________________
૩૧
શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ
વસંતતિલકાવૃતમ્
ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણા । મુઘોતર્ક દલિત પાપ તમોવિતાનમ્ II સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં યુગાદા । વાલંબનં ભવજલે પતતાં જનાનામ્ ||૧||
અર્થ :- ભક્ત દેવતાને પ્રણામ કરતાં નમેલા મસ્તકોને વિષે રહેલા મુકુટમણિને પ્રકાશિત કરનાર, પાપરૂપી અંધકાર સમૂહને નષ્ટ કરનાર તથા યુગાદિથી સંસાર રૂપી સમુદ્રમાં પડેલાં મનુષ્યોને આશ્રય રૂપ એવા શ્રી જીનેન્દ્ર ભગવનના બે ચરણમાં રૂડા પ્રકારે નમસ્કાર કરીનેऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो जिणाणं हाँ ह्रीं हुं ह्रौं ह्रः असिया उसा अप्रतिचक्रे फुटू विचक्राय झौं झौं स्वाहा સાધકે માળા ગણવી
-
मंत्र : ओ हाँ हीं हुँ श्रीं कर्ली ब्लू क्रौं ह्रीं नमः
ૐ હ્રી શ્રી પરય પુરૂષાય પરમેશ્વરાય ગૌમુખ ચક્રેશ્વરી પરિ પૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલં, ચંદન, પુષ્પ, ધુપ, દ્વીપ, અક્ષતં, નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા.
પ્રથમ ગાથાને અટ્ઠમ તપથી સિદ્ધ કરી ઋદ્ધિમંત્રને આરાધીને લક્ષ્મી પ્રાપ્તિ અર્થે સંપૂર્ણ રવિ-પુષ્પ નક્ષત્રના દિવસે ડાબી નાડીમાં એક રિત સોનું, બાર રિત ચાંદી, સોલ રતિ તાંબુ એ પ્રમાણે ત્રણ તારની વીંટી બનાવીને સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ ઋદ્ધિ મંત્રથી ૧૦૮ વાર અભિષેક કરવા, તથા તેના ઋદ્ધિ અને મૂલ મંત્ર તથા પ્રથમ ગાથા ત્રણે ૧૦૮ વાર ગણવાં. અને જમણા હાથની તર્જની આંગળીમાં વીંટી