SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ, તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય; તળ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્યુ નમો જિન ભવોદધિશોષાણાય.ર૬ અર્થ-ડે નાથ! ત્રિભુવનના દુઃખોને નષ્ટ કરનાર આપને મારા નસ્કાર છે. પૃથ્વીના તળને વિષે નિર્મળ અલંકારરૂપ આપને મારા નમસ્કાર છે. તે ત્રણ જગતના પરમેશ્વર ! આપને મારા નમસ્કાર છે. હે જિનેન્દ્ર ! ભવ સમુદ્રનું શોષણ કરનારા! આપને નમસ્કાર હો. ऋद्धि : ॐ हीं अहँ नमो दित्ततवाणं ॥ मंत्र : ॐ नमो भगवति ॐ ही श्रीं क्लीं हैं हः परजन शांति व्यवहारे जयं कुरु कुरु स्वाहा - अथवा ॐ नमो भगवति ॐ हीं श्रीं . कली हूः पुरुषस्त्रीजन- जन्म जीवआत्ति पीडानिवारणं कुरु कुरु । આ છવીસમા કવ્ય મંત્રને ૨૧ વાર ગણી તેલ અથવા પાણી મંત્રીને સ્ત્રીને પાવાથી છૂટા છેડા થાય છે-અથવા સ્વપતિના અંગૂઠાનું જલ ઉપરોક્ત મંત્ર-ગાથાથી મંત્રિત કરી પીવડાવાથી પણ ગર્ભવતી સ્ત્રીના છૂટા છેડા થાય છે. બ્લોક ૨૬ નો પ્રભાવ બતાવનારી કથા પાટલીપુર નગરમાં ધનમિત્ર નામે એક શેઠ રહેતા હતા. નામ તો ધનમિત્ર હતું. છતાં ધનની સાથે તેમને મિત્રતા નહતી ઉલટી દુશ્મનાવટ હતી. એટલે જન્મથીજ તેઓ બહુ ગરીબ હતો. તો પણ માતાપિતાના સંસ્કાર એવા સારા કે ધનમિત્ર શેઠ નિરંતર ધર્મકાર્યમાં તત્પર રહેતા. તે નગરમાં વિજયદેવ નામે કોઈ પવિત્ર મુનિરાજ ફરતા ફરતા
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy