________________
હવે નામ ચક્રવર્તિ તણા,
બાર ચક્રી જે શાસ્ત્ર ભણ્યા; પહેલો ચક્રી ભરત નરેશ,
સુખે સાધ્યા જીણે ષટ ખંડ દેશ. દા બીજા સાગર નામે ભુપાળ,
- ત્રીજો માધવરાય સુવિશાળ; ચોથો કહીયે સનતકુમાર,
દેવ પદવી પામ્યા છે સાર. ૭. શાંતિ કુંથુ અર ત્રણે રાય
તીર્થકર પણ પદ કહેવાય; સુભમ આઠમો ચચક્રી થયો,
અતિ લોભે કરી નરકે ગયો. મેં ૮ / મહા પઘરાય બુદ્ધિ નિધાન,
હરિષણ દશમો રાજન; અગ્યારમો જય નામ નરેશ
બારમાં બ્રહ્મદત્ત ચક્રેશ. | ૯ || એ બારે ચક્રિસર કહ્યા,
સૂત્ર સિદ્ધાંત થકી મેં લહ્યા, હવે વાસુદેવ કહું નવ નામ,
ત્રણ ખંડ જેણે જીત્યા ઠામ. / ૧૦ || વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ટ,
બીજો નૃપ જાણે શિષ્ટ,