SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ અર્થ-આ દિવ્ય શ્રેષ્ઠ ઋષિમંડલ યંત્રને ભોજ પત્રમાં અષ્ટગંધથી લખીને માદળીયામાં નાખી ડોકમાં માથામાં કે હાથમાં ધારણ કરવાથી હંમેશાં સર્વ પ્રકારનો ભય નાશ પામે છે, ૯૦ ભૂત પ્રેતે ગ્રહ ર્યક્ષઃ, પિશાચે ર્મુદગલે મલેઃ વાત પિત્ત કફોઢેકે, મુચ્યતે નાત્ર સંશયઃ ૯૧ અર્થ: આ ઋષિમંડલ યંત્રને ધારણ કરનાર મનુષ્યને ભૂત, પ્રેત. નવગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ રાક્ષસ, દુષ્ટ વાતપિત્ત અને કફઆદિના રોગોથી મુક્ત થાય છે. એમાં જરા પણ શંકા નથી. ૯૧ ૐ ભૂર્ભુવઃ સ્વસ્ત્રીય પીઠ, વર્તિનઃ શાશ્વતા જિનઃ તૈ તુૌર્વદિતૈ દષ્ટ, યંતફલ તત્ ફલં મૃતૌ. ૯૨ અર્થ: ત્રણે લોકમાં રહેલા જે શાશ્વત જિનેશ્વરો છે. તે સર્વની સ્તુતિ કરવાથી, વંદના કરવાથી અને દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ આ સ્તોત્રના સ્મરણ માત્રથી પ્રાપ્ત થાય છે. ૯૨ એતદ્ ગોપ્યું મહાસ્તોત્ર, ન દેયં યસ્ય કસ્ય ચિત, મિથ્યાત્ત્વ વાસિને દત્ત, બાલહત્યા પદે પદે. ૯૩ અર્થ-આ મહા સ્તોત્ર ગુપ્ત રાખવા જેવું છે, કે જેને તેને આપવું ન જોઈએ, મિથ્યાદષ્ટિ પ્રાણીઓને જો આપવામાં આવે તો આપનારને પગલે પગલે બાળહત્યાનું પાપ લાગે છે. ૯૩ આચાલ્લાદિ તપઃ કૃત્વા, પૂજયિત્વા જિનાવલીમ અષ્ટસાહસિકો જાપ, કાર્યસ્ત સિદ્ધ હેતવે ૯૪
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy