SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ આ પાંચમા કાવ્ય-મંત્રથી પતાસાં નંગ-૨૧ ને ૨૧-૨૧ વાર મંત્રીને જેને આંખો દુઃખતી હોય તેને આખો દિવસ ભુખ્યો રાખીને સંધ્યાકાળે (સૂર્યાસ્ત પહેલાં) પાણીમાં ઓગાળીને પાવાં, જેથી આંખો દુઃખતી મટી જાય છે. અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, ત્વદ્ભકિતરેવ મુખરી કુરુતે બલાન્મામ્, યત્કોકિલઃ કિલ મધો મધુર વિરૌતિ, તચ્ચારૂ ચામ્રકલિકાનિકઐક હેતુઃ || ૬ || ભાવાર્થે-હે સ્વામી ! હું અલ્પજ્ઞાનવાળો એટલે જ્ઞાન વિનાનો છું. તેથી વિદ્વાનોમાં હું હાંસીને પાત્ર છું. તો પણ તમારા પરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવામાં વાચાળ કરે છે. તે યોગ્ય જ છે. કારણ કે વસંત ઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે, તેનું કારણ મનોહર આંબાના મ્હોરનો જ છે. (૬) ऋद्धि : ॐ ह्रीं अहँ नमो कुट्ट बुद्धिणं .. मंत्र : ॐ ह्रीं श्रा श्रीं श्रू श्रः हंसय य ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहाः આ છઠ્ઠા કાવ્ય અને મંત્રને ભણવાથી વિદ્વાન્ બનાય, ભૂલેલી વસ્તુ યાદ આવે, દરરોજ ૧૦૮ વાર મંત્ર ગણવાથી મુખનું તોતડાપણું, બોબડાપણું દૂર થાય. ત્વત્સસ્તવેન ભવસંતતિસન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષય મુપૈતિ શરીરભાજામ્; આક્રાન્ત લોકમલિ નીલમશેષમાશુ, સૂર્યાંશુભિન્નમિવ શાર્વરમંધકારમ્ ॥ ૭ II
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy