SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ એ પછી એવૃદ્ધ “શ્રી પૂજ્ય પણ અવસર જાણી રાજાને જૈન ધર્મનો ઉપદેશ કર્યો અને ભક્તામર સ્તોત્રનો મહિમા કહી સંભળાવ્યો. ત્યારે રાજાએ તથા બીજા ઘણા માણસોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આથી જૈન ધર્મનો પ્રભાવ ઘણોજ વધ્યો. તમે પણ આવા પવિત્ર સ્તોત્રનું સ્મરણ કરવું ચૂકશો નહિ. તા. ક-આજના સાધુઓએ આવી ગુપ્ત વાતો કોઈને ન કરવી જોઇએ. મજે વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટષ વેષ હૃદયં ત્વયિ તોષ મતિ; કિં વીક્ષિતેન ભવતા ભવિ યેન નાન્ય , કશ્વિન્મનો હરિત નાથ ભવાંતરેડપિા ૨૧ અર્થ - હે નાથ ! હરિહરાદિ દેવોને મેં દીઠા, તે સારું જ થયું, કારણ કે એમને દેખ્યા છતાં મારૂં ચિત્ત આપના વિષેજ સંતુષ્ટ થાય છે. અને આ લોકમાં આપને દેખી લેવાથી વિશેષ લાભ એ થયો કે હવે કોઈ પણ જન્માન્તકમાં કોઈ અન્ય દેવ મારા મનને હરી શકશે નહિ. ऋद्धि : ॐ हीं अहँ नमो पणणसमणाणं ॥ मंत्र : ॐ नमः श्री माणिभद्र जय विजय अपराजितो सर्व सौभाग्य सर्व सौरव्यं कुरु कुरु स्वाहा ॥ આ એકવીસમા કાવ્ય-મૂલમંત્રને અઠ્ઠમ તપથી સિદ્ધ કરીને દરરોજ ત્રણ કાલી માલા ગણવાથી સર્વ લોકો પ્રસન્ન થાય છે.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy