________________
૧૯૪
દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચકાસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસતુ વ્યંતરાઃ ૪૮
અર્થ: દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારાં તમામ અવયવોને વ્યંતર દેવતાઓ પીડા ન કરો. ૪૮
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસંતુ તસ્કરાઃ ૪૯
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ચોર લોકો પીડા ન કરો ૪૯
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગું, મા માં હિંસનુગ્રમિણ ૫૦
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયોવને ગમાર લોકો પીડા ન કરો. ૪૦
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસસ્તુ ભૂમિપાઃ ૫૧
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પૃથ્વીપાલ રાજાઓ પીડા ન કરો. ૫૧