્રુને પણ પ્રભુસ્મરણથી જીતી શકાય છે, તો આ મિથ્યાત્વી દેવને જીતવો તેમાં શું આશ્ચર્ય છે? એવું પ્રભુ સ્મરણ કરવાને નિરંતર સુખના સમયમાં પણ તમે ભક્તામર સ્તોત્ર ભણવાનું ભૂલશો નહિ. કિં શર્વરીષ શશિનાડનિ વિવસ્વતા વા, યુષ્મ—ખેદુદલિતેષ તમન્સુ નાથ ! નિષ્પનશાલિવનશાલિની જીવલોક, કાર્ય કિજ્જલધિરૈર્જલભાર નઃ | ૧૯ો . અર્થ-ડેનાથ!રાત્રે ચંદ્રથી શું? અને દિવસે સૂર્યથી શું? કારણ કે તમારા મુખરૂપી ચંદ્રથી એ અંધકારનો નાશ થાય છે. પાકી ગયેલ શાલીનાં (ડાંગરનાં) ક્ષેત્રોથી સુશોભિત આ મૃત્યુલોકમાં જલના ભાર વડે નમ્ર બની ગયેલા મેઘનું શું પ્રયોજન છે? - રતિઃ ૩૦ માઁ નો વિઝાલા | અંગઃ iી દૂર થયા વષર્ ર્ યાદ છે - આ કાવ્ય-મંત્રને સિદ્ધ કરીને ૧૦૮ વાર રોજ જપવાથી પરવિદ્યા, મૂઠ-ચોર, કામણકુમણ કોઈનું ચાલે નહિ. - તા.ક શ્રી પદ્માવતી માતાજીની ભક્તિ-તેમ તેના મૂલમંત્રાક્ષરોને અઠમ કરી સિદ્ધકરો (છ માસબ્રહ્મચર્યપાલન સહિત) દરરોજ મંત્રની આરાધના કરો, તો ગમે તેવા કામણ વિગેરેના કેમૂઠના પ્રયોગો આપણી ઉપર કોઈ કરી ના શકે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્લોક ૧૯ મા ના પ્રભાવ બતાવનારી કાજ આ ભરતક્ષેત્રમાં વિશાળા નામે એક નગરી હતી. તેમાં લક્ષ્મીકાન્ત નામે એક શેઠ રહેતો હતો. તે બહુ જ ધનવાન અને પરોપકારી હતો. વળી જૈનધર્મી હોવાથી પોતાના ગુરૂ પાસેથી વિધિસર ભક્તામર સ્તોત્ર શીખ્યો હતો. વ્યાપારના અનેક કામો હોવા છતાં પણ તે નિરંતર પ્રભાતે એક સામાયિક કરી હાઈ-ધોઈ પવિત્ર થઈ ગૂરૂએ બતાવ્યા પ્રમાણે ભક્તામર સ્તોત્ર ભણતો હતો. શ્રદ્ધાની પણ કસોટી હોય છે. તેમ આ લક્ષ્મીકાન્ત શેઠની વિધિસરની આરાધનામાં ભંગાણ પાડવા એક વખત એક દેવ આવ્યા અને શેઠના ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠના પૂજાના ઓરડામાં દાખલ થઈ ગભરાયેલા અવાજે કહ્યું “શેઠ! શેઠ? દોડો!!.દોડો! ! આપણી દુકાનમાં મોટી આગ લાગી છે અને લાખો રૂપિયાનો કિંમતી માલ સળગી રહ્યો છે.” શેઠ તો આ અવાજથી પ્રથમ ચમક્યા, પરંતુ તેમના હૃદય ઉપર કાંઈ અસર થઈ નહિ. તે તો પોતાના ધ્યાનમાં ફરી લીન થયા. ભક્તની કસોટી તો થાય! દેવ પોતાના દાવમાં નિષ્ફળ જવાથી તેણે ફરી બીજી યુક્તિ અજમાવી અને બહાર જઈ થોડીવાર પછી બીજા ગુમાસ્તાનું રૂપ ધારણ કરી એકદમ શેઠની પાસે ગયો અને ઉતાવળથી ગભરાતાં ગભરાતાં બોલ્યો “શેઠ! ઉઠો !! ઉઠો!! ત્રીજા માળની બારીઓથી અચાનક પડી જવાથી આપનો પુત્ર એકદમ બેભાન થઈ ગયેલ છે. બધા માણસો એકઠા થઈ ગયા છે અને તમને એકદમ બોલાવે છે.” શેઠ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી, ફરી પાછા પોતાના ધ્યાનમાં જોડાયા. આ જોઈને દેવ બહુજ પ્રસન્ન થયો અને પ્રત્યક્ષ થઈ શેઠનાં Page #80 -------------------------------------------------------------------------- ________________ વખાણ કર્યા. તથા તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે કહ્યું કે મારે આપના પ્રતાપે પૂર્ણ સુખ છે, તેમાં મને સંતોષ છે મારે કાંઈ જોઈતું નથી.” તો પણ “દેવ દર્શન કદી ખાલી જાય નહિ” એમ કહી શેઠને એક સુંદર મણિ આપી દેવ પોતાને સ્થનાકે ચાલ્યો ગયો. ભક્તિ નિષ્કલ જતી નથી. એક વખત લક્ષ્મીકાન્ત શેઠ પરદેશથી પુષ્કળ માલ ભરી દેશમાં આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં આવતાં જંગલમાં અધવચે રાત્રી પડી. ત્યાં લુંટારાઓનો બહુજ ત્રાસ હતો. જો ત્યાંથી આગળ ન જવાય તો બધી મિલ્કત લુંટાઈ જાય તેમ હતું. ઉપરાંત અમાસની કાળી ઘોર અંધારી રાત હોવાથી રસ્તો સૂઝે તેમ ન હતું. શેઠના હદયમાં મુંઝવણ થવા લાગી અને આ સંકટમાંથી બચવા તે ઉપાય શોધવા લાગ્યો. - ખૂબ વિચાર કરતાં પ્રથમદેવે આપેલો ચંદ્રકાન્ત મણિ તેમને યાદ આવ્યો. અને ભક્તામર સ્તોત્રના આ ૧૯મા શ્લોકનું ચિંતવન કરી તે મણિ આકાશને વિષે ઉછાળ્યો, તો ચારે તરફ પુનમના ચંદ્ર સરખું ઝળહળતું તેજ ફેલાઈ ગયું અને ચંદ્રની માફક તે મણિ આકાશને વિષે ઉંચે રહી તેજ પ્રસારવા લાગ્યો. એના તેજથી રસ્તો સુઝવાથી શેઠના માણસો તથા શેઠ વિગેરે સહિ સલામત એ જંગલમાંથી પાર ઉતર્યા. પ્રભાત થતાં શેઠે ફરી ૧૯મા શ્લોકનું ચિંતવન કરી એ મણિને પાછો ખેંચી લીધો અને પોતાને ગામ આનંદથી પહોંચી ગયા. આખી નગરીમાં જ્યારે આ મણિના પ્રભાવની વાત પ્રસરી ત્યારે રાજાએ પણ શેઠને બોલાવ્યા, અને વાત પૂછી તો લક્ષ્મીકાન્ત શેઠે ભક્તામરનો મહિમા કહી સંભળાવ્યો. આથી રાજા વિગેરે ઘણા મણિસોએ આ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા માંડ્યું. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જે માણસો વીતરાગ પ્રભુની સ્તુતિ અને ભક્તિ ઘણીજ શ્રદ્ધા પૂર્વક કરે છે. તેના સંકટો નાશ પામી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તો પછી આ રાત્રીનો અંધકાર નાશ થાય તે સ્વાભાવિક છે. તમે પણ તમારા કર્મરૂપી અંધકાર તોડવા નિરંતર આ સ્તોત્રનું એકવાર તો જરૂર સ્મરણ કરજો. ભવિષ્ય જાણવા માટે જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, ચૈત્ર તથા હરિહરાદિ નાયકે, તેજઃ સ્ફુરમણિષયાતિ યથામહત્ત્વ, રૈવં-તુ કાચ શકલે કિરણા કુલેડડપ || ૨૦ || અર્થઃ- આપને વિષે જેવી રીતે યથાવકાશ રૂપ જ્ઞાન શોભે છે તેવી રીતે હરિહરાદિક દેવોમાં નથી શોભતું. કારણ કે પ્રકાશમા રત્નોમાં તેજ જેવી પ્રબલતાને પામે છે તેવી પ્રબલતાને ચકળતા કાચન કકડામાં નથી પામતું. અસલી અને નકલીમાં અત્યંત તફાવત હોય છે. ऋद्धि : ॐ ह्रीं अह नमो चारणाणं .. મંત્ર : ह्रीं श्रीं श्रीं श्रं श्रः ठः ठः ठः स्वाहा આ કાવ્યમંત્રને પઢવાથી રાજ્ય, લક્ષ્મી, જય, સુખની પ્રાપ્તિ થાય. તેમજ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય. શ્લોક ૨૦ નો પ્રભાવ બતાવનારી કથા નાના પણ સુંદર બાંધણીવાળા મકાનોથી સુશોભિત લાગતું નાગપુર નામે શહેર છે. ત્યાં મિહપતસિંહ નામે પ્રજાને પાળનાર અને ન્યાયી રાજા રાજ્ય કરે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૭ એક વખત રાજા પોતાની કચેરી ભરી બેઠો છે. અનેક વિદ્વાનોજ્યોતિષીઓ અને શુરવીરો સોભી રહ્યા છે. સર્વત્ર આનંદની વાતો ચાલી રહી છે; પરંતુ રાજાનો ચહેરો ઉદાસ દેખાય છે. ત્યારે પ્રધાને રાજાને નમ્રતા પૂર્વક પૂછ્યું, કે “હે રાજન્ ! આપના રાજ્યમાં સર્વત્ર શાંતિ છે. સૌ પ્રજા સુખી છે; છતાં આપનો ચહેરો ઉદાસ કેમ દેખાય છે ?’’ ત્યારે રાજાએ કહ્યું કે મારા હૃદયમાં રહેલો એક પ્રશ્ન મને મુંઝવી રહ્યો છે. પ્રધાનને પણ રાજાનો શું પ્રશ્ન છે તે જાણવા માટે યુક્તિ પૂર્વક રાજાને કહ્યુ-‘હે રાજન્ ! આપનો શું પ્રશ્ન છે, તે કહો કારણ કે, હું નહિ તો આ બેઠેલા વિદ્વાનો તે પ્રશ્નનો જવાબ જરૂર આપશે.’’ ત્યારે રાજાએ કહ્યું, કે-“મારી રાણી ગર્ભવતી છે. તેને પુત્ર આવશે કે પુત્રી ? કારણ કે મારી હવે અવસ્થા થવા આવી છે, અને મારે પુત્ર નહિ હોવાથી કદાચ પુત્રી આવે તો આ રાજ્ય કોણ સંભાળશે ?’’ રાજાનો આ પ્રશ્ન સાંભળીને પ્રધાન તથા બીજા વિદ્વાન માણસો પણ નીચું જોઈ રહ્યા. કોઈએ રાજાના આ પ્રશ્નો ઉત્તર આપવાની હિંમત કરી નહિ. જ્યોતિષીઓએ જોષ જોઇ ગણત્રી કરી- વિદ્વાનોએ શાસ્ત્રના આધારે કલ્પનાઓ કરી પણ કોઇ ચોક્કસ નિર્ણય કરી શક્યા નહિ. ત્યારે અત્યાર સુધી શાન્ત અને ઉદાસીન લાગતો રાજા પણ પોતાના પ્રશ્નનો ઉત્તર નહિ મળવાથી ક્રોધે ભરાયો, અને બોલ્યો કે ‘કાલ સાંજ સુધીમાં જો મારા પ્રશ્નનો ઉત્તર કોઈ નહિ આપે તો બધા વિદ્વાનો અને જ્યોતિષીઓને હું મારા રાજ્યની હદપાર કરીશ.’” એટલું કહી રાજા કચેરીમાંથી ચાલ્યો ગયો. બધા માણસો રાજાના આ વચનથી ખૂબ મુંઝાયા, અને તેનો શું ઉપાય કરવા તે માટે વિચાર કરવા લાગ્યા. ત્યારે એક વૃદ્ધ જ્યોતિષીએ Page #83 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે, આ નગરમાં એક જૈન ધર્મના બહુ જ પ્રભાવિક “શ્રીપૂજ્ય રહે છે. તેમને મળીએ તો આપણું કામ ફતેહ થાય. આથી બધા વિદ્વાનો એકત્ર થઈ એ વૃદ્ધ મહાત્માના ઉપાશ્રય આવ્યા. અને રાજાના પ્રશ્નનો ખુલાસોં પૂછયો, ત્યારે તેમણે કહ્યું કે, “તમે કોઇ પ્રકારની ચિંતા કરશો નહિ, પરંતુ આવતી કાલે કચેરી ભરાય ત્યારે મને બોલાવજો, એટલે હું તે પ્રશ્નનો ખુલાસો કરી આપીશ.” આ સાંભળી બધા વિદ્વાનો બહુજ ખુશ થયા, સૌ પોતપોતાના સ્થાનકે ગયા. ત્યારે એ વૃદ્ધ મહાપુરૂષે ભક્તામર સ્તોત્રના ૨૦ મા શ્લોકનું વિધિ પૂર્વક આરાધન કરી તેમણે શાસન દેવીને બોલાવી તે પ્રશ્નનો જવાબ મેળવી લીધો. બીજે દિવસે જ્યારે કચેરી ભરાઈ ત્યારે એ વૃદ્ધ મહાત્મા પણ ત્યાં પધાર્યા, એટલે રાજાએ પોતાના પ્રશ્નનો ખુલાસો માગ્યો. ત્યારે વૃદ્ધ “શ્રી પૂજ્ય” ઉભા થઈ ને કહ્યું, કે “હે રાજન્ ! આજથી બારમા દિવસે તારી રાણીને એક તેજસ્વી પુત્ર અવતરશે, અને તારી પછી તે રાજા થઈ સુંદર રીતે રાજ્ય ચલાવશે. તેની નિશાની તરીકે તમારા રાજ્યનો મુખ્ય હાથી પટ્ટહસ્તી મરણ પામશે. રાજા આ જવાબ સાંભળી બહુજ ખુશ થયો, અને આખા નગરમાં પ્રથમથી જ ઉત્સવ ઉજવવાની તૈયારી કરવા લાગ્યો. એક પછી એક એમ ૧૧ દિવસો પસાર થયા અને બારમા દિવસે પ્રભાતમાં રાજ્યના મુખ્ય હાથી એકાએક મરણ પામ્યો અને તેજ વખતે રાણીને પુત્ર અવતર્યો. રાજા આ જાણીને બહુજ ખુશ થયો અને તેજ દિવસે કચેરી બોલાવી બધા સભાજનો સહિત તે વૃદ્ધ મહાત્માના ઉપાશ્રયે ગયા. અને વંદન કરી તેમનું બહુમાન કર્યું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ એ પછી એવૃદ્ધ “શ્રી પૂજ્ય પણ અવસર જાણી રાજાને જૈન ધર્મનો ઉપદેશ કર્યો અને ભક્તામર સ્તોત્રનો મહિમા કહી સંભળાવ્યો. ત્યારે રાજાએ તથા બીજા ઘણા માણસોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આથી જૈન ધર્મનો પ્રભાવ ઘણોજ વધ્યો. તમે પણ આવા પવિત્ર સ્તોત્રનું સ્મરણ કરવું ચૂકશો નહિ. તા. ક-આજના સાધુઓએ આવી ગુપ્ત વાતો કોઈને ન કરવી જોઇએ. મજે વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટષ વેષ હૃદયં ત્વયિ તોષ મતિ; કિં વીક્ષિતેન ભવતા ભવિ યેન નાન્ય , કશ્વિન્મનો હરિત નાથ ભવાંતરેડપિા ૨૧ અર્થ - હે નાથ ! હરિહરાદિ દેવોને મેં દીઠા, તે સારું જ થયું, કારણ કે એમને દેખ્યા છતાં મારૂં ચિત્ત આપના વિષેજ સંતુષ્ટ થાય છે. અને આ લોકમાં આપને દેખી લેવાથી વિશેષ લાભ એ થયો કે હવે કોઈ પણ જન્માન્તકમાં કોઈ અન્ય દેવ મારા મનને હરી શકશે નહિ. ऋद्धि : ॐ हीं अहँ नमो पणणसमणाणं ॥ मंत्र : ॐ नमः श्री माणिभद्र जय विजय अपराजितो सर्व सौभाग्य सर्व सौरव्यं कुरु कुरु स्वाहा ॥ આ એકવીસમા કાવ્ય-મૂલમંત્રને અઠ્ઠમ તપથી સિદ્ધ કરીને દરરોજ ત્રણ કાલી માલા ગણવાથી સર્વ લોકો પ્રસન્ન થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ୦ଟ શ્લોક ૨૧ ને બતાવનારી કથા અનેક ગામોમાં વિહાર કરી પવિત્ર ઉપદેશ આપતા આપતા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ આજે ગુજરાતના એક સુંદર પુર નામના ગામમાં આવી પહોંચ્યા. ગામમાં તપાસ કરી તો ન મળે જૈન મંદિર કે ન મળે ઉપાશ્રય. એટલે સૂરિજીએ ગામના એક વૃદ્ધ પુરૂષને બોલાવી હકીકત પૂછી તો માલમ પડ્યું કે પહેલાં આ ગામમાં ઘણા જૈનો હતા. પરંતુ મુનિમહાસાજના વિહાર વિના અને બ્રાહ્મણોના જોરથી ઘણા જૈનો અન્ય ધર્મી થઈ ગયા છે. આ હકીકત સાંભળીને સૂરિજીએ ગામ વચ્ચે આવેલા એક વિશાળ શિવ મંદિરમાં જ ઊતારો નાખ્યો. જૈન સાધુ શિવ ધર્મને માને છે, જેથી શિવ મંદિરમાં ઉતરે એ હકીકત જાણીને ઘણા માણસો આ સાધુ મુનિરાજને જોવા એકઠા થઈ ગયા. ત્યારે લાગ સાધીને સૂરિજીએ ત્યાગ ધર્મના ઉપદેશ દેવા માંડ્યો. તેમાં ધર્મ શું ? અને સત્યધર્મ કેવો હોઈ શકે તથા અન્ય ધર્મ કરતાં જૈન ધર્મમાં શું વિશેષતા છે, તે બધું યુક્તિથી વિગતવાર સમજાવ્યું. (સિદ્ધપુર પાટણમાં તેજો-દ્વેષી બ્રાહ્મણોને તથા કુમારપાલ રાજાને ધર્મ પમાડવા માટે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્ર સૂરિશ્વરજી મહારાજ પધાર્યા હતા. અનેકને જૈન ધર્મ પમાડ્યો હતો.) ઘણા માણસોને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા બેઠી. પરંતુ આથી બ્રાહ્મણો બહુજ રોષે ભરાયા અને મહારાજને ઘસડી મંદિરમાંથી કાઢવા લાગ્યા ત્યારે સૂરિજીએ આ ભક્તામરના ૨૧ મા શ્લોકનું સ્મરણ કર્યું. અને ઘણી મહેનત કર્યા છતાં મહારાજ તો જરા પણ ત્યાંથી ખસ્યા નહિ. ત્યારે બ્રાહ્મણોએ તેમને જાડા દોરડાથી બાંધવા માંડ્યા. પરંતુ દોરડાના Page #86 -------------------------------------------------------------------------- ________________ ટુકડે ટુકડા થઈ ગયા અને સૂરિજીને તો કંઈ થયું નહિ. આ ચમત્કાર જાણી બ્રાહ્મણો પણ આ મહાપુરુષને સતાવવામાં સાર નથી એમ સમજી તેમને નમી પડ્યા, અને ક્ષમા માગી, ત્યારે સૂરિજીએ જૈન ધર્મનો ઉપદેશ આપી ઘણા માણસોને ફરી જૈન બનાવ્યા. ધન્ય છે એવા પવિત્ર મુનિરાજને કે જેઓ પોતે અનેક કષ્ટો સહન કરીને જૈન ધર્મનો મહિમા વધાર્યો છે. સીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરમે, પ્રાચ્યવદિજનયતિ ખુરદશુજાલમ્પ ૨૨ અર્થ-જેવી રીતે તારાનો સમૂહ સઘળી દિશા ઓ ધારણા કરે છે. પરંતુ કુરાયમાન તેજસ્વી હજાર કિરણોવાળો સૂર્ય તો માત્ર પૂર્વ દિશાજ ધારણ કરે છે. તેવી રીતે સેંકડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે. પરંતુ આપ સરખા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપી શકતી નથી. ऋद्धि : ॐ हीं अहँ नमो आगासगामीणं :मंत्र : ॐ नमो श्री वीरं मुंभय श्रृंभय मोहय मोहय स्तंभयः स्तंभय વધાર શુ શુ સ્વાહા , , આ બાવીસમા કાવ્ય-મંત્રને સિદ્ધ કરી (યોગી પુરુષનો સહકાર લઈ આરાધવો) તે મૂલમંત્રથી હલદરની એક ગાંઠ લઈને ૧૦૮ વાર મંત્રીને રોગીને ખવડાવીએ તો રોગીને નડ શાકીની- ભૂત-પ્રેત આદિ દૂર જાય અથવા રોગનો નાશ થાય જેના ઉપર પીડા થતી હોય તેવા સ્ત્રી પુરુષને સવાર-સાંજે બે વાર મંત્રીને ૨૧ દિન સુધી આપવાથી દોષ દૂર થાય. * Page #87 -------------------------------------------------------------------------- ________________ ર શ્લોક ૨૨ ના પ્રભાવ બતાવનારી કથા. કુન્દનપુરના રાજા દેવધરની સભામાં આજે બૌદ્ધ મુનિ અને જૈન મુનિ વાદવિવાદ કરવાના છે. એવી વાત સાંભળીને ઘણા માણસો રાજાની કચેરીમાં એકઠા થયા છે. * સમય થતાં રાજા પણ આવ્યો. અને સભાજનોના પ્રણામ ઝીલતો તે પોતાના આસને બેઠો. આ તરફ બૌદ્ધમુનિ પ્રભાકર અને જૈનમુનિ મતિસાગર પણ રાજાની આજ્ઞા થતાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. ત્યારે મતિસાગરે પ્રથમ એક ચિત્તે ભક્તામરના આ ૨૨ મા શ્લોકનું ચિંતવન કરી દેવના આશીર્વાદ મેળવ્યા પછી મુનિ પ્રભાકર સાથે વાદવિવાદ શરૂ કર્યો. તેમાં બૌદ્ધ મતના એકાંતવાદને ઘણી દલીલો વડે તોડીને જૈનના અનેકાંતવાદને સાબીત કર્યો. આથી રાજા વિગેરે બહુજ ખુશ થયા અને જૈન ઘર્મની શ્રેષ્ઠતા સ્વીકારી. જ પોતાનું અપમાન થવાથી શરમાયેલો પ્રભાકર ત્યાંથી ચાલ્યો ગયો. અને આ અપમાનનું વેર લેવા તે ઉપાયો શોધવા લાગ્યો. પરંતુ તેવામાં અચાનકજ તે અકાળે મરણ પામવાથી યક્ષ પણે ઉત્પન્ન થયો, અને રાજા દેવધરને અનેક ચમત્કાર દેખાડી પોતાની પૂજા કરાવવા લાગ્યો. વળી નગરના બધા જૈનોને હેરાન કરવા લાગ્યો. - ઘણા દિવસે એજ મતિસાગર મુનિ ફરતા ફરતા કુન્દનપુરમાં આવી પહોંચ્યા અને નગરના જૈનોએ યક્ષ તરફથી થતી હેરાનગતી આ મુનિને કહી દેખાડી, તેથી એ મતિસાગર મહારાજ આ ૨૨ શ્લોકનું સ્મરણ કરી યક્ષના મંદિરમાં જઈ યક્ષની પ્રતિમા સામે પગ કરીને સૂઈ ગયા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ આથી યક્ષ ઘણોજ કોપાયમાન થયો અને મુનિને અનેક પ્રકારનો ભય બતાવ્યો. પરંતુ અતિસાગર મહારાજ તો જરા પણ ડગ્યા નહિ. આથી થાકીને યક્ષે રાજાને કહાં કે “હે રાજનું! જે દેવની તમે પૂજા કરો છો અને જેનાથી તમે સુખી થયા છો, તે દેવની એક જૈન સાધુ અવગણના કરે છે. તે ઠીક નથી.” રાજા આ સાંભળીને એકદમ રોષે ભરાયો. અને તરત સાધુને પકડી લાવવા એકદમ માણસો મોકલ્યા. ઘણા માણસો પકડવા જાય છે. પરંતુ જનારા માણસો આંધળા થઈ જવાથી સાધુને પકડી શકતા નથી. આથી તેઓએ ચારે તરફ સાધુને ફટકા મારવા માંડ્યા; પરંતુ તે ફટકા મહારાજના બદલે રાજાની પીઠ ઉપર વાગવા લાગ્યા. તેથી રાજા બૂમાબૂમ કરવા લાગ્યો, તેથી બીજા માણસોને એકદમ મોકલીને મહારાજને માર મારતા બંધ રખાવ્યા. ચમત્કાર ત્યાં નમસ્કાર. રાજા પણ આ ચમત્કારથી એ મુનિના દર્શનાર્થે ઘણા માણસો સહિત યક્ષના મંદિરે ગયો, અને પ્રતિસાગરના ચરણમાં નમી પડ્યો. ત્યારે મતિસાગરે વાદવિવાદ વખતે થયેલ હારને સંભારીને પહેલાનું વેર રાખી, પ્રભાકર મુનિ કેવી રીતે અત્યારે યક્ષ થઈ લોકોને હેરાન કરતો હતો તે કહી બતાવ્યું. આથી રાજા ઘણોજ નવાઈ પામ્યો અને જૈન ધર્મને અંગીકાર કર્યો. તથા યક્ષના મંદિરને બદલે સુંદર જિનચૈત્ય બંધાવી ભક્તિ પૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો. ' તમે પણ જો શાંત ચિત્તે શ્રદ્ધા પૂર્વક નિરંતર આ સ્ત્રોત્રનું સ્મરણ કરશો તો જરૂર ચમત્કાર જોઈ શકશો. કારણ કે શુદ્ધધર્મઈચ્છિત ફળને આપનાર છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ –ામામનતિ મુનિયઃ પરમં પુમાંસ, માદિત્યવર્ણમમલ, તમસ: પરસ્તાત ત્વમેવ સમ્યગુપલભ્ય, જયંતિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મનીન્દ્ર પત્થા: ૨૩ // અર્થ-હે મુનીન્દ્ર ! મુનિઓ આપને શ્રેષ્ઠ મનુષ્ય માને છે અને અંધકારની સમીપ સૂર્યની સમાન કાંતિવાળા અને નિર્મળ એવા આપને જાણવા પણ તે મૃત્યુને જીતે છે. વળી આપના સિવાય ઉપદ્રવ રહિત મોક્ષનો બીજો કોઈ માર્ગ નથી. : - ગૉ નો માણીવિવાળ | मंत्र : ॐ नमो भगवात जयवति परम समीहितार्थ मोक्ष- सौरव्यं कुरु . ગુરુ સ્વાહા / આ ત્રેવીસમા કાવ્ય મંત્રને જપવાથી શરીરની રક્ષા થાય છે. તેમજ વળગાડ વિગેરે વિગેરે ઉપદ્રવ થતો નથી. બ્લોક ૨૩ માનો પ્રભાવ બતાવનારી કથા. ઉજ્જયિની નગરીના પૂર્વ ભાગમાં બે માઈલ દૂર એક ચંડિકા દેવીનું સ્થાનક આવેલું છે. ત્યાં ઘણાં હલકા માણસો પોતાની ઈચ્છાને સંતોષવા માટે દેવીના નામે અનેક પશુઓનો વધ કરે છે. મંદિરની આસપાસ નાની ધર્મશાળા છે. વચમાં ચોગાનમાં મંદિર પાસે મરી ગયેલા પશુઓનાં હાડકાં, લોહી, અને ચામડાં ચારે તરફ ગંધાય છે. તેથી તે જગ્યા બહુજ બીહામણી અને ભયંકર લાગે છે. એક વખત કોઈ જૈન મુનિરાજ પોતાના બે ત્રણ શિષ્યો સહિત ઉજ્જયિની તરફ આવવા નીકળ્યા, પરંતુ બે માઈલને છે. દિવસ અસ્ત થવાની તૈયારી થવાથી અને બીજી કોઈ જગ્યાએ તે સમયે પહોંચી શકાય Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તેમ ન રહેવાથી તેઓ નજીકમાં રહેલી ચિંડિકા દેવીની ધર્મશાળામાંજ રાત્રી પસાર કરવા માટે રહ્યા. - નિત્ય કાર્યથી પરવારી તે મુનિ રાત્રીના સમયે ધ્યાનસ્થ રહ્યા. તેવામાં ચંડિકા દેવી પ્રગટ થઈ, અને પોતાની હદમાં આવા મુનિને જોઈ ક્રોધે ભરાઈ, તેમને ઉપસર્ગ કરવા લાગી. દેવ-દેવી ધારે તે કષ્ટ આપી શકે. - ઘડીમાં સિંહનું ભયંકર રૂપ ધારણ કરે છે, તો ઘડીમાં વાઘ થાય, વળી સર્પ થઈને મુનિની સામા ભયંકર ફૂંફાડા મારે, છે, પરંતુ મુનિ તો આનાથી જરાય ડગ્યા નહિ, અને ભક્તામર સ્તોત્રના ૨૩ મા શ્લોકનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે ક્રોધે ભરાયેલી ચંડિકા દેવી એકદમ તલવાર લઈને મુનિને મારવા દોડી. ત્યાં તો તેની તલવારના ઉંચે ઉંચેજ ટુકડા થઈ ગયા, અને તેજના અંબાર સરખી ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ. આ ભક્તામરનો સાક્ષાત પ્રભાવ. મુનિના મહાનું ગુણોનું વર્ણન કર્યું અને આવાં અપરાધથી કેવાં દુષ્ટ ફળ ભોગવવાં પડે છે તે શાન્ત શબ્દોમાં કહી બતાવ્યું. આથી ચિંડિકાદેવીને પોતાની ભૂલ સમજાઈ! ત્યારે મુનિની ક્ષમા માગી અને બોલી કે “હે મુનિરાજ! આપ જે આજ્ઞા ફરમાવો તે પ્રમાણે હું વર્તવાને તૈયાર છું” મુનિએ પણ સમય અનુકુળ જાણી કહ્યું “હે દેવી! જો તું તારું વચન પાળવાને તૈયાર હોય તો હું એટલું જ કહું છું કે, તારા નિમિત્તે થતી આ નિર્દોષ પ્રાણીઓની કતલ બંધ કરે અને તારા અજ્ઞાની ભક્તોને દુર્ગતિમાં પડતા બચાવ. દેવીને પણ આ ગયું અને ત્યારથી તેણે હિંસા બંધ કરાવી. પોતાના ભક્તોને પણ મુનિના ઉપદેશ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધન્ય છે એવા પવિત્ર મુનિરાજને કે જેમણે એક મિથ્યાત્વી દેવીને પણ પ્રતિબોધ પમાડ્યો. પ્રયત્નથી શું સાધ્યું થતું નથી ? તમે પણ આ પવિત્ર સ્તોત્રને આરાધવાનો પ્રયત્ન જરૂર કરજો. વ્યંતર જાય છે સ્વામવ્યયં વિભુમર્ચિત્યમસંખ્યમાદ્યું, બ્રહ્માણમીશ્વરમનન્તનડગ કેતમ્. યોગીશ્વર વિદિતયોગમનેકમેકં, જ્ઞાનસ્વરૂપમમલ પ્રવદન્તિઃ સન્તઃ ॥ ૨૪ || અર્થ:-હે પ્રભુ ! સન્તજનો આપને ક્ષય રહિત, પ્રભુ, અર્ચિત્ય, ગુણ સંખ્યા રહિત, પહેલા તીર્થંકર બ્રહ્મરૂપ, ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા, યોગીશ્વર, યોગવેત્તા, અનેક એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે. ऋद्धि ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो दिट्टिविसाणं || मंत्र : ॐ नमो भगवते बद्धमाण सामिस्स सर्व समीदितं - कुरु कुरु स्वाहा આ ચોવીસમા કાવ્ય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી માથાનો વાયુ મટે, આધાશીશી મટે વળી ૨૪-૨૫-૨૬ ત્રણે ગાથાઓ અટ્ઠમ તપ કરી સિદ્ધ કરવાથી ગમે તેવી ભયંકરમાં ભયંકર આપત્તિઓને ગાથાઓના પાઠ કરવા માત્રથી જાય છે. વળી મદારીના ખેલ સફલ ન થવા દેવા માટે પણ ભક્તામરની અમુક ગાથાઓ કામ આપે છે. કારણ કે તીર્થંકરોની જે ભક્તિ-તીર્થંકર પરમાત્માની જે શક્તિ છે તેવી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૭ દુનિયામાં કોઇપણ વ્યક્તિની નથી. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિતબુદ્ધિબોધાત્, વં શંકરોડિસ ભુવનયશંકરત્વા તુ; ધાતાસિ ધીર શિવમાર્ગવિધવિધનાત્; વ્યકત ત્વમેવ ભગવત્પુરૂષોત્તમોસિ ॥ ૨૫ II અર્થઃ-હે વિબુધાર્ચિત ! આપ બુદ્ધિનો બોધ કરો તેથી આપજ બુદ્ધ છો, અને ત્રણ ભુવનના કલ્યાણના કરવાવાળા હોવાથી આપજ શંકર છો. હે ધીર ! આપ મોક્ષ માર્ગની વિધિનું વિધાન કરનારા છો તેથી આપજ ધાતાવિધાતા છો, અને હે ભગવન્ ! આપજ સાક્ષાત્ પુરુષોત્તમ છો! ऋद्धि : ॐ ह्रीं अहँ नमो उग्गतवाणं ॥ मंत्र : ॐ नमो भगवते जये विजये अपराजिते सर्व सौभाग्यं सर्व सौरव्यं कुरु कुरु स्वाहा ॥ આ પચ્ચીસમા કાવ્ય-મંત્રને યોગી પૂરૂષો જ સાધી શકે, (યોગી હોય તે ભોગી ન હોય) ભોગી પુરુષો કદાચ સાધે તો સફળતા મળવી તે તેના ભાગ્યની બલિહારી. આ મંત્રને ૧૦૮ વાર જપીને (હાથમાં કંઈક લગાડીને) ઉકલતા તેલની કઢાઈમાં હાથ નાખો તો બળે નહિ, ગરમ ગોળો પકડે તો દાઝે નહિ. શ્લોક ૨૪-૨૫ નો પ્રભાવ બતાવનારી કથા વસંતઋતુ પુર બહારમાં ખીલી રહી હતી. લીલા આંબા ઉપર બેસી કોયલ મીઠા ટહુકા કરતી હતી. ચારે તરફથી સુવાસિત મીઠો પવન પ્રસી રહ્યો હતો. તેવા સુંદર ઉપવનમાં આજે સૂર્યપુરનો રાજા અજિતસિંહ પોતાની પટ્ટરાણીઓ સહિત વસંતૠતુનો ઉત્સવ ઉજવવા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮. આવ્યો હતો. રાણીઓ તો આવા મીઠા આનંદને અનુભવવા તલસી રહી હતી. એટલે ઉપવનમાં ચારે તરફ ભમતી, મનગમતા ફૂલોને ચુંટતી, અને અંદર અંદર મીઠી મશ્કરી કરતી આનંદ લુંટી રહી હતી. તેવામાં તેઓના જોવામાં એક પત્થર આવ્યો. તેના ઉપર સિંદુર અને તેલ ચઢાવેલું હતું, તેલની ચીકાશથી આખો પત્થર ગંદો દેખાતો હતો. એટલે એક રાણીને સૂગ ચઢી અને તેના ઉપર થૂંકી. થોડીવારે બીજી રાણી પણ થૂંકી અને તેમને જોઇને મઝા ખાતર બધી રાણીઓએ વારાફરતી તે પત્થર ઉપર થૂંકવા માંડ્યું. પરંતુ એકાએક આ શું ? બધી રાણીઓ ગોળ ગોળ ફરવા જ લાગી. હસતી જાય-ચાળા કરતી જાય અને ગાતી જાય પણ ફરતી બંધજ ન રહે. ખૂબ ફર્યા પછી જ્યાં ત્યાં ગાંડાની માફ ક દોડવા લાગી. રાજાપ્રધાન વિગેરેએ આ જોયું પ્રથમ તો તેઓ આનંદ કરતાં હશે એમ માન્યું; પણ જ્યારે મર્યાદા પણ ન સાચવવા લાગી ત્યારે તેઓને લાગ્યું કે નક્કી કાંઈક વળગાડ વળગ્યો લાગે છે. ખરેખર હતું પણ તેમજ કારણ કે જે પત્થર ઉપર તેઓ બધી ફુંકી હતી, તે પત્થરમાં એક વ્યતંરનો વાસ હતો. અને પોતાના ઉપર થૂંકવાથી તે બધી રાણીઓને તે વ્યંતર વળગ્યો હતો. ચારે તરફ આનંદ આનંદ વર્તતો હતો. તેમાં ભંગાણ પડ્યું અને રાજા, પ્રધાન વિગેરે વિતારમાં પડ્યા. તરત જ મંત્ર-તંત્ર જાણનારાઓને બોલાવ્યા. ચારે તરફ માણસો દોડાવ્યા, ખૂબ ધૂપધુમાડા કર્યા, અનેક પ્રકારના મંત્રો ભણાયા, માથું પછાડી પછાડી ભૂવાઓ ધુણવા લાગ્યા; પણ કોપથી વ્યંતર જરા પણ ખસ્યો નહિ. આથી રાજા તો ખૂબ મુંઝાવા લાગ્યો અને તેના ઉપાય માટે વિચાર કરવા લાગ્યો. ગામે ગામ વિહાર કરી પવિત્ર ચારિત્રને પાળતા શાંત કીર્તિ મુનિરાજ અચાનક જ પોતાના શિષ્ય મંડળ સહિત આગલા ગામથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૯ વિહાર કરી સૂર્યપુર તરફ જતા હતા. તેઓ આ ઉપવન પાસેથી પસાર · થતા થાક લાગવાથી એક વૃક્ષની છાયામાં જરા આરામ લેવા બેઠા હતા. ત્યાંજ રાજાના દોડધામ કરતા માણસોએ આ શાંતકીર્તિ મુનિરાજને જોયા. અને કદાચ આ મહાત્મા પણ કાંઈક ઉપચાર જાણતા હશે એમ ધારીને તેઓ પાસે ગયા અને નિવેદન કર્યું કે “કોઈ પવિત્ર મુનિરાજ આ ઉપવનની નજીકમાંજ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા છે. જો આપની રજા હોય તો બોલાવીએ, કદાચ તેઓ કંઈક ઉપચાર પણ જાણતા હશે.’’ રાજા તો આ સ્થિતિથી કંટાળ્યો હતો, એટલે તુરતજ રજા આપવાને બદલે પોતે જ તે માણસોની સાથે જ્યાં શાંતકીર્તિ મુનિ વિસામો લેવા બેઠા હતા ત્યાં પહોંચ્યો. અને નમસ્કાર કરી નીચે બેઠો. પછી પોતાને આવેલી મુશ્કેલી કહી સંભળાવી. મુનિરાજ તો આ અચાનક આ વી પડેલા પ્રસંગનો વિચાર કરી પરિણામે લાભ જાણી ત્યાંજ શાન્ત ચિત્તે ભક્તામર સ્તોત્રની ૨૪-૨૫ એ બે શ્લોકોનું સ્મરણ કરી અને એક લોટો પાણી બે શ્લોકોના મંત્ર વડે મંત્રી આપ્યો. (આ કાર્ય ગીતાર્થ મુનિને જ શોભે) રાજાએ તે મંત્રેલું પાણી રાણીઓને છાંટ્યું તો વળગેલો પિશાચ ચીસ પાડી નાસી ગયો. રાજા આ ચમત્કારથી એટલો બધો નવાઇ પામ્યો કે ત્યારથી તેણે જૈનધર્મ અંગીકાર કર્યો; અને શાંતકીર્તિ મુનિ પાસેથી ભક્તામર સ્તોત્રનો વિધિપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રભુના સ્મરણથી મોહ જેવો ભયંકર વ્યંતર પણ નાસી જાય છે, તો પછી આ વળગાડ દૂર થાય તેમાં આશ્ચર્ય જ નથી. તમે એવું પ્રભુ સ્મરણ ક્યારે કરશો ? Page #95 -------------------------------------------------------------------------- ________________ તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ, તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય; તળ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્યુ નમો જિન ભવોદધિશોષાણાય.ર૬ અર્થ-ડે નાથ! ત્રિભુવનના દુઃખોને નષ્ટ કરનાર આપને મારા નસ્કાર છે. પૃથ્વીના તળને વિષે નિર્મળ અલંકારરૂપ આપને મારા નમસ્કાર છે. તે ત્રણ જગતના પરમેશ્વર ! આપને મારા નમસ્કાર છે. હે જિનેન્દ્ર ! ભવ સમુદ્રનું શોષણ કરનારા! આપને નમસ્કાર હો. ऋद्धि : ॐ हीं अहँ नमो दित्ततवाणं ॥ मंत्र : ॐ नमो भगवति ॐ ही श्रीं क्लीं हैं हः परजन शांति व्यवहारे जयं कुरु कुरु स्वाहा - अथवा ॐ नमो भगवति ॐ हीं श्रीं . कली हूः पुरुषस्त्रीजन- जन्म जीवआत्ति पीडानिवारणं कुरु कुरु । આ છવીસમા કવ્ય મંત્રને ૨૧ વાર ગણી તેલ અથવા પાણી મંત્રીને સ્ત્રીને પાવાથી છૂટા છેડા થાય છે-અથવા સ્વપતિના અંગૂઠાનું જલ ઉપરોક્ત મંત્ર-ગાથાથી મંત્રિત કરી પીવડાવાથી પણ ગર્ભવતી સ્ત્રીના છૂટા છેડા થાય છે. બ્લોક ૨૬ નો પ્રભાવ બતાવનારી કથા પાટલીપુર નગરમાં ધનમિત્ર નામે એક શેઠ રહેતા હતા. નામ તો ધનમિત્ર હતું. છતાં ધનની સાથે તેમને મિત્રતા નહતી ઉલટી દુશ્મનાવટ હતી. એટલે જન્મથીજ તેઓ બહુ ગરીબ હતો. તો પણ માતાપિતાના સંસ્કાર એવા સારા કે ધનમિત્ર શેઠ નિરંતર ધર્મકાર્યમાં તત્પર રહેતા. તે નગરમાં વિજયદેવ નામે કોઈ પવિત્ર મુનિરાજ ફરતા ફરતા Page #96 -------------------------------------------------------------------------- ________________ આવી ચઢ્યા. તેમનો સુંદર ઉપદેશ ને પવિત્ર ચારિત્ર જોઈ ને ધનમિત્ર શેઠ નિરંતર તેમનું વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. એક વખત વિજયદેવસૂરિએ બ્રહ્મચર્ય એ વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપ્યું, અને ધનમિત્રશેઠે ત્યાંજ બેનિયમો નીચે મુજબલીધા. ૧. પરસ્ત્રીના માતા સમાન ગણવી ૨.ભક્તામર સ્તોત્રનું દરરોજ સ્મરણ કર્યા પછીજ ભોજન કરવું. આનિયમોને બરાબર પાળતાં કેટલોક સમય વીતી ગયો. તેવામાં એકવાર ધનમિત્ર શેઠે ધન મેળવવા માટે પરદેશ જવા વિચાર કર્યો અને બનતી થોડી ઘણી તૈયારી કરી પ્રયાણ કર્યું. કેટલાક દિવસે તેઓ વસંતપુરમાં આવી પહોંચ્યા. પોતે અજાણ્યા હોવાથી ક્યાં જવું? શું કરવું, વિગેરે વિચારો કરતાં એક મકાનના ઓટલા ઉપર બેઠા. ત્યાંજ નજીકમાંથી પસાર થતી એક રૂપ યૌવન સંપનશાળી સ્ત્રીએ તેમને બોલાવ્યા અને કહ્યું, “હે શેઠ! તમે આમ કેમ બેઠા છો? ચાલો મારે ત્યાં'. શેઠ તો પ્રથમ આવી અજાણી સ્ત્રીના આવા વચનોથી નવાઈ પામ્યો. પરંતુ પોતે અજાણ્યો હોવાથી કાંઈક રાહત મળશે, એમ ધારીને સ્ત્રીની સાથે ચાલવા લાગ્યો. - પોતાનું મકાન આવ્યા પછી પેલી સ્ત્રીએ એ શેઠનાં પહેરેલાં કપડાં ઉતારાવીને બીજાં નવાં કપડાં આપ્યાં. અને સ્વચ્છ પાણીથી ન્હવરાવી શેઠનો થાક ઉતાર્યો, પછી પોતે શેઠને કહેવા લાગી. “હે શેઠ! આ મકાન . આપનું જ છે, આપ અહીં રહો અને મારી સાથે રહીને આનંદ કરો.” ધનમિત્ર શેઠ તો આ વચનો સાંભળી પોતે કેવી રીતે ફસાયો હતો તે સમજી ગયો. તેને પોતાનો નિયમ યાદ આવ્યો અને તુરજ ઉભો થઈ ચાલવા લાગ્યો. તેટલામાં પેલી સ્ત્રીના માણસોએ તેને રોક્યો અને ઘણો Page #97 -------------------------------------------------------------------------- ________________ ઘણો સમજાવ્યો. પરંતુ શેઠ તો પોતાનો નિયમમાં મક્કમ રહ્યો. અને આ ધર્મ સંકટમાંથી બચવા ત્યાંજ આંખો બંધ કરી એક ચિત્તે ભક્તામર સ્તોત્રના-૨૬મા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. થોડીવારમાં તો એ મકાન ન મળે અને કોઈ સ્ત્રી પણ ન મળે. પરંતુ એ ધનમિત્ર શેઠની સામે તેજ તેજના અંબાર સરખો દેવ પ્રત્યક્ષ થયો અને બોલ્યો કે, “હે શેઠ! તમારો નિયમ તોડાવવા માટે જ મેં આ પ્રમાણેની માયા જાળ ઉભી તકી હતી. પરંતુ તમારી મક્કમતાથી હું બહુ ખુશ થયો છું. અને તમારું દારિદ્ર દૂર કરવા આ પાંચ રત્નો આપું છું.' એમ કહીને દેવે પાંચ કિંમતી રત્નો આપીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. ત્યારે શેઠ તો આ બધું એકદમ શી રીતે બન્યું તેનો વિચાર કરતો કરતો પાંચ રત્નો લઈ ને પાટલીપુર નગર તરફ આવવા માટે નીકળ્યો; પ્રથમ કરતાં પણ વિશેષ શ્રદ્ધા પૂર્વક એ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યો. અનુભવ થયા પછી ભક્તિમાં વધુ આનંદ અને ભક્તિ વધે છે. ત્યારથી તે શેઠ હંમેશાં દુઃખના સમયમાં તો દરેકને ભક્તામર સ્તોત્રનું જ આરાધના કરવાની સલાહ આપતો, કારણ કે આ પવિત્ર સ્તોત્રના આરાધનથી જો કર્મ રૂપી વિકાર શાંત થાય છે તો આ કૃત્રિમ વિકાર શાંત થાય તેમાં શી નવાઈ છે? કો વિસ્મયડ યદિ નામ ગુણરશેષે વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોષ રુંપારવિવિધાશ્રય જાત ગાવે, સ્વપ્નાંતરેડપિન કદાચિદપીક્ષિતોડસિા. ૨૭/ અર્થ-હે મુનીશ્વર? આપ સમસ્ત ગુણોના પરિપૂર્ણ આશ્રયરૂપ સ્થાન હો તો તેમાં આશ્ચર્ય શું છે? વિવિધ આશ્રયોથી ઉત્પન્ન થયેલા અહંકારરૂપ દોષોએ કરી તમને લોકોએ સ્વપ્નામાં કદી દીઠેલા નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ऋद्धि : ॐ अहँ नमो तत्ततवाणं ॥ मंत्र : ॐ नमो चक्रेश्वरीदेवी चक्रधारिणी चक्रेणानुं कुलं साधय साधय शत्रुन् उन्मूलय स्वाहा ॥ આ સત્તાવીસમા કાવ્ય-મંત્રનો કાળી માળાથી જાપ કરીને સિદ્ધ કરવો. ત્યાર બાદ જાપ કરતાં કાળી ધોતી પહેરવી, કાળો કપડો ઓઢવો, મરી પ્રમુખનો હોમ કરવો. અલુણું જમવું. જેથી શત્રુ તરીકેનું જેનું ઉચ્ચારણ હશે તે પરેશાન થશે. તાંત્રિકો પણ શત્રુના ઉચ્ચાટન માટે કાળા કપડાં તથા અમુક દિવસની ગધેડાની પગની રજનો ઉપયોગ કરી શત્રુની પીઠ ઉપર નાંખે છે. શ્લોક ૨૭નો પ્રભાવ બતાવનારી કથા ' ગુજરાતના રમ્ય પ્રદેશમાં ગોદાવરી નદી વહી રહી છે. તેના કિનારા ઉપર વસેલું પૈઠણપુર નગર પણ અનેક ઉંચાનીચા સુંદર મકાનોથી શોભી રહ્યું છે, વળી ત્યાંનો હરિસિંહ રાજા પણ ન્યાયી અને પ્રજાને ઘણો પ્રિય છે. રાજા સર્વ વાતે સુખી છે, પરંતુ તેને એક પુત્રનહિ હોવાથી તે બહુ ચિંતા કર્યા કરે છે. અનેક દેવ દેવીઓના હોમ કર્યા, અનેક પ્રકારની બાધાઓ લીધી અને અનેક પ્રકારના જોષી વિદ્વાનોનેદ્રવ્ય આપ્યા, પરંતુ તેને કોઈ સંતાન ન થવાથી તે બહુજ ચિંતાતુર રહે છે. તેથી રાજ્યનું કામકાજ પણ બરાબર થઈ શકતું નથી. તેનો પ્રધાન બહુજ ચતુર અને વિદ્વાન હતો. તેણે વિચાર કર્યો કે જો આમને આમ ચિંતા કર્યા કરશે તો તેમના શરીર અને રાજ્ય એબનેની ખરાબી થશે. માટે તેનો તાત્કાલિક ઉપાય કરવો જોઈએ. એમ વિચાર કરીને તેણે નગરની બહાર ચારે તરફ પોતાના માણસને બેસાડ્યા અને હુકમ કર્યો કે કોઈ પણ સાધુ-સંત-સન્યાસી આવે તો Page #99 -------------------------------------------------------------------------- ________________ તુરતજ મને ખબર આપવા. એ પ્રમાણે ઘણા દિવસો સુધી તે પ્રધાન એ સંત-સન્યાસીઓને રાજાની ચિંતાનો ઉપાય પુછવા લાગ્યા, પણ કાંઈ નિકાલ આવ્યો નહિ. એવામાં એક વખત સુઘોષા નામના પ્રભાવિક આચાર્ય મુનિરાજ વિહાર કરતા કરતા એ પૈઠણપુર નગરમાં આવી પહોંચ્યા, ત્યારે માણસોએ પ્રધાનને ખબર આપી, કે તરત જ પ્રધાન ત્યાં ગયો, અને મહારાજના ચરણોમાં નમસ્કાર કરી તેમને હકીકતથી વાકેફ કર્યા. - મુનિરાજ તો શાંત ચિત્તે સાંભળી રહ્યા અને કહ્યું, “ભાઈ ! પુત્ર થવો ન થવો એ તો કર્માધિન છે, પરંતુ કાલે તમો રાજાને તેડીને અહીં આવજો.” પ્રધાનને કાંઈક આશા બંધાણી અને બીજે દિવસે રાજા પ્રધાન તથા મિત્ર મંડળ સહિત સુઘોષાચાર્ય પાસે ગયા. ' વિશાળ કપાળ, તેજસ્વી કાન્તિ અને ચારિત્રનો પ્રભાવ જોઈને રાજાના હૃદયમાં તો મુનિરાજ પ્રત્યે ખૂબ શ્રદ્ધા બેઠી. સુઘોષાચાર્યે પણ રાજાને મનની શાંતિ રાખવા માટે સુંદર બોધ આપ્યો. કે “હે રાજન્ ! કોઈ પણ વસ્તુમલવીયાન મળવી એ પોતાના કર્માનુસાર છે. તો તમારે પણ કર્મભોગવવાં પડે તે સ્વાભાવિક છે. પણ ધર્મ અને પ્રભુ સ્મરણ જો એકચિત્તથી થાય તો અશુભ કર્મનો નાશ થઈ કદાચ તમારી મનોકામના પૂર્ણ થાય.” ત્યારે રાજાએ કહ્યું કે હે મુનિરાજ! પત્થર એટલા દેવ માન્યા, પણ મને ક્યાંયથી સંતોષ થયો નથી.” ત્યારે મહાત્માએ લાભનું કારણ જાણી ભક્તામર સ્તોત્રનો ઉપદેશ કર્યો અને કોવિસ્મયોડત્ર એ શ્લોકનો વિધિપૂર્વક જાપ બતાવ્યો. વર્તમાન મુનિઓએ સંતાન પ્રાપ્તિ માટે મેલા કે સાત્વિક કોઈ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ન કરવા જોઈએ. પણ કર્મ સત્તા ઉપર ધ્યાન દોરવું જોઈએ. રાજાને મુનિરાજ પ્રત્યે ખુબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમાં આ જાપથી તેનું મન આનંદ પામ્યું. અને આચાર્ય શ્રીના કહેવા પ્રમાણે નિરંતર એક ચિત્તથી જાપ કરવા લાગ્યો. બરાબર છ માસની આ સાધના પૂર્ણ થયે, શાસન દેવી પ્રસન્ન થઈ રાજાને ફૂલની એક સુંદર માળા આપી. કહ્યું કે હે રાજન્ ! તારી રાણીના ગળામાં આ માળા પહેરાવજે, તેથી તારી ઈચ્છા પૂર્ણ થશે.” દેવીના કહ્યા પ્રમાણે રાજાએ કર્યુ અને યથા સમયે રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. રાજાએ આખા નગરમાં આનંદ મહોત્સવ ઉજવ્યો, અને બ્રાહ્મણ અતિથિઓને દાન આપ્યું, અને દરેક જિનચૈત્યમાં પૂજા મહોત્સવ કરાવ્યો. ત્યારથી રાજાને જનધર્મ ઉપર એટલી બધી શ્રદ્ધા બેઠી કે પોતે બારવ્રત અંગીકાર કરી શુદ્ધ શ્રાવક થયો. પ્રભુ સ્મરણથી અશુભ કર્મો તુટીને ઈચ્છિત વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઉ૨ ૨ શો કતરુસંશ્રિત મ મ યૂખમાભાતિ રૂપમમલ ભવતો નિતાંતમ; સ્પષ્ટોલ્લસકિરણ મસ્તતમોવિતાનમ, બિલ્બ રવેરિવપયોધર પાર્થવતિ. . ૨૮ અર્થ-જેવી રીતે પ્રકાશમાન કિરણોવાળું અને અંધકારના સમુહને નષ્ટ કરવાવાળું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી રીતે ઉંચા અશોકવૃક્ષની નીચે ઉંચા કિરણોવાળું આપનું સ્વરૂપ પણ અત્યંત નિર્મળ છે. ભગવંતની કાયા-કરતાં અશોકવૃક્ષ-ઘણો ઉંચો હોય Page #101 -------------------------------------------------------------------------- ________________ ऋद्धि : ॐ ही अहँ नमो महात्वाणं ॥ मंत्र : ॐ नमो भगवते जये विजये जंभय जंभय मोहय मोहय सर्व रिद्धि सिद्धि संपत्ति-सौरव्यं कुरु कुरु स्वाहा ॥ આ અઠ્ઠાવીસમા કાવ્ય-મંત્રને જપવાથી રાજાને માન્ય થવાય, વ્યાપારમાં લાભ, રણમાં જય-વિજય થાય. સિદ્ધ કરવા માટે તપ-જપની મુખ્ય પ્રધાનતા હોય છે. કોઢ મટી જવા માટે સિંહાસને મણિમયુખ શિખાવિચિત્ર, વિશ્વ જતે તવવપુઃ કનકાવદાતમું, બિંબંવિય િલ સદંશ લતાવિતામ્, તુંગોદયાદ્વિશિરસીવ સહસ્રરશમેઃ ર૯ અર્થ-જેવી રીતે ઉંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર આકાશમાં ઉદ્યોતમાન કિરણોની શાખાઓના સમુહ વડે સૂર્યનું બિંબ શોભે છે, તેવી રીતે મણિઓના કિરણોની કાંતિથી વિચિત્ર શિખરવાળા સિંહાસન પર સુવર્ણ જેવું આપણું શરીર વિશેષે કરી શોભે છે. ऋद्धि : ॐ ही अहँ नमो घोरतवाणं मंत्र : ॐ नमो नमिउण पास विसहर फुलिंग मंतो सबसिद्धे समीहेउ जो समरंताणं मणे जागइ कप्पदुम्म सर्व सिद्धि ॐ नमः स्वाहा ॥ આ ઓગણત્રીસમા કાવ્ય-મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રીને પીવાથી આકડો, ધંતુરો, સર્પ વિગેરે તમામ સ્થાવર વિષ દૂર થાય છે. તા.ક. શ્રી પાર્શ્વનાથ ભગવંતના મૂળ સ્તોત્ર-મંત્રનું વિધિવત Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૭ આરાધન થાય તો ક્ષય- ટાઈફોર્ડ હાર્ટ, કેન્સર, નજર, ભૂત-કોઈની નજર વિગેરે દૂર થાય છે. તેમાં ગુરૂગમ ભાવ સમજવાની આવશ્યકતા હોય છે. આ આરાધના માટે વિશાખા નક્ષત્ર તથા પાર્શ્વનાથ ભગવંતનું કલ્યાણક શ્રેષ્ઠ હોય છે. શ્લોક ૨૮-૨૯મા નો પ્રભાવ બતાવનારી કથા ધારાનગરીનો રાજા વિજયપાલ બહુજ ન્યાયી અને ઉદાર હતો. તેને રૂકુમારી નામે એક સ્વરૂપવાન કુંવરી હતી. એકની એક પુત્રી હોવાથી રાજા-રાણીએ તેને બહુ જ લાડકોડમાં ઉછરેલી હતી. તેથી કુંવરીને અભિમાન રૂપી મોટો દુર્ગુણ ઉત્પન્ન થયો હતો. પોતાના કરતાં તે બધાને હલકા ગણતી અને તિરસ્કારતી હતી. એક વખત પોતાની સખીઓ સાથે તે નગરના બહારના ઉદ્યાનમાં ફરવા ગઈ. ત્યાં ધ્યાનમાં રહેલા કોઈ મુનિને જોઈ ને તે મશ્કરી કરી બોલવા લાગી કે હે સખી ! જો તો ખરી ? આ ભિક્ષુક કેવો ગંદો છે ? કદી હાતો-ધોતો લાગતો નથી. તેના શરીર ઉપર કેટલો બધો મેલ ચઢી ગયેલો છે ? વળી અંગ ઉપર ઢાંકવા પુરાં વસ્ત્ર પણ રાખતો નથી. ખરેખર મનુષ્યના રૂપમાં પશુ જેવો જ મને તો લાગે છે. તેથી સૂગ ચઢે છે, ચાલો અહીંથી જતા રહીએ.એમ કહીને જતાં જતાં ખૂબ પત્થર-કાંકરા ને ધૂળ વડે મુનિના શરીરને ઢાંકી દીધું. ઘેર પહોંચતાંની સાથે જ રૂપકુમારીનું શરીર બેડોળ થઈ ગયું. આંખો ઉંડી પેસી ગઇ-હોઠ મર ડાઈ ગયા-નાક બેસી ગયું અને આવી રીતે આખા શરીરનું સ્વરૂપ બદલાઇ જવાથી રૂપકુમારી કુરૂકુમારી જેવી થઈ ગઈ. રાજા-રાણી તો આ જોઈને આશ્ચર્ય પામ્યા અને પુત્રીને વારંવાર પૂછવા લાગ્યા કે હૈ વ્હેન ! તે કોઈ દેવ-દેવીના સ્થાનકની Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮. અથવા કોઇ મહા પુરૂષની અવગણના કરી છે?, નહિતર એકદમ તારૂં આ સુંદર રૂપ કેમ બદલાઈ જાય ?’ કુંવરી તો ભયને લીધે કાંઇ બોલી શકી નહિ. પરંતુ દાસીએ કહ્યું કે ‘હે મહારાજ ! આજે ઉદ્યાનમાં અમે ફરવા ગયા હતા. ત્યાં ધ્યાનસ્થ રહેલા એક મુનિનું અમે અપમાન કર્યું હતું. એ સિવાય કોઈ દેવ-દેવીના સ્થાનકે ગયા નથી.’ રાજા પણ સાંભળી બોલી ઉઠ્યો કે ખરેખર એ પવિત્ર મુનિને સતાવ્યાનું જ આ ફળ હોવું જોઈએ, માટે ચાલો એકદમ રથ તૈયાર કરો અને રૂપકુમારીને તેમાં બેસાડી, તે પવિત્ર મુનિરાજ પાસે લઈ જઈ માફી માંગીએ. થોડીવારે રથમાં બેસી રાજા, રૂકુમારી, તથા બીજા ઘણા માણસો સાથે તેઓ ઉદ્યાનમાં આવી પહોંચ્યા, ત્યાં મુનિને ધ્યાનમાં રહેલા દીઠા, આસપાસ પત્થર અને ધૂળના ઢગલા જોઈને રાજાની આંખમાં ઝળહળીયાં આવી ગયાં. અને તે મુનિરાજના ચરણમાં નાના બાળકની માફક ઢળી પડ્યો. મુનિરાજે ધ્યાન પૂર્ણ કર્યું એટલે રાજાએ બહુ બહુ ક્ષમા યાચી. કુંવરીએ પણ આવા મહાત્માને સતાવા માટે કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરી મુનિરાજની ક્ષમા માગી. મુનિએ તો જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ શાંત ચિત્તે કહ્યું, કે ‘હે રાજન ! કરેલા કર્મ સૌને ભોગવવા પડે છે, પરંતુ પ્રચંડ પાપના ફળતો તરત જ ભોગવવા પડે છે. માટે ધર્મનું શરણ એજ એક તેનો ઉત્તમ ઉપાય છે. તો તમે ભક્તામર સ્તોત્રની આ ૨૮૨૯ ના બે શ્લોકોનું શુદ્ધ ભાવે સ્મરણ કરી ત્રણ દિવસ પાણી છાંટશો તો આ વ્યાધિ શાંત થશે.’ એમ કહી એ બે શ્લોકોનું વિધિ પૂર્વકનું આરાધન બતાવી મુનિ તો ફરી ધ્યાનમાં લીન થયા. અને રાજાએ એ પ્રમાણે ત્રણ દિવ્સના આરાધન વડે રૂપકુમારીનો રોગ મટાડ્યો. આથી ઘણા માણસો Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ આ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યા, અને રાજા, રાણી તથા રૂપકુમારી પણ ચુસ્ત જૈનધર્મી થયા. તમે પણ એવા પવિત્ર સ્તોત્રને નિરંતર સંભાળજો. કુદાવદાત ચલચામર ચારૂશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાતમુ; ઉદ્યચ્છશાંક શુચિનિર્ઝરવારિધારમુચ્ચસ્ત૮ સુરગિરેરિવ શાતકોંભમ્ | ૩૦ || અર્થ-જેવી રીતે ઉદય પામેલા ચન્દ્રમાના જેવા નિર્મળ ઝરણાંનાં પાણીની ધારાઓથી, સુવર્ણમય મેરૂપર્વતનું ઉંચું શિખર શોભે છે. તેવી રીતે મોગરાના પુષ્પ જેવું અને ધોળા વીંઝાતા ચામરો વડે મનોહર શોભાવાળું સુવર્ણ કાન્તિમય આપનું શરીર અત્યંત શોભામય બની રહ્યું છે. ऋद्धि : ॐ हीं अहँ नमो घोरगुणाणं ॥ मंत्र : ॐ नमो श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पइमावती सरिताय अट्टे-मट्टे [ क्षुद्र-विघटे] क्षुद्रान स्तंभय-स्तंभय रक्षा कुरु कुरु स्वाहा. આ ત્રીસમા કાવ્ય-મંત્રથી ૧૦૮ વાર જમીને કપડાંના છેડે ગાંઠ દેવી-તો ચોર આવે નહિ, માર્ગમાં સિંહ વિગેરે ઉપદ્રવ કરે નહિ-દરેક ઉપદ્રવોથી તમારું રક્ષણ થાય. તા.ક. અઠ્ઠમતપ અપરાધી એક જ પલાંઠીયે દરરોજ મૂલ મંત્રનો સાડબાર હજાર જાપ થાય તો જીવનમાં અલૌકિકત જોવા મળ્યા વિના રહે નહિં. છત્રરાય તવ વિભાતિ શશાંકડકાંતમુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્; Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મુક્તાફલ પ્રકજાલવિવૃદ્ધ શોભે. પ્રખ્યાપત્તિજગતઃ પરમેશ્વરત્વમ્ // ૩૧ છે. અર્થ -ચન્દ્રમાં સમાન મનોહર, સૂર્યનાં કિરણોના પ્રભાવને હરનારું અને મોતીની માળાઓના સમૂહથી વધારે બનેલી શોભાવાળું આપનું છત્રત્રય શોભે છે. તથા ત્રણ જગતના પરમેશ્વર પણાને પ્રખ્યાત કરે છે. ऋद्धि : ॐ ह्रीं अहँ नमो घौरगुण परक्कमाणं ॥ मंत्र : ॐ उवसग्गहरं पासं पास, वंदामि कम्मघणमुक्कं, विसहर . विसनिन्नासं, मंगल, कल्लाण आवासं? ओं हीं नमः स्वाहा- . આ એકત્રીસમા કાવ્ય-મંત્રને ગણવાથી રાજા-માન આપે, સંકટ દૂર થાય, બંદીખાનાથી છૂટાય, રાજા રૂક્યો હોય તો માની જાય, સંતાનાદિ સુખ ઉપજે, શાંતિ વર્તે. શ્લોક ૩૦-૩૧ નો પ્રભાવ બતાવનારી કથા જંગલની મઝા માણતો વીરો ગોવાળ પોતાના ઢોરો સાથે રાતદિવસ વનમાંજ રહેતો હતો. ન હતી તેને જંગલી પ્રાણીઓની બીક કેન હતી તેને પોતાની માલ-મિલ્કત લુંટાઈ જવાની બીક. વનનાં મીઠાં ફળો ખાય, ઝરણાંનાં નિર્મળ પાણી પીએ અને પત્થરની શિલાઓ ઉપર પથારી કરે, એવું તેનું સુખી જીવન હતું. એક વખત કોઈ જૈન મુનિ રસ્તો ભૂલવાથી વનમાં ચારે તરફ રખડે પરંતુ રસ્તો હાથ લાગે નહિ. તેવામાં ફરતા ફરતા આ ભરવાડની ઝુંપડી પાસે આવી પહોંચ્યા; પણ ઘણા દિવસથી પુરતા આહાર પાણી નહિ મળવાથી અને રખડવાથી લાગેલા થાકને લીધે ચક્કર આવવાથી મુનિ તો ધબદઈને નીચે પડ્યા. ભરવાડે આ જોયું. અને એકદમ દોડીને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૧ મુનિને ઉંચકી પોતાની ઝુંપડીમાં લાવ્યો. અને તેમની બહુજ સારવાર કરી. સ્વસ્થ થયા પછી ભરવાડે મુનિને ભક્તિ પૂર્વક વંદન કરી તેમને ખરો રસ્તો દેખાડ્યો. એક ભરવાડ જેવાની આટલી બધી સેવા-ભક્તિ જોઈને મુનિ મહારાજે તેને ભક્તામરના ૩૦-૩૧ એ બે શ્લોકોનું આરાધન વિધિ વિધાન પૂર્વક કરવાનું બતાવ્યું. સાચી શ્રદ્ધા અને ભક્તિ વડે મુનિ મહારાજે બતાવ્યા પ્રમાણે આ બે શ્લોકોનું ચિંતવન કરતાં વીરા ભરવાડાના છ માસ ચાલ્યા ગયા. કોરી પાટી ઉપર જેવું ચીતરવું હોય તેવું ચીતરાય. એક વખત સાયંકાળની આછી સંધ્યા ખીલી રહી છે. અને વીરો ભરવાડ એક ધ્યાને પ્રભુ સ્મરણ કરી રહ્યો છે. તેવામાં ઘોડા ઉપર સરવાર થયેલા બે ત્રણ માણસો અચાનકજ વીરા ભરવાડ પાસે આવી પહોંચ્યા, અને તેને સખ બંધનોથી બાંધી ઉપાડી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં રાતો રાત તેઓ છુપા રસ્તે સિંહપુર નગરમાં આવી પહોંચ્યા, અને વીરા ભરવાડને એક સુંદર રાજમહેલમાં લઈ ગયા. વીરા ભરવાડને તો આ બધું શું થયું તે કાંઈ સમજાયું નહિ. પરંતુ વાત એમ બની હતી કે, સિંહપુર નગરનો રાજા અચાનકમરણ પામ્યો હતો. રાજ્ય ઉદનો ચડી આવ્યા હતા. એટલે જો તેઓ કોઈને પણ રાજા તરીકે ન સ્થાપે તો રાજ્ય દુશમનના હાથમાં જાય અને પ્રજા હેરાન થાય. તેથી આ વીરા ભરવાડને તેઓ ઉપાડી લાવ્યા અને રાતો રાતમાંજ તેને રાજા તરીકે સ્થાપી આખા નગરમાં વીરસેન રાજા તરીકે તેની આણ વરતાવી દીધી. - પ્રભાતે પેલા ચઢી આવેલા દુશમનો સાથે લડાઈ કરવા સેના તૈયાર થઈ ત્યારે વીરસેન રાજાએ ભક્તામર સ્તોત્રના ૩૦-૩૧ એ બે શ્લોકોનું આરાધન કર્યું કે તરત જ શાશનદેવી એ હાજર થઈ અને કહ્યું “વીર! Page #107 -------------------------------------------------------------------------- ________________ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. માટે જ મેં આ રાજ્યની સાહ્યબી તને અપાવેલ છે, અને આ લડાઈમાં પણ તારોજ વિજય થશે.” આખરે બન્યું પણ તેમજ દુશમનો વિરસેનના પ્રતાપથી હારીને નાસી ગયા અને વિરસેને પ્રજાને બહુજ સુખી કરી જુઓ ક્યાં ભરવાડને ક્યાં રાજા! એ બધો પ્રતાપ આ ભક્તામર સ્તોત્રનોજ છે. માટે તમે પણ આ સ્તોત્રને ભણવાનું તો ભુલશો નહિ. ઉનિ દ્રહ મ ન વ પ ક જ ૫ જ કાંતિ , પર્યાલયનખમય ખશિખાભિરામ; પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ધાર; પઘાનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયત્તિ. ૩૨ // અર્થ - જિનેન્દ્ર ! વિકાસ પામેલી સુવર્ણના નવ કમળના સમૂહની કાંતિ સમાન ઝળહળતા નખના કિરણોના પ્રકાશથી મનોહર તમારાં ચરણો જ્યાં જ્યાં પૃથ્વી પર પગલાં ભરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળની રચના કરે છે. ऋद्धि : ॐ ही अहँ नमो विप्पोसहि पत्ताणं ॥ मंत्र : ॐ ही श्री कलिकुंड दंड वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्ममंत्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ॥ આ બત્રીસમા કાવ્ય-તથા મંત્રને અઠ્ઠમ તપથી (ગુરૂ ગમ સહવાસથી ગુપ્ત ભેદ જાણીને) આરાધી સિદ્ધ કરવો ખૂબ જ આવશ્યક છે. બાર હજારનો જાપ કરતાં સફેદ જાયના ફૂલ- ચમેલીના ફૂલ તથા ચિંતામણી કલ્પ પ્રમાણે આહુતિ બાદ આ મંત્રાલર-કાવ્યના પ્રભાવે લક્ષ્મી-સંપદા ખૂબ વૃદ્ધિને પામે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ઇન્ધ યથા તવ વિભુતિરભુજિજનેન્દ્ર, ધર્મોપદેશનવિધી ન તથા પરસ્ય ! યાદદ્મભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદક્તો ગ્રહગણમ્ય વિકાશિનોડપિ . ૩૩ અર્થ-ડે જિનેન્દ્ર! ઉપર્યુક્ત પ્રકારની વિભુતિઓ ધર્મોપદેશ કરતી વખતે આને જે પ્રકારે થઈ તેવી બીજા દેવોની થઈ નથી. અંધકારનો નાશ કરનાર સૂર્યના જેવી પ્રભા હોય છે. તેવી પ્રભા પ્રકાશિત થયેલા ગ્રહોના સમુદાયની પણ ક્યાંથી હોય? ऋद्धि : ॐ ही अहँ नमो व्योसहिपत्ताणं ॥ મંત્રઃ ૩૦ નો માવતી મતિ કી ૪૯ ૪૯ ૪: સ્વાદા | આ તેત્રીસમા કાવ્ય-મંત્રથી ૨૧ અથવા ૧૦૮ વાર પાણી મંત્રીને આપણા મુખે છાંટવું, જેથી શત્રુનો ભય દૂર થાય શત્રુ વશ થાય-વિઘ નડે નહિં. શ્લોક ૩૨-૩૩ નો પ્રભાવ બતાવનારી કથા માળવા દેશનો રાજા જયસેન બહુજ પરાક્રમી અને ધર્મિષ્ટ હતો. પત્ની મદસુંદરી બહુજ કુરૂપી અને બેડોળ હતી, છતાં રાજાને તેના ઉપર બહુજં પ્રેમ હતો. તેથી રાજા રાણીના રોગને મટાડવા બહુ બહુ ઉપચાર કરતો હતો. અનેક મંત્ર-તંત્ર-જાણનારાઓના તથા વૈદ્યોને પણ પુષ્કળ દ્રવ્ય આપતો હતો; છતાં રાણીના શરીમાં કોઈ ફેર પડતો નહી. એક વખતે રાજાને ખબર મળ્યા કે કોઈ ધર્મસેન નામના મહાન જૈન આચાર્ય તેમની નગરીમાં આવ્યા છે. તેઓ બહુજ પ્રભાવિક પુરુષ છે. રાજા પણ આ સાંભળીને રાણી સહિત તેમને ઉપાશ્રયે વંદન કરવા ગયો, અને તેમનો ધર્મોપદેશ તેને એટલો બધો ગમ્યો કે નિરંતર તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વ્યાખ્યાનમાં જવા લાગ્યો. એક દિવસ લાગ જોઈને રાજાએ ધર્મસેન આચાર્યને રાણીના રોગનો ઉપાય પૂછ્યો, ત્યારે આચાર્યે પૂર્વકર્મનું એ ફળ હોય છે. એમ કહીને વિશેષ જવાબ ન આપ્યો. પરંતુ જ્યારે રાજાએ ખૂબ ખૂબ વિનંતી કરી કહ્યું કે હે પૂજ્ય ! જો રાણીને આરામ થશે તો આપ કહેશો તે કરીશ. ત્યારે આચાર્યે લાભનું કારણ જાણીને એક ચાંદીના પતરા ઉપર ભક્તામાર સ્તોત્રના ૩૨ ને ૩૩ શ્લોકોને મંત્રાક્ષરપૂર્વક લખાવી નિરંતર તેનું આરાધન કરવા કહ્યું. વળી નિર્મળ પાણીથી પતરાને ધોઇ ને તે પાણી અડધું રાણીને શરીરે ચોપડવા અને અડધું રાણીને પીવડાવવા કહ્યું. આવી રીતે રાજાએ વિધિસર ૧૦૮ દિવસ કર્યું, તો રાણીનું શરીર સુંદર સ્વરૂપવાન બની ગયું. આથી રાજા બહુજ ખુશ થયો, અને પોતે જૈન ધર્મ અંગીકાર કર્યો. એટલુંજ નહી પણ આખા નગરમાં જૈનોનો વેરો સદાને માટે માફ કર્યો. ધન્ય છે એવા મહામુનિને. શ્ર્ચયોતન્મદાવિલવિલોલ કોલમ્સ, મો ભ્રમભ્રમરનાદ વિવૃદ્ધકોપમ્; એ રાવતાભમિભમુદ્વૈતમાપતત, દષ્ટવા ભયં ભવતિનો ભવદાશ્રિતાનામ્ ॥ ૩૪ ॥ અર્થઃ-ઝરતા મદથી વિલિસ, ચંચળ ગંડસ્થળથી મદોન્મત્ત. તયા અહીં તહીં ભમતા ભમરાઓના શબ્દોએ કરીને વધ્યો છે. જેને ક્રોધ તેવા ઐરાવત જેવા સામે આવતા હાથીને દેખીને તમારા આશ્રિત જનો ભય પામતા નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫ ऋद्धि : ॐ हीं अहँ नमो नयबलीणं ॥ मंत्र : ॐ नमो भगवते अष्टमहानाग कुलोच्चाटिनी, कालदष्ट्रमृतकोत्थापिनी परमंत्र प्रणाशिनी देवी शासन देवते ઠ્ઠ નમો નમઃ સ્વાહા .. આ ચોત્રીસમા કાવ્ય-મંત્ર તથા ઋદ્ધિ મંત્રને સિદ્ધ કર્યા બાદ જો દરરોજ ૧૦૮ વાર ગણવામાં આવે તો ક્યારે પણ કોઈની વિદ્યા આપણી ઉપર અસર ન કરે તેમ હાથી. સિંહ, વાઘ, ચિત્તા જેવા પ્રાણી સ્થભિત કરી શકાય છે. ભિનેત્મકુંભગલજજવલશોણિતાકતમુક્તાફલપ્રકર ભૂષિત ભૂમિભાગઃ; બદ્ધ ક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, * નાક્રામતિ ક્રમયુગાચલ સંશ્રિત છે. તે ૩પ છે. અર્થ -હાથીઓના ભેદેલા કુંભસ્થળથી પડતાં શ્વેત અને લોહીથી લિત થયેલા મોતીના સમુહથી વિભૂષિત કરી છે પૃથ્વી જેણે, તેવા અને જેણે મરવાનો સંકલ્પ કર્યો છે, તેવા સિંહની ફાળમાં આવી પડેલા જનો આપના ચરણ કમલરૂપ પર્વતના આશ્રયથી મરતા નથી. ऋद्धि : ॐ हीं अहँ नमः वयणबलीणं मंत्र : ॐ नमः एषु दत्तेषु बद्धमाग तत्त तव भयहर वृत्ति वर्णायेषु मंत्राः पुनः पुनः स्मर्त्तव्याः अतो ना परमंत्र નિય નમઃ હા || આ કાવ્ય મંત્ર જપવાથી હેડકી દૂર થાય છે વધુ રહસ્ય ગુરૂ ગમથી જાણી શકાય તેમ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૩૪-૩૫મી નો પ્રભાવ બતાવનારી કથા નન્દનવન જેવી સૌંદર્યતાને ધારણ કરતા ગંગા નદીના કિનારાનો રખ્ય પ્રદેશ શોભી રહ્યો છે. ત્યાં પાંતલપુરનું નાનું રાજ્ય આવેલું છે. ત્યાંનો ભીમસેન રાજા બહુજ દયાળુ અને પ્રજાને સુખ આપનાર હતો. પ્રજા પણ રાજા તરફ બહુ પ્રેમ-રાખતો હતો. કુદરતની આટલી બધી બક્ષીસ હોવાથી રાજાને વૈભવ ઘણો હતો, છતાં તેના શરીરમાં એક પ્રકારના દાહજવર (બળતરીયો તાવ) ઉત્પન્ન થવાથી તે બહુજ પીડા પામતો હતો. તેથી રાજ્યનો વૈભવ પણ તેને કંટાળારૂપથઈ પડ્યો હતો. ઘણા ઘણા વૈદ્ય-હકીમોએ તેના ઉપાયો કર્યા પણ કોઈ રાજાનો તાવ મટાડી શક્યું નહિ. ત્યારે રાજા પણ ખૂબ અકળાયો અને મરવા તૈયાર થયો. ઘણા ઘણા સારા માણસોએ તેને સમજાવ્યો પણ રાજાએ તો પોતાની હઠ છોડી નહી. ત્યારે ગામને પાદર એક મોટી ચિતા તૈયાર કરાવી, ત્યાં રાજા પણ આવી પહોંચ્યો. ભડભડ અગ્નિ સળગે છે, તેમાં રાજા જ્યાં અંદર કુદી પડવાની તૈયારી કરે છે, તેવામાં ઘણે દુરથી વિહાર કરી આવતા કોઈ જૈન મુનિરાજ ત્યાં આવી પહોંચ્યા. અને કહેવા લાગ્યા “હે રાજન્ ! આવી રીતે આપઘાત કરી મરવાથી બીજા અનેક ભવો પણ દુઃખમાંજ ભોગવવા પડે છે. માટે આવું કાર્ય કરવું તે યોગ્ય નથી' જેમ મંત્રની અસર ઝેર ઉપર થાય તેમ મુનિના પવિત્ર વચનોની અસર રાજા ઉપર થઈ અને રાજા થંભી ગયો. બીજા માણસો પણ આ મુનિરાજની પ્રભા જોઈ અંજાઈ ગયા અને રાજા તો બાળકની માફક મુનિના ચરણમાં પડી અત્યંત વેદનાથી રોવા લાગ્યો. મુનિએ પણ લાભનું કારણ જાણી રાજાને આ ભક્તામર Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્રના ૩૪-૩૫ એ બે શ્લોકો વડે મંત્રેલું જળ છાંટ્યું તેથી રાજાને કંઈક શાંતિ થઈ. પછી આનંદ પૂર્વક રાજા-મુનિરાજ તથા બધા માણસો ગામમાં પાછા આવ્યા. અને મુનિના ઉપાશ્રયે ગયા. મુનિએ ફરીથી વળી રાજાને એ મંત્રેલું જળ છાંટ્યું તો તેનાથી હતું તે કરતાં પણ વિશેષ શાંતિ થઈ. મુનિએ રાજાને દિવસમાં ત્રણ વખત ઉપાશ્રયે આવવાનું કહી, તેના મહેલે પાછો મોકલ્યો. રાજા પણ નિરંતર દિવસમાં ત્રણ વખત ઉપાશ્રયે આવવા લાગ્યો. અને ત્રણ દિવસમાં બરાબર મંત્રેલું પાણી છાંટવાથી રાજાનો તાવ નાશ પામ્યો. આથી રાજાએ બાર વ્રત અંગીકાર કરી ખરો જૈન થયો અને માણસોને જૈન ધર્મી બનાવ્યા. એક દિવસ રાજા પોતાની અગાશીમાં શાંત ચિત્તે બેઠો છે. સામે સુવર્ણ સંધ્યા પુર બહારમાં ખીલી રહી છે. પણ થોડીવારમાં તો એ ખીલેલી સંધ્યાનો અંત આવ્યો અને ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો. આથી રાજાને વૈરાગ્ય થયો કે ખરેખર, આ જીવન પણ આ નાશવંત સંધ્યાના રંગ સરખું છે, તો પછી શા માટે તેનો ખરો ઉપયોગ ન કરી લેવો? એમ વિચારી રે રાજ્ય પોતાના પુત્રને સોંપી પોતે ચારિત્ર અંગીકાર કર્યું. (દીક્ષા લીધી.) ધન્ય છે એ ભીમસેન રાજાને કે જેણે પોતાનું જીવન પવિત્ર કર્યું. અગ્નિ શાંત થાય છે કલ્પાંત કાલાવનોદ્ધતવદ્વિકલ્પ, દાવાનલ જવલિતમુજ્જવલમુસ્કુલિંગમ્, વિશ્વ જિધસુમિવ સંમુખમાપદંતે, ત્વનામકીર્તનજલ શમયત્યશેષમુ.// ૩૬ . ' Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અર્થ - પ્રલય કાળના પવનના જોરથી ઉંચાતણખા ઉડી રહ્યા છે તેવો, અને જગતનું ભષણ કરવાની ઈચ્છાવાળો દાવાનળ સન્મુખ આવતાં તમારા નાક-કીર્તનરૂપ જળ તેને સંપૂર્ણ રીતે શમાવે છે. ऋद्धि : ॐ ह्रीं नमः कायवलीणं ॥ .. मंत्र : ॐ ह्रीं श्रीं कर्ली हीं हों अग्नि उपशमनं कुरु कुरु સ્વાહા || આ છત્રીસમા કાવ્ય-મંત્રને આરાધીને પાણીને ૧૦૮ વાર અભિમંત્રિત કરીને બળતા ઘરમાં છાંટો તો અગ્નિ શાંત થાય અને કાળીચૌદશના દિને ઘરની ચારે તરફ કાળી દોરીને અભિમંત્રિત કરી લગાવી દો તો અગ્નિ (આગ) ક્યારે લાગે નહિં. શ્લોક ૩૬ નો પ્રભાવ બતાવનારી કથા વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે કોઈ એક વ્યાપારી રહેતો હતો. પહેલાં તો તે બહુજ પૈસાદાર અને પ્રતિષ્ઠિત માણસ ગણાતો હતો. પરંતુ કોઈ પૂર્વ કર્મના યોગે ધીમે ધીમે તેનો પૈસો ઓછો થવાથી તે ગરીબ અવસ્થામાં આવી ગયો. વસુ વિના નર પશુ એ ન્યાયે સગા સંબધીઓ પણ ધીમે ધીમે તેનો સંબંધ છોડવા લાગ્યા. આવી સ્થિતિમાં દેશમાં રહેવું તેના કરતાં પરદેશમાં જઈને કાંઇક ઉદ્યમ કરી ધન મેળવવું એવો વિચાર કરી પોતાની પાસે જે કાંઇક ઉદ્યમ કરી ધન મેળવવું એવો વિચાર કરી પોતાની પાસે જે કાંઇ થોડું ઘણું સાધન હતું, તે લઇને જિનદાસ પરદેશ જવા નીકળ્યો. અનેક ગામોમાં ફરતો ફરતો તે આબુ પર્વત પાસે આવી પહોંચ્યો. ત્યાં પર્વતોના શાંત વાતાવરણમાં કોઇ નાની ગુફામાં એક મુનિને તપ કરતા જોયા. જિનદાસનું મન આકર્ષાયું. તે મુનિની પાસે ગયો અને Page #114 -------------------------------------------------------------------------- ________________ તેમની સેવા-ભક્તિ કરવા લાગ્યો. ઘણા દિવસો એ પ્રમાણે વીતાવતાં એક દિવસ કોઈ મોટો ગૃહસ્થ એ મુનિને વંદન કરવા આવ્યો. તેના અંગ ઉપર અનેક પ્રકારના દાગીના શોભી રહ્યા હતા તથા તેના કિંમતી વસ્ત્રો જોઈને જિનદાસને પોતાની પૂર્વ સ્થિતિ સાંભળી આવી. તેની આંખમાંથી, એકદમ આંસુ ટપક્યાં. મુનિએ આ જોયું અને પેલા ગૃહસ્થના ગયા પછી જિનદાસને આંસુ આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે બધી હકીકત કહી દેખાડી. આથી મુનિએ કહ્યું, ભાઈ! સુખ-દુઃખ એકર્માધીન છે, તો તેનો હર્ષ-શોક કરવો એ નિરર્થક છે, માટે જે સ્થિતિ આવી પડે તેમાંજ સંતોષ માનવો. છતાં ભક્તામર સ્તોત્રના ૩૭મા શ્લોકનું હું બતાવું તે પ્રમાણે આરાધન કર તો સુખી થઈશ. - જિનદાસ પણ પૂજ્ય મુનિવરના બતાવ્યા પ્રમાણે નિરંતર આરાધના કરે છે એમ કરતાં કેટલાક મિહનાઓ વીતી ગયા. એક વખત કોઈ વણઝારો પોઠીયા ઉપર માલ ભરીને ત્યાંથી નીકળ્યો. તે વસંતપુર તરફ જતો હોવાથી જિનદાસ પણ મુનિરાજની રજા લઈ તેની સાથે જવા નીકળ્યો. રસ્તામાં એક જંગલમાં થઈને કાફલો પસાર થતો હતો, તેવામાં અંદર અંદર ઝાડોના ઘર્ષણ થવાથી એકાએક દાવાનલ લાગ્યો, અને ચારે તરફ અગ્નિની જ્વાળાઓ પ્રસરવા લાગી, આખા કાફલામાં એવી સ્થિતિ આવી પડી કે ન પાછા જવાય કે ન આગળ જવાય. વણઝારો પણ ખૂબ અકળાવા લાગ્યો. તેણે ધાર્યું કે નક્કી આખો કાફલો અગ્નિના ઝપાટામાં આવી જશે. આવી સ્થિતિમાં જિનદાસે વિચાર કર્યો કે આ અગ્નિથી બચી શકાય તેમ નથી જ, ત્યારે શા માટે શુભ ભાવમાં ન મરવું? એમ વિચારી તે ભક્તામર-સ્તોત્રના આ કલ્પાન્તકાલ એ શ્લોકનું મુનિ મહારાજે બતાવ્યા પ્રમાણે આરાધના કરવા લાગ્યો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ખરા દુઃખના સમયમાં ધર્મનું આલંબન એજ એક ઉગરવાનો ઉત્તમ ઉપાય છે. તેમ સાચી શ્રદ્ધાના પ્રભાવથી તુરતજ શાસનદેવ હાજર થયા અને જિનદાસને એક પાણીથી ભરેલો ઘડો આપીને સ્થાન કે ચાલ્યો ગયો. જિનદાસ પણ ધ્યાન પૂર્ણ કરી ઘડાના પાણીને છાંટતા તેઓનો આખો કાફલો સહિસલામત જંગલની બહાર નીકળી આવ્યો. જ્યાં જ્યાં ઘડાના પાણીનું એક ટીપું પણ પડે ત્યાં ત્યાં મોટી અગ્નિની જ્વાળાઓ પણ શાંત થઈ જાય. આ ચમત્કારથી વણઝારો બહુ જ ખુશ થઈ ગયો અને જિનદાસનો ઉપકાર માન્યો; એટલું જ નહિ પણ પોતાના નફાનો અડધો અડધ ભાગ આપવો કરી સદાને માટે તેને પોતાનો ભાગીદાર બનાવ્યો. થોડા વખતમાં તો તે સારો પૈસાદાર થયો અને ધર્મમાં શ્રદ્ધાળુ બન્યો. જે ભગવંતના વચનોથી સંસારરૂપી દાવાનલ શાંત થાય છે. તો પછી આ અગ્નિ શાંત થાય તેમાં શું નવાઈ છે? તમે જરૂર એવા પ્રભાવિક સ્તોત્રનું આરાધન કરજો. બાગ-દમન રક્તક્ષણં સમદકોકિલ કંઠનીલ, ક્રોધદ્ધત ફણિનમુસ્કુણમાપદંતમ્; આક્રામતિ ક્રમયુગેન નિરસ્તશંકસ્વનામનાગદમની હદિયસ્ય પુસઃ || ૩૦ || અર્થ -પુરૂષના હૃદયમાં તમારા નામરૂપીનાગદમની ઔષધિ ભરેલી છે, તે પુરૂષશંકા (ભય) રહિત થઈને, લાલનેત્રવાળા, મદોન્મત્ત કોકિલ પક્ષીના કંઠ જેવા કાળા, ક્રોધ કરીને ઉદ્ધત થયેલા, ઉંચી ફણાવાળા અને ઉતાવળે સામે આવતા સર્પને પોતાના ચરણ યુગલે કરીને ઉલ્લંઘે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ છે. તેવા સર્પથી ડરતા નથી. ऋद्धि : ॐ हीं अहँ नमः क्षीरासवीणं ॥ मंत्र : ॐ नमः श्रां श्रीं श्रू श्रः जलदेव्यापमहद् निवासिनी पइमोपरिसंस्थिते सिद्धि देहिमनोवांछितं कुरु कुरु स्वाहा ॥ આ કાવ્ય મંત્રથી લક્ષ્મી દેવીની ઉપાસના થાય છે. સ્વયં સિદ્ધ કરીને તે મહાલક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. બ્લોક ૩૦ નો પ્રભાવ બતાવનારી કથા દેવપુર નામનું એક સુંદર શહેર હતું. તેમાં સીરચંદ નામે એક શેઠ રહેતો હતો. તેને સુવ્રતા નામે એક પુત્રી હતી. એક વખત કોઈ વિદ્યાચંદ્ર નામે એક પ્રસિદ્ધ વ્યાપારી તે નગરીમાં આવ્યો. તેહોંશિયાર અને ચાલાક હતો. તેણે વ્યાપાર કરી સારું ધન મેળવ્યું; એટલું જ નહિ પણ ઘણા સારા માણસો સાથે તેને બહુ સારો પરિચય થયો. વ્યાપારના કામને અંગે સીરચંદ શેઠ તો તેની ચાલાકી જોઈ એટલા બધા અંજાઈ ગયા કે તેણે પોતાની પુત્રી પણ એ વિદ્યાચંદ્રને પરણાવી. વિદ્યાચંદ્ર જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. એટલે શૈવ ધર્મ પાળતો હતો. તેના કુટુંબીઓ પણ શૈવ ધર્મ પાળતા હતા, એટલે જ્યારે સુવ્રતા સાસરે ગઈ ત્યારે તેને બહુ જ મુશ્કેલી પડવા લાગી. માતા પિતાના સુંદર સંસ્કારમાં ઉછરેલી સુવ્રતા પોતાના ધર્મમાં એટલી બધી દઢ હતી કે સાસુ સસરાની અનેક પજવણી છતાં તે પોતાનો ધર્મ છોડતી નહિ. - એક વખત તેના સાસુ સસરાએ સુવ્રતા ઉપર જૈન ધર્મ પ્રત્યેની દાઝ વાળવા પોતાના પુત્રને એક બીજી વસુમતી નામે બ્રાહ્મણ કન્યા પરણાવી. આથી વિદ્યાચંદ્રનો પ્રેમ પણ સુવ્રતા ઉપરથી ઓછો થયો. તો પણ આ સ્થિતિને સહન કરતી સુવ્રતા ધર્મમાં દઢ રહીને પોતાની ધર્મ સાધના કરતી દિવસો વીતાવતી હતી. આથી વસુમતીને બહુજ અદેખાઈ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આવતી અને તેણે વિદ્યાચંદ્રને એકવાર એવો સમજાવ્યો કે તે સુવ્રતાને મારવા તૈયાર થયો. એક દિવસ તેણે કોઈ ગારૂડીને સાધીને એક ઝેરી સર્પઘડામાં ભરાવ્યો તે ઘડો તેણે સુવાના ઓરડામાં છાની રીતે મૂકાવ્યો અને પોતે સાંજના સમયે સુવતાને ત્યાં ગયો. ત્યારે સુવ્રતાએ પણ ઘણા દિવસે આવેલા પોતાના પતિને નમ્ર વચનોથી આવકાર આપ્યો અને હર્ષ ઘેલી થઈ ગઈ. થોડીવારે વસુમતી પણ ત્યાં આવી અને સુવ્રતને હાવભાવ પૂર્વક બોલાવવા લાગી. ભોળી સુવ્રતા તો આવા અચાનક આવકારના રહસ્યને સમજી શકી નહિ, પરંતુ ક્યુટી વિદ્યાચંદ્ર સુત્રતાને હસાવી બોલાવી કહ્યું કે “હે સુવ્રતા ! આજે હું તારા માટે એક સુંદર ફૂલહાર લાવ્યો છું, તે આ ઘડામાં છે. માટે તું તેને પહેરીને આનંદ કર." ભોળી સુવતાએ આવા હર્ષના સમયમાં પણ ભક્તામર સ્તોત્રના આ ૩૭ મા શ્લોકનું ચિંતવન કરી ઘડામાં હાથ નાખ્યો તો ભયંકર ઝેરી સર્પને બદલે સુંદર ફૂલહાર થઈ ગયો. વિદ્યાચંદ્ર તો એવો ચમત્કાર જોઈને આશ્ચર્ય પામ્યો. પરંતુ કપટ ભાવે બોલ્યો કે “તને આ હાર કેટલો બધો સુંદર લાગે છે?' ભોળી સુવ્રતાએ આવો હાર તમારા ગળામાં શોભે એમ કહી જ્યાં પતિના ગળામાં પહેરાવવા જાય છે. ત્યાંજ શાનદેવી પ્રગટ થઈ અને એકદમ સુવ્રતાનો હાથ ઝાલી બોલી કે હે વિદ્યાચંદ્રા આ હાર તારા ગળામાં પડતાની સાથે જ તે આણેલ ઝેરી સર્પના રૂપમાં ફેરવાઈ જાત અને તેના દંશથી તારૂં મરણ નીપજત. પરંતુ તેથી સુવ્રતાને વૈધવ્યનું મોટું સંકટ આવી પડે તે ખાતરજ મેં તેનો હાથ પકડેલા છે. નહિતર ખરી રીતે તો આવી પવિત્ર સુવ્રતા ઉપર જુલ્મ ગુજારનાર તારા જેવાને તો તેવી જ શિક્ષા થવી જોઈએ. પરંતુ સુવ્રતાના પુન્ય પ્રતાપે જ તને છોડી દઉં છું. ધિક્કાર છે તને કે આવી પવિત્ર સ્ત્રી મળ્યાં છતાં તું તેનો તિરસ્કાર કરે છે.' આટલું બોલી જ્યાંદેવી જવાની તૈયારી કરે છે ત્યાંજ વિદ્યાચંદ્ર અને વસુમતીએ ઉભા થઈ દેવીના Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ચરણમાં નમસ્કાર કર્યા અને સુવ્રતાની પણ ક્ષમા યાચી જૈનધર્મ અંગીકાર કર્યો. સાચી પ્રભુ ભક્તિથી ક્રોખ-માન-માયા અને લોભ જેવા ભયંકર શત્રુઓ જો વશ થાય છે તો પછી આ ભયંકર સર્પ-પુષ્પની માળા બની જાય તેમાં શું આશ્ચર્ય છે? તમે જરૂર આ સ્તોત્રનું આરાધન કરવું ચૂકશો નહિ. વત્રતુરંગ ગજગર્જિતભીમનાદ, માજો બલ બલવતામપિ ભુપતીનામુ; ઉદ્યદિવાકરમયુખ ' શિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ છવાશ ભિદામુપૈતિ / ૩૮ અર્થ : જેમાં યુદ્ધ કરતા ઘોડા અને હાથીઓની ગર્જનાએ કરી ભયંકર શબ્દો થઈ રહ્યા છે, તેવા રણસંગ્રામમાં અતિ બળવાનું રાજાઓની સેના પણ, ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓએ કરી અંધકારની જેમ તમારા નામ કીર્તનથી નાશ પામે છે. ' રદ્ધિઃ ૩૦ હ લઈ નમઃ સવ્યોપમવાનું છે. મંત્રઃ ૩૦ નમઃ વિસદર વિસ પ્રાશન. રોજ-શોવર दोषग्रह कप्पदुमच्च जायइ सुहनाम गहण सकल सुहदे ॐ નમક સ્વાદા | આ આડત્રીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમતપથી સિદ્ધ કરીને સંગ્રામમાં જાઓ અને સાત કાંકરી, મૂલ મંત્રથી ૧૦૮ વાર મંત્રિત કરીને ચારે દિશામાં નાંખો (ત્રણ કાંકરી પાસે રાખો) તો સંગ્રામમાં જય જય પ્રાપ્ત થશે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કુંતા ભિનગજ શોણિતવારિવાહ, વેગાવતારતરણા તુરયેધભીમે; યુદ્ધ જયં વિજિતદુર્જયજેય પક્ષા, સ્વપાદપંકજવના શ્રયિણોલભજો રે ૩૯ અર્થઃ-જેઓ આપના ચરણ-કમલરૂપી વનના આશ્રયે રહેલા છે તેઓ, ભાલાની અણીથી ભેટેલા હાથીઓના રૂધિરરૂપ જેવા પ્રવાહમાં પાર ઉતરવાને આતુર થઈ ગયેલા યોદ્ધાઓ વડે ભયાનક થયેલા સંગ્રમમાં પણ નહિ જીતી શકાય તેવા શત્રુના સમુહને જીતનારા થઈને જય પ્રાપ્ત કરે છે. ઃિ ૩૦ હ મ નમઃ મહુમાવીને | मंत्र : ॐ नमः चक्रेश्वरीदेवी चक्रधारिणी जिनशासन, सेवा-कारिणी, जिनशासन क्षुद्रोपद्रवविनाशिनी धर्म- शांति સુરુ | આ કાવ્ય મંત્ર અને ૩૮ મી ગાથાથી પણ સંગ્રામમાં જય થાય તેમ શાંતિ પ્રાપ્ત થાય છે. શ્લોક ૩૮-૩૯નો પ્રભાવ બતાવનારી કથા મિથિલા નગરીનો રાજા રણકેતુ બહુજ વિલાસી અને રાજ્યના કામ પ્રત્યે બેદરકાર હતો. તેને ગૃહવર્મા નામે એક ભાઈ હતો. તે બહુજ લાયક દયાળુ અને ધર્મિષ્ટ હતો. એટલે ઘણું ખરું રાજ્યનું કામકાજ તે કરતો હતો. તેથી પ્રજા કંઈક સુખી હતી. ' ગૃહવર્માને એક વૃદ્ધ જૈન યતિ ઉપર બહુજ પ્રેમભાવ હતો. નિરંતર દિવસમાં એક વખત તો તેમને ઉપાશ્રયે વંદન કરવા જતો અને તેમની સલાહ પ્રમાણે રાજ્યનું કામકાજ કરતો હતો. આવી રીતે ગૃહવર્મા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પોતાની ઈચ્છા પ્રમાણે હુકમ કરી રાજ્ય ચલાવે તે રણકેતુની રાણીને ગમ્યું નહિ. તેથી તેણે કોઈ રીતે ગૃહવને દૂર કરવા પ્રયત્નો કરવા માંડ્યા. એક વખત લાગ જોઈને રાજાને રાણીએ સમજાવ્યું કે તમારા ભાઈ તમને મારીને પોતે રાજા થવા ઈચ્છે છે. અને તે માટે બધી તૈયારી કરી રહ્યા છે, માટે જો તમો ચેતશો નહિ તો પાછળથી પસ્તાવું પડશે. અવિચારી રાજાએ રાણીના વચનોને સાચા માની ગૃહવર્માને એકદમ પોતાના રાજ્યમાંથી કાઢી મુક્યો. સુખ અને દુઃખને સમાન સુણનાર ગૃહવર્મા પણ પોતાના આત્માના કલ્યાણ અર્થે સમય મળ્યો સમજીને નજીકમાં આવેલા એક પર્વતની ગુફામાં રહી ધર્મ ધ્યાન કરવા લાગ્યો. એક વખત રણકેતુ રાજા કોઈ પડોશના રાજ્ય સાથે તકરાર થવાથી મોટું લશ્કર લઈ તે રાજાને હરાવવા નીકળ્યો. પરંતુ રસ્તામાંજ સાંજ પડવાથી પર્વત પાસેના એક ભાગમાં લશ્કર સહિત પડાવ નાખ્યો. ત્યારે ગુફામાં ધ્યાન ધરતા ગૃહવર્માને લશ્કરના કોઈ માણસે જોયા અને રાજાને જણાવ્યું. રાજાએ તો જાણે પોતાનો મોટો દુશ્મન ન હોય તેમ તેને મારવા માણસો મોકલ્યા. કોઈ દિવસ નહિ અને આજે ટોળામાં આવતા ઘણા માણસોને જોઈને ગૃહવર્મા ગુફામાંથી બહાર નીકળ્યો ત્યાં તો ચારે તરફથી લશ્કરે તેને ઘેરી લીધો. કે તરતજ ગૃહવíબધી સ્થિતિ સમજી ગયો અને પોતાને મારવા આ યુક્તિ રચાય છે, તે જાણી પોતે ભક્તામર સ્તોત્રના વૃદ્ધ યતિએ બતાવ્યા પ્રમાણે ૩૮-૩૯ આ બે શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. સાચા પ્રભુના સ્મરણ આગળ શું અશક્ય છે? તરત જ રણકેતુનું આખું સૈન્ય આંધળું થઈ ગયું. અને ખરી દિશા નહિ સુઝવાથી ચારે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તરફ ભટકવા લાગ્યું. રાજા રણકેતુ તો આ ચમત્કારથી નવાઈ પામ્યો અને તેને ખરી બુદ્ધિ સુઝી કે મારો ભાઈ એ કોઈ સામાન્ય મનુષ્ય નથી પણ મહાન ચમત્કારીક પુરુષ છે. તો પછી આવા ગુણવાન માણસને મેં શિક્ષા કરી એ વ્યાજબી કર્યું નથી. એમ વિચારી ગૃહવર્માની પાસે જઈ તેની ક્ષમા યાગી. એટલું જ નહિ પણ સાચો પશ્ચાતાપ થવાથી તેણે પોતાનો મુગટ ગૃહવર્માને માથે મૂકી રાજ્ય તેને સોંપ્યું અને પોતાને વૈરાગ્ય થવાથી ચાપિત્ર આંગીકાર કર્યું. ગૃહવર્માએ પણ બીજા રાજાઓને જીતી પોતાનું રાજ્ય નીતિથી ચલાવ્યું. જે પ્રભુના સ્મરણથી આ સંસારનો પાર પામી મોક્ષ મેળવે છે. તો પછી આવા ભયંકર સંગ્રામનો પાર પામી રાજ્ય પ્રાપ્ત કરાય તેમાં શી નવાઇ છે ? મતે પણ એવો નિયમ લઈ અનુભવ તો કરી જોજો. તેનાથી તમે કાંઈક નવીન પ્રેરણા મેળવી શકશો. અંભોનિધૌ ક્ષુભિતભીષણ ન-ચક્ર, પાઠીન પીઠ ભયદોલ્ખણ વાડવાગનૌ; રંગારંગશિખર સ્થિતયાન પાત્રા, સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાર્દૂ વજ્રન્તિ II ૪૦ || અર્થ :-જેના વિષે ભયંકર નક્ર-ચક્રાદિ મગરમચ્છ ઉછળી રહ્યા છે અને પાઠીન આને પીઠ નામના મસ્ત્યથી ભયને ઉત્પન્ન કરનારો પ્રબળ વાડવાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે. તેવા સમુદ્રમાં ઉછળતા મોજાંના શિખર પર રહેલા વહાણવાળા પુરૂષો પણ તમારૂં સ્મરણ કરીને ભયનો ત્યાગ કરી સમુદ્ર પાર જાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ - ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अमीआसवीणं ॥ मंत्र : ॐ नमो रावणाय बिभीषणाय कुंभकरणाय लंकाधिपतये महावल पराक्रमाय मनश्चितितं कार्यं कुरु कुरु स्वाहा ॥ આ ચાલીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમ તરથી આરાધીને દરરોજ ૧૦૮ વાર ગણે તો ક્યારે પણ જળ ડુબાડી ન શકે ! શ્લોક ૪૦ મા નો પ્રભાવ બતાવનારી કથા તીરપુર બંદરનોપ્રખ્યાત વ્યાપારી વિજયશેઠ ધર્મમાં એટલો બધો હતો કે નિરંતર પ્રભાતે વહેલો ઉઠી ન્હાઈ-ધોઈ પવિત્ર થઈ શુદ્ધ રીતે ભક્તામર સ્તોત્રનું ૨૧ વાર એક ચિત્તે સ્મરણ કરતો. ન હતું તેને મંત્રનું જ્ઞાન કે ન હતું વિધિ-વિધાનનું જ્ઞાન. પણ તેનામાં હતી શુદ્ધ શ્રદ્ધા ને સાચી ભક્તિ. ચુસ્ત હજારો ને લાખો રૂપિયાની મિલ્કતના તેના વહાણો હંમેશાં દરિયામાં ફરતાજ રહેતા. દૂર- દૂરના દેશમાં તેની પેઢીઓ ચાલતી હતી. અજાણ્યા પ્રદેશમાં પણ તેની હુંડી સ્વીકારવામાં આવતી. એટલી તો તેની શાખ હતી. એકવાર પુષ્કળ કિંમતી માલ પોતાની વહાણોમાં ભરી વિજયશેઠ સિંહલદ્વીપમાંથી આવતા હતા. વહાંણો સડસડાટ પાણી કાપતાં આગળ વધતાં હતાં. પવન પણ અનુકુળ હતો, ત્યાં એકાએક બધાં વહાણો થંભી ગયાં. ખારવાઓએ શેઠને કહ્યું કે ‘અહીં દેવીનું સ્થાનક છે. તેથી વહાણ થંભી ગયા છે. જો દેવીને ભોગ આપો તોજ વાહણ આગળ ચાલે તેમ છે !’ શેઠ ચુસ્ત જૈન હતા એટલે નિર્દોષ પ્રાણીનો વધ કરી દેવી આગળ ચડાવે એ તો કેમજ બને ? ખારવાઓ ભોગ આપવા તૈયાર થયા પણ શેઠે ના પાડી. અને પોતે ત્રણ દિવસ સુધી ત્યાંજ વહાણો રાખી અટ્ટમની Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તપશ્ચર્યા કરી. ત્યારે પેલી હિંસક દેવીની શક્તિ ઢીલી પડી અને પોતે પ્રગટ થઈ કહેવા લાગી કે હે શેઠ! હું તમારી ઉપર પ્રસન્ન થઈ છું. માટે જે જોઈએ તે માગો!' શેઠ તો એકાએક આવા ચમત્કારથી નવાઈ પામ્યા અને બોલ્યા કે હે દેવી!જો આપ ખરેખર પ્રસન્ન થઈ, વરદાન આપવા ઈચ્છતા હો તો મારે ધન દોલત જોઇતી નથી. પણ હું એટલું જ માગું છું કે, આપ આ નિર્દોષ પ્રાણીઓની હિંસા છોડી દો અને અહિંસા ધર્મનું પાલન કરો. દેવી આ સાંભળી બહુ ખુશ થઈ અને ત્યારથી સદાને માટે હિંસા છોડી દેવાની કબુલાત આપી, એટલું જ નહિ પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે “અંભો નિંધી’ એ ગાથાના સ્મરણ કરવાથી પોતે હાજર થશે એમ જણાવી પોતાને સ્થાનકે ચાલી ગઈ. વહાણો પણ પ્રથમની માફકજ આગળ ચાલવા લાગ્યાં. અને વિજયશેઠ શાતિ પૂર્વક પોતાના નગરમાં પહોંચી ગયા. પણ જ્યારે રસ્તામાં બનેલી વાત લોકોએ સાંભળી ત્યારે જૈન ધર્મનો મહિમા ઘણો જ વધ્યો. જે પ્રભુના સ્મરણથી અનેક મિથ્યાત્વી દેવો પણ સમકિતી બને છે, તો પછી આ દેવી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળી થાય તેમાં શું આશ્ચર્ય તમે પણ સ્મરણ કરવાનું શરૂ કરશો કે તરત જ તમારામાં અજબ ફેરફાર તમને માલમ પડશે એવો મહાન ચમત્કાર આ સ્તોત્રમાં છે. જલોદરાદિક વિનાશક ઉંભૂત ભીષણ જલોદર ભારભગ્ના; શોચ્યાં દશામુપગતાશ્ચયુતજીવિતાશા ; ત્વત્પાદ પંકજ રજોડમૃતિદગ્દદેહા, મચો ભવિગત મકરધ્વજતુલ્યરૂપાઃ || ૪૧ / Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અર્થઃ-જેઓ ઉત્પન્ન થયેલા ભયંકર જલોદરના રોગના ભારે કરીને વળી ગયેલા છે અને શોચનીય દશાને પ્રાપ્ત થવાથી જીવવાની આશા છોડી બેઠા છે. એવા મનુષ્ય આપના ચરણ કમળના રજ રૂપી અમૃતથી પોતાનું શરીર લિપ્ત કરવાથી કામદેવ સરખા રૂપવાન થયા છે. ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अक्षीण महाणसीणं ॥ मंत्र : ॐ नमो भगवति क्षुद्रोपद्रवशांतिकारिणी भोगकष्ट रामनं शांतिं कुरु कुरु स्वाहा ॥ આ એકતાલીસમા કાવ્ય-મંત્રને દ૨૨ોજ વિધિપૂર્વક આરાધનાર આરાધકને વાત્ત-પિત્ત કફ, જલોદર આદિ રોગ પરેશાન કરી શકતા નથી, અર્થાત પ્રવેશી શકતા નથી શ્લોક ૪૧ નો પ્રભાવ બતાવનારી કથા · કૌશાંબી નગરીના રાજા જયશેખરને વિમળા નામે એક રાણી હતી. તે બહુ ગુણવાન અને સતી હતી. તેને વિજયસિંહ નામે એક પુત્ર હતો, તે બહુજ બુદ્ધિમાન અને હોંશીયાર હતો. પરંતુ તે યોગ્ય ઉંમરનો થાય તે પહેલાં તો તેની માતા સ્વર્ગાસી થઇ, અને રાજા કમળા નામે બીજી સ્ત્રી પરણ્યો. સમય જતાં કમળાને પણ એક પુત્ર થયો. જેમ જેમ તે પુત્ર મોટો થવા લાગ્યો તેમ તેમ કમળાને ચિંતા થવા લાગી કે જ્યાંસુધી વિજયસિંહ પાટવી કુંવર તરીકે હૈયાત હશે ત્યાંસુદી મારા પુત્રને રાજ્ય મળશે નહિ; કારણકે મારા પુત્ર કરતાં વિજયસિંહ હોશિયાર અને બુદ્ધિમાન છે. વળી રાજાને પણ તેના ઉપર ઘણો સારો પ્રેમ છે. એટલે રાજા થવાનો સમય મારા પુત્રને તો કોઇ દિવસ વારો આવશે નહી, પણ હું જો યુક્તિ કરી વિજયસિંહને મારી નંખાવું તો મારા પુત્રનું ભાગ્ય ખીલે અને રાજ્યમાં મારૂં પણ માન વધે. પરંતુ જો Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ એમને એમ મારી નાખવામાં આવે તો કદાચ વાત ઉઘાડી પડી જાય અને તેથી બધી બાજી બગડી જાય. એટલે કોઈ એવો ઉપાય કરવો જોઈએ કે તે તેનાજ રોગે મરણ પામે. એક વખત જયશેખર રાજા દેશો જીતવાને બહાર ગયેલ છે. તે વખતે રાણીએ ધીમે ધીમે વિજયસિંહ તરફ પ્રેમભાવ દર્શાવી ખોરાકમાં એવી ઔષધિ ખવડાવી કે વિજયસિંહને અનેક રોગો ઉત્પન્ન થયા. અને આ તે બહુજ દુ:ખી થવા લાગ્યો. તેને માલમ પડ્યું કે આ બધાં કામ સાવકી માતાનાજ છે. તેથી જો હું અહીં રહીશ તો હજુ પણ મને બીજાં વધુ દુઃખો આપવામાં બાકી રાખશે નહિ. માટે મારે અહિં રહેવા કરતાં પરદેશમાં ચાલ્યા જવું જોઇએ. દુઃખ અને રોગથી કંટાળેલો રાજકુમાર વિજયસિંહ ફરતો ફરતો હસ્તિનાપુર આવી પહોંચ્યો. અને ત્યાંજ ગામ બહાર આવેલી એક ધર્મશાળામાં રહેવા લાગ્યો. દુઃખનો પણ અંત હોય છે તેમ ઘણા દિવસે કોઈ જૈન મુનિ ફરતા ફરતા એજ ધર્મશાળામાં આવી પહોંચ્યા. ત્યારે રાજકુમાર વિજયસિંહ તેમની પાસે ગયો અને પોતાના જલોદરના રોગથી અત્યંત પીડા પામતો તે કહેવા લાગ્યો કે, ‘હે પરમ ઉપકારી મહાપુરૂષ ! હું આ દુઃખથી બહુજ કંટાળી ગયો છું. એટલે આ કરતાં તો મરવું ધારે સારૂં છે. માટે મને કંઈ ધર્મ સંભળાવો, તો આવતો ભવ પણ કંઈક સુધરે. આ ભવમાં તો મેં કાંઈ પુણ્યકાર્ય કર્યું નથી.’ આટલું બોલતાં બોલતાં તો તે બહુજ દુઃખ પામવા લાગ્યો. ત્યારે મુનિરાજે તેને દિલાસો આપ્યો અને કહ્યું કે ‘કરેલાં કર્મ તો રાજા કે રંક બધાંને ભોગવવાં પડે છે. માટે શાંતિ રાખવી અને ફરીથી એવાં પાપકર્મો ન થાય તે માટે કાળજી રાખવી. તારે મરવાની કે અકળાવાની કાંઈ જરૂર નથી પણ દુઃખના સમયમાં ઈશ્વર સ્મરણ કરવું જેથી અંતે સુખપ્રાપ્તિ થાય છે, હું તને આ એક શ્લોક આપું છું. તેનું તું સ્મરણ કર્યા કરીશ તો સુખી થઈશ' એટલું Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ કહીને મુનિ મહારાજે તેને ભક્તામર સ્તોત્રનો ઉદ્ભૂતભીષણ” એ શ્લોક શુદ્ધિપૂર્વક શીખવ્યો અને પોતે ત્યાંથી વિહાર કરી ગયા. રાજકુમાર પણ નિરંતર એ શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યો. આથી ધીરે ધીરે નું મન પણ કાંઈક શાંત થવા લાગ્યું. આ પ્રમાણે દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. જે વખતે વિજયસિંહ હસ્તિનાપુરમાં રહેતો હતો તે વખતે હસ્તિનાપુરનો રાજા વિસિંહ હતો. તેને એક પુત્ર ત્રણ પુત્રીઓ હતી. તેમાં સૌથી નાનીનું નામ શીલવતી હતું. એક વખત રાજાએ પોતાની પુત્રીઓને હસતાં હસતાં કહ્યું કે “ તમારું સુખ કોના હાથમાં છે?” ત્યારે મોટી બહેનોએ કહ્યું કે હે પિતાજી ! અમારૂં ખરું સુખ આપનાજ હાથમાં છે. ત્યારે નાની શીલવતીએ કહ્યું “નહિ પિતાજી, ખરું સુખ અમારા કર્મને આધિન છે, આથી રાજાને ખૂબ રીસ ચડી અને આથી શીલવતીને પરણાવવા માટે કોઈ રોગીમાં રોગી માણસને શોધવા માટે માણસો મોકલ્યા. આખા નગરમાં ફરતા ફરતા કેટલાક માણસો ગામની પાદરે આવેલી ધર્મશાળામાં ગયા અને અત્યંત વેદનાથી પીડા પામતા, જલોદરવાળા રાજકુમાર વિજયસિંહને તેઓ પકડી લાવ્યા. અને રાજા પાસે હાજર કર્યા. રાજાએ પણ ક્રોધના આવેશમાં શીલવતીને તેની સાથે પરણાવી દીધી. ડાહી શીલવતી એ જરાપણ આનાકાની કર્યા સિવાય રાજકુમારને પતિ તરીકે અંગીકાર કરી તેની સારવાર કરવા લાગી. એકવાર ફરતાં ફરતાં એ જ મુનિરાજ ત્યાં આવી ચઢ્યા. મુનિને જોઈ રાજકુમાર વિજયસિંહ તથા શીલાવતીએ તેમને વંદન કર્યું. વંદન કર્યા પછી શીલવતી બોલી પવિત્ર મુનિરાજ! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ, પરંતુ જો કૃપા કરી આ રાજકુમારના વ્યાધિને શાંત કરો તો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આપનો મહાનુઉપકાર માનીશું. આપ જેવા પવિત્ર પુરૂષના વચનથી જો અમે શાંતિ નહિ પામીએ તો પછી કોના શરણે જઈશું?” આવાં અત્યંત નમ્ર વચનો સાંભળી મુનિરાજનું હૃદય દયાવળું બન્યું. અને ભક્તામર સ્તોત્રના ૪૧ મા શ્લોકનું વિધિપૂર્વકનું વિધાન તેમને બતાવી પોતે બીજે સ્થળે ચાલ્યા ગયા. બીજે દિવસે હાઈ ધોઈ પવિત્ર થઈ મુનિરાજે બતાવ્યા પ્રમાણે શીલવતીએ ભક્તામર સ્તોત્રના ૪૧ મા શ્લોકનું આરાધન કર્યું. તેનાથી મંત્રેલું જળ રાજકુમારને પીવડાવ્યું, એટલે રાજકુમારનું શરીર પ્રથમના જેવું સુંદર તેજસ્વી બની ગયું. હસ્તિનાપુરનો રાજા પણ આ કર્માધીન સિદ્ધાંતને સત્ય માની બહુજ માનપૂર્વક રાજકુમારને તથા શીલવતી ને પોતાના મહેલે તેડી લાવ્યો. અને તેમને રહેવા માટે દરેક પ્રકારની સગવડ કરી આપી. - આ તરફ ઘણા દિવસે જયશેખર રાજા વિજય પ્રાપ્ત કરી કૌશાંબી નગરીમાં પાછો આવ્યો ત્યારે રાજકુમારના રોગની તથા તેના ચાલ્યા ગયાની ખબરથી તે બહુ દુઃખ પામ્યો અને તેણે તપાસ કરવા ચારે તરફ માણસો દોડાવ્યા. ફરતા ફરતા માણસો હસ્તિનાપુર પહોંચ્યા. અને રાજકુમારના કુશળ સમાચાર સાંભળી તેને જયશેખર રાજાનો સંદેશો કહી સંભળાવ્યો. રાજકુમાર પણ પિતાશ્રીની આતુરતા જાણી શીલવતી સહીત કૌશાંબી ગયો અને હર્ષઘેલા પિતા પુત્ર ભેટ્યા. આ રીતે અત્યંત દુઃખી અવસ્થામાં આવી પડ્યા છતાં ફકત આપવિત્ર સ્તોત્રના પ્રતાપે રાજ્ય અને ઋદ્ધિસિદ્ધિ પામ્યા. આવો મહાન્ પ્રભાવ આ સ્તોત્રમાં છે. તેની ખાત્રી કરવી હોય તો એકવાર નિરંતર સ્મરણ કરવાનો નિયમ લો એટલે તેનો ચમત્કાર તમે તરતજ જોઈ શકશો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આપાદ કે ટ મ રૂ શંખલ વો ષ્ટિ તાંગા, ગાઢ બહનિગડ કોટિનિવૃષ્ટ જંઘાર, ત્વનામત્રામનિશ મનુજાઃ સ્મરન્તઃ સધઃ સ્વયં વિગતબંધભયા ભવન્તિ. તે ૪૨ / અર્થ-પગથી કંઠ સુધી મોટી મોટી બેડીઓએ કરી શરીર બાંધેલા હોય, તથા અત્યંત મોટી બેડીઓના અગ્ર ભાગથી જેમની જંઘા ઘસાઈ ગઈ હોય. તેવા મનુષ્યો તમારા નામ રૂપી મંત્રનું સ્મરણ કરતાં તત્કાળ પોતાની મેળે બંધનના ભયથી રહિત બની જાય છે. ऋद्धि : ॐ ही अहँ नमो सिद्धादयादमाणं ॥ - मंत्र: ॐ नमो हीं श्रीं हः हौ ठः ठः ठः जः जः क्षां ક્ષ કૂં ક્ષો ક્ષઃ સ્વાદા | આ બેંતાલીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમતપ યા ત્રણ આયંબીલ કરી તેની આરાધીને આરાધના કરનાર બંદીખાનામાંથી છૂટે-તેમ બીજાને પણ છોડાવી શકે. " શ્લોક ૪૨ મા નો પ્રભાવ બતાવનારી કથા. ઘણા વખતથી દિલ્હીના બાદશાહ અજમેર જીતવા પ્રયત્ન કરતો હતો. પરંતુ એશહેરનો કિલ્લો બહુજ મજબુત હોવાથી અને ત્યાંનો રાજા નરપાળ પણ બહુ સાવધ હોવાથી તેમાં તે ફાવી શકતો ન હતો. અજમેરથી થોડે દૂર આવેલા પલાશપુરમાં પણ નરપાળનો રણધીર રાજ્ય ચલાવતો હતો. તે પણ લાગ સાધીને વારંવાર અજમેર ચડી આવી બાદશાહના લશ્કરને હેરાન કરવાનું ચૂકતો નહિ. એટલે બાદશાહે ખીજાઈને એકવાર પલાશપુર ઉપર ચઢાઈ કરી અને ત્યાંનો કિલ્લો તોડી રણધીરને કેદ પકડી દિલ્હી લઈ ગયો. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કેદખાનામાં લોઢાની બેડીઓ પહેરાવી રણધીરને બાદશાહ બહુજ દુઃખ આપતો. પરંતુ રણધીર બહુજ ધર્મ સંસ્કારી અને જૈન ધર્મમાં અનુરાગવાળો હોવાથી પોતાના ગુરૂએ શીખવેલું ભક્તામર સ્તોત્રનું નિરંતર આરાધન કરતો. દુઃખના સમયમાં ધર્મ એજ એક આલંબન હોવાથી રણધીર પણ શ્રદ્ધાપૂર્વક ગૂરૂએ બતાવ્યા પ્રમા વ પાઠ કરવા લાગ્યો. તેમાં ખાસ કરીને ૪૨ મા શ્લોકનું આર રવાથી કાચા સુતરના તાંતણાની જેમ બેડીના બધા બંધન તુટી ગયા. આને કોઈ પહેરેગીરે સહાય કરી હશે એમ સમજીને ફરી તેને સખત બેડીઓના બંધનમાં નાખ્યો અને દેખરેખ માટે વિશ્વાસું પહેરેગીરોને મૂક્યા. આમ થવા પછી ફરીવાર રણધીરે અનન્ય શ્રદ્ધાથી પ્રભુ ભક્તિ કરવા માંડી અને “આપાદકંઠ મુરૂ ' શ્લોકના આરાધનની સાથેજ બેડીના સખ બંધનો તુટી ગયા અને તે બાદશાહ સામે ખડો થયો. બાદશાહ પણ આ કોઈ ચમત્કારીક પૂરૂષ છે અને તેને છેડવો એ વ્યાજબી નથી. એમ ધારી તેને સન્માન સહિત છૂટો કર્યો, અને ઉત્તમ વસ્ત્ર આભૂષણ વિગેરે આપી પલાશપુર પાછો મોકલ્યો. પાશપુરના લોકોએ પણ માન સિહત આવતા રાજાને જોઈ શહેરમાં આનંદોત્સવ ઉજવ્યો અને જ્યારે તેના પિતાએ આ વાત સાંભળી ત્યારે તો તે બહુજ ખુશ થયા. બાદશાહ પણ ત્યારથી અજમેર ઉપર ચઢાઈ કરવાનું ભૂલી ગયો. જે પ્રાણીને શુદ્ધ સ્મરણથી કાળના કર્મરૂપી બંધનો તુટી જાય છે, તો પછી આ માત્ર લોઢાની બેડીઓ તુટે તેમાં શું આશ્ચર્ય છે? આ મહાનું ચમત્કારિક સ્તોત્રનું સ્મરણ કરવામાં જો તમે આળસ કરશો, તો તમે એક અમૂલ્ય તક ગુમાવી રહ્યા છો, એ ચોક્કસ સમજ્જ. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ માદ્ધિપેન્દ્રમ્ ગરાજદવાનલાહિ, સંગ્રામ વારિધિ મહોદર બંધનોö; તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિયેવ; યસ્તાવકું સ્તવમિમેં મતિમાનધી તે ॥ ૪૩ || અર્થઃ-જે બુદ્ધિમાન માણસ આ ભક્તમાર સ્તોત્રને ભણે છે, તેને મદોન્મત્ત હાથીથી, સિંહથી, અગ્નિથી, સર્પથી, સંગ્રામથી, અને સમુદ્રથી ઉત્પન્ન થયેલો ભય તેમજ કેદથી ઉત્પન્ન થયેલો ભય પણ ઝટ નાશ પામે છે. ऋद्धि ॐ ह्रीं अहँ नमो वडूढमाणाणं || मंत्र : ॐ नमो हाँ हीं हूँ हौं र्हः यः क्षः श्री हीं फुट् स्वाहा।। આ તેંતાલીસમા કાવ્ય-મંત્રને ગુરૂગમના સહવાસથી સિદ્ધ કરીએ તો, સર્વકામની સિદ્ધિ થાય, આશાઓ સફલ નિવડે પરદેશ જાય તો કુબેર ભંડારીની જેમ પાછો વળે, વૈરીને વશ કરે, કોઈની તલવાર કે કટારીનો ઘા પણ સ્પર્શી ન શકે. મંત્ર સિદ્ધ કર્યા બાદ દરરોજ સવારમાં કહ્યા પ્રમાણે વિધિપૂર્વક ૧૦૦૮ વાર મંત્ર આરાધવો જરૂરી છે. સ્તોત્રસજું તવ જિનેનદ્ર ગુણૌર્નિબદ્ધાં; ભત્યાં મયા રુચિરવર્ણ વિચિત્ર પુષ્પામ્; ધો જનોય ઇહ કંઠે ગતામજસ્ત્ર; તેં માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મી : ॥ ૪૪ ॥ અર્થઃ-હે જીતેન્દ્ર ! તમારા ગુણરૂપી સૂત્રે કરી ગુંથેલી અને ભક્તિએ કરી યુક્ત તથા મનોહર અક્ષર રૂપ વિચિત્ર પુષ્પોથી આ સ્તોત્ર રુપી માળા જે માણસ હંમેશા કંઠે ધારણ કરે છે. તે માળાથી ઉન્નત પુરૂષને (અથવા આ સ્તોત્રના કર્તા માનતુંગને) અ સ્વતંત્ર લક્ષ્મી રૂપ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મોક્ષ નજીક આવે છે. ऋद्धि : ॐ हीं अहँ नमो भयवं महावीर वडमाणं हाँ ही हूँ हौ हः असियाउसा झौ झौ स्वाहा मंत्र : ॐ नमो बंभचेर धारिणस्स अढार सहस्स शीलांगरथ धारीणेभ्यो नमः स्वाहा ॥ આ ચુમ્માલીસમા કાવ્ય-મંત્રને સિદ્ધ કરીને દરરોજ આરાધવાથી રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનની ધારણા પૂર્ણ થાય છે. જે કાર્યની ચાહના કરીને કરે તે ચાહના પૂર્ણ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર જય પામે છે. તા.ક. આ અદ્ધિ મંત્ર અને ભક્તામર સ્તોત્રને દરરોજ સવારમાં ગણી જેની અપૂર્વભક્તિ કરી સર્વથા સૌ સુખી બનો એ ભાવના અમારી: ત્રણ દિવસમાં ત્રણ આયંબીલ કરી મૌન અવસ્થા પૂર્વક-અસિયા ઉસા દજ્ઞાચાdભ્યો નમઃ એ મંત્રાક્ષર સવા લાખ જપવામાં આવે. ત્યાર બાદ આ ભક્તામર સ્તોત્રની ભક્તિ જીવનમાં ધર્મની અનેરી ક્રાન્તિ પ્રાપ્ત કરશે. શ્રી ભકતામર સ્તોત્ર ગુજરાતી વસંતતિલક છંદ - ભક્તામરો લચિત તાજ મણિ પ્રભાના, ઉદ્યોતકાર હર પાપ તમો જથાના; આધાર રૂપ ભવ સાગરના જનોને, એવા યુગાદિ પ્રભુ પાદ યુગે નમીને. ૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કીધી સ્તુતિ સકલ શાસ્ત્રજ તત્ત્વબોધે, પામેલ બુદ્ધિ પટુથી સુરલોકનાથે; ત્રિલોક ચિત્ત હર ચારૂ ઉદાર સ્તોત્રે, હુંએ ખરે સ્તવીશ આદિ જિનેન્દ્રને, બુદ્ધિ વિનાજ સુર પૂજિત પાદ પીઠ, મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ;. લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્ર બિંબ, ઇચ્છા કરેજ સહસા જન કોણ અન્ય. ॥૩॥ કેવા ગુણો ગુણનિધિ તુજ ચંદ્રકાન્ત, છે બુદ્ધિથી સુર ગૂરૂ સમ કો સમર્થ, જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે, ૨ કોણ તે તિર શકેજ સમુદ્ર હાથે. ॥૪॥ તેવો તથાપિ તુજ ભક્તિ વડે મનીશ, કિત રહિત પણ હું સ્તુતિને કરીશ; પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે; ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને ? 11411 શાસ્ત્રજ્ઞ યજ્ઞ ગણીને હસતાં છતાં એ, ભક્તિ તમારીજ મને બળથી વદાવે; રા જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે, તે માંત્ર આમ્રતરૂ મોર તણા પ્રભાવે.! મા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બાંધેલ પાપ જનનાં ભય સર્વ જેહ, તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષણ થાય તેહ; આ લોક વ્યાપ્ત નિશિનું ભમરા સમાન, અંધારૂં સૂર્ય કિરણેથી હણાય જેમ. ।। માનીજ તેમ સ્તુતિ નાથ તમારી આ મેં, આરંભી અલ્પમતીથી પ્રભુના પ્રભાવે; જે ચિત્ત સજ્જન હરે જ્યમ બિન્દુ પામે, મોતી તણી કમળ પત્ર વિષે પ્રભાને ? દૂર રહો રહિત દોષ સ્તુતિ તમારી, તારી કથા પણ અહો જન પાપ હારી; દૂર રહે રવિ કદિ તદપિ પ્રભાએ, ખીલે સરોવર વિષે કમળો ઘણાંએ. len આશ્ચર્યના ભુવન ભુષણ ભૂતનાથ, રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર અત્ર; તે તુલ્ય થાય તુજની ધનીકો શું પોતે, પૈસે સમાન કરતા નથી આશ્રિતોને ? ॥૧૦॥ ॥૮॥ જો દર્શનીય પ્રભુ એક ટશેથી દેખે, સંતોષથી નહિ બીજે જન નેત્ર પેખે; પી ચંદ્રકાન્ત પય ક્ષિર સમુદ્ર કેરૂં, પીશે પછી જળનિધિ જળ કોણ ખારૂં ? ॥૧૧॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જે શાન્ત રાગ પૂચિના પરમાણુ માત્ર, તે તેટલાજ ભુવિ આપ થયેલ ગાત્ર, એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ, તા” રા સમાન નહિ અન્ય તણું સ્વરૂપ ! ૧રો. ત્રલોક સર્વ ઉપમાનજ જીતનારું, ને નેત્ર વેટ નર ઉરગ હારી તારું; ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્ર બિંબ? જે દિવસે પીળચટું પડી જાય ખૂબ ! /૧૩ સંપૂર્ણ ચંદ્ર તણી કાન્તિ સમાનતા રા, રૂડા ગુણો ભુવન ત્રણ ઉલંઘનારા; ત્રલોકનાથ તુજ આશ્રિત એક તેને, સ્વચ્છા થકી વિચરતાં કદી કોણ રોકે? ૧૪ આશ્ચર્ય શું પ્રભુ તણા મનમાં વિકાર, દેવાના ન કદિ લાવી શકે લગાર; સંસાર કાળ પવને ગિરિ સર્વ ડોલે, મેરૂગિરિ શિખર શું કદી તોય ડોલે? ૧પ ધુપ્રે રહિત * 1 વાટ ન તેલ વાળો, ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો; ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે, તું નાથ ! છું અપર દીપ જગત્મકાશે! I૧દા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઘેરી શકે કદિ ન રાહુ ન અસ્ત થાય ! સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય ! તું હે મુનીંદ્ર ! નહિ મેઘ વડે છવાય ! લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય! I૧૭ મોહાંધકાર દળનાર સદા પ્રકાશી ! * રાહુ મુખે ગ્રસિત ના નહિ મેઘરાશી ! શોભે તમારૂં મુખ પદ્મ અપાર રૂપે ! જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે! ૧૮ શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી ! અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી ! શાલિ સુશોભિત રહી નિપજી ધરામાં ! શી મેઘની ગજર હોયજ આભલામાં!I૧લા શોભે પ્રકાશ કરી જ્ઞાન ત મો વિષે જે, તેવું નહીં હરિહરાદિકના વિષે તે રત્નો વિષે સ્કુરિત તેજ મહત્વ ભાસે તે વું ન કાચ કટકે ઉજળે જણાશે. ર૦ માનું રૂડું હરિહરાદિકને દીઠા તે ! દીઠે છતે હદય આપ વિષે ઠરે છે; જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ ! જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ! ર૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સ્ત્રી સેંકડો પ્રસવતી કદિ પુત્ર ઝાઝા, ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા; તારા અનેક ધરતીજ દિશા બધીય, તેને રિત રવિને પ્રસવેજ પૂર્વ. Kરરા માને પર પુરુષ સર્વ મુનિ તમોને, ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે; પામી તને સુરત મૃત્યુ મુનીંદ્ર, છેના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ર૩ તું આદ્ય અવ્યય અચિંત્ય અસંખ્ય વિભુ, છે બ્રહ્મ ઇશ્વર અનંત અનંગ કેતુ; યોગીશ્વર વિદિતયોગ અનેક એક, કે છે તને વિમળ જ્ઞાન સ્વરૂપ સતા. ૨૪ છો બુદ્ધિ બોધ થકી હે સુર પૂજ્ય બુદ્ધ; છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ, છો મોક્ષ માર્ગ વિધિ ધારણથીજ ધાતા, છો સ્પષ્ટ આપ પુરૂષોત્તમ સ્વામી ત્રાતા. રપા ત્રલોક દુઃખ હરનાથ તને નમોસ્તુ ! તું ભૂતળ અમલ ભુષણને નમોસ્ત ! શૈલોકયનાજ પરમેશ્વરને નમોસ્તુ? હે જિન શોષક ભવાબ્ધિ તને નમોસ્તુ. રા Page #137 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૨ આશ્ચર્ય શું ગુણજ સર્વ કદિ મુનીશ ! તા રોજ આશ્રય કરી વસતા હંમેશ! ગર્વિષ્ટ આશ્રય વિવિધ થકી થયેલા, દોષ કદી ન તમને સ્વપ્ન દીઠેલા. રા. ઉંચા આશોક તરૂ આશ્રિત કિર્ણ ઉંચ, અત્યંત નિર્મળ દિસે પ્રભુ આપ રૂપ, તે જેમ મેઘ સમિપે રહી સૂર્ય બિંબ, શોભે પ્રસારી કિરણે હણીને તિમિર. //ર૮ : સિંહાસને મણિ તથા કિરણે વિચિત્ર, શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર, તે સૂર્ય બિંબ ઉદયાચળ શિર ટોચે, આકાશમાં કિરણ જેમ પ્રસારી શોભે. રા. ધોળા ઢળે ચામર કંદ સમાન એવું, શોભે સુવર્ણ સમ રમ્ય શરીર તારું, તે ઉગતા શશિ સમા જળ ઝર્ણ ધારે, મેરૂ તણા કનકના શિર પેઠ શોભે. ૩ol ઢાંકે પ્રકાશ રવિનો શશિ તુલ્ય રમ્ય, મોતી સમૂહ રચનાથી દિપાયમાન ! એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે, ત્રલોકનું અધિપતિપણું તે જણાવે? ૩૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગંભીર ઉંચ સ્વરથી પુરીછે દિશાઓ, ત્રલોકને સરસ સંપદ આપનાર, સદ્ધર્મરાજ જયને કથનાર ખુલ્લો, વાગે છે દુંદુભી નમે યશવાદી તારો. ૩રા મંદાર સુંદર નમેરૂ સુ પારી જાત, સંતાનકાદિ ફુલનો બહુ વૃષ્ટિ પાત, ગંધાદ કે સરસ મંદજ વાયુ લાવે, કે દિવ્ય વાણી તુજ રવર્ગ થકીજ આવે. ૩૩ શોભે વિભો પ્રસરતી તુજકાન્તિ ભારે, ત્રલોકના ઘુતિ સમૂહની કાન્તિ હારે, તે ઉગતા રવિ સમી બહુધા સદાયે, રાત્રિ જિતે તદપિ ચંદ્ર સમાન રીતે, ૩૪ો. જે સ્વર્ગ મોક્ષ શુભ માર્ગ જ શોધી આપે, સદ્ધર્મ તત્ત્વ કથવે પટુ ત્રણ લોકે, દિવ્ય દધ્વની તુજ થતો વિશદાર્થ સર્વ, ભાષા સ્વભાવ પરિણામ ગણેથી યુક્ત. ૩પા ખીલેલ હેમ કમળો સમ કાન્તિ વાળા, ફેલે રહેલ નખ તેજ થકી રૂપાળા, એવા જિનેન્દ્ર તુજ પાદ ડગો ભરે છે ! ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે સદા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ એવી જિન્દ્ર થઈ જે વિભુતિ તમો ને, ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને, જેવી પ્રભા તિમિર હારી રવિ તણી છે, તેવા પ્રકાશિત ગ્રહોની કદી બની છે? ૩ણા વહેતા મદે મલિન ચંચળ શિર તેવો; ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો, ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે, આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે ! ૩૮ ભેદી ગજેન્દ્ર શિર શ્વેત રૂધિરવાળા, મોતી સમૂહ થકી ભૂમિ દિપાવી એવા; દોડેલ સિંહ તણી દોટ વિષે પડે છે, ના તુજ પાદ ગિરિ આશ્રયથી મરે તે. ૩૯ જે જોરમાં પ્રલયના પવને થયેલો, ઓઢા ઉઠે બહુજ અગ્નિ વને ધકેલો; સંહારશે જગત સન્મુખ તેમ આવે, તે તુજ કિર્તન રૂપી જળ શાત પાડે. ૪ol જે રક્ત ને પિક કંઠ સમાન કાળો, ઉંચીફણે સરય સન્મુખ આવનારો; તેને નિઃશંકજન તેહ ઉલંઘી ચાલે, – નામ નાગ દમની દિલ જેહ ધારે. ૪૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન, એવું રણે નૃપતિનું બલવાન સૈન્ય; ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી; છેદાય શિઘ્ર ત્યમ ને તુજ કિર્તાનેથી. ॥૪૨॥ બર્કી થકી હણિત હસ્તિ રૂધિર વહે છે, યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે; એવા યુદ્ધે અજિત શત્રુ જિતે જનો તે, ત્વત્પાદ પંકજ રૂપિ વન શર્ણ લે જે. ૫૪૩મા જયા ઉછળે મગર મચ્છ તરંગ ઝાઝા, ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા; એવાજ સાગર વિષે સ્થિત નાવ જે છે, તે નિર્ભય તુજ તણા સ્મરણે તરે છે. ૫૪૪॥ જે છે નમ્યા ભયદ રોગ જળો દરેથી, પમ્યા દશા દુઃખદ આસન દેહ તેથી; ત્વત્પાદ પદ્મ રજ અમૃત નિજ દેહે, ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ॥૪॥ બેડી જડી પગથી છેક ગળા સુધીની, તેની ઝીણી અણીથી જાગં ઘસાય જેની, એવા અહોનિશ જપે તુજ નામ મંત્ર, તો તેજનો તુરત થાય રહિત બંધ. ॥૪૬ા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જે મત્ત હતિ અહિ સિંહ દવા નલાગ્નિ, સંગ્રામ સાગર જલોદર બંધનોથી, પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે, તારૂં કરે સ્તવન આ પ્રતિમાને પાકે. ૪૭. આ સ્તોત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં, ભક્તિ થકી વિવિધ વર્ણ રૂપીજ પુષ્પો, તેને જિનેન્દ્ર જન જે નિત કંઠ નામે, તે માન તુંગ અવશા શુભ લક્ષ્મિ પામે. I૪૮માં A શ્રી ભક્તમરના ગુજરાતી શ્લોક સમાપ્ત Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રી પુન્ય પ્રકાશનું સ્તવન દુહા. સકળ સિદ્ધિ દાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામિ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર અલોઇએ, વ્રત ધરીએ ગુરુ સાખ, જીવ ખમાવો સયંલ જે, યોનિ ચોરાશી લાખ, ૫ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર, ચાર શરણ નિત્ય અનુસરો; નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮ ઢાળ પહેલી (કુમતિ એ છાંડી કીહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઇહભવ પરભવના, આલોઇએ અતિચાર, પ્રાણી જ્ઞાન ભણો ખાણી, વીર વદે એમ વાણીરે. પ્રા૦ ૧ ગુરૂ ઓળવીએ નહીં ગૂરૂ વિનયે, કાળ ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધા, ભણીએ વહી ઉપધાનરે. પ્રા૦ ૨ જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા૦ ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે; પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી, વીર વદે એમ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વાણીરે. પ્રા૦ ૪ જીન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખરે, પ્રા૦ ધર્મીને ધર્મે કરી સ્થીરતા, ભક્તિપ્રભાવના કરીએ રે, પ્રા૦ ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડયો, વિણસતાં ઉવેખ્યો રે,. પ્રા૦ ૭ ઈત્યાદિક વપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાણી ચારિત્ર લ્યો ચત્ત આણી, વીર વધે એમ વાણી રે. પ્રા૦ ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્ત વરાધી, આઠે પ્રવચન માંય; સાધુ તણે પ્રમાણે અશુદ્ધ, મન વચન કાય ૨. પ્રા૦ ૯ શ્રાવક ધર્મ સામાયિક, પે.વહમા મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાલીરે. પ્રા૦ ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી. ચારિત્ર ડહોલ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા૦ ૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકતે, ધર્મે મન વંચ કાયા વિરજ, નહિ ફોરવીયું ભગતેરે. પ્રા૦ ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિરધ વરાધ્ય જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ ૧૩ વળીય વિશેષે ચારિત્ર કરેસા, અતિચાર અલોઈએ, વીર જિણેસર વયણ સુણીને, પાપ મલ સવી ધોઇએરે. પ્રા૦ ૧૪. ઢાળ બીજી-પૃથ્વી પાણી તેઉ, વાઉ, વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાએ; કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયા, કુવા તળાવ ખણાવીયાએ. ૧ ઘર આરંભ અનેક ટાંકાં ભોંયરાં, મેડી માળ ચણાવીયાએ; લીંપણ ગુંપણ કાજ એણીપરે પ૨૫૨, પૃથ્વીકાય વિરાધીઓએ. ૨ ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતી ચોતી કરી દુહવ્યાએ, ભાઠીગર કુંભાર લોહ સોવનગરા, ભાડભુંજા લીહા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ લાગરાએ, ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ; એણી પ૨ે કર્માદાન, પર પરે કેળવી, તેઉ વાઉ વિરાધીયાએ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ પાન ફળ ફુલ ચુંટીયાએ; પોંક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંધાં આથીયાંએ. પ અળશીને એરંડ, ઘાણી ઘાલીને ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કોલું માંહે, પીલી સેલડી, કંદમુળ ફળ વેચીયાંએ, ૬ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદિયાએ, આ ભવ પરભવ જેહ, વલીય,ભવોભવ તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૭ કૃમી કરમીયા કીડા, ગાડર ગંડોલા, ઇયલ પોરા અલશીયાએ; વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણા, વળી અથાણાં પ્રમુખનાંએ. ૮ એમ બેઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદુક્કડં એ. ૯ ઉધેહી જુ લીખ, માંકડમંકોડા ચાંચડ કીડી કંછુઆએ. ૧૦ ગધ્ધહિઆ ઘીમેલ, કાનખજુ રડા, ગીંગોડા ધનેરીયાએ, એમ તેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૧૧ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કોલિયાવડાએ; ઢીંકણવિંછુ તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડીએ એમ ચૌરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૨ જળમાં નાખી જાળ, જળચર દુહાવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ, પીડયાં પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યાં પાંજરે એ; એમ પંચદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૧૩ ઢાળ ત્રીજી (વાણી સુણી હિતકારીજી-એ દેશી) ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહબ અદત્તરે જિનજી, મિચ્છા મિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજરે, જિનજી, દેઈ સારૂં કાજરે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ. ૨ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લંપટપણેજી, ઘણું વિડંબો દેહરે, જિન૦૨ પરિગ્રહની મમતા કરીજી, ભવ ભવ મેલી આથ; જે જીહાંથી તે તિહાં રહીજી, કોઈ ન આવે સાથ રે, જિનજી) ૩ રયણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષરે, જિનજી૦ ૪. વ્રત લઈ વિસારીયાજી, વળી ભાગ્યાં પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે. જિનજી. ૫. ત્રણ ઢાલ આઠે દુહેજી, આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકારરે. જિનજીવે ૬ ઢાળ ચોથી (સાહેલડીની-દેશી) પંચ મહાવ્રત આદરી સાહેલડીરે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી, સા૦ પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ, સાવ હૈડે ધરી વિચાર તો શિવગતિ આરાધન તણો, સાવ એ બીજો અધિકાર તો. ૨. જીવ સર્વે ખમાવીએ, સાઠ યોનિ ચોરાસી લાખ તો; મન શુધ્ધ કરી ખામણાં, સાવ કોઇશું રોષ ન રાખતો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો સાવ કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો, સાવકીજે જન્મ પવિત્ર તો ૪ સહામી સંઘ ખમાવીએ, સાવજે ઉપરની અપ્રિતિ તો સજન કુટુંબ કરો ખામણાં, સાઇએ જિન શાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ, સાવ અહી જ ધર્મનો સાર તો શિવગતિ આરાધન તણો, સાવ એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચોરી, સાધન મૂચ્છમૈથુન તો; ક્રોધમાન માયાતૃષ્ણા, સા પ્રેમષ પેશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ, સાવ કૂડાં ન દીજે આળ તો રતિ અરતિ મિથ્યા તજો, સામાય મોહ જંજાળ તો. ૮ત્રિવિધ વોસિરાવિએ, સાવ પાપસ્થાનક અઢાર તો, શિવગતિ આરાધન તણો, સાવ એ ચોથો અધિકાર તા. ૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઢાળ-પાંચમી. (હવે નિસુણો ઇહાં આવીયા એ-એ દેશી.) જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈનરાખણહાર તો. 1શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તોઃ ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર ચરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યાએ, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તેનિંદીએ એ, પડિક્કમિએ ગુરૂ સાખ તો. ૪ મિથ્યામતિ વર્તાવિયાંએ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તો. ૫ ઘડ્યા ઘડાવ્યાં જે ઘણાએ, ઘરંટી હળ હથીયાર તો ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો, જનમાંતર પહોંચ્યા પછી એ, કોઇએ ન કીધી સાર તો. ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો, શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તા. ૯ વાળ ૬ થી (આઘે તું જગને જીવડા એ દેશી) ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ૧ શેjજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાત્ર ધન ર પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિણ હર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન) ૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પડિક્કમણાં સુપર કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજણાયને, દીધાં બહુ માન. ધન૦૪ ધર્મ કાજ અનુમોદિએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એસાતમો અધિકાર ધન૦૫ભાવભલો મન આણીએ, ' ચિત્ત આણી ઠામ,સમતા ભાવે ભાવિએ,એ આતમરામ. ધન૦૬ સુખ દુઃખકારણ જીવને, કોઈ અવર ન હોય,કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સોય. ધન૦૭સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ, છાર ઉપર તે લીપણું ઝાંખરચિત્રામ. ધનO૮ભાવ ભલી પરે ભાવીએ, એધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર ધન૦૯ સાળ હમી. (રેવતગિરિ આ, પ્રભુના ત્રણ કલ્યાણક એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીએ, પચ્ચકખી ચારે આહાર, લલુતા સવિમૂકી, છાંડી મમતા અંગ, એઆતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારેકીધાં, બહાર અનંત નિઃશંક; પણ તૃતિન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨ ધન ધના શાલિભદ્ર, બંધો મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર, શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એનવમો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનો સાર.૪જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઇ સાર; આ ભવને પરભવ, સુખ સંપત્તિ દાતાર ૫. જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નાવતી બહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬ શ્રીમતીને એ વળી, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઇ ફુલમાળ; શિવકુમારે જોગી, સોવન પુરિસો કીધ, એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વી૨ જિણેસર ભાખ્યો, આરાધના કેરો, વિધી જેણે ચિત્ત માંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૮ ઢાળ ૮ મી (નમો ભવિ ભાવશું એ-એદેશી) સિદ્ધારથ રાય કુળ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો; અવનિ તળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જયો જિન વીરજીએ. ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહુ પાર તો; તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તારતો. જ્યો૦ ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો, આવ્યાને ઉવેખશોએ, તો કેમ રહેશે લાજતો. જયો૦ ૨ કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાય દેવ દયાલતો. જ્યો૦ ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠા દુઃખ દંદોલ તો; તુછ્યો જિન ચોવીશમો એ, પ્રટયા પુન્ય કલ્લોલતો. જ્યો૦ ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાયતો. જયો૦ ૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કળશ ઇહ તરણ તારણ, સુગતિ કારણ, દુઃખ નિવારણ, જગ જયો; શ્રી વીર જિનવ૨ ચરણ થુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજયદેવસૂરીદેવ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુરગુરૂ સમો; તસ શિષ્ય વાચક વિનય વિજય, થુણ્યો જિન ચોવીશમો. ૩ સયસત્તર સંવત ઓગણ ત્રીશે, રહી રાંદેર ચોમાસએ; વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્ય પ્રકાશ એ. ૫ પુન્ય પ્રકાશનું સ્તવન સમાપ્ત. શ્રી આત્મરક્ષા નવકાર મન્ત્ર. ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારું નવપદાત્મક, આત્મરક્ષાકર વજ્ર-પંજરાય સ્મરામ્યહં. ॥ ૧॥ ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપટાંવરમ્ ॥ ૨ ॥ ૐ નમો આયરિયાણં, અંગ રક્ષાતિ શાયિની । ૐ નમો ઉવજઝાયાણં, આયુË હસ્તયોર્ક ॥ ૩ ॥ ૐ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે ॥ ૪ ॥ : Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ | મંગલાણં ચ સવૅસિં, ખાદિરાંગારખાતિકાઃ . પ .. સ્વાહાંતં ચ પદે યં, પઢમં હવઈ મંગલ વપ્રોપરિ વજમય, પિધાન દેહ રક્ષણે દા મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવ નાશિની ! પરમેષ્ઠિ પદો ભૂતા, કથિતાઃ પૂર્વસૂરિભિછ શા યશૈન કુરૂતે રક્ષા, પરમેષ્ઠિ પદૈઃ સદા | તસ્ય ન સ્યાદ્ભય વ્યાધિ-રાધિશ્વાડપિ કદાચન | ૮ | '(પ્રથમ સ્મરણમ) શ્રી નવકાર મહામંત્ર. 'શ્રી મહાપ્રમાવિક નવસ્મરણ. નમો અરિહંતાણં | ૧ || નમો સિદ્ધાણં | ૨ || નમો આયરિયાણં . ૩. નમો ઉઝાયાણં ૪. નમો લોએ સવસાહૂણં ૫ || એસો પંચ નમુક્કારો | ૬ | સવ્વપાવપ્પણાસણો . ૭. મંગલાણં ચ સવ્વસિં . ૮ પઢમં હવઈ મંગલમ્ II ૯ો * (દ્વિતીયં સ્મરણમ્) ઉવસગ્ગહરં સ્તવનમ્. ઉવસગ્ગહરં પાર્સ, પાસ વંદામિ કમ્પ-ધણ મુક્ક; વિસહર વિસનિનામું, મંગલ કલ્યાણ આવાસં. ૧.વિસહર કુલિંગ Page #151 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૬ મંત, કંઠે ધારે જો સયા મણુઓ; તસ્સ ગહ રોગ મારી, દુઠ જરા જંતિ ઉવસામં ૨. ચિઠઉ દૂરે મતો, તુઝપણામો વિ બહુફલો હોઈ; નરતિરિએ સુ વિ જીવા, પાર્વતિન દુષ્પ-દોગચ્ચે ૩. તુહ સમ્મત્તે લધ્ધ, ચિંતામણિ કપ્પપાયવલ્મિહએ; પાવંતિ અવિધેણં, જીવા અયરામર ઠાણું ૪. ઈએ સંયુઓ મહાયસ; ભક્તિભર નિર્ભરેણ હિયએણ; તા દેવદિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. (તૃતીયં સ્મરણમ્) સંતિકર સ્તવનમ્ સંતિક સંતિજિર્ણ, જગ સરણે જય સિરિઈ દાયા; સમરામિ ભત્ત પાલગ, નિવાણી ગરૂડ કમસેવં ૧. ૐ સ નમો વિષ્ફોસહિ, પત્તાણું સંતિસામિ પાયાણં ઝોં સ્વાહા મંતેણં, સવાસિવ દુરિએહરણાણે. .૩ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ લદ્ધિ પત્તાણું; સોં હૈ નમો સવ્વો સહિપત્તાણં ચ દેઇ સિરિ ૩. વાણી તિહુઅણ સામિણિ, સિરિદેવી જમ્બરાય ગણી પિડગા, ગહદિસિપાલ સુરિંદા, સયાવિ રમ્મત-જિણભત્તે. ૪. રસ્મત મમ રોહિણિ, પત્નત્તી વન્દ્રસિંખલા ય સયા; વજંકુચિ, ચકકેસરિ, નરદત્તા કાલી મહાકાલી. ૫. ગોરી તહગંધારી, મહ જાલા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ માણવી આ વરૂટ્ટા, અછૂત્તા માણસિઆ, મહામાણસિયાઇઉદેવીઓ. ૬ જન્મ ગોમુહમદ જન્મ, તિમુહ જન્મેસ તુંબરુ કુસુમો; માયંગ વિજય અજિયા, ખંભો મણુઓ સુર કુમારો ૭. છમ્મદ પયાલ કિન્નર, ગરુલો ગંધવ્ય તહય જકિમંદો, કુબર વરુણો ભિઉડી, ગોમેહો પાસ માયંગા, ૮. દેવીઓ ચકેસરિ, અજિઆ દુરિઆરિ કાલી મહાકાલી. અચ્ચઅસંતા જાલા, સુતારયાસોયસિરિવચ્છા. ૯. ચંડાવિજયંકુસિ,પન્નઇત્તિનિવાણિ અચુઆ ધરણી; વાંરૂ છુત્ત ગંધારી, અંબ પઉમાવઈ સિદ્ધાં. ૧૦ અતિત્વ-રઅણરયા, અનેવિ સુરાસુરી ય ચઉહાવિ, વંતર જોઇણિ પમુહા, કુણંતુ રસ્ને સયા અમ્યું. ૧ ૧. એવં સુદિઠ્ઠિ સુરગણ, સહિએ સંઘમ્સ સંતિ જિણચંદો, મઝવિ કરેઉ રખં, મુણિસુંદરસૂરિ થુએ મહિમા, ૧૨. ઈઅ સંતિનાહ સમ્મ દિઠિ, રખે સરઇ નિકાલજો; સબ્યોવદવ રહિઓ, સલહઈ સુહસંપર્યાપરમ. ૧૩ તવગચ્છગયણ દિણયર, જુગવર સિરિસોમસુંદર ગુરૂર્ણ સુપસાય લદ્ધ ગણહર, વિજ્જાસિદ્ધિ ભણઈ સીસો. ૧૪. Page #153 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ (ચતુર્થ સ્મરણમ) તિજયપહુર સ્તોત્રમ્ તિજય પટુત્ત પયાસય, અઠ મહાપાડિહેરજુત્તાણ; સમયકિખઠિઆણાં સરેમિ ચક્ક જિણિ દાણે. ૧. પણ વીસા ય અસીઆ, પનરસ પન્નાસ જિણવર સમૂહો; નાસે સહેલદુરિઅ, ભવિઆણે ભત્તિ જુત્તાણે. ૨. વીસા પણમાલા વિય, તીસા પન્નત્તરી જિણવરિંદાઃ ગહ ભૂઆ રક્ત સાઈણિ, ઘોરૂવસગ્ગ પણાસંતુ. ૩ સત્તરિ પણતીસા વિય, સઠી પંચેવ જિણગણો એસો. વાહિ-જલ-જલણહરિ-કરિ, ચોરારિમહાભયહરઉ.૪પણપના ય દસવાય, પન્ટુઠિતહય ચેવ ચાલીસાગરખંતુ મે સરીર, દેવાસુર પણમિઆ સિદ્ધા. પ ૐ હરહુહઃ સરસ્સા, સરહું હા તહ ય ચેવ સરસ્સ: / આલિહિય નામગબ્બે, ચક્ક કિર સવ્વઓ ભદ્ર ૬ % રોહિણિ પન્નત્તિ, વક્તસિંખલા તહ ય વજઅંકુસિઆ; ચશ્કેસરિ નરદત્તા, કાલિ મહાકાલી તહ ગોરી. ૭ ગંધારી મહાલા, માણવિ વઈરૂટ્ટ તહય અદ્ભુત્તા; માણસિ મહામાણસિઆ, વિજ્જાદેવીઓ રíતુ. ૮પંચદસકમ્મભૂમિઉત્પન સત્તરિ જિણાણ સય; વિવિહર યાણઈ વનો,-વસોહિએ હરઉ દુરિઆઈ-૯ ચઉતીસ અઈસયજુઆ, અઠ્ઠમહાપાડિહેરક્લસોહા; Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તિસ્થયરા ગયમોહા, ઝાએઅવ્વા પયત્તેણં. ૧૦ વરકણય, સંખવિઠૂમ-મરગયઘણસન્નિ ં વિગયમોહં; સત્તરિસયં જિણાણં, સવ્વામરપૂઇઅં વંદે સ્વાહા. ૧૧ ૩ ભવણવઇ-વાણવંતર- જોઇસવાસી વિમાણું વાસી અ;જે કેવી દેવા, તે સવ્વુ ઉવસમંતુ મમં સ્વાહા. ૧૨ ચંદણકપૂરેણં, ફલએ લિહિઊણ ખાલિએં પીએં । એગંતરાઇગહ-ભૂઅ-સાઇણિ-મુગં પણાસેઇ. ૧૩ ઇઅ સત્તરિસયં જંત, સમ્મે મંતં દુવારિ પડિલિહિઅં; દુરિઆરિવિજયવંત, નિશ્ચંત નિચ્ચમQહ. ૧૪ (પંચમં સ્મરણમ્) શ્રી નમિઉણ સ્તોત્રમ્ નમિઉણ પણપણયસુરગણ, ચુડામણિ કિરણરંજિઅં મુણિણો; ચલણ જુઅહં મહાભય, પણાસણું સંથવં વુચ્છે ૧ સડિય કર ચરણ નહ મુહ, નિબુડ્ડ નાસાવિવન્ન લાયન્ના; કુટ્ઠ મહારોગાનલ, ફુલિંગ નિદઢ સર્વાંગા. ૨ તે તુહ ચલણારાહણ, સલિલંજલિ સેય વૃઢિયચ્છાયા; વણદવદ્ભાગિરિ પાયવત્વ પત્તાપુણો લચ્છિ. ૩ દુવ્વાય ખુભિય જલનિહિ, ઉબ્નડ કલ્લોલ ભીસણારાવે, સંભંત ભય વિસંકુલ, નિજ્જામય મુક્ત વાવારે. ૪ અવિદલિએ ૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જાણવત્તા, ખPણ પાવંતિ ઈછિએ કુલ, પાસજિણ ચલણ જુઅલ, નિચ્ચે ચિઅ જે નમંતિ નરા. ૫ ખર પવણ્ધુય. વણદવ, જાલાવલિમિલિયલઘુમગહણે; જઝંતમુદ્ધ મયવહુ, ભીસણરવ ભીસણંમિ વણે ૬ જગગુરૂણો કમજુઅલ, નિવ્વાવવિઅ સયલ તિહુઅણાભોઅં; જે સંભરંતિ મણુઆ, ન કુણઈ જલણો ભય તેસિં ૭ વિલસંતભોગભીસણ, કુરિઅરૂણનયાણ તરલજીહાલ; ઉગ્ન ભુજંગ નવ જલય, સત્થહં ભીસણાયાર ૮ મનંતિ કિડ સરિસ, દૂર પરિષ્કૃઢ વિસમ વિસ વેગા; તુહ નામક્કર ફુડસિદ્ધ, મંતગુરૂઆ નરા લોએ. ૯ અડવી સુ ભિલ્લ તક્કર, પુલિંદ સદુલ સદ ભીમાસુ, ભયવિહુર વનકાયર, ઉલુરિય પહિયસત્યાસુ. ૧૦અવિલુત્તવિહવ સારા, તુહ નાહ પણામ મત્ત વાવારા; વવગય વિગ્યા સિગ્ધ, પત્તા હિય ઇચ્છિયં ઠાણું. ૧૧ પજ્જલિઆનલ નયણું, દૂર વિયારિએ મુહ મહાકાય; નહકુલિસઘાય વિઅલિઅ, ગઈદ કુંભWલા ભોસં. ૧૨ પણય સંભમ પWિવ, નહ મણિ માણિક્ક પડિઆ પડિમસ્ય; તુહ વયણ પહરણ ધરા, સીહં કુદ્ધપિ ન ગણંતિ. ૧૩ સસિ ધવલ દંતમુસલ, દીહ કરૂલ્લાલ વુદ્ઘિ ઉચ્છાહ મહુપિંગ નયણ જુએલ, સલિલ નવ જલહરારાવ. ૧૪ ભીમં મહાગઇદ, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અભ્યાસનંપિ તે નવિ ગણતિ, જે તુચ્છ ચલણ જુઅલ, મુણિવઈ તુંગ સમલ્લીણા. ૧૫ સમરમેિ તિખખગા, ભિગ્યાય પવિદ્ધ ઉલ્લુય કબંધે; કુંત વિણિભિન્ન કરિકલહ, મુક્ક સિક્કાર પરિંભિ. ૧૬ નિર્જિઅ દપુદ્ધર રિલ, નરિંદનિવહા ભડાજસંધવલં; પાવંતિ પાવ પસમિણ. પાસરિણ!તુહપ્રભાવેણ. ૧૭રોગ જલજલણ વિસહર, ચોરારિ મઈદ ગય રણભયાઈ; પાસજિણ નામ સંકિરણેણ, પસમંતિ સવાઈ. ૮અવં મહા ભયહર, પાસ જિણિદસ્ય સંથવ મુભારં; ભવિય જિણાણંદયરે, કલ્યાણ પરંપર નિહાણે ૧૯ રાયભય જખ રમ્બસ, કુસુમિણ દુસ્સઉણારિખપીડાસુસંઝાસુદસુપંથે, ઉવસગે તહય રયણીસુ. ૨૦ જો પઢઈ જો અનિસુણઈ, તાણે કઇણો ય માણતુંગસ્સ; પાસો પાવ પસમેઉ, સયલ ભુવણશ્ચિય ચલણો, ૨૧ ઉવસગ્મતે કમઠા સુરમેિ, ઝાણાઓ જો ન સંચલિઓ; સુર નર કિન્નર જુવઈહિં, સંયુઓ જયઉ પાસ જિણો. ૨૨ એઅસ્ત મજ્યારે અઠારસ અખરેહિ જો મંતો; જા જાણઈ ઓ ઝાયઈ, પરમ પયā ફુડ પાસે. ૨૩ પાસહ સમરણ જો કુણઈ, સંતુહિયએણ, અદ્યુત્તરસય વાહિ ભય, નાસઈ તસ્સ દુરણ. ૨૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પષ્ટ રસ્મરણમ-શ્રી અજિતશાંતિસ્તવનમ્ અજિઅંજિઅ-સવ્ભય, સંતિંચ પસંત સવ્ય ગય પાવ; જયગુરૂ સંતિગુણ કરે, દોવિ જિણવરે પણિવયામિ. ૧ ગાહા. વવગય મંગલભાવે, તેહંવિલિતવનિમ્પલસતાવે; નિરૂવમ- મહઠુભાવે, થોસામિ સુદિઠસન્માવે. ૨. ગાહા. સવદુષ્પપ્પ સંતીખું, સવ્વપાવપ્પસંહિણ, સયા અજિઅસંતીર્ણ, નમો અજિએ સંતિણ ૩. સિલોગો. અજિઅજિણ? સુહપ્પવર્ણ, તવ પુરિસુત્તમ ! નામકિત્તણે, તહયધિઈમઈuત્તર્ણ, તવયણિત્તમ સંતિ !કિત્તર્ણ ૪માગરિઆ, કિરિઆવિહિ સંચિા કર્મોકિલેસ વિમુખયર, અજિઅંનિચિમં ચ ગુણહિંમહામણિ સિદ્ધિગયું, અજિઅસ્સયસંતિ મહામુણિણોવિઅ સંતિકર, સયય મમનિ_ઈકારણમંચ નમસણય. ૫. આલિંગણયું. પુરિસા!જઈ દુખવારણ, જઇયવિમગ્ગહ સુખકારણે; અજિઅસંતિચ ભાવઓ, અભયકરે સરરંપવજ્જહા. ૬. માગહિ. અરઇ રઈ તિમિર વિરહિએ મુવરય જરમરણે, સુર અસુર ગરૂલ ભગવદ પયય પરિવઈય; અજિ. મહમવિ સુનયનય નિઉણ મભયકર, સરણ મુવસરિઅ ભુવિ દિવિજ મહિએ, સમયમુવણમે. ૭. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સંગયમં. તંજિષ્ણુત્તમમુત્તમનિત્તમ સત્તધર અજજવ મદવ ખંતિવિમુત્તિ સમાહિનિહિ; સંતિકર પણમામિદમુત્તમ તિર્થીયર, સંતિમુણી મમસંતિસમાવિવર દિસઉ. ૮ સોવાણયું. સાવ~િપુવ્રપWિવંચ વરહત્યેિ મન્થય પસન્દ વિચ્છિન્નસંથિયું, થિરસરિચ્છ વચ્છ મયગલ લીલાયમાણ વરગંધહત્યિ પત્થાણપસ્થિયંસ થવારિહં; હÖિહત્વબાહું પંતકણગ રૂઅગનિરૂવહય પિંજરંપવરલક્ષ્મણોવચિએ સોમ ચારૂ રૂવ, સુઇ સુહ મણાભિરામ પરમ રમણિજ વરદેવગદુંદુહિં નિનાય મહુરયર સુગિર. ૯ વેઢઓ, અજિએ જિઆરિગણે, જિઅ-સવ્ભય ભવોહરિઉં; પણમામિઅહ પયઓ, પાવ પસમેઉમે ભયનં. ૧૦ રાસાલુદ્ધઓ. કુરૂજણવય હત્થિણાકર નરીસરોપઢમં તઓ મહાચક્રવટ્ટિભોએ મહમ્પ્રભાવો, જો બાવત્તરિ પુરવરસહસ્સ વરનગર નિગમજણવયવઈ બત્તીસારાયવર સહસ્સાણુ યાયમન્ગો, ચઉદસવરરાયણ નવ મહાનિહિ ચઉસદ્ધિ સહસ્સ પવરજીવણ સુંદરવઈ, ચુલસી હય ગયહ સયસહસ્સ સામી છન્નવાં ગામકોડી સામી આસી જો ભારહમિ ભયનં. ૧૧ વેઢઓ. સંતિ સંતિક સંતિષ્ણસÖભયા; સંતિ ગુણામિ જિર્ણ, સંતિ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિહેઉ મે ૧૨.રાસાનંદિઅયું. ઈગ વિદેહનરીસર નરવસહામુશિવસહા નવસારય સસિસકલાણણ વિગ યતમા વિહુ અરયા; અજિઉત્તમતેઅગુણો હિંમુહામુણિ અમિઅબલા વિઉલકુલા, પણમામિતે ભય ભય મુરણ જગસરણા મમ સરખું, ૧૩ચિતલેતા. દેવદાણવિંદ ચંદ સૂર વંદ હઠ તુષ્ઠ જિઠપરમ, લઠરૂવલંત રૂપ્પ પટ્ટ સેઅ સુદ્ધ નિદ્ધ ધવલ, દંત પતિ સંતિ ! સન્નિકિત્તિમુત્તિ જૂત્તિ ગુત્તિ પવર, દિરતે આ વંદ ધેય સવ્વલોઅભાવિ અધ્ધભાવપણે અપઈસમેસમાપ્તિ. ૧૪ નારાયઓ. વિમલસસિ કલાઈરેઅ સોમ, વિતિમિર સૂર કરાઈ રેઅ તે અં; તિઅસવઈ ગણાઈ રે અ રૂવે, ધરણિધરપ્પવરાઈઅ સારે. ૧૫કુસુમલયા. સત્તા સયા અજિએ, સારીરે અબલે અજિઅં; તવ સંજમે અઅજિએ, એસ કૃણામિજિર્ણ અજિ. ૧૬ ભાગપરિરિગિઈ. સોમપુણે હિંપાવઈ ન ત નવ સરય સસી, તેઅગુણહિ પાવઈ ન ત નવ સરય રવિ, રૂવ ગુણેહિ પાવઈ તિઅસગણવઈ, સારગુણહિં પાવઈ ન ત ધરણિધરવઈ. ૧૭ બિઅિયું. તિત્ય વર પવત્તયં તમય રહિયું, ધિરજણ થુઆશ્ચિમંચુઅકલિકલુસં; સંતિસુહપ્રવાયું તિગરણ પયઓ, સંતિમહં મહામુણિ સરણમુવણમે. ૧૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લલિઅય, વિણઓણયસિર રઈ અંજલિરિસિગણ સંથએ થિમિ, વિબુહાવિધણવઇનર વઈ થુઆ મહિઅશ્ચિ બહુસો, અઈરૂગ્ગય સરય દિવાયર સમકિઅ સપ્ટભંત તવસા, ગયણે ગણ વિયરણ સમુઈઅ ચારણ વંદઅંસિરસા.૧૯કિસલયમાલા અસુર ગરૂલપરિવંદિઅ, કિન્નરોરગનમંસિએ, દેવ કોડિસયસંથુએ, સમણસધ પરિવંદિયં ૨૦ સુમુહં, અભયં અણહ અરયં અરૂછ્યું, અજિસં અજિએ, પયઓ પણમે. ૨૧ વિજ્વિલસિ. આગયા વરવિભાણ દિવકણગ રહતુરયપહકરસએહિં હુલિએ, સસંભમોઅરણ ખુભિઆ લુલિય ચલ કુંડલંગયા તિરીડસોહંતમઉલિમાલા. ૨૨ વેઢઓ. જં સુરસંધા સાસુરસંધા,વેરવિઉત્તાભત્તિસુજુત્તા, આયરમુસિઅસંભમ પિડિઆ સુહુસુવિહિએ સવ્વબલોધા; ઉત્તમ કંચણરયણ પરૂવિ ભાસુર ભૂસણ ભાસુરિઅંગા, ગાય સમોણય ભત્તિ વસાગય પંજલિ પેસિય સીસ પણામા. ૨૩ રયણમાલા. વદિકણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવય પુણો પાહિણં, પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઇતો ગયા. ૨૪ ખિત્તર્યા. મહામુણિમહંપિ પંજલી, રાગ દોસ ભય મોહવિજ્જયં; દેવ દાત્તવ નરિંદ વંદિઅં, સંતિમુત્તમ મહાતવ નમે. ૨૫ ખિત્તર્યા. અંબરં તર Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિઆરણિઆહિ, લલિએ હંસવહુ ગામિણિઆહિ, પીણસોણિયણ સાલિણિ આહિ, સકલકમલદલ લોઅણિઆહિં ર૬ દીવય. પણ નિરંતર થણભર વિણમિય ગાયલઆહિ, મણિકંચણ પસિઢિલ મેહલ સોહિઅસોણિતડાહિ; વર ખિંખિણિ નેઉર સતિલય વલય વિભૂણિઆહિં, રાઈકર યુ મણોહર સુંદર દસણિ આહિ ૨૭ચિત્તષ્પરા. દેવસુંદરીહિં પાયવંદિઆહિ, વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા; આપણો નિડાલ એહિં, મંડોડપણમ્પગાર એહિ કેહિકેહિ વીઅવંગતિ લયપત્તલેહનામએહિં, ચિલ્લએહિ સંગમંગયા હિંભત્તિ સનિવિઠ વંદણાગમાહિં, હું તિ તે વંદિઆ પુણોપુણો. ૨૮ નારાયઓ. તમહં જિણચંદ, અજિએ જિઅમોહં || ધુયસવકિલેસ, પયઓ પણમામિ ll ૨૯નંદિઅયો. થઅવંદિઆયસ્સા, રિસિગણદેવગણેહિ ને તો દેવ વહુહિપયઓપણમિઅસ્સાજસ્મ જગુત્તમસાસણઅસ્સા, ભત્તિવસાયપિડિ અહિં દેવવરચ્છરસા બહુઆહિં, સુરવરરઈગુણ પંડિઅઆહિ. || ૩૦ | ભાસુરયં. વંસ દત્ત તિતાલમેલિએ, તિઉખરાભિરામસ મીસએકએ અ, સુઈસમાણણે અસુદ્ધસજ્જગી અપાય જાલઘંટિઆહિ; વલય-મેહલા-કલાવનેઉરાભિરામ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સદમી એકએઆ, દેવનટ્ટિઑહિ હાવભાવવિભ મખેંગારએહિ, નચ્ચિઉણ અંગહારએહિ, વંદિઆ ય જસ્મતે વિક્કમકમા, તયંતિલોય સવ્વસત્તસંતિકારયી પરંતસવ્વપાવોસમે સહનમામિસતિ મુત્તમંજિર્ણા ૩૧ ને નારાયઓ. છત્ત-ચામર-પડાગજુવ-જવમંડિઆ છે ઝયવર મગર તુરય-સિરિવચ્ચસુનંછણા | દીવ- સમુદ્રમંદર દિયા ગયસોહિયાા સWિઅ-વસહ-સહ-રહ-ચક્ક વર કિયાા ૩૨ // લલિઅયં સહાવલઠા સમપ્પાઇઠ્ઠા ને અદોસદુઠા ગુણેહિ જિઠા ! પસાય સિઠાત વેણપુઠા, સિરીહિંઇઠારિસીહિ જુઠા ને ૩૩ વાણવાસિઆ. તે તવેણ હુઅસવ પાવયા, સવલોઅહિઅ-મૂલ પાવયા; સંથુઆ અજિઅસંતિપાયયા. તમે સિવસુહાણ દાયયા | અપરાંતિકા. એવં તવબલવિલિ, યુએમએ અજિઅસંતિ જિણજુઅલં; વવશયકમ્મરયમલ; ગઈગયેસાસયં વિલિ . ૩૫ . ગાહા. તે બહુ ગુણપ્રસાયં મુખસુહેણ પરમેણ અવિસાયં છે. નાસેઉમે વિસાયં કુણઉઆ પરિસાવિ અધ્ધસાયં ૩૬ ગાહા ||. તમોએઉ આ નંદિ છે પાવેઉ અ નંદિસેણમ ભિનંદિ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પરિસાવિ અ સુહનંદિ, મમયદિસઉ સંજમે નંદિ ૩૭. ગાહા. પMિઅચાઉમાસિએ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો સોઅવોસલૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો. ૩૮ / જો પઢઈ જો આ નિસુણઈ, ઉભો કાલંપિઅજી અ સંતિથયું; નહુ હુંતિતસ્મરોગા, પુત્રુપ્પનાવિ નાસંપતિ ૩૯ો. જઈ ઇચ્છહ પરમ પયં, અહવા કિર્તિસુવિFર્ડ ભુવણે, તોnલુકૂદ્ધરણે, જિણવયણે-આયરે કુણહ. 1ી ૪૦ || ભક્તામર સ્તોત્રમ (સખમં સ્મરણમ) (વસંતતિલકા છંદ) ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણા, મુદ્યોતકંદલિત પાપ તમો વિતાનમ્ II સમ્યફ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાંબલનું ભવજલે પતતાં જનાનામ્ // ૧ / ય: સંસ્તુતઃ સકલવાડમયતત્ત્વબોધા, દુભૂતબુદ્ધિ પટુભિઃ સુરલોકનાથેઃll સ્તોત્રજર્જગત્તિચિત્તહરે રૂદારે સ્તોષે કિલાકમપિત પ્રથમ જિનેન્દ્રમ . ર I બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિતપાદપીઠ! સ્તોતું સમુદ્યતમતિર્વિગતત્રપોડહમ્ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ બાલંવિહાય જલસંસ્થિત મિંટુબિંબ, મન્ય કઈચ્છતિ જનઃ સહસા ગ્રહિતમ્ / ૩ / વકતું ગુણાન ગુણસમુદ્ર ! શશાંક કાંતાનું, કસ્તે ક્ષમઃ સુરગૂરૂપ્રતિમોડપિબુદ્ધયા કલ્પાંતકાલયવનોદ્ધનક્ર ચક્ર, કો વા તરીકુમલમબુનિધિ ભુજાભ્યામ્ | ૪ || સોડહં તથાપિ તવ ભક્તવશાન્જનીશ ! કર્યું સ્તવં વિગતશક્તિપિપ્રવૃત્તઃ | પ્રીત્યાત્મવીર્ય મવિચાર્યમૃગો મૃગેન્દ્ર,નાગ્યેતિકિંનિજશિશોઃ પરિપાલનાર્થ મા પા અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, ત્વદ્ભક્તિરે વમુખારીકુરૂતે બલાત્મામા યસ્કોકિલ કિલ મધૌ મધુરં વિરૌતિ, તય્યારૂ ચૂત કલિકાનિકરેકહેતુઃ || ૬ ત્વત્સસ્તવેન ભવસંતતિ સનિબદ્ધ, પાપંક્ષણાત્સયમુ પૈતિશરીરભાજામ્ | આક્રાંત લોકમલિનીલમશેષમાશુ, સૂર્યાસુ-ભિન્નમિવ શાર્વરમંધકાર. ૭// મત્વેતિ નાથ ! સ સ્તવન મયેદ, મારભ્યતે તનુધિ યાડપિ તવ પ્રભાવાત્ ને ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ, મુક્તાફલ શુતિમુર્પત નનૂદ બિંદુઃા ૮ આસ્તાં તવ સ્તવન સમસ્તદોષ, વસ કથાપિ જગતાં દુરિતાનિ હન્તિા દૂરે સહસ્ત્રકિરણઃ કુરૂતે પ્રભૈવ, પદ્માકરેછુ જલજાતિ વિકાસમાંજિ | ૯ || નાત્યભૂત ભૂવન ભૂષણ ! ભૂતનાથ ! ભૂર્તિણૂણભૂવિ ભવંતમભિરુવન્તઃ I તુલ્યા ભવન્તિ ભવતો નનુતન કિંવા, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભૂત્યાશ્રિતંય ઈહ નાત્મસમં કરોતિ ।। ૧૦ । દષ્ટવા ભવન્તમનિમેષ વિલોકનીયં, નાડન્યત્રતોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ । પીત્વા પયઃ શશિંકરદ્યુતિદુગ્ધ સિંધોઃ ક્ષાર જલં જલનિધેરશિતું કે ઇચ્છત || ૧૧ || યૈઃશાંત રાગ રૂચિભિઃ પરમાણુ ભિત્ત્વ, નિર્માપિતસ્ત્રિ ભુવનૈક લલામભૂત ।। તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન મપરં નહિ રૂપમસ્તિ ।। ૧૨ ।। વર્ક્સ ક્વ તે સુર નરોરગ-નેત્રહારિ, નિઃશેષનિર્જિત જગત્ત્તિયોમાનમ્ ॥ બિમ્બં કલંકમલિનં ધ્વનિશા કરસ્ય, યદ્ધાસરે ભવતિ પાંડુ પલાશા કલ્પમ્ ॥ ૧૩ ॥ સંપૂર્ણ મંડલ શશાંક કલાકલાપ, શુભ્રાગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્તિ ।। યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર નાથમેકં, કસ્તાન્નિ-વારયતિ સંચરતો યથેષ્ટમ્, । ૧૪ ।। ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગ નાભિ, નીંતંમનાગપિ મનો નવિકારમાર્ગમ્; કલ્પાંતકાલ મરૂતા ચલિતા ચલેન, કિંમંદરાદ્રિ શિખર ચલિત કદાચિત્. ॥ ૧૫।। નિર્ધમવર્નિરપવર્જિતતૈલપુરઃ, કૃĒજગદ્યમિદં પ્રકટીકરોષિ | ગમ્યો ન જાતુ મરૂતાં ચલિતાચલાનાં દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ || ૧૬ | નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગંતિ; નાંભોધરોદરનિરૂદ્ધમહાપ્રભાવઃ, સૂર્યાતિ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શાયિ મહિમા સિ મુનિનદ્ર ! લોકે. / ૧૭ છે નિત્યોદય દલિતમોહ મહીંધકાર, ગમ્ય નરાહુવદનસ્ય નવારિદાનામ્ // વિશ્વાજતે તવ મુખાજૂ મનલ્પકાંતિ, વિદ્યોતય જ્જગદપૂર્વ શશાંક બિમ્બમ્. / ૧૮ || કિં શર્વરીષ શશિનાદ્વિવિવસ્વતાવા, યુષ્મ—ખેદુદલિતેવુ તમનાથ ને નિષ્પન્ન શાલિવન શાલિનિ જીવલો કે, કાર્ય કિજ્જલધરે જંલભાર નદૈઃ || ૧૯ મે જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિ હરાદિષ નાયકેવુ // તેજઃ સ્ફરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવે તુ કાચ શંકલે કિરણા કુલેડપિા ૨૦ મયંવર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટભુ યેષુ હૃદયે ત્વયિ તોષમેતિ? કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્યઃ, કશ્ચિન્મનોહરતિનાથ? ભવાંતરેડપિII ૨૧ / સ્ત્રીણાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાનું, નાન્યા સુતં ત્વદુપમ જનની પ્રસૂતા . સર્વ દિશો દધતિ ભાનિ સહસ્રરશિર્મા, પ્રાચ્ચેવ દિનયતિહુરદંશુજાલમ્ ૨૨ ત્રામામનત્તિમુનયઃ પરમંડુમાંસ, માદિત્યવર્ણમમલ તમસઃ પરસ્તા I તામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંથા; ર૩ –ામવ્યય વિભુમચિંત્યમસંખ્યમાદ્ય, બ્રાહ્માણમીશ્વર મનંતમનંગ કેતુ યોગીશ્વરંવિદિતયોગમનેકમેકં, જ્ઞાનસ્વરૂપ મામલે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રવદંતિ સંતઃ ૨૪ બુદ્ધત્વમેવવિબુધાર્ચિત બુદ્ધિબોધાતુ, વંશંકરોડસિ ભુવનત્રયશ કર–ાત્ ધાતાસિધીરા શિવમાર્ગ વિધવિધાના; વ્યક્ત ત્વમેવ ભગવદ્ પુરૂષોત્તમોડસિ. 1રપા તુલ્યું નમસ્ત્રિ ભુવનાર્તિહરાય નાથીતુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાયા, તુલ્યું નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય, તુલ્યું નમો જિન ! ભવોદધિ શોષણાય.. ૨૬ કો વિસ્મયોડત્ર યદિ નામ ગુëરશેષે, વંસંશ્રિતો નિરવકાશયા મુનીશ ! In દોર્ષરૂપારવિવિધાશ્રયજાત ગર્વે, સ્વપ્નાંતરેડપિ ન કદા ચિદપીક્ષિતોડાસા ર૭ા ઉચ્ચેરશોકતરૂ સંશ્રિતમુન્મયુખ, -માભાતિરૂપમમલ ભવતો નિતાંતમ્ || સ્પો લ્લસસ્કિરણમસત્તમોવિતાને બિમ્બરવેરિવપયોધર પાર્થ વર્તિ. | ૨૮ સિંહાસને મણિમયુખ શિખાવિચિત્રે; વિભાજતે તવ વપુઃ કનકાવદાતમ્ | બિંબ વિયાદ્ધિલસદંશુલતાવિ તાન, તંગો દયાદ્રિ શિરસીવ સહસ્રરશમે: // ૨૯ો કુંદાવદાત ચલ ચામર ચારૂ શોભે, વિભાજને તવ વપુઃ કલીતકાંતમ્; ઉદ્યચ્છશકશુચિનિર્ઝરવારિવાર, મુચ્ચસ્તટે સુરગિરિવ શાતકૌલ્મમુ, . ૩૦છત્રત્રયં તવવિભાતિ શશાંક કાંત, મુચ્ચે સ્થિતં સ્થગિતભાનુ કરપ્રતાપIી મુક્તાફલ પ્રકર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જાલ વિવૃદ્ધ શોભં, પ્રખ્યાપયત્રિ જગતઃ પરમેશ્વરત્વમ્ ॥ ૩૧ || ઉન્નિદ્ર હેમ નવપંકજપુંજકાંતિ, પર્યુલ્લસન્નખ મયુખ શિખાભિરામૌ, પાદૌ પદાનિ તવ યંત્ર જિવેંદ્ર ! ધત્તઃ, પદ્માનિ તંત્ર વિબુધાઃ પરિ કલ્પયંતિ. ॥ ૩૨ ॥ ઇત્યંયથા તવવિભૂતિરભૂજ઼િનેંદ્ર ! ધર્મોપદેશનવિધી ન તથા પરસ્ય ॥ યાદક્ પ્રભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદક્ કુંતો ગ્રહ ગણસ્ય વિકાશિનોડપિ ॥ ૩૩ ।। શ્ચયોતન્મદાવિલવિલોલ કપોલ મૂલ, મત્તભ્રમભ્રમર નાદ વિવૃદ્ધ કોપમ્ II ઐરાવતાભમિભમુદ્ધતમાપતાં, દૃષ્ટવા ભયં ભવિત નો ભવદાશ્રિતાનામ્. ।।૩૪।। ભિન્નેભકુંભ ગલદુજ્જ શોણિતાક્ત,-મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃ બદ્ધક્રમઃ ક્રમગતં હરિણાધિ પોડડપ, નાકામતિ ક્રમયુગાચલસંશ્રિતં તે. II ૩૫ ।। કલ્પાંતકાલપવનોદ્ધતવતિ કલ્પ, દાવાનલં જ્વલિત મુજ્જવલમુત્ફલિંગમ્ ॥ વિદ્યંજિઘસુમિવ સંમુખ માપતાં, વનમકીર્તનજલં શમયત્યશેષ્મ. ॥ ૩૬ ॥ રક્તેક્ષણં સમદ કોકિલ કંઠનીલં, ક્રોધોદ્ધતંફણિ નમુત્ફણમાપતન્તમ્। આક્રામિત ક્રમયુગેન નિરસ્ત શંકત્વનામ નાગ દમની હ્રદિયસ્ય પુંસઃ ॥ ૩૭ ॥ વલ્ગદ્ગુરંગ ગજગર્જિત ભીમનાદ, મા બલં બલવતાપિ ભૂપતીનામ્ ॥ ઉઘદ્દિવાકર મયુખશિખાપવિદ્ધ, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ત્વત્કીર્તનાત્તમ ઈવાશુભિદામુપૈતિ. . ૩૮ કુંતાગ્રભિન્ન ગજશોણિત વારિવાહ, વેગાવતાર તરણાતુરયોધભીમે | યુદ્ધ જયં વિજિત જુર્જયજેય પક્ષા, સ્તવત્યાદ પંકજ વનાશ્રણિયો લભતે. // ૩૯ાા અંભો નિધી શુભિત ષણનક્રચક્ર,-પાઠીન પીઠભય દોલ્બણ વાડવાગ્નૌ / રંગત્તરંગશિખર સ્થિતયાનપાત્રા, સ્ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજંતિ. //૪olી ઉભૂતભીષણ જલોદરભારણુગ્રા, શોચ્યાં દશામુપગ તાશ્ચયુતજી વિતાશાઃ ત્વત્પાદ પંકજ રજોમૃત દિગ્ધદેહા, મર્યા ભવંતિ મકરધ્વજ તુલ્યરૂપાઃ | ૪૧ // આપાદકંઠમુરૂ શંખલવેષ્ટિતાળાં, ગાઢંનગડકોટિનિવૃષ્ટજંધાઃ તાનામ મંત્ર મનિશં મનુજાઃ સ્મરંતઃ, સદ્યઃ સ્વયં વિગતબંધભયા ભવંતિ. / ૪૨ / મત્ત દ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિ, સંગ્રામ વારિધિ મહોદર બંધનોત્થમ્ // તસ્યાશુ નાશ મુપયાતિ ભયંભિયેવ, યસ્તાવકસ્તવમિમ મતિમાનધીતે. | ૪૩ / સ્તોત્રસૂર્જ તવ જિનેન્દ્ર ! ગુણૌર્નિબદ્ધ, ભજ્યા મયા રૂચિરવર્ણવિચિત્રપુષ્પામ્ / ધજનોઈડકંઠ ગતામજન્ન, તં માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મીઃ ૪૪ // Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમ્ ' (અષ્ટમં સ્મરણમ) ' (વસંતતિલકા વૃત્ત) કલ્યાણ મંદિર મુદારમવદ્ય ભેદિ, ભીતાભયપ્રદમનિંદિતમ થ્રિપામ્ Iી સંસાર સાગર નિમજ્જદશેષજંતુ, પોતાપમાન મભિનય જિનેશ્વરસ્ય. || ૧ | યસ્ય સ્વયં સુરગુરૂર્ગરિમાંબુરાશેઃ, સ્તોત્ર સુવિસ્તૃત મતિર્નવિભુ વિધાતુમ્ ા તીર્થેશ્વરસ્ય કમઠ સ્મયધુમકેતો,-સ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્ય.|| ૨ | સામાન્યતોડપિતવ વયિતું સ્વરૂપ, મસ્માદશાઃ કથામધીશ! ભવંત્યધીશા | પૃષ્ઠોડપિ કૌશિકશિશર્યાદિ વા દિવાંધો, રૂપંમરૂપયતિ કિં કિલધર્મરમે ? | ૩ મોહક્ષયાદનુભવનપિ નાથ મર્યો, નૂન ગુણાનું ગણ યિતચનું ન તવ ક્ષમેત | કલ્પાંત વાત પયસ પ્રકટોડપિયસ્માન મીયેત કેન જલધર્નનું રત્નરાશિઃ | ૪ | અભ્યઘતોડસ્મિ તવ નાથ ! જડાશયોડપિ, કર્ત સ્તવ લસદસંખ્ય ગુણાકરસ્ય બાલડપિકિ ના નિજબાઘુગંવિતત્ય, વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાંબુરાશેઃ ૫ યે યોગિનામપિન યાંતિ ગુણાસ્તવેશ !, વકતું કથંભવતિ તેષ મનાવકાશ ને જાતા તદેવમસીક્ષિત કારિતેય, જલ્પતિવા નિજગિરા નનુ પક્ષિણેડપિ. / ૬II Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આસ્તામચિંત્ય મહિમા જિન સંતવાં, નામાપિ પાતિભવોભવતોજગતિ, તીવાત પોપહત પાંથ જનાનિદાધે, પ્રણાતિ પર સરસ સરસોડનિલોડપિ. // કા હર્તિનિત્વયિવિભો! શિથિલીભવંતિ, જંતોક્ષણેન નિબિડા અપિ કર્મ બંધાઃ સદ્યો જંગમમયા ઈવ મધ્યભાગ,-મભ્યાગતે વન શિખંડિનિચંદનસ્ય. | ૮ મુચ્યત એવમનુજા સહસાજિનેંદ્ર!રૌદ્રરૂપદ્રવર્તિ સ્તવયિ વીક્ષિતેડપિ . ગોસ્વામિનિ કુરિતતેજ સિદષ્ટમાગે, ચૌરેરિવાશુ પશવઃ પ્રપલાયમાને લાવંતારકોજિન ! કર્થ ભવિનાંત એવ, ત્યામુદ્દહતિ હૃદયેન યદુત્તરતઃ | યદ્વાદતિસ્તરિત યજલમેષ નૂન, માર્ગ તસ્ય મરૂત સકિલાનુભાવઃ || ૧૦ | સ્મિન્ હર પ્રભૂતયોડપિ હત પ્રભાવા, સોડપિ ત્વયા રતિપતિઃ પિતઃ ક્ષણેન ! વિધ્યાપિતા હતભુજ: પયસાડથ યેન, પીતનકિ તદપિદુર્ધર વાડવેન. ૧૧. સ્વામિનનલ્પ ગરિમાણમપિ અપના, સ્વાં જંતવઃ કથમતો હદયે દધાનાઃ જન્મોદહિં લઘુ તરંચતિલાઘવેન, ચિંત્યો નહત મહતાંય દિવા પ્રભાવઃ II ૧૨ || ક્રોધત્વયા દિવિભો ! પ્રથમ નિરસ્તો, ધ્વસ્તારૂદાબત કર્થ કિલ કર્મચૌરાઃ પ્લોષત્યમુત્ર યદિ વાશિશિરાપિલોક, નીલદ્રુમાણિવિપિનાનિનકિંહિમાની. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ને ૧૩ોતાં યોગિનો જિન સદાપરમાત્મરૂપ, મન્વેષયંતિ હદયાબુજ કોશદેશે. પૂતસ્ય નિર્મલરૂચેર્ય દિવા કિમન્ય, દક્ષસ્ય સંભવિ પદનનુ કર્ણિકાયા // ૧૪ ધ્યાનાજ્જિનેશ !ભવતો ભવિનઃ ક્ષણેન, દેહં વિહાય પરમાત્મદશાં વ્રજંતિ | તીવ્રાનલા દુપલભાવમપાસ્ય લોકે, ચામીકરત્વ મચિરાદિવ ધાતુમેદાઃ || ૧૫ ના અંતઃ સદેવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદપિ નાશયસે શરીરમ્ II એતતસ્વરૂપમથમધ્યવિવર્તિનો હિ, યદ્ધિગ્રહ પ્રશમયંતિ મહાનુભાવાઃa૧દાઆત્મામનીષિભિરયંવદભેદબુદ્ધયા, ધ્યાતોજિતેંદ્ર! ભવતીહભવ...ભાવઃ જે પાની યમપ્યગૃત મિત્યનુંચિંત્યમાન, કિં નામનો નો વિષવિકારમપાકરોતિ + ૧૭. તામેવવીતતમસં પરવાદિનોકપિ, નૂન વિભો! હરિહરાદિધિયા પ્રપન્ના:: | કિં કાચકામલિભિરીશ સિતોડપિશખો, નો ગૃહ્યતે વિવિધવર્ણવિપર્યયણ? II ૧૮ // ધર્મોપદેશસમયે સવિધાનુભાવા, -દાક્ત જનોભવતિ તેતરૂરÀશોક // અભ્યગતદિનપતી સમહરૂહોડપિ, કિં વાવિબોધ મુપયાતિ ન જીવલોક // ૧૯ો ચિત્ર વિભો! કથમવાડમુખ વૃતમેવ, વિષ્પદ્ પતત્યવિરલાસુર પુષ્પવૃષ્ટિ:// વર્ગોચરે સુમનસાયદિ વા મુનીશ, ગર્ચ્યુતિ નૂન મધ એવ હિબંધનાનિ.૨ સ્થાનેગભીરહદયોદધિ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સંભાવાયઃ, પીયુષતા તવગિરઃ સમુદીરયંતિ । પીત્વા યતઃ પરમ સંમદસંગભાજો, ભવ્યા વ્રજંતિ તરસાપ્ય જરામરત્વમ્. ।। ૨૧।। સ્વામિન્ સુદૂરમવનમ્ય સમુત્વતંતો; મન્યે વદંતિ શુચય: સુરચામરોધાઃ, યેડસ્મૈ નતિ વિદધતેમુનિપુંગવાય, તે નૂન મૂ ગતયઃ ખલુ શુદ્ધભાવાઃ ।।૨૨।। શ્યામંગભીરગિરમુજ્જવલહેમરત્ન-સિંહાસન સ્થમિહભવ્ય શિખંડિનસ્વામ્ ॥ આલોકયંતિ રભસેનનંદત્તમુઐ,-શ્વામીકરાદ્રિ શિરસીવ નવાંબુવાહમ્. || ૨૩ || ઉદ્ગચ્છતા તવશિતિવ્રુતિમંડલેન, લુપ્તચ્છ દચ્છવિરશોક તરૂર્બભૂવા સાનિધ્યતોડિ યદિવાત વવીતરાગ, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડડપ ॥ ૨૪ ।। ભો ભોઃ પ્રમાદભવધુય ભજમેન, માગત્ય નિવૃતિપુરી પ્રતિ સાથે વાહમ્, ॥ એતન્નિવેદયતિ દેવ ! જગસ્ત્યાય. મન્યું નદન્નભિનભઃ સુરદુંદુભિસ્તે ।। ૨૫। ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ ! તારાન્વિતો વિધુરયંવિહતાધિકારઃ મુકતા કલા પકલિતા ચ્છવસિતાતપત્ર, વ્યાજાક્તિધા ધૃતતનુર્છવમલ્યુપેતઃ ॥૨૬॥ સ્વેન પ્રપૂરિતજગત્ર્યપિંડિતેન, કાંતિપ્રતાપયશસામિવ સંચયેન, માણિકયહેમ રજત પ્રવિનિર્મિતેન, સાલત્ર, યેણ ભગવનંભિતો વિભાસિ. ॥૨૭॥ દિવ્યસ્ત્રોજિન ! નમદિશાધિપાના, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મૃત્રુજ્યરત્નચિતાનપિ મૌલિબંધાનું | પાદૌ શ્રયંતિ ભવતીયદિ વા પરત્ર, ત્વસંગમે સુમનસો ન રમત એવ. | ૨૮– નાથ જન્મજલધવિપરાડડપિ, યત્તારયસ્યસુમતો નિજપૃષ્ઠલગ્નાનું ! યુક્ત હિ પાર્થિવ નિપસ્ય સતસ્તવેવ, ચિત્ર વિભો! યદસિકર્મવિપાકશુન્ય. ૨૯ | વિશ્વેશ્વરેડપિજન પાલક! દુર્ગત, કિં વાક્ષરપ્રકૃતિ રણ્યલિપિસ્વમીશ; અજ્ઞાનત્યપિ સદેવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ સુરતિ વિશ્વ વિકાસ હેતુઃ | ૩૦ | પ્રારભાર સંભૂતનભાંસિ રજાંસિરોષા,-દુસ્થાપિતાનિ કમઠન શઠેન યાનિ || છાયાપિ તેસ્તવન નાથ ! હતા હતાશો, પ્રજ્વમીભિયમેવ પર દુરાત્મા. ૩૧યર્જજ દૂર્જિત ધનોમદભ્રભીમ, ભ્રશ્યત્તડિમ્પલ માંસલ ઘોરધારમ્ દૈત્યેનમુક્તમથ દુસ્તરવારિ ઘે, તેનૈવ તસ્ય જિન ! દુસ્તવારિકૃત્યમ્. | ૩૨ ધ્વસ્તો ધર્વકેશવિકૃતિમર્યમંડ-પ્રાલંબ ભૂઘદવકત્રવિનિર્મદગ્રિ.. પ્રેતવ્રજ: પ્રતિભવતમપીરિતો ય, સોડસ્ચાડભવ પ્રતિભવ ભવદુ; ખહેતુ . . ૩૩ ! ધન્યાસ એભુવનાધિપાયે ત્રિસંધ્ય -મારાધયંતિ વિધિવદ્વિધુતા કૃત્યાઃl/ ભજ્યોલ સત્પલક પર્મલ દેહદશા, પાદદ્વયં તવ વિભો ! ભવિ જન્મભાજ: // ૩૪. અસ્મિન્નાપાર ભવવારિનિર્વામુનીશ ! મજ્જૈનમે શ્રવણગોચરતાંગતોડસિને આકર્ષિતે તુ તવ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગોત્રપવિત્રતંત્રે, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ ? ॥ ૩૫ || જન્માંતરેડિપતવ પાદયુગં ન દેવ, મન્યે મયા મહિતમીહિત દાન દક્ષમ્ ॥ તેનેહ જન્મનિ મુનીશ પરાભવાનાં, જાતો નિકેતનમહં મથિતાશયાનામ્ ॥ ૩૬॥ નૂનં ન મોહિતમિરાવૃતલોચનેન, પૂર્વ વિભો ! સમૃદિપ પ્રવિલોકિતોઽસિ ॥ મર્માવિધો વિધુરયંતિ હિ મામનર્થાઃ, પ્રોદ્યત્ત્રબંધ ગતયઃ કથમન્યથૈતે ॥ ૩૭ ॥ આકર્ણિ તોડપિમહિતોડપિનીરીક્ષિતોડપિ, નૂનંનચેતસિ મયા વિધુતોડસિભક્ત્યા । જાતોડસ્મિ તેન જનબાંધવ ? દુઃખપાત્ર, યસ્માતક્રિયાઃ પ્રતિફલન્તિ નભાવશુન્યઃ ॥ ૩૮ ॥ ત્યું નાથ ! દુઃખિજવત્સલ ! હે શરણ્ય ! કારૂણ્ય પુણ્યવસતે ! વશિનાંવરેણ્ય ! ॥ ભક્ત્યા ન તે મયિ મહેશ ! || ભક્ત્યા ન તે મયિ મહેશ ! દયાં વિધાય, દુઃખડકુરોદલનતત્પરતાં વિધેહિ. ॥ ૩૯ ॥ નિઃસંખ્યસારશરણં શરણં શરણ્ય, માસાઘસાદિતરિ પુપ્રથિતાવદાતમ્ । ત્વત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્યો, વધ્યોઽસ્મિ ચેભુવનપાવન ? હા હતોઽસ્મિ. II ૪૦ || દેવેન્દ્રવંધ ! વિદિતા ખિલવસ્તુસાર !, સંસારતારક ! વિભો ! ભુવનાધિનાથ ! ।। ત્રાયસ્વદેવ ! કરૂણા હૃદમાં પુનીહિ, સીદંત મદ્ય ભયદવ્યસનાંબુરાશેઃ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ | ૪૧ / યદ્યસ્તિનાથ ! ભવદંબ્રિસરોરૂહાણાં, ભક્તઃ ફલે કિમપિ સંતતિસંચિતાયાઃ | તન્મે ત્વદેશરણસ્ય શરણ્ય! ભૂયાઃ, સ્વામી ત્વમેવભુવનેડત્ર ભવાંતરે-ડપિ / ૪૨ // ઈન્થ સમાહિતધિયો વિધિવજિનેદ્રા સાંદ્રોલ સપુલકંચુકિતાંબાગા: ત્વદબિંબ નિર્મલ મુખાં બુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવંત વિભોરચયંતિ ભવ્યાઃ |૪૩ / જનનયનકુમુદચંદ્ર ! પ્રભાસ્વરાઃ સ્વર્ગ સંપદો ભુક્વા; તેવિગલિતમલનિચયા, અચિરા”ોક્ષ પ્રપદ્યતે. // ૪૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી બૃહચ્છાંતિ સ્તોત્રમ્ (નવમં સ્મરણમ્ ભો ! ભો ભવ્યાઃ ! શૃણુત વચનં પ્રસ્તુત સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવનગુરો રાહતા ભક્તિભાજઃ; તેષાં શાંતિર્ભવતુ ભવતા મર્હદાદિપ્રભાવા-,-દારૌગ્ય શ્રીધુંતિમતિકરી કલેશ વિધ્વંસહેતુઃ || ૧ || ભો ! ભો ! ભવ્યલોકા ઇહ હિ ભરતેરાવતવિદેહ-સંભવાનાં સમસ્તતીર્થંકૃતાં જન્મન્યાસન પ્રકંપાનંતરે મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષઘંટા ચાલનાનંતર, સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય સંવિનય મર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા ગત્વા, કનકાદ્રિશૃંગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દોષયતિ યથાતતો ં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનો યેન ગતઃ સ પંથાઃ ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રવિધાય, શાંતિમુદ્દઘોષયામિ, તપૂજાયાત્રા સ્નાત્રાદિમહોત્સાવનંતર મિતિ કૃત્વા, કર્ણદત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ॥ ૐ પુણ્યાં પુણ્યા ં પ્રીયંતાં પ્રીયંતાં ભગવંતોહતઃ સર્વશાઃ સર્વદર્શિન, સ્રિલોકનાથાસ્ત્રિલોકમહિતા-સ્ત્રિલોક પૂજ્યા ત્રિલોકેશ્વરા, સ્ત્રિલોકો ઘૌતકરાઃ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સમુતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ પાર્થ, વર્ધમાનાંતા જિનાઃ શાંથાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા II ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય દુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા || ૐ હ્રીં શ્રી ધૃતિ મતિ, કીર્તિ, કાંતિ બુદ્ધિ, લક્ષ્મી, મેઘા, વિદ્યાસાધન, પ્રવેશ, નિવેશનેષ, સુગૃહીતનામાનો જયંતુ તે નિંદ્રાઃ || ૐ રોહિણી, પ્રજ્ઞાતિ, વજશૃંખલા, વજાંકુશી અપ્રતિચક્રા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી ગાંધારી, સર્વીસ્ત્રા મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા અછૂત, માનસી મહામાનસી, ષોડશવિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. // ૐ આચાર્યોપાધ્યાય પ્રભુતિ ચાતુર્વર્ણસ્ય; શ્રી શ્રમણ સંઘસ્યશાંતિર્ભવતુ, ર્ભવતુ પુષ્ટિર્ભવતુ !! 3ૐ ગ્રહાશ્ચંદ્રસૂર્યાગારક બુધ બૃહસ્પતિશુક્રશનૈશ્વર રાહુ કેતુ સહિતાઃ સલોકપાલાઃ સોમ, યમ, વરૂણ, કુબેર, વાસાવાદિય સ્કંદ વિનાયકોપેતા યે ચાન્સેપિ ગ્રામનાગરક્ષેત્રદેવતાદયતે સર્વે પ્રીયંત પ્રીયંતાં, અક્ષીણકોશકોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૐ પુત્ર, મિત્ર, ભાતુ, કલત્ર, સુહૃત, સ્વજન સંબંધિ બંધુવર્ણસહિતાઃ નિત્યં ચામોદપ્રમોદકારિણ, અસ્મિશ્ચ ભૂમંડલાયતન નિવાસી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં રોગોપસર્ગ વ્યાધિ દુ:ખ દુર્ભિક્ષદોર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ ૐ તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્યોત્સવાઃ | સદા પ્રાદૂભૂતાનિ, પાપાનિ શામંતુ દુરિતાનિ, શત્રવઃ પરાડ મુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; રૈલોકય સ્યામરાધીશ, મકટાભ્યચિતાંઘ | ૧ | શાંતિઃ શાંતિકરઃ શ્રીમાનું, શાંતિ દિશતુ મે ગુરૂઃ; શાંતિરેવસદા તેષાં, યેશાં શાંતિગૃહે ગૃહે | ૨ | ઉન્મટન્ટ રિષ્ટ દુષ્ટ ગ્રહગતિ દુઃસ્વપ્ન દુર્નિમિત્તાદિ, સંપાદિત હિતસંપનામગ્રહણ જયતિ શાંતે : ( ૩ | શ્રીસંઘજગજ્જનપદ, રાજાધિપ રાજસન્નિવેશા ' નામું, ગોષ્ટિક પુરમુખાણાં, વ્યાહરણે ટ્યૂહરેચ્છાંતિમ્ | ૪. શ્રીશ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવત, શ્રી ગોષ્ટિકાનાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શાંતિર્ભવતુ, શ્રીપરમુખાણાં શાંતિર્ભવતુ // શ્રી પીર જનસ્ય શાન્તિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ, શાંતિકલાં ગૃહત્વા, કુંકુમ ચંદન કર્પરાગરૂધપવાસ કુસુમાંજલિ સમેતઃ સ્નાત્ર ચતુણ્ડિકાયાં શ્રી સંઘ સમેત શુચિશુચિવપુઃ પુષ્પ વસ્ત્ર ચંદના ભરણા લંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિ મુદ્દોષયિત્વા શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ. નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ, સ્તોત્રાણિ ગોત્રાણિ પઠતિ મંત્રાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે // ૧ / શિવમસ્તુ સર્વ જગત , પરહિત નિરતા ભવંતુ ભૂતગણા; દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવંતુ લોકાઃ || ૨ અહં તિર્થીયરમાયા, સિવાદેવીહ નયર નિવાસિની; અસ્ડ સિવં તુમ્હ સિવું, અસિવોસમ સિવ ભવતુ સ્વાહા | ૩ | ઉપસર્ગો ક્ષય યાંતિ, છિદ્યતે વિમ્બવલ્લય: મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે.. ૪ સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાનં સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્ પા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઋષિમંડલ અંગે બે બોલ. ઋષિમંડલ સ્તોત્રના કર્યાં ચોવીસમા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી છે. આ સ્તોત્રની રચના અપૂર્વ મંત્ર ગર્ભિત છે. આ સ્તોત્રમાં હ્રીઁકારને મૂલ મંત્ર તરીકે માનવામાં આવેલ છે. દરેક મંત્રની શરૂમાં ૐ અને હીં મુખ્યત્વે હોય છે. ૐ માં પંચપરમેષ્ઠિ અને હ્રીઁ માં ચોવીશ તીર્થંકરોની વિશિષ્ટ રીતે સ્થાપના કરવામાં આવેલ છે, એટલે હ્રૌંકારમાં ચોવીશ જિનેશ્વર ભગવંતોની આલેખના હોવાથી હ્રીઁકારને અને સ્તોત્રમાં મુખ્ય ગણવામાં આવેલ છે, આથી ઋષિમંડલનો અર્થ સ્પષ્ટ થાય છે કે, ઋષિ એટલે ચોવીશ તીર્થંકરો અને મંડલ એટલે સમૂહ. આ કારણથી ઢીંકારમાં ચોવીશ તીર્થંકર ભગવંતો જુદી જુદી રીતે આવી જાય છે. આ સ્તોત્રમાં યંત્ર, આમ્ના, આરાધના, મંત્રભેદ, સમલીકરણ, ઉત્તરક્રિયા, વિધિવિધાન, ધ્યાન સ્મરણ, પૂજા વિગેરેનો સમાવેશ થયેલ છે. મંત્રોના રચનાર મહાપુરૂષો ખુબજ સમર્થ હતા. અમે તેમણે આવા સ્તોત્રોની વિશિષ્ટ રચનાઓની સિદ્ધિઓ સ્તોત્રોની અંદર જ કરેલી છે. આંવા કારણોથી સ્તોત્રોના ગણનારને તેમના મનની એકાગ્રતા અને સંપૂર્ણ સંયમની સાથે ધ્યાન કરતાં તેના અધિષ્ઠાયક દેવ, દેવીઓ તેમના કાર્યની પૂરતીમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદગાર થાય છે. પરંતુ આરાધકે તેમની અવિધ મૂજબ સતત્ એક ધારા કોઈ જાતની ક્ષતિ વિના ગણવું જોઈએ. જેમ પ્રખ્યાત ડોકટર પોતાના પેસંટની બરોબર નિદાન પૂર્વક તપાસી ખાત્રી કરી દવા વિગેરે અમુક મુદત સુધીના કોર્શની આપે તે મુજબ તે કોર્શ પુરો થયે ફાયદો થાય છે. તેવી રીતે આવાં મંત્ર ગર્ભિત તે સ્તોત્રોમાં પણ આપેલ અનુષ્ઠાનો મુજબ ગણવાનો કોર્શ પુરો કરવાનો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ હોય છે. આવાં સ્તોત્રોને સંપૂર્ણ સંયમ પાળતાં, મન વચન કાયાની એકાગ્રતાથી ગણવામાં આવે તો તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આવાં સ્તોત્રો ગણનારે કોઈપણ આકાંક્ષા રાખ્યા વિના ગણવાં જોઈએ. બીજું આવાં સ્તોત્ર ગણનારે તેની ઉચ્ચાર શુદ્ધિ પણ મુખ્યત્વે કહી છે. આધિ વ્યાધિ અને ઉપાધી દૂર કરવા માટે ગણધર ભગવંતનો અનુપમ પ્રયાસ છે. એકાંતમાં બેસી સવાર બપોર અને સાયંકાળ એમ એકનિષ્ઠા પૂર્વક આરાધક આત્મા સ્તોત્રને એક ધારા આઠ માસ સુધી કે આઠ હજાર મૂળ સ્તોત્રનો પાઠ કરવાને સ્થળની અંદર જિનેશ્વર ભગવંતના બિંબના દર્શન કરવાને સમર્થ થાય છે. એટલું જ નહિ પણ પરમ સિદ્ધિ રૂપ મોક્ષદાતા પણ બની શકે છે. માટે પરમ પાવનીય અનેક લબ્ધિનીધાન એવા આદર્ષીય મહાન પરોપકારી શ્રી ગૌતમ ગણધર ભગવંતે આ સ્તોત્રની રચના કરી સમસ્ત જગતના આત્માઓને આત્મ સાધન માટે આરાધના રૂપે બનાવીને સર્જીત કરી મહાન ઉપકાર કર્યો છે, અહંદૂ બિમ્બનું દર્શન થતાં, દર્શન કરનાર શુદ્ધ આત્મા સાતમે ભવે અવશ્ય મોક્ષ મેળવે છે. મોક્ષ પ્રાપ્ત માટે અંગુઠાથી સફેદ માળા ગણવી લક્ષ્મી માટે પીળી. મોક્ષ માટે શ્વેત અને બુદ્ધિ માટે નીલા કલરની માળા વાપરવી. શાન્તિ માટે મધ્યરાત્રીએ અને પૌષ્ટિક માટે સૂર્યોદય પછી ૩ કલાકે માળા ગણવી. જાપના સુહૂર્તમાં ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તેની રીત જાણકાર પાસેથી મેળવવી, તેમાં ખાસ કરીને પંચાંગ શુદ્ધિ, શ્રેષ્ટ નક્ષત્ર, સારો યોગ, ચંદ્ર બળ, ખાસ જોવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઋષિમંડલ ગણનારે કેવી રીતે ન્યાસ કરવો જોઈએ ? ન્યાસ એટલે સ્થાપના. ન્યાસ શેનાથી કરવો ? જમણા હાથની અનામિકા અંગુલીથી કરવો. ઋષિમંડલના જાપ કરનારે તો સ્તોત્રના આઠ પદનોજ ન્યાસ કરવો ઉચિત છે. અહીં કુલ ચાર ન્યાસ આપેલા છે. ન્યાસથી સાધકે પોતે પ્રથમ દેવ સ્વરૂપ બની જવું જોઇએ. અને એ બનવા માટે જાપના મુખ્ય પદોના ભાવને પોતાના દેહાંગોમાં સમાવિષ્ટ કરવો જોઇએ. એ પછી કરેલું અનુષ્ઠાન બધી રીતે લાભ દાયક બને છે. દેવ જેવા બની દેવની પૂજા કરવી જોઇએ. ન્યાસ નંબર-૧ ૠષિમંડલ સ્તોત્ર માટેનો સ્તોત્રંગત-ન્યાસ ૧ ૐ હ્રીં અહંભ્યો નમઃ (શિખાસ્થાને) ૨ ૐ હ્રીં સિદ્ધેભ્યો નમઃ (મસ્તક સ્થાને) ૩ ૐ હ્રી આચાર્યેભ્યો નમઃ (બંને નેત્ર) ૪ ૐ હ્રીં ઉપાધ્યાયેભ્યો નમઃ (નાસિકા ઉપર) ૫ ૐ હ્વીં સર્વ સાધુભ્યો નમઃ (મુખ ઉપર) ૬ ૐ હ્રીં શાનેભ્યો નમઃ (ષડજીભી ઉપર કલ્પનાથી) ૭ ૐ હ્રીં સમ્યગ્ દર્શનેભ્યો નમઃ (નાભિ ઉપર) ૮ ૐ હ્રીં ચારિત્રેભ્યો નમઃ (પગ ઉપર) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ન્યાસ નંબર-૨ નવકાર મંત્રદ્વારા ન્યાસ ૐ નમો અરિહંતાણં સ્વાહા ' (મસ્તક) ૐ નમો સિદ્ધાણં સ્વાહા (મુખ) 35 નમો આયરિયાણં સ્વાહા (છાતી) ૐ નમો ઉવજઝાયાણં સ્વાહા (બે પગ) 3ઠનમો લોએ સવ્વસાહૂણં સ્વાહા (બે હાથ) % એસો પંચ નમુક્કારો સ્વાહા ૐ સત્ર પાવપ્પણાસણો સ્વાહા (કિલ્લો) ૐ મંગલાણં ચ સવ્વસિં સ્વાહા (ખાઈ) ૐ પઢમં હવઈ મંગલ સ્વાહા (ઢાંકણ) ક્યાલ નબર-૨ - વજપંજરાપરનામ-આત્મરક્ષા - -: પ્રથમ બે હાથ જોડીને - ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સા.નવપદાત્મક આત્મરક્ષા કરે વજ, પંજરામં સ્મરામ્યહું ૧ હવે મસ્તક ઉપર બે હાથ મૂકીને ૐ નમો અરિહંતાણં શિરસ્ક્રશિર સિસ્થિત. મુખ ઉપર બે હાથ મૂકીને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપયંવરમ્ સર્વાંગ અથવા છાતીએ બે હાથ ફેરવતાં ૐ નમો આયારિયાણં, અંગ રક્ષાતિ શાયિની. બે હાથમાં કલ્પનાથી શસ્ત્રો ધારણ કરીને ૐ નમો ઉવજઝાયાણં, આયુËહસ્તયો ર્દઢમ્ બંને પગ ઉપર હાથ ફેરવતાં ૐ નમો લોએ સવ્વાણુંમોચકેપાદયો શુભે હાથદ્વારા બેસવાની જગ્યાને વજ જેવી મજબૂત કલ્પીને એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે. ૪ બે હાથ દ્વારા સમગ્ર શરીર ફરતા વજ્રમય કિલ્લાની કલ્પના કરીને. સવ્વ પાવપ્પણાસણો, વપ્રો વજીમયો બહિઃ ખાઇની કલ્પના માટે મુઠીવાળી માત્ર બે હાથની તર્જની આંગળીઓ શરીર ફરતી ફેરવતાં મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગાર ખાતકા. સ્વાહાંત ચ પદે જ્ઞેયું, પઢમં હવઈ મંગલગ્ કિલ્લાને ઉપરથી બંધ કરવા હાથના તલીયા ફેરવવા દ્વારા ઢાંકણાની કલ્પના કરતાં. વપ્રોપરિ વજ્રમય, પિધાનં દેહ રક્ષણે. મહાપ્રભાવા રક્ષેયં, ક્ષુદ્રોપદ્રવ નાશિની, પરમેષ્ઠિ પદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ, ચઐનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ પદૈઃ સદા, તથ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ, રાવિશ્વાડપિ કદાચન. ૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ ક્ષિપ'નો ન્યાસ. નંબર-૪ આ ન્યાસ બંને હાથથી કરી શકાય છે. આરોહ ક્ષિ (ઢીંચણે) ૫ (નાભિએ) ૐ (હૃદય) સ્વા (મુખે) હા (મસ્તકે) ૨ દિશા ૩ માળા ૫ (નાભિએ) ક્ષિ (ઢીંચણે) સાધકને ધ્યાનમાં રાખવા જેવી બાબતો. મુખ્ય પ્રકારો ૧ વસ્ત્ર ૪ કઈ આંગળી ૫ ધ્યાન વર્ણ ૬ પલ્લવ શાંતિક શ્વેત ૧૭૧ મધ્યમા અથવા અનામિકા શ્વેત પશ્ચિ નૈઋત્ય સ્ફટિક મોતી અથવા અથવા ચાંદી કે સુતર ફ્ ચાં. સુ. મધ્યમા સ્વધા સ્વાહા અવરોહ પૌષ્ટિક આકર્ષણ શ્વેત લાલ (વચલી) શ્વેત હા (મસ્તકે) સ્વા (મુખે) ૐ (હૃદય) સ્વાહા સ્વા ઈશાન પ્રવાલ અથવા લાલ રંગની કનિષ્ઠા (ટચલી) લાલ વોટ્ વશ્ય લાલ ઉત્તર પ્રવાલ કે અન્ય લાલ રં. અનામિકા (અંગુઠાથી ચોથી) લાલ વર્ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વિશિષ્ટ કોટિના અનેક મંત્ર બીજેથી સભર શ્રી ઋષિભમંડલ સ્તોત્રનો મૂલ મંત્ર. ૐ હ્રાં હ્રીં હૈ હૈ હૈ હૈ હું અ સિ આ ઉ સા સમ્યગું જ્ઞાન દર્શન ચારિત્રેભ્યો નમઃ આ સ્તોત્રનો યાઠ બોલ્યા બાદ ઉપરોક્ત મૂલ મંત્ર ૧૦૮ વાર (એટલે એકમાળા) જાપ કરવો. સ્તોત્ર પાઠની શકયતા ન હોય તો એકલી માળા પણ ગણી શકાય છે. - સ્તોત્ર બનતાં લગી સવારથી ગણવાની શરૂઆત કરવી. શ્રી લઘુ મહષિ મંડલ સ્તોત્ર (મંગલાચરણ અઈ બીજોત્પત્તિ અને પ્રભાવ) આધતાક્ષર સંલક્ષ્ય મક્ષર, વ્યાપ્ય યત્ સ્થિત; અગ્નિ જ્વાલાસમ નાદ, બિન્દુ રેખા સમન્વિત, ૧ અગ્નિ જવાલા સમાક્રાન્ત, મનોમલ વિશોધન; દેદીપ્યમાન હતુ પો, તતુ પદે નૌમિ નિર્મલ. ૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ (અર્હ એ શું છે ?) મહમિત્યક્ષરબ્રહ્મ, વાચક પરમેષ્ઠિનછઃ, સિદ્ધચક્રસ્ય સદ્બીજું, સર્વતઃ પ્રણિદહે. ૩ (૧) ૐ નમઃ અર્હદ્ભ્ય ઈશેભ્યઃ (શિખા) ૨) ૐૐ સિદ્ધેભ્યો નમો નમઃ, (મસ્તક) (૩) ૐૐ નમઃ સર્વ સૂરિભ્યઃ, (નેત્રો ઉપર) (૪) ઉપાધ્યાયેભ્ય ૐ નમઃ ૪ (નાસિકા) (૫) ૐૐ નમઃ સર્વ સાધુભ્યઃ (મુખ ઉપર) (૬) ૐૐ જ્ઞાનેભ્યો નમોનમઃ (પડજીભ ઉપર) (૭) ૐ નમસ્તત્ત્વદષ્ટિભ્યઃ, (નાભિસ્થાને) (૮) ચારિત્રભ્યસ્તુ ૐ નમઃ ૫ (બંને પગો ઉપર) (પૂર્વોકત પદોનો ન્યાસ શા માટે, કેટલા સ્થાને અને કેવી રીતે કરવો ? તે.) શ્રેયસેસ્ડ શ્રિયેસ્ત્વતત્, અર્હદાદ્યષ્ટકં શુભં; સ્થાનેષ્વષ્ટસુવિન્યસ્ત, પૃથગબીજ સમન્વિતં. ૬ (આઠ પદો ક્યાં સ્થાપન કરવા) આદ્યું પર્દશિખાં રક્ષેત્, પરં રક્ષેતુ મસ્તકમ્; તૃતીયંતૂ રક્ષે નેત્રદ્ધે, તુ રક્ષેત્ ચ નાસિકાં. ૭ પંચમંતુ મુખ રક્ષેત્, ષષ્ઠે રક્ષેચ્ચ ઘંટિકાં; Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નાભ્યન્તસપ્તમં રક્ષેતુ, રક્ષેતુ પાદાન્તમષ્ટમં ૮ પૂર્વ પ્રણવતઃ સાત, સરેફો દ્ધિ ત્રિ પંચષાનુ; સમાષ્ટ-દશ સૂર્યાકાનું શ્રિતોબિન્દુસ્વરાખ્યુથફ ૯ , પૂજ્ય નામાક્ષરા આદ્યાઃ પ્રચેતેજ્ઞાન-દર્શને; ચારિત્રેભ્યો નમો મધ્યે, હર સાન્તઃ સમલંકૃત:. ૧૦ આ લેખનનો મૂળમંત્ર આ પ્રમાણે) ૩% હૃૉ હી હૈં હૈ હૌં હું અ સિ આ ઉ સા સમગૂ જ્ઞાન દર્શન ચારિત્રેભ્યો નમ: (પહેલા અને બીજા વલયનો આલેખ કરીને પ્રથમ વલયમાં અહંદૂબિઅસહકારની હીં સ્થાપના) જંબૂવૃક્ષ ધરો દ્વીપ: ક્ષારોદધિ સમાવૃતઃ; અહંદાદ્યષ્ટ કૅરષ્ટ-કાષ્ઠાધિષ્ઠર લંકૃતઃ, ૧૧ તન્મધ્યે સંગતો મેરુઃ કૂટ ક્ષેલર લંકૃતઃ; ઉચ્ચ સચ્ચસ્તર સ્તાર , તારા મંડલ મંડિત. ૧૨ તસ્યોપરિ સકારાત્તઋ, બીજ મધ્યાસ્યસર્વગં; નમામિ બિંબ માઈન્ચ, લાલક્ષ્ય નિરંજન. ૧૩ (અહંદબિંબ કે બીજ? નું સ્વરૂપ) Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ અક્ષય નિર્મલશાન્ત, બહુલ જાડ્યું તોજિઝત; નિરીહં નિરહંકાર, સારું સારતર ધનં. ૧૪ અનુદ્ધતે શુભ ફીત, સાત્ત્વિકં રાજસંમત; તામસ ચિર સંબુદ્ધ, તેજસ શર્વરી સમં. ૧૫ સાકારં ચ નિરાકાર, સરસ વિરસં પરમ્ પરાપર પરાતીd, પરં પરપરાપર., ૧૬ (એ બીજ કેટલા વર્ણ વાળું છે.) એકવર્ણ દ્રિવર્ણચ; ત્રિવર્ણ તીર્ય વર્ણક પંચવર્ણ મહાવર્ણ, સારંચ પરાપર, ૧૭, સકલ નિષ્કલં તુર્ક, નિવૃત્ત ભ્રાન્તિ વર્જિતમ્; નિરંજન નિરાકાર, નિર્લેપ વીત સંશય. ૧૮ ઈશ્વર બ્રહ્મ સંબુદ્ધ, શુદ્ધ સિદ્ધ મત ગુરુમુ; જ્યોતિ રૂપે મહાદેવ, લોકાલોક પ્રકાશક. ૧૯ (ગર્ભગત (કેન્દ્રસ્થ) હ્રીંકાર બીજ કેવું મૂકવું તે) એ બીજ કેટલા વર્ણવાળું છે?) અહદાખ્યસ્તુ વર્ણાત, સરેફો બિન્દુ મંડિતઃ; તુર્ય સ્વર સમા યુકતો, બહુધા નાદ માલિત ; ૨૦ અસ્મિ બીજેસ્થિતા સર્વે, ઋષભાદ્યાઃ જિનોત્તમાઃ; (રંગીન હીં બીજનું પ્રયોજન અને ૨૪ અહંન્તોની સ્થાપના) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વર્ષે નિર્જે નિજેર્યુક્તા, ધ્યાતવ્યા સ્ત્ર સંગતાઃ ૨૧ (ઢીંકારના વિવિધ અંગોના પારિભાષિકમાન્ટિક નામો, તેની આકૃતિ, વર્ણ અને તેમાં કોની સ્થાપના વિગેરે.) નાદ: ચંદ્ર સમાકારો, બિન્દુસ્નલ સમપ્રભ; કલાણ સમા સાન્તા, સ્વર્ણાભઃ સર્વતો મુખઃ ૨૨ શિરઃ સંલીન, ઈકારો-લિનીલો વર્ણતઃ મૃત; વર્ણાનું સાર સંલીન, તીર્થકૃત મંડલ સ્તુમ:. ૨૩ (પૂવોકત બીજમાં ૨૪ તીર્થકરોની યથાસ્થિત સ્થાપના) ચન્દ્રપ્રભ-પુષ્પદન્તી, નાદ સ્થિતિ સમશ્રિતી; બિન્દુ મધ્ય ગતી નેમિસુવ્રત જિનસત્તમ. ૨૪ પડાપ્રભ વાસુપૂજયી, કલા પદમધિષ્ઠતો; શિર-ઈ સ્થિતિ સંલીનો, પાર્થમલ્લીજિનોત્તમો. ૨૫ શેષાસ્તીર્થકતઃ સર્વે, હર સ્થાને નિયોજિતા; માયા બીજાક્ષર પ્રાપ્તા, ચતુર્વિશતિ રહતાં. ર૬ (પ્રસ્તુત તીર્થંકરો કેવા છે?) ગતરાગ-દ્વેષ મોહાર, સર્વ પાપ વિવર્જિતા, સર્વદા સર્વ કાલેષ, તે ભવન્તુ જિનોત્તમાઃ ર૭ ૨૪ તીર્થંકરોનું સ્વરૂપ અને ચક્રની પ્રભાનો મહિમા) Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિનસ્તુ ડાકિની. ૨૮ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા, તયાચ્છાદિત સર્વાગ, મા માં હિનસ્તુ રાકિની. ૨૯ દેવદેવસ્ય યત્ ચક્ર. તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિનસ્તુ લાકિની ૩૦ દેવદેવસ્ય થતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિનડુ કાકિની. ૩૧ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિનસ્તુ શાક્રિની. ૩૨ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનતુ હાકિની ૩૩ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સવાં, મા માં હિનસુ યાકિની ૩૪ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મામાં હિંસંતુ પન્નગાઃ ૩૫ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસતુ હસ્તિના, ૩૬ દેવદેવસ્ય થતુ ચક્ર, તસ્ય ચક્રસ્મ યા વિભા, તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસંતુ રાક્ષસાઃ ૩૭ દેવદેવસ્ય ય ચક્ર; તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસંતુ વહૂય:. ૩૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગું, મા માં હિંસંતુ સિંહકાઃ. ૩૯ દેવદેવસ્ય યહૂ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસંતુ દુર્જનાઃ. ૪૦ દેવદેવસ્ય યતૂ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસંતુ ભૂમિપઃ ૪૧ શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિલબ્ધયઃ તાભિરભ્યધિક જ્યોતિઃ, અર્હત્ સર્વનિધીશ્વરઃ ૪૨ (સાધક વ્યક્તિ સર્વાગે ૨૪ તીર્થંકરોની પવિત્ર પ્રભાવશાલી પ્રભાને ધારણ કરીને, હવે યન્ત્રમાં ચતુર્વિથદેવોની સ્થાપના કરવા પૂર્વક અધિષ્ઠાયક દેવો દ્વારા રક્ષા યાચના કરે છે.) પાતાલ વાસિનો દેવા, દેવા ભૂપીઠ વાસિનઃ; સ્વર્વાસિ નોપિ યે દેવાઃ, સર્વે રક્ષેતુ મામિતઃ. ૪૩ (યન્ત્રમાં લખ્શવંત મહર્ષિઓની સ્થપાના, પ્રાર્થના) યેવધિ લયો યે તુ, પરમાવધિ લબ્ધયઃ; તે સર્વે મુનયો દિવ્યાઃ, માં સંરક્ષન્તુ સર્વતઃ ૪૪ પૂર્વોકતચ રીતે યંત્રમાં ૨૪ દેવીઓની સ્થાપનાનુ વિધાન અને તેની પાસે કાન્તિ. ધૃતિ-ધૈર્ય અને બુદ્ધિ પ્રાપ્તિ માટે પ્રાર્થના. ૐ હ્રીં હ્રીં શ્રીઃ ધૃતિ લક્ષ્મી, ગૌરી ચંડી સરસ્વતી; જયામ્બા વિજયા લિન્ના-જિતા નિત્યા મહદ્રવા. ૪૫ કામાંગા કામબાણાચ, સાનંદા નદ્ઘ માલિની; Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ માયા માયાવિની રૌદ્રી કલા કાલી કલિપ્રિયા. ૪૬ એતા; સ મહાદેવ્યો, વર્તને યા જગતત્રયે; માઁ સર્વા પ્રયચ્છતુ, કાન્તિ કીર્તી ધૃતિ મતિમ્ ૪૭ (ત્રાલેખન પૂર્ણ કર્યા બાદ પુનઃ શેષ રક્ષા પ્રાર્થના) દુર્જના ભૂત વૈતાલા-પિશાચા મુગલા સ્તથા; તે સર્વેણુ ૫ શાİતુ, દેવ દેવ પ્રભાવતઃ ૪૮ (સ્તોત્ર મહાભ્ય અને તેના કત) દિવ્યોગોપ્યઃ સુદુષ્માપ્ય શ્રી ઋષિભમંડલ સ્તવઃ; ભાષિતઃ તીર્થ નાથેન, જગયાણ કૃતે નઘડ. ૪૯ . રણે રાજકુલે વન્ડો, જલે દુર્ગે ગજે હરો; રમશાને વિપિને ઘોરે, ઋતો રક્ષતિ માનવમ્. ૫૦ રાજ્ય બ્રા નિજં રાજ્ય પદં ભ્રષ્ટાનિસંપદા; લક્ષમી ભ્રષ્ટાનિજાલક્ષ્મી પ્રાખુવત્તિ ન સંશય: ૫૧ ભાર્યાર્થી લભતે ભાર્યા, સુતાર્થી લભતે સુત; વિજ્ઞાર્થી લભતે વિત્ત, નરઃ સ્મરણ માત્રતઃ પર સ્વર્ષે રૂઠે પટે કાંસ્ય, લિખિત્વા યસ્તુ પૂજયે; તસ્ય વાષ્ટ મહાસિદ્ધિ-ગૃહે વસતિ શાશ્વતી. પ૩ ભૂર્જ પત્રે લિખિત્વેદ, ગલકે મૂનિ વા ભુજે; ધારિત સર્વદા દિવ્ય, સર્વ ભીતિ વિનાશકમ્.૫૪ ભૂત પ્રેતે ગૃહેર્યક્ષેત, પિશાચે મુગુલેઃ મલેક, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભૂદિત દરે યસ કથિત વાત પિત્ત-કફોક, મુચ્યતે નાત્ર સંશય: પપ ૐ ભૂર્ભુવઃસ્વસ્ત્રસીપીઠ-વર્તિનશાશ્વતજિના; તૈઃ સ્તુતે વૈદિલૈ ર્દષ્ટ, યંત્ ફલં તત્ ફલં મૃતો. પદ એતોĀમહા સ્તોત્ર નદયંયસ્ય કસ્યચિત; મિથ્યાત્વ વાસિને દત્ત, બાલહત્યા પદે પદે. પ૭ આચાસ્લાદિતપઃ ફ્લા, પૂજયિત્વાજિનાવલીમ અષ્ટ સાહસ્ત્રિકો જાપઃ કાર્યરત સિદ્ધિ હેતવે. ૫૮ શત અષ્ટોત્તર પ્રાતઃ, યે પઠત્તિ દિને દિને; તેષાં ન વ્યાધયો દેહે, પ્રભવન્તિ ન ચાપદ. ૧૯ અષ્ટમાસાવધિ યાવદૂ, પ્રાતરૂત્થાય યઃ પઠેતુ; સ્તોત્રમૈતન્મહાતેજો, જિનબિંબસ પશ્યતિ. ૬૦ દષ્ટ સત્યાહતે બિંબે, ભવે સપ્તમકે ધ્રુવમે; પદં પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનંદ નંદિતઃ ૬૧ વિશ્વવંદ્યો ભવેત્ ધ્યાતા, કલ્યાણાનિ ચ સોશ્રુતે; ગવા સ્થાન પર સોપિ, ભૂયસ્તુ ન નિવર્તત ૬૨ ઈદ સ્તોત્ર મહા સ્તોત્ર, સ્તુતીના-મુત્તમ પદમ પઠનાસ્મરણાત્ જાપા, લભતે પદ-મવ્યયમ્ ૬૩ (લઘુઋષિમંડલ સમાપ્ત) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી બૃહદ્ ૠષિમંડલ સ્તોત્ર. આઘાન્તાક્ષરસંલક્ષ્ય-મક્ષર વ્યાપ્ય યત્ સ્થિત, અગ્નિ જ્વાલા સમં નાદ, બિન્દુ-રેખાસમન્વિતં; ૧ અર્થઃ-પહેલા અને છેલ્લા (અ-હ) અક્ષરો જે ઓળખાય છે, તેની વચ્ચે સર્વ અક્ષરો રહેલા હોવાથી જે સર્વ અક્ષરોમાં વ્યાપક રહેલું છે. અને જે અગ્નિની જ્વાલા સમાન નાદ એટલે અર્ધચંદ્રકાર ૐ બિન્દુ અને રેખા (રેફ) ૐ થી શુશોભિત છે. ૧ અગ્નિ જ્વાલાસમાક્રાન્ત, મનો મલવિશોધકમ્; દેદીપ્યમાનં હતપદ્મ, તત્ પદં નૌમિ નિર્મલં. અર્થઃ-અગ્નિની જવાલાની જેમ હૃદય કમળમાં વ્યાપીને રહેલું છે તે અહ્ પદ મનના સર્વ મેલની શુદ્ધિ કરનારૂં છે, તે દેદીપ્યમાન અને નિર્મળ અર્થે પદને હું નમસ્કાર કરું છું ૨ અર્હમિત્યક્ષર બ્રહ્મ, વાચકં પરમેષ્ઠિનમ્; સિદ્ધચક્રમિદં બીજું, સર્વતઃ પ્રણિદમહે. ૩ અર્થ:-(આ ઉપર કહ્યા પ્રમાણે બનેલા) (અર્હ) એવું એ પદ અક્ષર-અવિનાશી છે. બ્રહ્મ સ્વરૂપ છે. પંચ પરમેષ્ઠિ-પરમાત્માને કહેનારૂં છે. સિદ્ધચક્રનું સદ્બીજ છે. તેથી જ અમે (સર્વ માંગલિક કાર્યોમાં) સર્વ પ્રકારે ધ્યાન કરીએ છીએ. ૩. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૐ નમ: અભ્યઈ શેભ્ય,ૐ સિધ્ધભ્યો નમોનમઃ 3ૐ નમઃ સર્વ સૂરિભ્ય, ઉપાધ્યાયેભ્ય) નમઃ ૪ ૐ નમઃ સર્વસાધુભ્ય, ૐ જ્ઞાનેભ્યો નમો નમ: ૐ નમઃ તત્ત્વદષ્ટિભ્ય, ચારિત્રેભ્યસુર્ઝનમ: ૫ અર્થ ઈશ એવા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સર્વ સાધુઓ, જ્ઞાન તત્ત્વદૃષ્ટિ- સમ્યગ્દર્શન અને ચારિત્રને (વારંવાર) નમસ્કાર થાઓ ૪-૫ શ્રેયસેસ્તુશ્રિયેત્ત્વતતુ, અહંદઘષ્ટકં શુભમ; સ્થાનેપ્પષ્ટસુવિન્યસ્ત, પૃથગ્બીજ સમન્વિતમ્ ૬ અર્થ-અલગ અલગ (જુદા, જુદા) બીજ સહિત અને આઠ સ્થાનકો (દિશાઓ) માં સ્થાપન કરેલાં આ શુભ એવા અરિહંતાદિક આઠ પદો કલ્યાણ તથા લક્ષ્મી આપવા વાળા થાય છે. ૬. આદ્ય પદં શિખારક્ષેતુ પરંરક્ષેતુ મસ્તર; • તૃતીયં રહેતું નેત્રે ઢે, તુર્ય રક્ષેત્ ચ નાસિકામ. ૭ પંચમં તુ મુખે રક્ષેતુ, ષષ્ઠ રક્ષેત્ ચ ઘંટિકામ્; સપ્તમં રક્ષેતુ, નાલ્યુતમ્ રહેતુ પાદાત્ત અષ્ટમ, ૮ અર્થ-પહેલું પદ (અહંત) મારી શિખાનું, બીજુંપદ (સિદ્ધ) મારા મસ્તકનું, ત્રીજુ પદ (આચાર્ય) મારી બન્ને આંખોનું, ચોથું પદ (ઉપાધ્યાય) મારા નાકનું પાંચમું પદ (સર્વ સાધુ) મારા મોઢાનું, છઠું પદ (જ્ઞાન) મારા કંઠનું સાતમુ પદ (દર્શન) નાભિ સુધીનું અને આઠમું પદ (ચારિત્ર) બન્ને પગ સુધીનું મારું રક્ષણ કરો. ૭-૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પૂર્વ પ્રણવત; સાન્તઃ, સરેફો દ્વિ ત્રિ પંચપા સમાષ્ટ દશ સૂર્યકાન્, શ્રિતો બિન્દુસ્વરાન્ પૃથક્ ૯ અર્થઃ-પ્રથમ પ્રણવ ૐ પછી સ કારનો અંત્ય અક્ષર રેફ સહિત હૈં કાર (૪)ની સાથે બીજો અક્ષર આ કાર ચોથો સ્વર તૢ કાર, પાંચમો સ્વર ૩ કાર, છઠો સ્વર અ કાર, સાતમો સ્વર ! કાર, આઠમો સ્વર ૩ કાર, દશમો સ્વર ઔ કાર અને બારમો સ્વર ૭ ઉપર બિન્દુ સહિત ભિન્ન ભિન્ન લગાડવાથી અનુક્રમે ૩૦ દાદી ❤ હૈં : આઠે બીજ સિદ્ધ થાય છે. ૯. પૂજ્ય નાનાક્ષરા આઘાઃ, પંચૈતે જ્ઞાન દર્શને; ચારિત્રેભ્યો નમો મળ્યે, હીં સાન્ત; સમલંકૃતઃ. ૧૦ અર્થઃ-ત્યાર બાદ આ પાંચ પૂજ્ય પરમેષ્ટિ પદોના પ્રથમના પાંચ અક્ષર લેવા એટલે (,સિ,આ,૩, સા) આ પ્રમાણે લખીને) પછી જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ પદ મળી કુલ આઠ પદ મધ્યમાં લેવા અને (સ) કારનો અંતિમ અક્ષર (૪) અલંકાર કરેલો (i) અને પછી (નમ) એ પ્રમાણે લખવું. મૂલમંત્ર ૐ હ્રાહી હું હું હું હાઁ હુઁ અસિ આ ઉ સા સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રેભ્યો નમઃ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૐ હ્રાં હ્રીં હૈ હૈ હૈ હૈ હૈં સહિત આઠ બીજાક્ષરો રૂપ નવ અક્ષરનો ઋષિમંડલ સ્તવ નો મૂલ મંત્ર છે, અને ૐ અ-સિ-આ-ઉસા-જ્ઞાન-દર્શન ચારિત્રો હૈ નમઃ એ અઢાર અક્ષરનો ઋષિમંડલનો વિદ્યામંત્ર છે. આ મનોકામના પુરી કરનારી છે. જંબૂવૃક્ષ ધરો દ્વીપ, ક્ષારોદધિ સમાવૃત; અહંદા ધષ્ટ કૅરષ્ટ, કાષ્ઠાધિષ્ઠર લંકૃત; ૧૧ અર્થ-જંબુવૃક્ષને ધારણ કરનાર અને લવણ સમુદ્રથી વીંટળાયેલ જંબુદ્વિપ નામે દિપ છે, તે આઠ દિશાઓના સ્વામી (ઈત) વિગેરે આઠ પદો એ કરી સુશોભિત છે. ૧૧ તન્મધ્યે સંગતો મેરુ , ફૂટલાક્ષર લંકૃતઃ; ઉચ્ચેરુચ સ્તર સ્તાર, તારા મંડલ મંડિતઃ ૧૨ અર્થ:-તે જંબુદ્વિપની વચ્ચે મેરૂ પર્વત છે, તે લાખો શિખરો વડે સુશોભિત છે. અત્યંત સૌથી ઊંચો છે અને પ્રદક્ષિણા દેતાં તારાઓના સમૂહથી બહુજ સુંદર શોભે છે. ૧૨ તસ્યો સકારાન્ત, બીજ મધ્યાસ્ય સર્વગમ; નમામિબિંબમાન્ય, લલાટÚનિરંજનમ્ ૧૩ અર્થ-આવા મેરૂ પર્વત ઉપર (ર) કારાન્ત બીજ (૪)ની સ્થાપના કરીને, તેમાં બિરાજમાન અંજન (લેપ) રહિત અરિહંત ભગવાન બિબંને લલાટમાં સ્થાપન કરી હું નમસ્કાર કરું છું. ૧૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અક્ષય નિર્મલ શાન્ત, બહુલ જાડ્યું તોઝિમ્; નિરીહં નિરહંકાર, સારં સારતાં ધનમ્. ૧૪ અર્થઃ-(અરિહંતના જે બિંબનું ધ્યાન કરવાનું છે, તેના સ્વરૂપનું વર્ણન કરે છે.) અરિહંત પરમાત્માનું બિંબ (જન્મ-મરણ રૂપ નાશ રહિત) અક્ષર છે. (કર્મ રૂપ મલથી રહિત) નિર્મલ છે. શાન્ત મુદ્રાવાળું વિસ્તારવાળું અજ્ઞાન રહિત, કોઈ પણ જાતની ઈચ્છા રહિત અહંકાર રહિત છે, શ્રેષ્ટમાં પણ અત્યંત શ્રેષ્ઠ છે. ૧૪ અનુદ્ધાં શુભ ફીત સાત્ત્વિક રાજસંમતમુ, તામસંચિર સંબુદ્ધ, તજસં શર્વરીસમમુ. ૧૫, અર્થ:-ઉદ્ધતપણાથી રહિત, શુભ અને સ્વચ્છ છે. (શાન્તગુણાળું) સાત્ત્વિક ત્રિલોકના નાથે કરી રાજસ (ગુણવાળુ) આઠ કર્મનો નાશ કરવા તામસ ગુણવાળું, શૃંગાર વિગેરે રસથી રહિત જ્ઞાનવાળું તેજવાળું પૂર્ણિમાની ચાંદનીની રાત સમાન આનંદકારી છે. ૧૫ સાકારં ચ નિરાકાર, સરસંવિરસં પરમ; પરાપરં પરાતીત, પરમ્પર-પરાપરમ્. ૧૬ અર્થ-(અરિહતની અપેક્ષાએ શરીર રહિત) સાકાર છે, (સિદ્ધની અપેક્ષાએ શરીર રહિત નિરાકાર છે. (જ્ઞાનરૂપ રસથી ભરેલા) સરસ છે. (શુગાર રસાદિ વિષયથી રહિત) વિરસ છે, ઉત્કૃષ્ટ છે, અને પરંપરાએ ઉત્કૃષ્ટથી પણ વધુ ઉત્કૃષ્ટ છે. ૧૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સકલંનિષ્કલંતુષ્ટ, નિવૃત્ત બ્રાન્તિ વર્જિત નિરંજનું નિરાકાર, નિર્લેપ વીતસંશયમ્. ૧૭ . અર્થ -(અરિહંતની અપેક્ષાએ) સકલ છે, (સિદ્ધની અપેક્ષાએ) નિષ્કલ છે, સંતોષ પ્રસન્ન કરવાવાળા છે, (સંસાર ભ્રમણ રહિત) બ્રાન્તિ રહિત છે (કર્મરૂપ અંજનથી રહિત) નિરંજન છે, ઇચ્છા રહિત છે, (કર્મરૂપ લેપથી રહિત) નિર્લેપ છે, અને સંશય રહિત છે. ૧૭ ઇશ્વરં બ્રહ્મ સંબુદ્ધ, શુદ્ધ સિદ્ધ મત ગુરુમુ; જ્યોતિરૂપ મહાદેવ, લોકા લોક પ્રકાશકમ્ ૧૮ અર્થ -(ભવ્ય જીવોને હિત શિક્ષદેવાવાળા (ઇશ્વર રૂપ, બ્રહ્મસ્વરૂપ, બુદ્ધસ્વરૂપ, (અઢાર દોષથી રહિત) શુદ્ધ, (કૃત કૃત્ય) સિદ્ધ, સર્વમાન્ય, ગુરુ રૂપ જ્યોતિ સ્વરૂપ, (દેવોના દેવોથી પૂજનીક મહાદેવ છે અને પોતાના દિવ્ય જ્ઞાનથી) લોકાલોકને પ્રકાશ કરવાવાળા છે. ૧૮ અદાખસ્તુ વર્ણાત, સરેરો બિન્દુ મંડિત તુર્થ સ્વરસમા યુક્તો, બહુધા નાદ માલિતા. ૧૯ અર્થ:-અહંતનો વાચક સર્વણાંત () કાર છે, તે રેફ અને બિન્દુથી શોભિત તથા ચોથા સ્વર (દ) કારથી યુક્ત હોવાથી હીં બીજવર્ણ છે. અને પ્રાયઃ કરીને નાદથી યુક્ત છે (તે ધ્યાન કરવા યોગ્ય છે.) ૧૯ એકવર્ણ દ્ધિવર્ણ ચ, ત્રિવર્ણ સુર્ય વર્ણકં; પંચવર્ણ મહાવર્ણ, સપરં ચ પરાપર. ૨૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અર્થઃ-વળી તે બિંબ ચાર વર્ણવાળુ (અટ્ઠ) બે વર્ણવાળુ (સિધ્ધ) ત્રણવાળુ (આચાર્ય) ચાર વર્ણવાળુ (ઉપાધ્યાય) પાંચ વર્ણવાળુ (સનસાધુ) મહાવર્ણ વાળું (ૐ) એટલે સપર એટલે ઉત્કૃષ્ટ છે, અને પરાપર એટલે અત્યંત ઉત્કૃષ્ટ છે. ૨૦ અસ્મિન્ બીજે સ્થિતાઃ સર્વે, ઋષભાદ્યા જિનોત્તમાઃ, વર્નિજૈ નિર્જયુક્તા, ધ્યાતવ્યાઃ તંત્ર સંગતાઃ. ૨૧ અર્થઃ- આ હ્રીઁ બીજાક્ષરમાં પોતાના વર્ષે કરીને યુક્ત ઋષભદેવ વિગેરે સર્વે જિનેશ્વરો બીરાજમાન છે. તે જિનેશ્વરો ધ્યાન યોગ્ય થાય છે. ૨૧ નાદઃ ચંદ્રમાકારો, બિંદુીંગ-સમપ્રભઃ; કલારુણસમા સાન્તઃ; સ્વર્ણાભઃ સર્વતોમુખઃ ૨૨ શિરઃ સંલીન ઇકારો-વિનીલો વર્ણતઃ સ્મૃતઃ; વર્ણાનુસાર સંલીનં, તીર્થકૃત્ મંડલં સ્તુમઃ. ૨૩ અર્થ:-(ğ) નામના બીજાક્ષરની નાદ (કલા) અર્ધચંદ્રકાર (-) છે. તે ચંદ્ર સમાન સફેદ વર્ણવાળી છે. (૮) નાદ ઉપરના અનુસ્વારનો રંગ કાળો છે. (૪) કારની મસ્તક રૂપ કલા લાલરંગની પ્રભાવવાળી છે. · અને (૪) કારના બાકીના ભાગ ચારે તરફ સુર્વણ સમાન પીળા રંગવાળા છે. મસ્તકના ભાગને મળેલો (૪) કાર લીલા રંગવાળો છે. આવા (મૈં) કારમાં પોત પોતાના વર્ણ ને અનુસારે લીન થયેલા તીર્થંકરોના મંડળ સમુહની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨-૨૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચંદ્રપ્રભ-પુષ્પદન્તી, નાદ સ્થિતિ સમાશ્રિતી; બિન્દુ મધ્યગતો નેમિ-સુવતો જિનસત્તની. ર૪ અર્થ ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ એબે તીર્થકરો નાદની C) સ્થિતિનો આશ્રય કરનારા શ્વેત વર્ણવાળા છે. નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી આ બે તીર્થકરો બિન્દુના મધ્યમાં રહેલા નીલ કાન્તિવાળા છે. ૨૪ પદ્મપ્રભ-વાસુપૂજ્યો, “કલા' પદમધતિ; શિર ઇ સ્થિતિ સંલીનો, પાર્શ્વ-મલ્લી જિનોત્તમ. ૨૫ અર્થ-પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે તીર્થકરો કલાના સ્થાનમાં રહેલા-રકત વર્ણવાળા છે. પાર્શ્વનાથ અને મલ્લિનાથ એ બે તીર્થંકરો મસ્તકના (૪)કારની સ્થિતિમાં રહેલ અત્યંત નીલ વર્ણવાળા છે. ૨૫ શેષાઃ તીર્થ કૃતઃ, સર્વે “હ-૨' સ્થાનેનિયોજિત, માયા બીજાક્ષરં પ્રાપ્તા, ચતુર્વિશતિ-રહેતા.... ૨૬ અર્થ:-બાકીના સોળ તીર્થકરો (૨) અને (૨) ના સ્થાનમાં રહેલા છે. આ પ્રમાણે ચોવીસ તીર્થંકરોનો માયાબીજના અક્ષર () માં રહેલા છે. ૨૬ ઋષભ ચાજિત વંદે, સંભવં ચાભિનંદન; શ્રીસુમતિ સુપાર્શ્વચ, વંદે શ્રી શીતલ જિનમ્ ૨૭ અર્થ -ઋષબદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામીને હું વંદન કરું છું. તથા સુમતીનાથ, સુપાર્શ્વનાથ અને Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શીતલનાથને હું વંદન કરું છું ૨૭ શ્રેયાંસ વિમલ વંદે, નિંત શ્રીધર્મનાથકમુ, શાંતિ કુંથુમરાહત, નમિ વીરં નમામ્યહમ્. ૨૮ અર્થ: શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, અને ધર્મનાથને હું વંદન કરું છું તથા શાન્તિનાથ, કુથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ૨૮ ષોડશીવંજિનાનેતાને ગાંગેય-શ્રુતિસંનિભા; ત્રિકાલનોમિસહ્મજ્યા, હર ક્ષરમધિષ્ઠિતાનું ૨૯ અર્થ એ પ્રમાણે સુવર્ણ સરખી કાન્તિવાળા પીત વર્ણવાળા તથા () અને (ર) એ બે અક્ષરમાં રહેલા (ઉપર કહેલા) સોળ તીર્થકરોને હું સદ્ભક્તિ પૂર્વક ત્રિકાળ વંદન કરું છું. ૨૯ ગતરાગ-દ્વેષ મોહા, સર્વપાપ વિવર્જિતા ; સર્વદા સર્વકાલેષ, તે ભવન્તુ જિનોત્તમાઃ. ૩૦ અર્થ-આતીર્થકર દેવો રાગદ્વેષ અને મોહથી રહિત છે. સર્વ પાપ કર્મોથી રહિત છે, તે તીર્થકરો સર્વ (લોક) કાળમાં સંપૂર્ણ મનવાંછિત સુખ આપનારા થાઓ. ૩૦ દેવદેવસ્ય ય, ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ પન્નગાઃ ૩૧ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સર્પની જાતિના જીવો પીડા ન કરો. ૩૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસત્તુ પક્ષિણઃ ૩૨ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પક્ષી જાતિના જીવો પીડા ન કરો ૩૨ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માંહિંસન્તુ શુકરાઃ ૩૩ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છદિત થયેલા મારા તમામ અવયવોને ભૂંડો પીડા ન કરો. ૩૩ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ સિંહકાઃ ૩૪ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સિંહો પીડા ન કરો. ૩૪ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ શૃંગિણઃ ૩૫ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે; તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને શાગંડાવાળા પ્રાણીઓ પીડા ન કરો. ૩૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ ગોનસાઃ ૩૬ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ફણા વગરના સર્પો પીડા ન કરો. ૩૬ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માંહિંસન્તુ દૃષ્ટિણઃ ૩૭ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દાઢવાળા માંસાહારી પશુઓ પીડાન કરો. ૩૭ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ વૃશ્ચિક્રાઃ ૩૮ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને વીંછીઓ પીડા ન કરો. ૩૮ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગે, માં માં હિંસન્નુચિત્રકાઃ ૩૯ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ચિત્તાઓ પીડા ન કરો. ૩૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસસ્તુહસ્તિનઃ ૪૦ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દૂર હાથીઓ પીડા ન કરો. ૪૦ દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસજુ રેપલાઃ ૪૧ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રેપલા એ નામનાકુર પ્રાણીઓ પીડા ન કરો. ૪૧ . દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મામાં હિંસનું દાનવાઃ ૪૨ ' અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અમુક જાતિના દાનવો પીડા ન રો. ૪૨ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુ ખેચરાઃ ૪૩ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ખેચર નામના વિદ્યાધરો પીડા ન કરો ૪૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ દેવતાઃ ૪૪ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દેવો પીડા ન કરો. ૪૪ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ રાક્ષસાઃ ૪૫ અર્થ -દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આછિદિત થયેલા મારા તમામ અવયવોને રાક્ષસો પીડા ન કરો ૪૫ - દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ મુદ્ગલાઃ ૪૬ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે તે ચક્રની જે પ્રભા તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અમુક મુગલા જાતિના રાક્ષસો પીડા ન કરો. ૪૬ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ કુગ્રહાઃ ૪૭. અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને ખરાબ ગ્રહો પીડા ન કરો. ૪૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચકાસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસતુ વ્યંતરાઃ ૪૮ અર્થ: દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારાં તમામ અવયવોને વ્યંતર દેવતાઓ પીડા ન કરો. ૪૮ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસંતુ તસ્કરાઃ ૪૯ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ચોર લોકો પીડા ન કરો ૪૯ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસનુગ્રમિણ ૫૦ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયોવને ગમાર લોકો પીડા ન કરો. ૪૦ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસસ્તુ ભૂમિપાઃ ૫૧ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પૃથ્વીપાલ રાજાઓ પીડા ન કરો. ૫૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ દેવદેવ,સ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસંતુ દૂર્જના પર અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દુષ્ટ લોકો પીડા ન કરો. પર દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસજુપાખનઃ પ૩ અર્થ: દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પાપી હિંસક માણસો પીડા ન કરો. પ૩. દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુ વ્યાધયઃ ૫૪ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રોગો પીડા ન કરો. પ૪ - દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસજુહિંસકા પપ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે તે ચક્રની પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને હિંસક જીવોમાણસો પીડા ન કરો. પ૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ શત્રવઃ પદ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સર્વશત્રુઓ પીડા ન કરો. પદ દેવદેવસ્ય યતુ ચક્ર તસ્ય, ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ વન્ડય: પ૭. અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અગ્નિ પીડા ન કરો. પ૭ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ ભૂમિકાઃ ૫૮ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને જંભક જાતીના દેવો પીડા ન કરો. ૫૮ દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસજુ તોયદાઃ પ૯ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને મેઘો-જલચર જીવો પીડા ન કરો પ૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુડાકિની. ૬૦ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયોને ડાકિની જાતિના દેવો પીડા ન કરો. ૬૦ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુયાકિની ૬૧ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને યાકિની જાતિના દેવો પીડા ન કરો. ૬૧ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસનુ રાકિની. દર અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૨ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાછાદિત સર્વાગ મા માં હિનસ્તુ લાકિની ૬૩ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને લાકિની જાતિના દેવો પીડાન કરો. ૨૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિનસુકાકિની. ૬૪ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને કાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૪ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનસુશાકિની ૬૫ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને શાકિની જાતિનાં દેવો પીડન કરો. ૬૫ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિન્સતુ હાકિની. ૬૬ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને હાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૬ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનતું જાકિની. ૬૭ ' અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને જાકિની જાતિના દેવો પીડાન કરો. ૬૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિનસ્તુનાગિની. ૬૮ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને નાગિની જાતિના દેવો પીડાન કરો. ૬૮ દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિન્સતુ ભિણી. ૬૯ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ જંભિણી જાતિના દેવો પીડાન કરો. ૬૯ દેવદેવસ્ય યત્ ચ તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિન્સતુ વ્યંતરી. ૭૦ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને વ્યંતરી જાતિના દેવો પીડાન કરો. ૭૦ , દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિનસ્તુ માનવી. ૭૧ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને મનુષ્યો પીડા ન કરો. ૭૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગું, મા માં હિનસ્તુકિન્નરી. ૭૨ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને કિન્નરી જાતિની દેવીઓ પીડાંન કરો. ૭૩ દેદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિનસ્તુ દૈવંહિ. ૭૩ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દૈવ એટલે નશીબ પીડાના કરો. ૭૩ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; પંચાચ્છાદિત સર્વાંગ મા માંહિનસ્તુ યોગિની. ૭૪ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને યોગિની જાતિના દેવીઓ દેવો પીડન કરો. ૭૪ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તચાચ્છાદિત અર્વાંગ, મા માં હિનતુ ભાકિની. ૭૫ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ભાકિની જાતિના દેવો પીડન કરો. ૭૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચકસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિનસ્તુ સદૈવહિ. ૭૬ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોનું હંમેશા રક્ષણ કરો. ૭૬ શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિ લબ્ધયઃ; તાભિરભ્યધિકં જ્યોતિઃ, અર્હન્ સર્વ નિધીશ્વરઃ ૭૭ અર્થઃ-શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતની જે મુદ્રા એટલે સ્વરૂપ છે. તે સ્વરૂપની જે લબ્ધિઓ આ પૃથ્વી પર છે, તે લબ્ધિઓથી પણ અધિક જ્યોતિ અરિહંત પરમાત્માની છે. તે સર્વ નિધિ એટલે વિદ્યાઓના તે ઇશ્વર છે. ૭૭ પાતાલ વાસિનો દેવા, ભૂપીઠ વાસિનઃ; સ્વર્વાસિનોપિ યે દેવાઃ, સર્વે રક્ષતુ મામિતઃ ૭૮ અર્થઃ-પાતાલમાં વસનારા ભુવનપતિ દેવો, પૃથ્વી પર વસનારા વ્યંતરાદિ દેવો, તથા સ્વર્ગમાં વસનારા વિમનવાસી સર્વ દેવો અહિં મારી રક્ષા કરો. ૭૮ યેડવધિ લબ્ધયો યે તુ, પરમાવધિ લબ્ધયઃ, તે સર્વે મુનયો દિવ્યાઃ, માં સંરક્ષતુ સર્વતઃ ૭૯ અર્થઃ-જે મુનિઓ અવધિજ્ઞાનની લબ્ધિવાળા, પરમાવધિ જ્ઞાનની લબ્ધિવાળા, દિવ્ય લબ્ધિવાળા-ઉત્તમ છે. તે મુનીઓ મારી સર્વ તરફથી રક્ષા કરો. ૭૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૨૦૨ . (ગદ્યપાઠ ભવનેન્દ્ર - વ્યન્તરેન્દ્ર જ્યોતિર્મેન્દ્ર-કલ્પેન્દ્રભ્યો નમો નમ:, શ્રુતાવધિ, દેશવધિ, સર્વાવધિ, પરમાવધિ બુદ્ધિઋદ્ધિ-પ્રાપ્ત, સષધદ્ધિ પ્રાપ્તાના બળદ્ધિ-પ્રાપ્ત, તત્ત્વદ્ધિપ્રાપ્તરસદ્ધિપ્રાપ્ત-વૈક્રિયાદ્ધિ પ્રાપ્ત-માદ્ધિપ્રાણા, ક્ષીણ મહાનસદ્ધિ પ્રાપ્તભ્યો નમઃ ૮૦ અર્થ:-ભુવનપતિના ઈદ્ર વ્યતરોના ઈદ્ર જ્યોતિષી દેવોના ઈન્દ્ર, સ્વર્ગવાસી દેવોના ઇદ્રોને નમસ્કાર થાઓ. શ્રુતાવધિ, દેશાવધિ, સર્વાવધિ, બુદ્ધિ એટલે જ્ઞાન ઋદ્ધિને પ્રાપ્ત કરેલાં સર્વ ઔષધિ ઋદ્ધિ. અનંતબલ ઋદ્ધિ, તત્ત્વ ઋદ્ધિ, રસદ્ધિ, વૈક્રિયદ્ધિ, ક્ષેત્રદ્ધિ, અક્ષણ મહાન ઋદ્ધિ પ્રાપ્ત કરેલા સર્વમુનિઓને નમસ્કાર હો ૮૦ દૂર્જનવા ભૂત વેતાલા, પિશાચા મુગલા તથા; તે સર્વેયુ પશામ્યતુ, દેવ દેવ પ્રભાવતઃ ૮૧ અર્થ-દુર્જન મનુષ્યો, ભૂતો, વૈતાલ, પિશાચ તથા મુદ્ગલ રાક્ષસો વિગેરે સર્વ દેવતાઓ દેવાધિદેવ અરિહંત પરમાત્માના પ્રભાવથી શાંત થાઓ. ૮૧ - ૐ હ્રીં હ્રીં શ્રી ધૃતિ લક્ષ્મી, ગૌરી ચંડી સરસ્વતી જયામ્બા વિજયા કિલના, જિતા નિત્યા મહદ્રવા.૮૨ કામાંગા કામબાણા ચ, સાનંદા નંદ માલિની; માયા માયા વિની રૌદ્રી, કલા કાલી કલિપ્રિયા. ૮૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ એતાસર્વા મહાદેવ્યો, વર્તતે યા જગત્સ્યે; મહ્યં સર્વાઃપ્રયચ્છંતુ, કાન્તિ લક્ષ્મીકૃતિમતિ. ૮૪ અર્થ:- હીં ૧ાઁ ૨ શ્રી ૩ કૃતિ ૪ લક્ષ્મી ૫ ગૌરી ૬ ચંડી ૭ સરસ્વતી ૮ જયા ૯ અંબા ૧૦ વિજયા. ૧૧ કિલન્ના ૧૨ જિતા ૧૩ નિત્યા ૧૪ મહદવા ૧૫ કામાંગા, ૧૬ કામબાણા ૧૭ સાનંદા ૧૮ નંદમાલિની ૧૯ માયા માયાવિની ૨૧ રૌદ્રી ૨૨ કલા ૨૩ કાલી ૨૪ કલિપ્રિયા આ સર્વે મોટી દેવી કે જેઓ ત્રણ જગતમાં વિદ્યમાન છે તે સર્વ દેવીઓ મને કાંતિ લક્ષ્મી ધૈર્ય અને બુદ્ધિ આપો. ૮૨, ૮૩, ૮૪, દિવ્યો ગોપ્યઃ સુદુષ્પ્રાપ્યઃ, શ્રી ઋષિમંડલ સ્તવઃ, ભાષિત સ્તીર્થ નાથેન, જગત્ ત્રાણ કૃતે નધઃ ૮૫ અર્થઃ-આ શ્રી ઋષિમંડલ સ્તવ અત્યંત પ્રભાવવાળું છે. તેની પ્રાપ્તિ થવી બહુજ દુર્લભ છે. ત્રણ જગતની રક્ષા કરવા માટે પાપ રહિત એવું આ સ્તોત્ર તીર્થનાથ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે, અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે. ૮૫ રણે રાજકુલે વહ્નો, જલે દુર્ગે ગજે હરૌ, શ્મશાને વિપિને ઘોરે, સ્મૃતો રક્ષતિ માનવમ્ ૮૬ અર્થઃ-લડાઈમાં, રાજ્ય દ્વારમાં, અગ્નિમાં, પાણીમાં, કિલ્લામાં, હાથી, સિંહ, અને સ્મશાનમાં, ઉપદ્રવમાં, ઘોર જંગલમાં, સંકટ પ્રાપ્ત થાય, ત્યારે આ સ્તોત્ર-મંત્રનું સ્મરણ કરવાથી મનુષ્યનું રક્ષણ થાય છે. ૮૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ રાજ્ય ભ્રષ્ટા નિજં રાજ્ય, પદ ભ્રષ્ટા નિર્જ પદમ્; લક્ષ્મી ભ્રષ્ટા નિજ લક્ષ્મી, પ્રાપ્નું વન્તિ ન સંશયઃ ૮૭ અર્થઃ-રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજા પોતાના રાજ્યને અધિકાર સત્તાના સ્થાનથી ભ્રષ્ટ થયેલા પોતાના અધિકારને, ધનથી રહિત થયેલા પોતાના ધનને પાછું મેળવે છે, એમાં કોઇપણ જાતની શંકા કરવી નહિ. ૮૭ ભાર્યાર્થી લભતે ભાર્યાં,સુતાર્થીલભતે સુતં; વિદ્યાર્થી લભતે વિદ્યામ્, નરઃ સ્મરણ માત્રતઃ ૮૮ અર્થઃ-આ ઋષિમંડલ સ્તોત્રના સ્મરણ કરવાથી સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર, અને ધનની ઈચ્છાવાળાને ધનની પ્રાપ્તિ થાય છે. ૮૮ સ્વર્ણે રોપ્યું પટે કાસ્ચે, લિખિત્વા વસ્તુપૂજયેત્; તસ્યેવાષ્ટ મહાસિદ્ધિ ગૃહે વસતિ શાશ્વતિ. ૮૯ અર્થ:-- :-આ ૠષિમંડલ સ્તોત્રના યંત્રને સોનાના, ચાંદીના, વસ્ત્રના અથવા કાંસાના પાત્રમાં લખીને જે મનુષ્ય પોતાના ઘરમાં પૂજા કરે છે, તેના ઘરમાં સદા આઠ મહા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૮૯ ભૂર્જ પત્ર લિખિત્વેદ, ગલકે મૂર્છિ વા ભુજે; ધારિત સર્વદા દિવ્ય, સર્વ ભીતિ વિનાશકમ્ ૯૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અર્થ-આ દિવ્ય શ્રેષ્ઠ ઋષિમંડલ યંત્રને ભોજ પત્રમાં અષ્ટગંધથી લખીને માદળીયામાં નાખી ડોકમાં માથામાં કે હાથમાં ધારણ કરવાથી હંમેશાં સર્વ પ્રકારનો ભય નાશ પામે છે, ૯૦ ભૂત પ્રેતે ગ્રહ ર્યક્ષઃ, પિશાચે ર્મુદગલે મલેઃ વાત પિત્ત કફોઢેકે, મુચ્યતે નાત્ર સંશયઃ ૯૧ અર્થ: આ ઋષિમંડલ યંત્રને ધારણ કરનાર મનુષ્યને ભૂત, પ્રેત. નવગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ રાક્ષસ, દુષ્ટ વાતપિત્ત અને કફઆદિના રોગોથી મુક્ત થાય છે. એમાં જરા પણ શંકા નથી. ૯૧ ૐ ભૂર્ભુવઃ સ્વસ્ત્રીય પીઠ, વર્તિનઃ શાશ્વતા જિનઃ તૈ તુૌર્વદિતૈ દષ્ટ, યંતફલ તત્ ફલં મૃતૌ. ૯૨ અર્થ: ત્રણે લોકમાં રહેલા જે શાશ્વત જિનેશ્વરો છે. તે સર્વની સ્તુતિ કરવાથી, વંદના કરવાથી અને દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ આ સ્તોત્રના સ્મરણ માત્રથી પ્રાપ્ત થાય છે. ૯૨ એતદ્ ગોપ્યું મહાસ્તોત્ર, ન દેયં યસ્ય કસ્ય ચિત, મિથ્યાત્ત્વ વાસિને દત્ત, બાલહત્યા પદે પદે. ૯૩ અર્થ-આ મહા સ્તોત્ર ગુપ્ત રાખવા જેવું છે, કે જેને તેને આપવું ન જોઈએ, મિથ્યાદષ્ટિ પ્રાણીઓને જો આપવામાં આવે તો આપનારને પગલે પગલે બાળહત્યાનું પાપ લાગે છે. ૯૩ આચાલ્લાદિ તપઃ કૃત્વા, પૂજયિત્વા જિનાવલીમ અષ્ટસાહસિકો જાપ, કાર્યસ્ત સિદ્ધ હેતવે ૯૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અર્થ-આયંબિલ આદિ તપ કરી, ૨૪ જિનેશ્વરોની પૂજા કરી, મનવાંછિત કાર્યની સિદ્ધિ માટે આ મંત્રના આઠ હજાર વાર જાપ કરવા. ૯૪ શત અષ્ટોત્તર પ્રાત-ર્યો, પઠન્તિ દિને દિને, તેષાં ન વ્યાધયો દેહે પ્રભવન્તિ ચ સંપદઃ ૯૫ અર્થ-જે મનુષ્ય શુદ્ધ મનથી સવારમાં ઉઠીને મન વચન કાયાની એકાગ્રતા પૂર્વક આ સ્તોત્રનો પાઠ કરી, મૂલ મંત્રને ૧૦૮ વાર જાપ કરે છે. તેના શરીરમાં કોઈ પણ રોગ પેદા થતો નથી, અને તેને સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૯૫ અષ્ટ માસાવર્ધાિ યાવતુ, પ્રાતઃ રૂત્થાય યઃ પઠેતુ, સ્તોત્રમૈતન્મહાતેજ, સ્વર્ણ બિંબિસ પશ્યતિ. ૯૬ દિષ્ટ સત્યાહતે બિબે, ભવે સપ્તમકે ધ્રુવમ્; પદં પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનંદ નંદિતઃ ૯૭ અર્થ-મન વચન કાયાની શુદ્ધિ પૂર્વક એકાગ્રતાથી નિરંતર સવારમાં આઠ માસ સુધી આ ઋષિમંડલ સ્તોત્રનો પાઠ કરનાર મનુષ્ય અરિહંત ભગવાનનું મહાતેજસ્વી બિંબ જુએ છે. આ રીતે બિંબ દેખનાર મનુષ્ય! નિશ્ચયે સાતમે ભવે આનંદના સ્થાનરૂપ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ૯૬, ૯૭ વિશ્વ વંદ્યો ભવેદ ધ્યાતા, કલ્યાણાનિ ચ સોશ્રુતે; ગત્વા સ્થાન પર સોપિ, ભૂયતું નનિવર્તિતે. ૯૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અર્થ-આ પ્રમાણે ધિમંડલ સ્તોત્રનું ધ્યાન કરનાર મનુષ્ય જગતમાં વંદન કરવા યોગ્ય બને છે. કલ્યાણની પંરપરાને મેળવે છે અને મોક્ષપદને પામી ફરીથી ત્યાંથી પાછો ફરતો નથી ૯૮ ઇદ સ્તોત્ર મહાસ્તોત્ર સ્તુતિના મુત્તમ પદમુ; પઠનાત્ સ્મરણાજજાપા, લભતે પદ મવ્યમૂકે અર્થ -આ સ્તોત્ર બધા સ્તોત્રોમાં મહાત્ સ્તોત્ર છેક દરેક સ્તુતિઓમાં આ શ્રેષ્ઠ છે, અને આ સ્તોત્રના સ્મરણ અને જાપ કોટવાર્થ. મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ૯૯ ઋષિમંડેલના મૈતતુ, પુણ્ય પાપ પ્રણાશકમ્; દિવ્ય તેજો મહા સ્તોત્ર, સ્મરણાર્પઠનાશ્રુભમ ૧૦૦ અર્થ-અતિ તેજસ્વી એવા આ ઋષિમંડલ નામના મહારતોત્ર સ્મરણ કરવાથી પુણ્ય પાપનો નાશ કરે છે, અને ભણવાથી કલ્યાણ થાય છે. ૧૦૦ વિનોઘા પ્રલયયાત્તિ, આપદો નવ કહિચિત; શ્રદ્ધયઃ સમૃદ્ધયઃ સર્વા, સ્તોત્ર સ્વાસ્યપ્રભાવતઃ ૧૦૧ અર્થઃ આ સ્તોત્રના પ્રભાવથી દુઃખનો સમૂહ નાશ પામે છે કદાપી દુઃખ ક્યાંય પ્રાપ્ત થતું નથી, પરંતુ સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૦૧ શ્રી વર્ધમાન શિષ્યણ, ગણભૂ ગૌતમર્ષિણા, ઋષિમંડલ નામેતતુ, ભાષિત સ્તોત્ર મુત્તમમ્. ૧૦૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અર્થ:-શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ ઋષિએ આ ઋષિમંડલ નામના સ્તોત્રને સર્વ સ્તોત્રમાં શ્રેષ્ઠતમ કહ્યું છે. ૧૦૨ ચંગ બનાવવા સંબંધી વિવરણ. રષિમંડલ યંત્રને અંગત કાર્ય માટે ભોજ પત્રમાં લખી માદળીયામાં નાખી ગળે બાંધવો, યા પાસે રાખવો. તેમજ ધાતુમાં તૈયાર કરવો હોય તો સોનું, રૂપું, કાંસુ, તાંબુ વિગેરે ધાતુના પતરા પર, શ્રેષ્ઠ વાર નક્ષત્રમાં સંપૂર્ણ વિધિ સાચવી શ્રદ્ધા અને ઉત્સાહ પૂર્વક અષ્ટગંધ કે શુદ્ધ કેશરાદિ ઉત્તમ દ્રવ્યથી અથવા દાડમની કલમથી યંત્રનું આલેકન કરવું. " યંત્ર પતરા પર કારીગર પાસે કરાવેલ હોય તો સારા ચોપડીએ ઘેર લાવવો, પછી ઋષિમંડલ પૂજન હોય તો જાતે સ્નાન કરી પૂજાનાં કપડાં પહેરી થાળીમાં યંત્ર રાખી પૂજન ચાલતું હોય ત્યાં લઈ જઈ પૂજન ચાલતું હોય તે રીતે પોતે કરતા જવું અને છેલ્લે ચાંદી કે સોનાના વરખ છાપી પૂજા કરી પુષ્પાદિક ચઢાવી ગુરી પાસે વાસક્ષેપ નંખાવી યંત્રને ઘેર લાવવો અથવા ૧૮ અભિષેક કે શાન્તિ સ્નાત્ર હોય ત્યાં લઈ જઈ યંત્ર શુદ્ધિકરવી. ઘેર લાવ્યા બાદ નાભી સુધી ઉંચા આસને પધરાવી ચોખાથી ઉત્સાહપૂર્વક વધાવવો. પછી હંમેશા ધૂપદીપ કરી જળ ચંદન પૂષ્પાદિથી પૂજા કરી નિયમિત આયંબીલ તપ કરી ગણવાથી અનેક જાતના લાભો મળે છે, આ વિધિ વિના ફકત ધૂપ દીપ કરી વાસક્ષેપથી પૂજા કરી ગણે તો 'પણ લાભ થાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગઢષિમંડલ હાનું ગણવું કે હોટું ? હાના ઋષિમંડલમાં ૬૩ ગાથાઓ બરોબર જોવા મળે છે. તેથી નહાન ઋષિમંડલનું ગાથા ધોરણ બરોબર જળવાઈ રહ્યું છે. મોટા ત્રષિમંડલનું ગાથા ધોરણ બરોબર નથી. તે કારણ અર્થ કે ગાથાની વિવિધતાના કારણે નથી. પરંતુ જે વધઘટ જોવા મળે છે, તેમાં મુખ્યત્વે દેવદેવસ્યયચ્ચક્રવાળી ગાથાઓના વધારાના કારણે જ તે મોટું મનાય છે. બીજુ કારણ એ છે કે હાનામાં ૨૪ તીર્થકરો પૈકી ૧૬ તીર્થકરોનાજ નામો સૂચિત થયેલ છે, ત્યારે મોટામાં ૨૪ તીર્થકરોનાં સ્વતંત્ર નામો વર્ણ અને સ્થાનનો નિર્દોષ કરેલો છે. તેમજ હાનામાં બારે નિકાયાના દેવોનો ઉલ્લેખ ૪૩મા શ્લોક દ્વારાજ કર્યો છે, ત્યારે મોટામાં તે શ્લોક રાખી પુનઃ એ દેવો કયા? તે દર્શાવતો ગદ્ય પાઠ વધુ મૂક્યો છે. હવે હાના કે સ્ફોટા ઋષિમંડલને ગણવામાં સરખા લાભ જેવું છે. જેને જે ગણવામાં આનંદ આવે સરખા લાભ જેવું છે. જેને જે ગણવામાં આનંદ આવે તેને તે શ્રદ્ધા પૂર્વક ગણવું, કોઈ પણ શંકા ન રાખવી . ની પિડિતોત્રના જાપ માટેનો સહિતના વિવિ ૧ શુભ ચોઘડીએ સદ્ગુરૂ પાસે જઈ વંદન કરી વિનયપૂર્વક સ્તોત્રનો મૂળપાઠ ગ્રહણ કરવો. તેમાં ઉચ્ચાર શુદ્ધિ બરોબર સાચવવી. ૨ પૂજાપાઠમાં તેને લગતી ઉત્તમ સામગ્રી લાવવી અને તે સામગ્રીનો Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રેષ્ટ દિવસે શ્રેષ્ટ સમયે તેનો વિધિપૂર્વક પ્રારંભ કરવો. ૩ પ્રારંભ કરતાં તેનો જાપ આઠ હજાર કરવાનો હોય છે તે જાપ પૂરો ન થાય ત્યાં સુધી આયંબિવ તપ અવશ્ય કરવો જોઈએ. ૪. જ્યાં જાપ કરવાનો હોય તે ભૂમિ શુદ્ધ કરવી અને ત્યાં નાભીથી ઉંચા સ્વચ્છ બાજેઠ ઉપર લાલ યા સફેદ વસ્ત્ર પાથરી ત્રણ નવકાર ગણી તેના પર તાંબા કે ભુર્જપત્ર કે કાગળ પર તૈયાર કરેલો યંત્ર પધરાવવો. બોલતાં જે જે અંગે રક્ષા કરવાની હોય ત્યાં જમણા હાથથી રક્ષા કરી લેવા ચુકવું નહિ, તેમાં ન્યાસ વિધિ અનુસાર બોલવું. પછી ૨૪ તીર્થંકરનું ધ્યાન ધરી અષ્ટ પ્રકારી પૂજા કરવી. પછી ધરણેન્દ્રદેવ ભગવતી શ્રી પદ્માંવતીદેવી તથા વૈરોટયાદેવીનું સ્મરણ કરવું. ૫ પછી જે ઈચ્છાથી જાપ કરવાનો હોય તે ઈચ્છાનો યોગ્ય સંકલ્પ કરવો. યંત્રને જાપ કરવાના મુહુર્તમાં ઘણી બાબતો જોવાની હોય છે. તે જાણકારો પાસે જાણી લેવી. તેમાં મુખ્યત્વે દિન શુદ્ધિ, પંચાંગ શુદ્ધિ શ્રેષ્ટ નક્ષત્ર, સારો યોગ વિગેરે ખાસ જોવું. ઋષિમંડલ સ્તોત્રની ગાથા ૧૦મીમાં મૂળ મંત્ર છે. તે મંત્રનો જાપ કરતાં દાંત ને સ્પર્શ ન થાય, હોઠ ન ફફડે તેમજ જીભનું હલન ચલન ન થાય, તે રીતે જાપ ૧૦૮ વાર કરવો. એટલું અવશ્ય ધ્યાન રાખવું. ૭ જાપ કરતાં માળાનો ઉપયોગ કરવો, તેમાં જુદી જુદી જાતની માળા વાપરવાની હોય છે, તેમાં મુખ્યત્વે પીળાકે સફેદ રંગની વાપરવી યોગ્ય છે. તેમાં જે રંગની માળા હોય તેજ રંગનું આસન તેમજ તેજ રંગના વસ્ત્ર શક્ય હોય તો વાપરવાં. તેમાં કોઇપણ કુંવ્યસન Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સેવવું નહિ. ८ જાપ કરતાં માળા પોતાના વસ્ત્રને ન અડકે તેમજ માળા નાભીના ઉપરના ભાગે રહે તે રીતે રાખીને ગણવી. તેમાં મેરૂ (મેર) તેનું ઉલ્લંઘન ન થાય તેવી રીતે માળા ગણવી. માળા પુરી થાય એટલે બે હાથ જોડી નમસ્કાર કરવો 2 માળા પુરી થયે પ્રાર્થના કરી, પરમાત્મા તથા અધિષ્ટાયક દેવોનું સ્મરણ તથા નમસ્કાર નકરી, છેલ્લે સર્વ મંગલ બોલી જાપ પુરો કરવો. ૧૦ જાપ કરતાં પહેલેથી છેલ્લા સુધી ધૂપ દીપનો ઉપયોગ રાખવો. ૧૧ મુખ્ય વિધિએ જાપ કરતાં આયંબિલ તપ કરવાનું કહેલ છે, પરંતુ શક્તિ ન હોય તો એકાશનાદિક તપ કરી મૂલ મંત્રનો આઠ હજાર વાર જાપ અખંડ રીતે કરવાનો કહેલ છે. ૧૨ આ સ્તોત્રની આરાધના હંમેશાં નિયમિત સમયે જો થતી હોય તો શિઘ્ર વિશિષ્ટ ફલ આપવામાં તે સહાયક થશે. ૧૩ રવિપુષ્ય યોગ અને ગુરૂપુષ્પ યોગમાં આઠ હજાર જાપ, જેટલા દિવસમાં પુરા થાય તેટલા દિવસમાં પુરા કરવા. પરંતુ સુયોગ્ય દિને શરૂઆત થાય અને સુયોગ્ય દિને પૂર્ણાહુતિ થાય તો વધુ સારૂં ૧૪ બનતાં લગી આ સ્તોત્રનો મૂળમંત્ર પાઠ સવારમાં હંમેશાં ૧૦૮ વાર અખંડ જાપ ચાલુજ રાખવાનો હોય છે. ૧૫ જાપ કરનારે કોઈ પણ પ્રકારનો વ્યાધી પ્રગટ થતો નથી. અને આપત્તિઓ કદી આવતી નથી. ૧૬ વિધિ અને ભાવશુદ્ધિ જાળવીને અખંડ પણે હંમેશાં પ્રભાતમાંજ આઠ માસ સુધી આ સ્તોત્રના પાઠ કરે તો મહા તેજસ્વી એવા બિંબનાં દર્શન થાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૧૭ અર્હદબિંબનું દર્શન ક૨વા શુદ્ધાત્મા સાતમે ભવે અવશ્ય પરમાનંદ સ્થાન-જે-મોક્ષ જેવી સંપત્તિને પામે છે. ઋષિમંડલ સ્તોત્ર અંગે વિચારણા. ઋષિમંડલનો અર્થ. ઋષિ એટલે ૨૪ તીર્થંકરો અને મંડલ એટલે તેની સ્થાપના એટલે તેનો ભેગો અર્થ ૨૪ તીર્થંકરોની વિશિષ્ટ રીતે સ્થાપના તેનું નામ ઋષિમંડલ. સામાન્ય રીતે ન્યાસનું વિધાન શરૂમાં જે કરવાનું હોય છે. પરંતુ એ વિધાન સ્તોત્રમાં છે. અને પાછું થોડા શ્લોકો બાદ વચ્ચે પણ મૂકેલ છે. શ્રેષ્ટ વાર અને શુભ નક્ષત્રના યોગમાં સંપૂર્ણ વિધિ જાળવી, શ્રદ્ધા અને ઉત્સાહ પૂર્વક યંત્ર લખાવવો જોઇએ. પરંતુ સામાન્ય રીતે આ બનવું મુશ્કેલ છે. એટલે સુવર્ણકાર શુદ્ધ કપડાં પહેરી ધૂપ રાખી, શુભ સમયે પૂર્ણ કરે તે વધુ ઈષ્ટ ગણાય. મનને શુદ્ધ બનાવવું હોય તો ચોવીસ તીર્થંકર ભગવંતો તથા અરિહંતાદિ નવપદ પ્રધાન અવા ૠષિમંડલ સ્તોત્રનો પાઠ તેનો મૂલ મંત્ર અને યંત્રની આરાધના સારી રીતે કરવી. વળી આની ઉપાસના કરનારને દૂર્જન મનુષ્યો, દુષ્ટ દેવ દેવીઓ, ગ્રહો વિગેરેના ઉપદ્રવો નડતા નથી. તેમજ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ઋષિમંડલ સ્તોત્ર ગણવાની રીત. અંગુઠાની બાજુની આંગળીને તર્જની, તે પછીની આંગળીને મધ્યમાં તે પછીની આંગળીને અનામિકા કે જેનાથી પૂજા થાય છે. તે Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પછીની આંગળીને ટચલી આંગળી કહેવાય છે. ૨ માત્ર મોક્ષ મેળવવાની ઇચ્છાથી ગણવી હોય તો અંગુઠાથી ગણવી અને વસ્ત્રની માળા સફેદ રાખવી. ૩ લક્ષ્મી માટે પીળી અને બુદ્ધિ માટેની લીલી વાપરવી. શાન્તિ માટે જાપ મધ્ય રાત્રીએ, પૌષ્ટિક માટે પ્રભાત અને આકર્ષણ માટે સૂર્યોદય પછી ૩ કલાક પછી ગણવો. શાસ્ત્ર આધારે નવે ગ્રહોનો સચોટ ઇલાજ. સૂર્યપૂજા અને તેનો વિધિ મંત્રઃ-પદ્મપ્રભ જિનેન્દ્રસ્ય. નામોચ્ચારેણ ભાસ્કર; શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, રક્ષાં કુરૂ જય શ્રિયમ્ ॥૧॥ વિધિઃ-શ્રી પદ્મપ્રભસ્વામીની પૂજા કરી લાલ ફૂલ ચડાવવું. કંકુ મિશ્રિત ચોખાનો સાથિયો કરવો. ઘઉંનો લાડવો સાથિયા પર મુકવો ‘ૐ હ્રીં નમો સિદ્ધાણં’ આ પદનો લાલ માળાથી હંમેશા પ્રભાતે જાપ કરવો. કુલ એકવીશ દિવસમાં સાડા બાર હજાર જાપ કરવા. માણેકની વીંટી પહેરવી. ચંદ્ર પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-ચંદ્રપ્રભ જિનેન્દ્રસ્ય, નાના તારા ગણાધિપ, પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જય શ્રિયમ્ ॥૨॥ વિધિઃ-શ્રી ચંદ્રપ્રભસ્વામીની પૂજા કરી સફેદ ફૂલ ચડાવવું અને ‘ૐ હ્રીઁ નમો આયરિયાણં’ આ પદનો સફેદ માળાથી પ્રભાતમાં જાપ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કરવો, અક્ષત નૈવેદ્ય અને ફળ સફેદ ચડાવવાં, ફુલ એકવીસ દિવસમાં સાડા બાર હજાર જાપ કરવા. મોતીની વીંટી પહેરવી. મંગળ પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-સર્વદા વાસુપૂજ્યસ્ય, નાસ્ના શાન્તિ જય શ્રિયમ; રક્ષાં કુરુ ધરા સૂનો, અશુભાડપિ શુભ ભવ iફાર ' વિધિઃ-શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરી લાલ ફૂલ ચડાવવું અને “ૐ હ્રીં નમો સિદ્ધાણં' આ પદનો હંમેશાં લાલ માળાથી જાપ કરવો, અક્ષત, નૈવેદ્ય ફૂલ લાલ રંગના ચડાવવા. પરવાળાની વીંટી પહેરવી. બુધના પૂજા અને તેનો વિધિ. - મંત્ર-વિમલાનંત ધર્માર, શાન્તિ કુંથુ નર્મિતથા, મહાવીર શ્ચ તન્નાસ્ના, શુભ ભવ સદા બુધ. જો . વિધિઃ-મહાવીર સ્વામીની પૂજા કરવી “ૐ હ્રીં નમો આયરિયાણં' આ પદનો જાપ કરવો. લીલા રંગનાં ફૂલ, લીલા રંગના ચોખા નૈવેદ્ય અને ફળ ચડાવવાં. નીલમની વીંટી પહેરવી. ગુરૂની પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-ઋષભાજિત સુપાર્શ્વ, શાભિનંદન શિતલી, સુમતિ સંભવ સ્વામિ, શ્રેયાંસ, શ્વજિનોત્તમા //પા એત તીર્થ કૃતાં નાસ્ના, પૂજ્યા ચ શુભમ ભવં; શાન્તિ તુષ્ટિ ચ, પુષ્ટિ ચ, કુરૂ દેવ ગણોર્ચિત. રા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિધિઃ-શ્રી આદિનાથ પ્રભુજીની પૂજા કરવી, પીળાં ફૂલ ચડાવવાં ૐ નમો આયરિયાણં' આ પદની માળા ગણવી. પીળા ચોખા, ફૂલ, નૈવેદ્ય અને ફળ પીળાં ચડાવવાં. પોંખરાજની વીંટી પહેરવી. શુક્રની પૂજા અને તેનો વિધિ. મંત્રઃ- ૐ પુષ્પદન્ત જિનેન્દ્રસ્ય, નાના દૈત્ય ગણાર્ચિતમ્ પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષા કૂર જય શ્રિયમ્ |ીદી વિધિ -શ્રી સુવિધિનાથ સ્વામીની ચંદનાદિથી સેવા કરવી સફેદ ફૂલ ચડાવવા. “ૐ નમો અરિહંતાણં' એ પદનો જાપ કરવો. સફેદ ચોખા, ફળ અને નૈવેદ્ય સફેદ લેવાં. હીરાની વીંટી પહેરવી. - શનીની પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-શ્રી સુવ્રત જિનેન્દ્રસ્ય, નાખ્યા સૂર્યાગ સંભવ; પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં ગુરૂ જય શ્રિયમ્ ગાદી વિધિ-શ્રી મુનિસુવ્રતસ્વામીની પૂજા કરવી. ડમરી ચડાવવો, ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણ આ પદથી અકલબેરની માળાથી જાપ કરવો. કાળા રંગના અક્ષતથી સાથિયો કરવો. નૈવેદ્યમાં અડદના લાડુ, ફળ કમળ કાકડી ચડાવવાં, શનીની વીંટી પહેરવી. રાહુની પૂજા અને તેનો વિધિ. મંત્ર શ્રી નેમિનાથ તીર્થેશ, નાખ્યા – સિંહિકા સૂત, પ્રસનો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરૂ જય શ્રિયાત્રા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વિધિઃ-શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરવી, ડમરો ચડાવવો. “ૐ હનમો લોએ સવ્વસાહૂણ” એ પદથી અકલબેરની માળાથી જાપ કરવો. કાળા રંગના અક્ષત, કાળા તલના લાડવા, નૈવેદ્યમાં ચડાવવા, ફળ કમળ કાકડી ચડાવવી. ગોમેદની વીંટી પહેરવી. જુની પૂજા અને તેનો વિધિ. મંત્ર-રાહો સપ્તમ રાશિસ્થ, કારણે દેશ્ય તે અમ્બરે; શ્રી મલ્ટિપાર્થયો નાસ્ના, કેતો શાન્તિ ગુરૂ શ્રિયમ્ ગાલા વિધિઃ-શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા કરવી, દાડમનાં ફૂલ ચડાવવાં ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં એ પદની લીલારંગની માળા ગણવીસ લીલા ચોખા કુલને ફળ ચડાવવાં. નીલમની વીંટી પહેરવી. સૂચનાઃ-જેવા રંગની માળા અને કુલ ચડાવ્યાં હોય તેવા રંગનું આસન અને સેવાનાં કપડાં રાખવાં. ધૂપ અને દીવો રાખવો, એકવીશ દિવસ સુધી જાપ કરવો. દાભનો સંથારો રાખવો, બ્રહ્મચર્ય પાળવું અને જે ગ્રહ નડતો હોય તે ગ્રહના વર્ણની નંગવાળી વીંટી વિધિ કરાવી પહેરવી. નવગ્રહના-મેગાક્ષર સૂર્યનો મંત્ર. ૧ હીરનાંક સૂર્યાય સહસ્ર કિરણાય નમો નમઃ સ્વાહા. ચંદ્રનો મંત્ર. ર% રોહિણી પતયે ચંદ્રાય ૐ હાં હીં દ્રી ચંદ્રાય નમ: સ્વાહા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ મંગળનો મંત્ર. ૩ ૐ નમો ભૂમિપુત્રાય ભૂભૃકુટિલ નેત્રાય વક્ર વદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા. બુધનો મંત્ર. ૪ ૐ નમો બુધાય શ્રાઁ શ્રી શ્રદ દ્રઃ સ્વાહા. ગુરૂનો મંત્ર. ૫ ગ્ર ગ્ર ગ્રૂ બૃહસ્પતયે સૂર પૂજ્યાય નમઃ સ્વાહા. શુક્રનો મંત્ર. ૬ રૂ યઃ અમૃતાય અમૃત વર્ષાય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા. શનિનો મંત્ર. ૭૩ૐ શનૈશ્ચરાય ઑ ક હી ક્રીડાય નમઃ સ્વાહા. રાહૂનો મંત્ર. ૮ ૩% હીં ઠઃ શ્રી વ્રઃ વ્રઃ પિંગલ નેત્રાય કૃષ્ણરૂપાય રાહવે નમઃ . સ્વાહા. કેતુનો મંત્ર. ૯ % કૉ કી કૈ ટઃ ટઃ ટઃ છત્રરૂપાય રાહુ તનવે કેતવે નમઃ સ્વાહા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નવગ્રહ સ્થાપનાના સભ્યો (૨૪) ૐ બુધાય નમઃ (૩૦) ૐ શુક્રાય નમઃ (૧૮) ૐ ચંદ્રાય નમ: [૯ ૪૧૧ ૧૧ ૬ ૧૩ ૭ ૨ | ૯ (૨૭)ૐ ગુરવે નમઃ (૧૫) ૐ સૂર્યાય નમઃ (૨૧) ૐ ભોમાય નમઃ ૧૧ ૯૫ ૭ ૭ | ૫ | ૩. (૩૯) % કેતવે નમઃ (૩૩) ૐ શનૈશ્ચરાય નમઃ (૩૬) રાહવે નમઃ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ || શ્રી ગ્રહશાન્તિ સ્તોત્રમ્ II જગદ્ગુરું નમસ્કૃત્ય, શ્રુત્વા સદ્ગુરુ ભાષિતમ્। ગ્રહશાન્તેિ પ્રવક્ષ્યામિ, ભવ્યાનાં સુખ હેતવે જિનેન્દ્રઃ ખેચરા શેયાઃ, પૂજનીયા વિધિ ક્રમાત્ 11911 પુષ્પ વિલેપને ધૂપે-નૈવેદ્ય સ્તુષ્ટિ હેતવે પદ્મપ્રભસ્ય માર્તંડ, શ્ચન્દ્ર શ્ચન્દ્ર પ્રભસ્ય ચા વાસુ પૂજ્યસ્ય ભૂપુત્રો, બુધસ્યાષ્ટૌ જિનેશ્વરાઃ III વિમલાન્ત ધર્મારાઃ, શાન્તિઃ કુન્થર્નમિસ્તથા । વર્ધમાનો જિનેન્દ્રાણાં, પાદ બુધો ન્યસેત્ ૠષભાજિત સુપાર્શ્વ, શ્ચાભિનંદન શિતલૌ । ॥૫॥ સુમતિઃ સંભવ સ્વામી, શ્રેયાંસ શ્રુ બૃહસ્પતિઃ સુવિધઃ કથિતઃ શુક્રઃ સુવ્રતસ્ય શનૈશ્વરઃ । નેમિનાથો ભવે દ્વાહો:, કેતુઃ શ્રીમલ્લિ પાર્શ્વયોઃ ॥૬॥ જન્મ લગ્ન ચ રાૌ ચ, સદા પીડન્તિ ખેચરાઃ । ዘረዘ તદા સંપૂજ્યેદ્ધીમાન, ખેચરૈઃ સહિતાન્ જિનાન્ોશી પુષ્પ ગન્ધાદિભિવૃધૈ:, ફુલ નૈવેદ્ય સંયુતૈઃ વર્ણસદેશદાનૈૠ, વસ્ત્રક્ષ દક્ષિણાન્વિતૈઃ ૐ આદિત્ય સોમ મંગલ-બુધ ગુરૂ શુક્રાઃ શનૈશ્વરો રાહુઃ । કેતુ સિહતાઃ ખોટા જિનપતિ પુરતોડવતિષ્ઠતું ગીલી જિનાનામગ્રતઃ સ્થિત્વા, ગ્રહાણાં તુષ્ટિ હેતવે । નમસ્કાર સ્તવં ભકત્યા, જવૈદ્દષ્ટોત્તર શતમ્ ॥૧૦॥ ભદ્રબાહુરૂવારૈવં, પંચમ શ્રુત કેવલી; વિદ્યાપ્રવાદાઃ પૂર્વાદ્, ગ્રહ શાન્તિવિધિસ્તવમ્ ॥૧૧॥ ।। ઇંતિ ગ્રહશાન્તિ સ્તોત્રમ્ II 11211 ॥૪॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનેન્દ્ર ભકત્યા જિન ભક્તિ ભાજ, યેષાં ચ પૂજાબલિ પુષ્પ ધૂપાનું | પ્રહાગતાયે પ્રતિકુળતાં ચ, તેષાનુંકૂલા વરદા ભવન્ત llll શ્રી પદ્માવતી આરાધના પ્રારંભ. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણ પણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧. તે મુજ મિચ્છામિ દુક્કડં અરિહંતની સાખે, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ૦ ૨ સાથ લાખ પૃથિવી તણા, સાતે અપકાય સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય, તેમુજ૦ ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદય સાધારણ, બિતિ ચઉરિંદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે મુજ) ૪. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ૦ ૫ ઈહભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિના દાતાર. તે મુજ) ૬. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦૭પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ, માન માયા લોભ મેં કીયા, વળી રાગ-દ્વેષ. તે૦૯ કલહ કરી જીવ દૂહવ્યા, દીધા કૂડા કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તેo ૯ ચીડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો, કુગુરૂ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તેo ૧૦ખાટકીને ભવે મેંકીયા, જીવ નાનાવિધ ઘાત, ચડીમાર ભવે ચરકલાં માર્યાદિન રાત તે) ૧૧ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેક ઝબ્બે કીયા, પાપ અઘોર. તે૦૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ કોળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે૦ ૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડી દંડ. તે૦ ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિક્ખ. તે૦ ૧૫. કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા, તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે૦ ૧૬. હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ, સૂડ નિદાન કીધાં ઘણાં, દીધા બળદ ચપેટ. તે૦ ૧૭, માળીને ભવે રોપિયા, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ ફુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે૦ ૧૮ અધોવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર, પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તે૦ ૧૮ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુર્વાદ અભ્યાસ. તે૦ ૨૦ શુરપણે રણઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે૦ ૨૨ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે૦ ૨૨ કર્મ અંગાર કીયા વળી, ઘર મેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા તે૦ ૨૩. બિલ્લી ભવે, ઉંદર લીયા, ગીરોલી હત્યારી, મૂઢ ગમાર તણે ભવે, મેં જુ લીખ મારી તે૦ ૨૪ ભાડભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શોકિયા, પાડતા રીષ, તે૦ ૨૫. ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક, રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રેક. તે૦ ૨૬. વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કીયા રૂદન વિષવાદ. તે૦ ૨૭. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લેઇને ભાંગ્યાં, મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં. તે૦ ૨૮. સાપ વીંછી સિંહ ચીવરા, શુકરાજ ને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સઘળી. તે૦ ૨૯. સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યાં ઘણાં, શીત Page #237 -------------------------------------------------------------------------- ________________ २२२ વ્રત ભંજાવ્યાં તેo ૩૦ ભવ અનંત ભમતા થકાં, કીધા દેહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તેo ૩૧. ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તણશું પ્રતિબંધ. તે૦ ૩૨. ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, તીણશું પ્રતિબંધ. તે૦ ૩૩ ઇણ પરે ઈહભવ પરભવે, કીધા પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરૂં જન્મવિત્ર. તેo ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ-કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમયસુંદર કહે પાપથી, તે છુટે તત્કાળ. તે મુજ0 ૩૬. શ્રી પદ્માવતી આરાધના સમાપ્ત Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ અાિકા દેવી મંત્ર યુતાષ્ટક સ્તોત્ર મૂળ મંત્ર ૐ હ્રી અમ્બિકે! હ્રીં હ્રીં દ્રા દ્ર કલી ન્યૂ સઃ હર કલીં હ્રીં નમઃ ૐ મહાતીર્થ રેવતગિરિ મંડને છે. જૈન માર્ગ સ્થિતે વિના ભિખંડને, નેમિનાથ થિરાજીવ સેવા પર – જય ગજજંત રક્ષા કરે. [૧] શ્રી મહા મંત્ર રૂપે શિવે કરે, દેવિ વાચાલં સત્ કિંકિણી નૂપુરે; તાર હારાવલી રાજિતરઃ સ્થલે કર્ણતા ટંકરૂચિ રમ્ય ગંડસ્થલે. રા. અમ્બિકે! હૉ સૂરદ બીજ વિધ સ્વયં હીં સમાગચ્છ મે દેહિ દુઃખ ક્ષય છે. દ્રાં દ્રુતં દ્રાદયોપદ્રવ | ' ઢિી દૃહિ શુદ્ર સર્વેભ કંઠીરવાનું કા. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્લી પ્રચંડે પ્રસીદ પ્રસીદાણું બું સદા સુપ્રસને વિંદેહિ રક્ષણં છે સઃ સતાં દર કલ્યાણ માણેદયે, હર કલીં નમસ્તપંબિ કસ્ય પુત્ર દયે છે ઇન્થ મુદ્દભૂત મહામ્ય મંત્ર સ્તુતે, ક્રૉ સમાંલીઢ વર્તુલ - યંત્ર સ્થિતે જા હીં યુતાંબે મરૂત મંડલા લંકૃત, દેહિ મે દર્શન હીં ત્રિરેખા વૃત પા. નાશિતા શેષ મિથ્યા કૃશાં દુર્મદે, શાનિત કીતિ ધૃતિ. સ્વસ્તિ સિદ્ધિ પ્રદે ! દુષ્ટ વિદ્યા બલોચ્છેદને પ્રત્યલે, નંદ નંદામ્બિકે નિશ્યલે નિર્મલે દા દેવિ ! કૌષ્માંડ દિવ્ય શુભે ભૈરવ, દુસહ દુજયે તપા - હેમચ્છવે છે નામ મંત્રણ નિર્વાસિતોપદ્રવે, પાહિમાં પાહિમાં પીઠસ્થ * કંઠીરવે ઝા દેવ દેવી ગણેઃ સેવિતાં ધિદ્રવે, જાગરૂક પ્રભાક લબ્ધિ મયે, પાલિતા શેષ જિનેન્દ્ર (જૈનેન્દ્ર) જિનાલયે, રક્ષમાં રક્ષમાં દેવિ અધ્ધાલયે ટા: | | ઇતિ અમ્બિકા દેવી સ્તોત્ર વિધિ-અમ્બિકાષ્ટકં ચએનિત્ય પાઠન સૌખ્યદં, અષ્ટોત્તર મંત્ર જાપાત, શાન્તિ સિદ્ધિ કર ધ્રુવ શ્રી સંઘાય શ્રી ગચ્છાય કુટુમ્બાય હિત શ્રી, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ અમ્બિકા સ્તોત્ર મિદં ધૂર્ય, પ્રસન્નાસ્તુ શ્રી અમ્બીકૉ ૧૦ ગજે દુઃખ કર (૨૦૧૮) વર્ષ અશ્વ યુગ કૃષ્ણ ચતુર્દશી શની ! પ્રાચીન લિખિત પુજાં દર્શન વિજયેનંદ |૧૧|| આ પ્રાચીન સ્તોત્ર છે આમાં શરૂમાં મૂળમંત્ર પછી ૧ થી ૪ શ્લોકમાં મંત્રાક્ષર ગર્ભિત સ્તોત્રને પાંચમા શ્લોકમાં અમ્બિકા દેવીનો મંત્ર સાધવાનો વિધિ અને પછી-૬ થી ૮ શ્લોકમાં અમ્બિકા દેવીનું મહાભ્ય બતાવ્યું છે. સંભવ છે કે કુંભારીયાજીના અમ્બીકા દેવીની મૂળ સ્થાપનામાં અને ગિરનારજીની અમ્બિકાદેવીની મૂળ ગાદિમાં આ સ્તોત્રના ૧ થી ૫ શ્લોકોમાં બતાવેલ મંત્રાક્ષરો વાળી યંત્ર સ્થાપના હોય. આ સ્તોત્રની નકલ હતી તેના આધારે ત્રિપુટૂ દર્શનવિજયજી મહારાજે ૨૦૧૮ આસો વદ ૧૪ શનિવારે અમદાવાદમાં શુદ્ધ મંત્રક્ષરો સાથે શુદ્ધ સ્તોત્ર પાઠ લખ્યો છે. આ સ્તોત્ર સંધ્યા કાળે ભણવું અથવા રાત્રે ભણવું, મૂળ મંત્રની હંમેશા એક માળા ફેરવવી. આસો વદી ચૌદશની રાત્રે-વધુ પ્રમાણમાં જાપ કરવો. સગવડ હોય તે રીતે ગિરનાજી ઉપર અગર આબુ પાસે કુંભારીયાજી તીર્થની યાત્રા નેમનાથ ભગવાનની કરવી. શ્રી રષિમંડલ સ્તોત્રની સ્તુતિ. શ્રી ગૌતમ પ્રકટિતે સ્કુટ પતવર્ણ, માયાક્ષર સ્થિત વતો વિધિ વજ્જિનેશ, યંત્રે પવિત્ર ઋષિમંડલ નામધેયે, દ્વિદ્વાદશ સ્વહૃદયે સતત સ્મરામિ. આખડુ લાવલિ વિશાલ સુમૌલિ કોટિ, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કોટી રહિર રૂચિ નિર્મલ નીર સિક્તાઃ મંત્રાધિરાજ ઋષિમંડલ મુખ્ય મંત્ર, યંત્ર પ્રતાન વિધયોડભિહિતા હિતાય; લોકાયેડપિ ભવિનાં ગણધરિ રાજવૈસ્મિન જિનાગમમહં તમિમ નમામિ, શ્રી જૈન શાસન સરોજ વિલાસ હંસા, મિથ્યાપથોધુર તમો ભર નાસ હંસા; સ શ્રી પરિચ્છેદ ચતુર્ગુણ ષોડશેન્દ્રા માં પ્રણયનુ ષિમંડલ ભક્તિ સાન્દ્રા. (સમાપ્ત.) માય બીજ સકુટ વાદિવાલયે યુક્ત જિનેન્દ્રાંક્તિ, હીં મૂર્ણ પ્રભુ ગૌતમાદિ ઋષિભિઃ સિદર્ય સમારાધિતમ્, સમ્યગ્દષ્ટિ સુરાસુરે; પરિવૃત સર્વાર્થ સાધક, યંત્ર ઋષિમંડલાભિધમિદં વ્યાયામિ નિત્ય હૃદિ ? લક્ષ્મીઃ ખેલતિ લીલયા કરતલે, વકરો ચ વાગેવતા, સાન્નિધ્યું નિધયો ભજતિ ભુવને, ચાષ્ટૌ મહા સિદ્ધયઃ કિ ભયઃ પ્રભવંતિ તસ્ય વશગા સ્વર્ગા પ વર્ગ શ્રિય શ્ચિત શ્રી ઋષિમંડલ સ્મૃતિરિયું, યસ્યાતિ ચિંતામણિઃ ૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ २२७ શ્રી અંબિકા સ્તોત્રમ્. ૐ હ્રીં શ્રીં અંબે જય અંબે, શુભ શુભ કરે અમુ બાલ ભુતેભ્યો ૧ ગ્રહભ્યો પક્ષ ૨. પિશાભ્યો રક્ષ. ૨. વૈતાલેભ્યો રક્ષ. ૨ શાકિનીભ્યો રક્ષ ૨. ગગન દેવીભ્યો ર. ૨ દુષ્ટભ્યો રક્ષ. ૨ શત્રુભ્યો રક્ષ. ૨ યંકુર વિજય કરૂ તુષ્ટિ કુરૂ પુષ્ટિ કુરૂકુલ વૃદ્ધિ દૂર, શ્રીં હ્રીં ૐ ભગવતી શ્રી અંબિક ઈતિ રક્ષ મંમ્. શ્રી શંખેશ્વર સ્વામિનું સ્તવન. હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામિ, તમને વંદન કરીએ, શિવ સુખના સ્વામી. હે શંખે૦ ૧ મારો નિશ્ચય એકજ સ્વામી, બનું તમારો દાસ, તમારા નામે ચાલ, મારા શ્વાસો શ્વાસ છે શંખે) દુઃખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો, પાપ હમારા હરજો, શિવ સુખને દેજો. હે શંખે ૦ ૩ નિશ દિન હું માનું છું સ્વામી, તુમ શરણે રહેવા, ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવાહે શંખે ૪ રાત દિવસ ઝંખુ છું સ્વામી; તમને મળવાને, આતમ અનુભવ માગું, ભવ દુઃખ ટાળવાને.હે શંખ૦ ૫ કરૂણા છો સાગર છો સ્વામી, કૃપા તણા ભંડાર, ત્રિભુવનના છો નાયક, જગના તારણ હાર.હે શંખે૬ એ સમાપ્ત છે Page #243 -------------------------------------------------------------------------- ________________ - - -- एपीगुरुत्यानाकल्याणमंदिरमुदारमवधतेदितातालया। ॥पदमनंदितमंझियासंसारसागरनिमदोपडापातायमान मलिनमाडिनेश्वरस्यायतनामरणात मौलिमणिलाणासुद्योती कंदलितमापतमोवितानासम्परपणम्पनियादयुगंयुगादावा|||| वनंतवलेयततांडनानारायस्पस्वयमुरगुरुर्गिरिमाबुराशेःUN स्त्रोत्रमुविस्टमतिनविनुर्विधाताश्वरस्पकमवायकम तोत्रस्वादमेपकिलसंस्त्रवनकरिष्याशयःसंस्तुतःसकलची मयतवबोक्षासूतबुषिदुनिःसरलोक नाशस्त्रावेङगाचेत् ॥ बनामगरलोकिलादमपितंषधमंडिने॥२॥युम्नंबित - - Page #244 -------------------------------------------------------------------------- ________________ - का सामान्य तोपितवचलमिरवरूपामस्माहाकया मासवंत्याधिकौशिकशिर्यदिवादिवांधारुपं] रुपयतिकिंकिकानारदमः॥बुध्याविनापिविषयतिपादयानः सोमसुद्यतमतिर्विगतयोगबास्तविनायकालसंस्थित मिंडाव वामन्यःकाशतिजनःसहसायहाशमानदयांदनवन्नपि॥ Marयमोगलाएंगणयिनतवछमेतकोतवांतपास "प्रगटोपियरमानामायतकवडलनतरस्सशिवगुण स्तगुणसमुचाककातरताकरलेक्षमासुरसुरुपतिमाथिवा "कल्यांतकाज पवनोदवनककंगकीवातरानुजमबनिधिमा Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ सुद्यतास्मतवनायऊमायोगिक स्त्रवलसदसरव्य, 1 भुणाकरस्याबालोपिकिंतनिङबाऊयुगंधितत्या विस्तीर्णताक घयतिस्वधायाबुरावयासोदंतधापितवसक्तिवान्ताक वस्त्रविगतशतिरपिनात्याविर्यमविचार्यमगोमगाना। तिनिधियोःपरिपालनाईयेयोगिनामपिनटोतिगुणास्त aचावकधसवतितेत्रममावकाशाः॥जातातदेवमसमक्षितका।। रितेया ऊत्यतिवानिऊगिराननपक्षियोगिशाअल्यमत ilaiपरिहामधमानतिरेवमुरवरीक ऊरुतेबलानमारकोकि मनकिलामधौमकरंविरोतिशतवारुवतकलिकानिकरैकहे। Page #246 -------------------------------------------------------------------------- ________________ ... Asaanoramara -Rames SALAMIRLearn .. .BAMANMANAurane emamaeo भारतामाचत्यमादमाइनसस्तवस्त्रानामाययातसतानवता गतितिवारपोयस्तपांघऊनान्निदाघेपीएातिपदासरसासरमा निलोयावत्रवेतनवसंततिमलिबछायापेक्षएाक्यमुपै। तिवारीरलाहो' प्राकांतलोकमलनीलमशेषमानुपसूटोमुलिन्न मि वसावरमंधकारंगझदवर्तिनियिक्तिोसिघलानवतितो क्षणेनअधिकमेबंधासद्योतुङगममयाश्चमाना॥ मित्यागतेवनसिकंकिताचंदनस्यानामवेतिनातवसंस्त्रवनमयेlil मारल्यतेततुधियापितवतावाताचेतोहरिष्यतिसतांनलनीदले "लाफजातिमुपैतिनन्दबिजामुच्यतएवमनका सहमा . ... - - - - - - Page #247 -------------------------------------------------------------------------- ________________ ||न सत्तेस्वयिविद्दिते दि॥ गीरस्वामितिस्फूरति 'तेऊ सिहष्ट मात्र चोरािवा पादः प्रजायमानैः॥ त्रात वस्त्रघनमस्त्र समस्त्रका पिङगता रिता निति। पूरे मह किरणः कुरुतेनैवापका करे बुद्धलजा तिविकात चिता रको निकलवितातएव । वामुदति इदेयेन यदुत्तरतः । य द्वाधृतिस्त्ररतियकलमे बनून | मंतर्गत स्पमरुतः स किलानुनादः ॥ !नान्तं वनभूषणभूत नाघ॥ गुणे लुविनवत्तमति शुक्तः॥ सुल्पात वेतितवतोननुतेन किंदा नृत्याश्रितं सः इह्नात्मसमंक ऐति ॥१॥ यस्मिन्दर प्रवेत यो पिहननावाः। सो पिघया रतिपतिं पि ૨૩૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ तःकरणन् विध्यापितात तुझः पय साधयेन! पीतंना केंतदपिदुर्घ रवाडदेन ॥१॥हचानतम निमेष विलो कनीय॥ नाना तो प्रमुपया तिङनम्पचः। पित्रापयः शझिकर कति पुग्छ सिंधोग कारंडल डल निधेरसितं क् इच्छेत् ॥ १॥ स्वामिन्नन् ज्यगरिमा णमयिश्यन्ना। स्वाऊं तवः कघमद इदयेदधानाः। ऊमोदधिं छतरं त्यत्तिलाघवेन चिंत्यो नहंत मदतां यदिवा नावः ॥१२॥ यैः ज्ञात रागरु चितिः परमा निर्मापिनखिनुवनै कम जाम सूतः। तावंत एच रद खुते या एराव सहियां ॥ यत्रे समानमपरंन हिरुपम त्रि॥ २२॥ क्रोधरव याय दिवि मोरयां निरते। तदा त कथं किल को राघोमुत्र ૨૩૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ दिवाशी मला का नील डुमाणावापना निन कि हिमानी ॥१३॥ ||वकते सुरन ऐरगनेन्द्यरितिः इशे पनि र्कित गजित यो पमान बिब काले कम लिने छतिज्ञा कर स्पयासरे नवति प्रामुपलास कल्ं ॥१३॥ चायोगिनो जिनसदा प्रमात्मरूप मन्त्रेषयतिश‌या बुद्ध को शुदेश ॥ भूतस्य निर्मिल रुचे यदिदा किमन्यादक्षम्मान विपद्नमुकलिका या ॥ १४॥ संपूर्ण मंडला कि कला कलाम् ॥ मुखाशुगात्रि तुघमंतव लघयति। ये सेप्रिता खिजगदीश्वर नाथ मे कंग कत्रांन्निवारयति संच सोयधे ष्टं ॥ १४॥ ध्याना सिनेशलवतो तदिनं क्षणेन । देहं विहायय मासांत तो ज्ञानलाय्कतावमपास्य जो दो । धामी करत ॥ ૨૩૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ विशदिवक्षालेदाणाधिवकिमश्यदिनविदागातानीमा नागघिमनोनविकारमा। कल्यातकालमरुतावलिताचलेना किमंद राजिविरवरचलितकदाचितारणाअंतःसदैवहिनयमाविलालसे बालकथं तदपिनाशयशरीराएतत्स्वरूपमघमध्यविवर्तितो हाययिदशमयतिमहातनावागानिईमवाणिवाहित करवंऊगध्यमिदंएकटीकरोधिगम्पोनातुमरुतांचलिताच लातागदापोयरस्वमसिनाघऊगत्यकाराात्मामनीविलिरये बदलेदबुधाः धातोलिनेसवतीदतवत्यतापितावापानीयम मृतमित्यनुचित्यमानविनामनोविषयवसायाकरोति ૨૩૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ नास्त्रकदाचपटासवराऊगम्यागस्पष्टीकरोषिसहसायुगयऊ। नियमोलोधरोदरनिरुक्षमहामनाः सूर्यानियिमदिमासिम जजोकेरावामेश्चाततमसंगरवादिनागिनूनविनोहरिहरादि। धियाचपन्नाशकिंकाचकामनिलिराजासितोपिशवानोरयतेवि विधधर्मविपर्ययणकानियोदयंदलितमाहमहंधकारगम्यन्त्र रजवदनस्पनवारिदानाविधाऊतेतवमुवानमनग्यकोतिर्वियो॥ तयागदीश कबिंबंगाधर्मोपदेशसमयेमविधानुनारा॥ तोङनोतवतितेसरणशोकात्मतेतिपत समाहेरुहो । वाकिंवाविवोधमुपयातिasnaamanaकिंसर्चशशशिनोil ૨૩૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ निविवस्वतावायम्भन्सुरखें दलितेतमम्पुनातिनालिका नालिनिडावलो काकायकियझालधारेलमारतः॥पाधि दिलोकधमवान्मुखतमेवाविश्वकातत्यविरलासुरसमट ष्टिाबजोवरेसुमन सोयदिवा मुनाशयतिनूनमधयेवहिब धनानि॥२॥ज्ञानयघातासतिशतसमनिहा दिघुनायके देऊस्फुरत्मणियातियामहवंशवेकाचा कलेकिरणाकुलेशियास्थानेगतारझदयोदधिसंतवायापाय) मातांतगिर समुदायतिापाचायतःपरमसंमदसंघलाडोनिया "तितरसायडरामस्वरशमनोवरदरिहराध्याक्याll २39 Page #253 -------------------------------------------------------------------------- ________________ २३८ R पाउयज्ञदयघायताबमाकाबातेनलवतानविटोमनाया कश्चिन्मनोहरतिनायसवातरेपिरस्वामितसरमवनम्यसमु. नियततामन्येवदंचियमुरखामरीघागयेस्मनतंविदधतेमुनि गवायतेनुनमूगतयारवस्तुचनावाः॥२शास्त्रीणातातिश शोजनयतिमुहातामात्यासुतवज्यमंजरिषमतासर्वाधियो दधतिमानिसहरमिंगपाध्यवदिगजनयतिस्फुरदंशुजागरण यामेगनारगिरिमूवलहेमरना सिंहासनस्वमिहतयशिखंडित|| चालोकयतिरतसेननदतमुच्चैः शामिकरशिशिरसाचनयां बुवाई॥२३॥श्मामनतिमुतयःपरमेश्मास माहितसामनमा e - . Page #254 -------------------------------------------------------------------------- ________________ परस्त्राणामेक्सम्यगुपलत्पडायतिसत्पुनियामनिवपदस्य॥ बातोश्यामलताततशितिकतिमंडलेतालुवदनविय शोकतनवासानिधतोपियदिवातववीतरागानारामतांधऊ तिकोनसचेतनोविशावामश्यंवितुमचिंत्यमसंयमाद्यावा समाप्रारमवतमगायोगासविदितयोगमलेकमेकं ज्ञातव ममममपश्यतिसमतोलोप्रमादमवायत्तऊधमेनामाग त्यनितिशपतिमार्यवाहंगपनिवेदयतिदेवगञ्जयायामन्य नतिमतःसरतिस्त्राणायमेवविधातिवृधितोमा Magasकरवाना शिवमाविधिविधा 23८ Page #255 -------------------------------------------------------------------------- ________________ Hnavaraझोबलमवाररुपनमोक्षिाशाततनयता मोनाक्षाताराधितोविकरयविहिताधिकारमुक्ताकलायकलि| तोखसितातपनाव्याजाविधाश्ततनुचिमत्फतारान्यत विनाविण्यवाधान्यनमःहितिलामन्तषणायावत्यंत विमनपरमेश्वरालासमोजिनलबोदधिधोरणायारावे नपक्षरितगचयपिंक्तिनाकांतिपताण्यासामिवसंचयेनामा वरहेमरजतपविनिर्मितनाशालध्यानगवान्त्रसितोधितामि।। भावविस्मयोग्यविनामगुणैरसेपैशवसंश्रितोतिरवकाशातया| सानपदोधरुपानविविधामयातमा सविनादाविदया Page #256 -------------------------------------------------------------------------- ________________ कलोमिाादिवास्वोडिननमविवाधियानामुडपरसर वितानधिमौलिबंधातापादोयंतितक्तायश्विापरवावमंग। मिसुमनसोतरमतएवारकाचैरोकतरुसंश्रितमुन्मघामा सातिरुपममलेनवतोनितोतंगस्पष्टोत्रमविरणमस्ततमोधितानं विवरस्विययोधरणाचनि:पानापानाडालर्विपराम स्वाघियतारयस्पसुमतोनिअष्टिलमानासहियाचिलिए। स्पसतस्त्रवैवाचित्रवितोयचिसिकर्मविपाकशुन्यारामिंदा मोमणिमयुषशिषाविधिवाविवाडतेतववकनकावदापनि नवियहिलसदेलतावितानंगमोदटामिशिरसाबमस्यामा ૨૪૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ||रावधश्वरापिऊनपालकगतम्बंकिंवादरमहादरम्य||| लिपिस्वमाशाप्रझानवत्यपिसदैवकपंचिदेवाज्ञानवयिस्फु राविश्वविकाशहतोपदावदातचस्वामरचारुन। विवाअतेववकलधौतकांत उपकचिनिरवारि धारणस्वैस्टंसुरगिरेश्विशतकुना३यापागनारसंताला सिरोसिरोपाबापितानिकमावेनयानिलियापितैस्त्र वननाघहतारताशाग्रस्त्रस्वमातिरयमेवपररात्मा३|| वियतववितातिशशांककांतामुक्छ:स्थितस्विमित्तानुकरमताय। मुनाफलश्करकालविवशोतंगधरयापयचिऊगतःपरमेश्वर २४२ Page #258 -------------------------------------------------------------------------- ________________ - Manoया तिघनौघमदचनामात्रस्पनाडिन्मुशलमाम || लघोरधारा दैतोनमुनमधऽस्वरवारिदातेनैवतस्यजिनमुना रवारिद्वात्य॥३२॥त्रिपदमनवयंकऊऊकोतापर्युवसनरव मयुषशियामधितिरामायादीपदानितव्यवडिययया तित्वविवपरिकल्पयति॥३॥धनोईकेशविताततिमय मुराधालेबसमयदवकविनिर्यदनाऊःपतितवंतमपि रतोयामोस्पानवत्पतिलवंनवरेवदे॥३३॥श्वयघातदि| तिरतुक्रिने धर्मोपदेशातविधौनतापस्ययात्रतादिनी पदनांधकामाताहराऊतोग्राणस्पविकाबानोमिसान्या । -- - २४3 - Page #259 -------------------------------------------------------------------------- ________________ - Bonroan.TAVarun. elle स्त्रिावतुक्माधिपयेविसंध्यामाराधटातिविधिवाहकतापात्यागी Hोनसन्मुलकपालदेहदेशाःपादयंतवचितोतुति उन्मताः॥धाश्चातत्मदाविलविलोलकपोलमूलगमनमद् aमरनादविघकोपाऐरावतातमितमुछतमापतक्षालयं तिनोतवाभिताना॥३४॥अस्मिन्नपारनवारिनिधोमुतावा मन्यतमेवएगोचरतांगतोसिआकतिउतबगोपवित्र वाकिंवाधिपधिपधरीसविधसमेति॥३॥सिन्नेतनगलश्चल शोणितातामुक्ताफलपकरतषिततमिलागाबचकमक्रमगतंह ॥ रियाधिपथिरानाकामतिकमसुगाचलसंमितते॥३ऊन्मांतरेणि Page #260 -------------------------------------------------------------------------- ________________ नवपादयुगंनदेवामन्यमयामहितमिलिंदानातनदऊन्म ॥ तिमुनाशपरतवानांजातोसितैनिकेतनमहंमधिनायात ३॥कल्यांतकालयवनोहतवक्रिकल्पंगदावानलंचलित फलिंगाविश्वग्रसुमिवसन्तुरखमायतनामकानिजलेममय स्यशेधाशनूतनमोहतिमिराहतलोचनेनाविलासचदपि विलोकितोसिमर्माविधोविकरयतिहिमामनोद्यत्यबंधन नयाकघमन्यधीताशारलेकरपंसमदकोकिलकंवतालाको फणिनमुत्करण मोपतंगाकामतिकमयुगेननिरस्वकार मानामा नागदमनाइदियम्यस॥३शाआकर्णितोयिमहितोचिनिधि Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ कतापासूनचेतसिमयाविरतोसिलवयााातोसिमतेनऊनबा || अवारवपावायस्मा क्रियाशिफलतिननावक्षन्याःणावलाच रिंगगऊगर्मिततामानादामाडोबलेबलवतोमयिनपतिनाव वाकरमपसिघाएविछ वकीर्तनान्तमझचाशुलिदासपैति॥३८॥ वनाविऊतवझलाहवारण्याकारुण्यमएपवसतेविसिना | वरेण्यासनयानमयिमहेशदयाविधाया पुरवाकरोद्दलनतत्पर ताविधेहिएातायनिलगडशोणितवारिवाहामावतार|| गाउयोधनामे युडायविजित उर्जयजेश्यका स्वत्यादपंकजा Maनाशिमोधतेनि :मेयमारहारशरणंमारण्यांमासा॥ - 3 Page #262 -------------------------------------------------------------------------- ________________ 16 यमादितरिपधितावदाताउत्पादएकमपिप्रणिधानध्याता सवयोसिधेनुनयाचनदाहतोस्मिनोनिधौललितनाए। जनकचकापावालयदेवण्वाउवायोग तयानावासविहायलवतःस्मरणाचर्कोतिरामादेवश्चेद्यधि दिनारिवलवस्कसारा संसारतारकविनोतुवनाधिनाधावायस्वदे वकरुणाझदमापुनादिामादंतमयनयदव्यमनोनुराशेः॥४ तलावगडालोदस्तारतमाशादिशामुपगताकतीय mumत्पादयेकजरजस्तदिग्धदेहायलिवंतिमकरधजवल्या किया:॥४ायद्यस्त्रिमानवदांझिसरोरुहाएनफलंकिमपि ૨૪૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ - लततिधितायातमेचदेकशरणस्पारणपन्तयास्वामाचमेव|| वक्तांतरेधिराशापादकंवमरुस्टंखलवेष्टितागामगारह निगडकोटिनिष्टकंत्राममनिवामनुजारमतामयस्वयं विगतबंधलयाततिशयसमाहितधियोविधिक्रिज्ञासा होत्रमन्सुलककंचुकिलांगतागविनिर्मलमुरबाबुऊबछल । कामयसंस्त्रवतववितीस्वयंतिनामध्येिऽसगराऊदयान साहिासंग्रामवाधिमहोदरबंधनोोगतस्पाहताशमुपयातिलयंसय वायलावस्तवमिमंतिमानधाते॥॥ऊननयनऊमदचंका॥ मनास्वराःस्वर्गसंपदोतवाचिगलितमलानेचक्षा अधिकमाई ।। Page #264 -------------------------------------------------------------------------- ________________ .. धगधधास्त्री खत व निगुनिया या काचर || वर्णविचित्र पुः फोधत्रे ऊतोय इह कं व गतामऊ ॥ तेमान डुंग लव शासमुग्ये तिल की ||४४॥ इति कल्याणमंदिर नक्तामर स्त्रोत्र फूलगु घणी समाझं संवत १५८ नावर्षेज्येष्टभुदिष्टमी शनिचा सरे साई श्री जी ची तत् शिष्य एीसा श्री श्री मालिका व वाचनायें लिरवा विते ૨૪૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ફુલ ગૂંથણી (કલ્યાણમંદિર - ભક્તામર સ્તોત્ર) કલ્યાણ મંદિર મુદારમવદ્ય ભેદિ, ભીતાભયપ્રદનિંદિતમંઘિપવમ્ છે સંસાર સાગર નિમજ્જદશેષજંતુ, પોતાયમાન ભિનમ્ય જિનેશ્વરસ્ય. ૧ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણા, મુદ્યોતકંદલિત પાપ તમો વિતાનમ્ | સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદા-વાંબલનું ભવજલે પતતાં જનાનામ્ | ૧ | ય સંસ્તુતઃ સકલવાડમયતત્ત્વબોધા, દુભૂતબુદ્ધિ પટુભિ સુરલોકનાથઃ | સ્તોત્રજર્જગતિચિત્તહરે રૂદારઃ સ્તોષે કિલાકમપિત પ્રથમ જિનેન્દ્રમાં રા યસ્ય સ્વયં સુરગુરૂર્ગરિમાંબુરાશ સ્તોત્ર સુવિસ્તૃત મતિર્નવિભુ વિધાતુમ્ // તીર્થેશ્વરસ્ય કમઠ સ્મયધુમ કેતો,સ્તસ્યાહમેષ કિલ સંસ્તવનું કરિષ્ય. | ર / સામાન્યતોડપિતવ વર્ણયિતું સ્વરૂપ, મસ્માદશાઃ કથમાધીશ! ભવંત્યધીશા | પૃષ્ઠોડપિ કૌશિકશિશુર્યદિ વા દિવાંધો, રૂપપ્રરૂપતિ કિ કિલધર્મરમે? Iબુદ્ધયા વિનાડપિ વિબુ ધાર્ચિતપાદપીઠ! સ્તોતું સમુદ્યતમતિર્વિગતત્રપોડહ || બાલંવિહાય જલસંસ્થિત મિબિંબ, મન્ય કઇચ્છતિ જનઃ સહસા ગ્રહિતુJI ૩ મોહhયાદનુભવનપિ નાથે મર્યો, નૂન ગુણાનું ગણ યિતું ન તવ સમેત / કલ્પાંત વાત પયસ પ્રકટોડપિ યસ્માનું, મીયેત કેન જલધર્નનું રત્નરાશિઃ / ૪ll વકતું ગુણાન ગુણસમુદ્ર ! શશાંક કાંતાનું, કતે ક્ષમા સુરગ્રૂપ્રતિમોડપિબુદ્ધયા | કલ્પાંતકાલપવનોદ્ધનક્ર ચક્ર, કો વા તરીતમલમંબુનિધિ ભુજાભ્યામ્ | ૪ અભ્યધતોડસ્મિતવ નાથી જડાશયોડપિ, કર્તસ્તવ લસદસંખ્ય ગુણાકરસ્યા બાલોડપિકિન Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ નિજબાહુયુગં વિતત્ય, વિસ્તીર્ણતાં કથયતિ સ્વધિયાંબુરાશેઃ ॥ ૫ ॥ સોડહં તથાપિ તવ ભક્તવશાન્મુનીશ ! કર્યું સ્તવં વિગતશક્તિપિપ્રવૃત્તઃ ॥ પ્રીત્યાત્મવીર્ય મવિચાર્યમૃગો મૃગેન્દ્ર, નાન્યેતિકિંનિજશિશોઃ પરિપાલનાર્થમ્ ॥ ૫ ॥ યે યોગિનામપિન યાંતિ ગુણાસ્તવેશ !, વકતું કથંભવિત તેષુ મમાવકાશઃ! ॥ જાતા તદેવમસીક્ષિત કારિતેય, જલ્પતિવા નિજગિરા નનુ પક્ષિણેડપિ. II ૬ ॥ અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, હૃભક્તિરે વમુખ રીકુરૂતે બલાન્મામ ।। યત્કોકિલઃ કિલ મૌ મધુર વિરૌતિ, તચ્ચારૂ ચૂત કલિકાનિકરૈકહેતુઃ ।। ૬ ।। આસ્તામચિંત્ય મહિમા જિન સંસ્તવસ્તે, નામાપિ પાતિભવતોભવતોજયંતિ, તીવ્રાત પોપહત પાંથ જનાનાિદાધે, પ્રીણાતિ પદ્મ સરસઃ સરસોનલોડિપ ॥ 9 ॥ ત્વત્સસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધ, પાપંક્ષણાત્મયમ ઐતિશરીરભાજામ્ ।। આક્રાંત લોકમલિનીલમશેષમાશુ, સૂર્યાશુભિન્નમિવ શાર્વરમંધકારમ્.॥ ૭॥ હૃદ્ધત્તિનિ ત્વયિ વિભો ! શિથિલીભવંતિ, જંતોક્ષણેન નિબિડા અપિ કર્મ બંધાઃ ॥ સઘો ભુજંગમમયા ઈવ મધ્યભાગ,-મભ્યાગતે વન શિખંડિનિચંદનસ્ય. ॥ ૮ ॥ મત્વેતિ નાથ ! તવ સ સ્તવનું મયેદ, મારભ્યતે તનુધિ યાડપિ તવ પ્રભાવાત્ ।। ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ, મુક્તાફલ વ્રુતિમુમૈત નનૂદ બિંદુઃ । ૮ । મુચ્યત એવ મનુજાઃ સહસા જિનેંદ્ર ! રૌદ્રરૂપદ્રવશૌ સ્તવય વીક્ષિતેડપિ ॥ ગોસ્વામિનિ સ્ફુરિતતેજ સિદષ્ટમાત્રે, ચૌરિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ, II ૯ ॥ આસ્તાં તવ સ્તવન સમસ્તદોષ, ત્વત્સ કથાપિ જગતાં દુરિતાનિ હન્તિ । દૂરે સહસ્રકિરણઃ કૂરૂતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાનિ વિકાસભાંજિ॥ ૯॥ રૂં તારકો જિન ! કથં ભવિનાંત એવ, ત્વામુદ્દહંતિ હૃદયેન યદુત્તાંતઃ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ।। યુદ્ધાદતિસ્તરિત યજ્જલમેષ નૂન, મન્તર્ગ તસ્ય મરૂતઃ સકિલાનુભાવઃ || ૧૦ ॥ નાટ્યભૂત ભૂવન ભૂષણ ! ભૂતનાથ ! ભૂતગૂણેભૂવિ ભવંતમભિષુવન્તઃ ।। તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિંવા, ભૂત્યાશ્રિતય ઈહ નાત્મસમં કરોતિ |૧૦|| યસ્મિન્ હર પ્રભૂતયોડપિ હત પ્રભાવાઃ સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન ॥ વિધ્યાપિતા હુતભુજઃ પયસાથ યેન, પીતંનકિં તદપિદુર્ધર વાડવેન. । ૧૧ ।। દષ્ટવા ભવન્તમનિમેષ વિલોકનીયં, નાડન્યત્રતોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ । પીત્વા પયઃ શશિકરદ્યુતિદુગ્ધ સિંધોઃ ક્ષાર જલં જલનિધેરશિતું કે ઇચ્છત ।।૧૧।। સ્વામિનનલ્પ ગરિમાણમપિ પ્રપન્ના,-સ્ત્વાં જંતવઃ કથમહો હૃદયે દધાનાઃ ॥ જન્મોદધિં લઘુ તરત્યતિલાઘવેન, ચિંત્યો નહંત મહતાંયદિવા પ્રભાવઃ || ૧૨ || યૈઃશાંત રાગ રૂચિભિઃ પરમાણુ ભિરૂં, નિર્માપિતસ્ત્રિ ભુવનૈક લલામભૂત । તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન મપરં નહિ રૂપમસ્તિ ।।૧૨।। ક્રોધસ્ત્વયાયદિવિભો ! પ્રથમં નિરસ્તો, સ્તાસ્તદાતબ કથં કિલ કર્મ ચૌરાઃ! ॥ પ્લોષત્યમુત્ર યદિ વા શિશિરાપિ લોકે, નીલદ્રુમાણિ વિપિનાનિ ન કિં હિમાની. ॥ ૧૩ વર્ક્સ ક્વ તે સુર નરોરગ-નેત્રહારિ, નિઃશેષનિર્જિત જગત્તિયોમાનમ્ ॥ બિચ્છું કલંકમલિનં ક્વનિશા કરસ્ય, યુદ્ધાસરે ભવતિ પાંડુ પલાશા કલ્પમ્ ।। ૧૩ । ત્વાં યોગિનો જિન સદા પરમાત્મરૂપ, મન્વષયંતિ હદયાંબુજ કોશદેશે ॥ પૂતસ્ય નિર્મલરૂચેર્ય દિવા કિમન્ય, દક્ષસ્ય સંભવિ પદં નનુ કર્ણિકાયાઃ! ॥૧૪॥સંપૂર્ણ મંડલ શશાંક કલાકલાપ, શુભ્રાગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્તિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર નાથમેકં, કસ્તાન્નિ-વારયતિ સંચરતો યથેષ્ટમ્, ॥૧૪॥ ધ્યાનાજ્જિનેશ ! ભવતો ભવિનઃ ક્ષણેન, દેહં વિહાય પરમાત્મદશાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ વજંતા તીવ્રાનલા દુપલભાવમપાસ્ય લોકે, ચામીકરત્વ મચિરાદિવ ધાતુમેદાઃ ૧પ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગ નાભિ, સ્નતંખનાગપિ મનો ન વિકારમાર્ગમ ; કલ્પાંતકાલ મરૂતા ચલિતા ચલેન, કિંમંદરાદ્રિ શિખર ચલિત કદાચિત્. / ૧૫ | અંતઃ સદૈવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદપિ નાશયસે શરીરમ્ | એતસ્વરૂપમથમધ્યવિવર્તિનો હિ, યદ્ધિગ્રહ પ્રશમયંતિ મહાન ભાવા:/૧ ૬ાાનિધુ મવરિ૨૫વર્જિ તતે લપુર, કૃત્નજગામિદં પ્રકટીકરોષિા ગમ્યો ન જાતુ મરૂતાં ચલિતાચલાનાં દીપોડપરસ્વમસિ નાથ ! જગત્રકાશઃ ૧૬ / આત્મામનીષિભિરય ત્વદભેદબુદ્ધયા, ધ્યાતોજિતેંદ્ર! ભવતીહભવ...ભાવઃ | પાની યમપ્યમૃત મિત્યનું ચિંત્યમાન, કિં નામ નો વિષવિકારમપાકરોતિ! ૧૭ | નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ સ્પષ્ટીકરોષિ સહસાયુગપગંતિ; નાંભોધરોદરનિરૂદ્ધમહાપ્રભાવ, સૂર્યાતિશાયિ મહિમા સિ મુનિનદ્ર ! લોકે. / ૧૭ છે –ામેવવીતતમi પરવાદિનોડપિ, નૂન વિભો ! હરિહરાદિધિયા પ્રપનાઃ | કિ કાચકામલિભિરીશસિતોડપિશખો, નો ગૃહ્યતે વિવિધવર્ણવિપર્યયણ? | ૧૮ | નિત્યોદય દલિતમોહ મહiધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય નવારિકાનામ્ ! વિભ્રાજવે તવ મુખાજ મનલ્પકાંતિ, વિદ્યોતજ્જગદપૂર્વ શશાંક બિમ્બમ્. ૧૮ ધર્મોપદેશસમયે સવિધાનુભાવા, -દાસ્તાં જનોભવતિ તેતરૂપ્યશોકઃ | અભ્યર્ગતદિનપતી સમહરૂહોડપિ, કિં વા વિબોધ મુપયાતિ ન જીવલોક: ૧૯ કિં શર્વરીષ શશિનાદ્ધિ વિવસ્વતાવા, યુધ્ધનુર્ખદુદલિતેવુ તમસુ નાથ // નિષ્પન્ન શાલિવન શાલિન જીવલોકે, કાર્ય કિજ્જલધરે જેલભાર નરૈઃ || ૧૯ો ચિત્રવિભો! Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કથમવાડભુખ વૃતમેવ, વિષ્યફ પતત્યવિરલાસુર પુષ્પવૃષ્ટિ / ત્વોચરે સુમનસાયદિ વા મુનીશ, ગદ્ઘતિ નૂનમધ એવ હિ બંધનાનિ.II ૨al જ્ઞાનયથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવં તથા હરિહરાદિષ નાયકેવુ તેજ:સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ, નૈવ તુ કાચ શકલે કિરણ કુલેડપિ !! ૨૦ સ્થાને ગભીરહદયોદધિ સંભાવાયા, પીયુષતા તવગિરઃ સમુદીરયંતિ / પીવા યતઃ પરમ સંમદસંગભાજો, ભવ્યા વ્રજંતિ તરસાપ્ય જરામરત્વમ્ II ૨૧મન્ય વર હરિહરાદય એવ દષ્ટા, દરેy યેષુ હૃદયે ત્વયિ તોષમેતિ? કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય, કશ્ચિન્મનોહરતિનાથ ? ભવાંતરેડપિ | ૨૧ / સ્વામિન્ સુદૂરમવનમ્ય સમુત્યતંતો, મજે વદંતિ શુચયઃ સુરચામરીયા, યેડઐ નતિ વિદધતમુનિપુંગવાય તે નૂન મૂધ્વ ગતયઃ ખલુ શુદ્ધભાવાઃ રર. સ્ત્રીમાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાનું, નાન્યા સુતં ત્વદુપમ જનની પ્રસૂતા / સર્વ દિશો દધતિ ભાનિ સહસ્રરશિમ, પ્રાચ્ચેવ દિજનયતિહુરદંશુજાલમ્ T/૨૨ી શ્યામંગભીર ગિરમુજ્જવલહેમ રત્ન-સિંહાસન મિતભવ્ય શિખંડિનસ્વામ્ | આલોકાંતિ રભસેનનંદરમુચ્ચેશ્વામીકરાદ્રિ શિરસીવ નવાંબુવાહ..... ૨૩ તામામનન્તિમુનયઃ પરમપુમાંસ, માદિત્યવર્ણમમલે તમસપરસ્તાત્ | ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંથા; / ૨૩. ઉચ્છતા તવશિતિધૃતિમંડલેન, લુચ્છ દચ્છવિરશોક તરૂર્બભૂવા સાનિધ્યતોડિ દિવાતવવીતરાગ, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડપિ / ૨૪ ! –ામવ્યય વિભુમચિત્યમસંખ્યમાઘ, બ્રાહ્માણમીશ્વર મનંતમનંગ કેતુમાં યોગીશ્વર વિદિતયોગમનેકમેકં, જ્ઞાન સ્વરૂપ માં પ્રવદંતિ સંતઃ ૨૪ ભો ભોઃ પ્રમાદભવધુય ભજથ્વમેન, માગત્યનિવૃતિપુરીપ્રતિસાર્થવાહમુ એતનિવેદયતિ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ દેવ! જગન્યાય. મન્ચ નદનભિનભઃ સુરદુંદુભિસ્તે રપા બુદ્ધત્વમેવવિબુધાર્ચિત બુદ્ધિબોધાત, વંશંકરોડસિ ભુવનત્રયશ કરવાતુ / ધાતાસિધીર! શિવમાર્ગ વિધેર્વિધાનાતુ; વ્યક્ત ત્વમેવ ભગવદ્ પુરૂષોત્તમોડસિ. રપા ઉદ્યોતિષ ભવતા ભુવનેષુ નાથ ! તારાવિતો વિધુરયંહિતાધિકાર: મુકતા કલા પકલિતોચ્છવસિતાતપત્ર, વ્યાજાતિધા ધૃતતનુર્ધરમભ્યપેતઃ l/રદાતુલ્ય નમસ્ત્રિ ભુવનાર્તિહરાય નાથ તુલ્યું નમ: ક્ષિતિ તલામલભૂષણાયા, તુલ્યું નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય, તુલ્ય નમો જિન ! ભવોદધિ શોષણાય. ૨૬ સ્પેન પ્રપૂરિત જગપિંડિતન, કાંતિપ્રતાપયશસામિવ સંચયેન, માણિકયહેમ રજત પ્રવિનિર્મિતન, સાલત્ર, વેણ ભગવનભિતો વિભાસિ. / ર૭ | કો વિસ્મયોડત્ર યદિ નામ ગુર્ણરશર્ષ,-વંસંશ્રિતો નિરવકાશયા મુનીશ! દો રૂપાન્તવિવિધાશ્રયજાત ગર્વે, સ્વપ્નાંતરેડપિ ન કદા ચિદપીક્ષિતોડસિ | ૨૭ || દિવ્યસ્ત્રજોજિન! નમન્દિશાધિપાના, મૃત્રુજ્ય રત્નચિતાનપિ મૌલિબંધાનું | પાદ શ્રયંતિ ભવતીયદિ વા પરત્ર, ત્વસંગમે સુમનસો ન રમત એવ. ૨૮ ઉચ્ચેરશોકતરૂ સંશ્રિતમુન્જયન-માભાતિરૂપમમલ ભવતો નિતાંતમ્ | સ્પષ્ટોલ્લસસ્કિરણમસત્તમોવિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્થ વર્તિ. // ૨૮ મી ત્વનાથ જન્મજલધર્વિપરાડડપિ, યત્તારયસ્ય-સુમતો નિજપૃષ્ઠલગ્ના | યુક્ત હિપાર્થિવ નિપસ્ય સતસ્તવૈવ, ચિત્રવિભો ! યદસિકર્મવિપાકશુન્ય: || ૨૯ મે સિહાસને મણિમયુખ શિખાવિચિત્રો; વિભ્રાજવે તવ વપુ: કનકાવદાતમ્ / બિંબ વિયાદ્ધિલસદંશુલતાવિ તાન, તુંગો દયાદ્રિ શિરસીવ સહસ્રરશમે:/L ૨૯ // વિશ્વેશ્વરેડપિજન પાલક! દુર્ગતત્ત્વ, કિં વાક્ષરપ્રકૃતિ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ રપ્રલિપિસ્વમીશ; અજ્ઞાવયપિસદેવ થંચિદેવ, જ્ઞાન ત્વયિહુરતિ વિશ્વ વિકાસ હેતુઃ | ૩૦ || કુંદાવદાત ચલ ચામર ચારૂ શોભે, વિશ્વાજતે તવવપુઃ કલધૌતકાંતમુ; ઉદ્યચ્છશકશુચિનિર્ઝરવારિધાર, મુચ્ચસ્ત૮ સુરગિરિવ શાતકૌમ્મમ્, || ૩૦ | પ્રાભાર સંભૂતનભાંસિ રજાંસિરોષા,-દુસ્થાપિતાનિ કમઠન શઠેન યાનિ // છાયાપિ તૈસ્તવન નાથ ! હતા હતાશો, ગ્રજ્વમીભિરયમેવ પર દુરાત્મા.// ૩૧ છત્રત્રયં તવ વિભાતિ શશાંક કાંત, મુસૈઃ સ્થિત સ્થિગિતભાનું કરપ્રતાપમ્ / મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભે, પ્રખ્યાપતિ જગતઃ પરમેશ્વરત્વમ્ //૩૧/ યદ્ ગર્જ જજિર્જતધન મદભ્ર ભીમ,ભ્ર શ્યાડિનમુસલ માંસલઘોરધારાદૈત્યેનમુક્તમથદુસ્તરવારિદઘે, તેનૈવ તસ્વજિન ! દુસ્તવારિકૃત્ય. ૩૨ / ઉન્નિદ્ર હેમ નવપંકજપુંજકાંતિ, પર્યુલ્લસનખ મયુખ શિખાભિરામૌ, પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધાઃ, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિ કલ્પયંતિ. || ૩૦ || ધ્વસ્તીધર્વકેશવિકૃતિમર્યમુંડ-પ્રાલંબ ભ્રધદવકત્ર વિનિર્મદગ્રિઃ | પ્રેતવ્રજ: પ્રતિભવંતમપીરિતો ય, સોડસ્ચાડભવ ઋતિભવં ભવદુ; ખહેતુ . // ૩૩ / ઇન્વયથા તવ વિભૂતિભૂક્તિનેંદ્ર ! ધર્મોપદેશનવિધી ન તથા પરસ્ય / યાદ; પ્રભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદફ કુતો ગ્રહ ગણમ્ય વિકાશિનોડપિ // ૩૩ // ધન્યાસ્ત એભવનાધિપાયે ત્રિસંધ્ય, મારાધયંતિ વિધિવદ્વિધુતાન્યકૃત્યાઃ | ભજ્યોલ સત્યુલક પક્ષ્મલ દેહદેશા, પાદદ્વયં તવ વિભો ! ભુવિ જન્મભાજઃ | ૩૪ | થયોતન્મદાવિલવિલોલ કપોલ મૂલ, મત્તભ્રમભ્રમર નાદ વિવૃદ્ધ કોપ / ઐરાવતાભભિમુદ્ધતમાપદંત, દષ્ટવા ભયં ભવતિ નો Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ભવદાશ્રિતાનામ્. ૩૪ અસ્મિનપાર ભવવારિનિધીમુનીશ! મજ્જૈનમે શ્રવણગોચરતાંગતોડસિા આકર્ણિત તુતવ ગોત્રપવિત્રમંત્રે, કિંવાવિપદ્ધિષધરી સવિધ સમેતિ? રૂપા ભિનેત્મકુંભ ગલજ્જ વલ શોણિતાક્ત,-મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃબદ્ધક્રમઃ ક્રમમાં હરિણાધિ પોડપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિત તે છે ૩૫ છે. જન્માંતરેડિપતવ પાદયુગ ન દેવ, મચે મયા મહિતમીહિત દાન દક્ષા તેને જન્મદિન મુનીશ પરાભવાનાં, જાતો નિકેતનમાં મયિતાશયાનામ્ ૩૬ાા કલ્પાંતકાલપવનોદ્ધતવતિ કલ્પ, દાવાનલ જ્વલિત મુજ્જવલમુત્સુલિંગી વિશ્વ જિઘસુમિવ સંમુખ માપતન્ત, તન્નમકીર્તનજલ શકયત્યશેખ. /૩ી નૂન ન મોહતિમિરા વૃતલોચન, પૂર્વ વિભો! સકૃષિ પ્રવિલોકિતોડસિ ! મર્યાવિયો વિધુરયંતિ હિમામ , પ્રોદ્યત્મબંધ ગતયઃ કથમન્યથતે ૩૭.. રક્તક્ષણે સમદ કોકિલ કંઠનીલ, ક્રોધોદ્ધાંફણિનમુત્કણમાપતત્તમ્ ને આક્રામતિ ક્રમયુગેન નિરસ્તશંકરૂન્નામ નાગ દમની હૃદિયસ્ય પુસઃ | ૩છા આકર્ણિ તોડપિમહિતોડપિની રીક્ષિતોડપિ, નૂનનચેતસિ મયા વિકૃતોડસિભત્યા છે.જાતોડસ્મિ તેન જનબાંધવ? દુઃખપાત્ર, યસ્માતક્રિયાઃ પ્રતિફલતિ નભાવશુન્યઃ | ૩૮ | વલ્ગતુરંગ ગજગર્જિત ભીમનાદ, માજ બલ બલવતામપિ ભૂપતીનામું છે. ઉદ્યદિવાકર મયુખશિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ ઈવાશુ ભિદામુપૈતિ. ને ૩૮ત્વનાથ! દુઃખિનજવત્સલ!હે શરણ્ય! કારૂણ્ય પુણ્યવસતે ! વશિનાંવરેણ્ય ! | ભજ્યા ન તે મયિ મહેશ ! | મહેશ ! દયાં વિધાય, દુઃખડકુરોદલનતત્પરતાં વિધહિ. / ૩૯ ! કુતાગ્રંભિન્ન ગજશોણિત વારિવાહ, વેગાવતાર તરણાતુરયોધભીમે | યુદ્ધ જય વિજિત જુર્જયજેય પક્ષા, સ્તવત્યાદ પંકજ વનાશ્રણિયો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ લભતે.. ૩૯ નિઃસંખ્યસારશરણં શરણં શરણ, માસાદ્યસાદિતરિ પુપ્રથિતાવદાતમૂ | ત્વત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્યો, વધ્યોડસ્મિ ચેભુવનપાવન?હાહતોડસ્મિ.l/૪૦ના અંભોનિર્ધાશ્રુભિત પણનક્રચક્ર,-પાઠીન પીઠભય દોબણ વાડવાગ્નૌ રંગત્તરંગશિખર સ્થિતયાનપાત્રા, સ્રાસંવિહાય ભવતઃ સ્મરણા વ્રજંતિ. ૪૦ | દેવેન્દ્રવંદ્ય ! વિદિતા ખિલવસ્તુસાર !, સંસારતારક ! વિભો ! ભુવનાધિનાથ!! ત્રાયસ્વદેવ! કરૂણા હૃદમાં પુનહિ, સદંત મદ્ય ભયદવ્યસનાબુરાશેઃ I૪૧/ઉભૂતભીષણે જલોદરભારભુપ્રાઇ, શોચ્યાં દશામુપગ તાશ્ચયુતજીવિતાશા: // તત્પાદ પંકજ રજામૃત દિગ્ધદેહા, મર્યાભવંતિ મકરધ્વજ તુલ્યરૂપા // ૪૧/ યદ્યસ્તિનાથ !ભવદંધિસરોરૂહાણાં, ભક્ત ફલંકિમપિ સંતતિસંચિતયા / તન્મ ત્વદેશરણસ્ય શરણ્ય ! ભૂયા, સ્વામી ત્વમેવભુવનેડત્ર ભવાંતરેડપિ ૪ર ઈત્યે સમાહિતધિયો વિધિવન્જિનંદ્રા સાંદ્રોલ્સ સમ્યુલન્કંકિતાંભાગાઃll –દબિંબનિર્મલ મુખા બુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવંત વિભોરચયંતિ ભવ્યાઃ ૪૩ . આપાદકંઠમુરૂ શંખલ વેદિતાંડ્યાં, ગાઢ—ગડકોટિનિવૃષ્ટવંધાઃ || ત્વનામ મંત્ર મનિશ મનુજા: સ્મરંત, સઘઃ સ્વયં વિગતબંધભયા ભવંતિ. // ૪૨ / મત્ત દિપન-મૃગરાજcવાનલાહિ, સંગ્રામ વારિધિ મહોદર બંધનોત્યમ્ - આશુ નામ મુપયાતિ ભય, ભિયેવ, પસ્તાવક સ્તવમિમ - નમાનીત. / ૪૩ | જનનયનકુમુદચંદ્ર ! પ્રભાસ્વરા સ્વર્ગ સંપદો ભુક્તા; તેવિગલિતમલનિચયા, અચિરાત્મોક્ષ પ્રપદ્યતે. // ૪૪ સ્તોત્રગ્નજે તવ જિનંદ્ર ! ગુણૌર્નિબદ્ધ, ભજ્યા મયા રૂચિરવર્ણવિચિત્રપુષ્પામ્ ધત્તેજનોઈડકંઠ ગતામજન્ન, તે માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મી // ૪૪ || Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ઉપરોકત ફુલગુંથણી શ્રી સુબોધવિજયજી મહારાજના સદુપદેશથી બનાવવામાં આવેલ છે. આ સ્ત્રોત્રનું આ રીતે પઠન કરવાથી માનસિક ઘણી રાહત મળે છે તેમ જ દરેક જાતની આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે. માટે નિત્ય તેનું પઠન કરવું. સમાપ્ત Page #275 --------------------------------------------------------------------------  Page #276 -------------------------------------------------------------------------- _